________________
E
વસતિમાં જુગુણિતશિથિલો કે અસાંભોગિકો છે. (આ વાત સાધુઓની અપેક્ષાએ છે. અર્થાત્ જયાં શિથિલ સાધુઓ ક્યા શ્રી ઓઘ-વી.
I કે અસાંભોગિકો રહે ત્યાં અન્ય સાધુઓએ ન રહેવું.) નિર્યુક્તિ ન
| " ભોજન અને પાનમાં પણ આજ પ્રતિકુષ્ટ - નિષિદ્ધ છે. (અર્થાતુ શિથિલ સાધુઓ સાથે કે અસાંભોગિકો સાથે ભોજન- If ભાગ-૨
પાણીનો વ્યવહાર ન કરવો. એમને લાવી પણ ન આપવા. એમના લેવા પણ નહિ અને ભેગા મળી વાપરવું પણ નહિ.) ૪૦૦ = ન, મો.નિ. : રોસેન નેT મસો માથાનો પવથ ય મદUT I
विप्परिणामो अप्पच्चओ य कुच्छा य उप्पज्जे ॥४४६॥ सर्वथा येन केनचित् 'दोषेण' निमित्तेन यस्य संबन्धिना 'अयशः' अश्लाघा 'आयासः' पीडनं प्रवचने भवति, भ अग्रहणं वा विपरिणामो वा श्रावकस्य शैक्षकस्य वा तन्न कर्त्तव्यं, तथाऽप्रत्ययो वा शासने येन भवति यदुतैतेऽन्यथा वदन्ति अन्यथा कुर्वन्ति एवंविधोऽप्रत्ययो येन भवति तन्न कर्त्तव्यं, तथा जुगुप्सा च येनोत्पद्यते यदुत वराका एते दयामनस्कास्तदेवंविधं न किञ्चित्कार्यम् ।
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૪૪૬ : ટીકાર્થ : સાર એ કે જે કોઈ વ્યક્તિ સંબંધી જે કોઈ નિમિત્ત વડે સર્વ પ્રકારે અપ્રશંસા અને જિનશાસનને વિશે પીડા થતી હોય અથવા તો શ્રાવકનું અગ્રહણ થતું હોય એટલે કે શ્રાવક દીક્ષા લેવાની ભાવના છોડી દઈ
:
૬
=
k “s
૪૦૦I.
- E