________________
मो
શ્રી ઓઘ ચુ સંઘાદિના કાર્ય ઉત્પન્ન થયે છતેં કોઈક દેવતાને પૃચ્છા કરે. અહીં ગાથામાં લુમાર્ માં જે આવિ શબ્દ છે, તેનાથી આચાર્ય નિર્યુક્તિ વગેરે લેવા. અને હ્રાજ્ઞાતિભુ માં જે આવિ શબ્દ છે, તેનાથી સંઘાદિના કાર્ય લેવા.
f
ભાગ-૨
(કોઈ તપસ્વી પોતાનું મરણ જાણવા દેવતાને પૃચ્છા કરે. કોઈ આચાર્યાદિ સંઘાદિના કાર્ય માટે દેવને પૃચ્છા કરે...) અથવા રસ્તામાં વિહાર કરતો સાધુ દેવતાને શુભ અને અશુભ સંબંધી પૃચ્છા કરે. અથવા તો શુભાશુભ એટલે દુકાળાદિ અંગે ॥ ૨૩૬॥ ॥ પૃચ્છા કરે. આમ આ રીતે દિવ્યપિંડનો ઉપયોગ સાધુઓ કરે.
ण
આમ આ નવપ્રકારનો સચિત્તપિંડ કહેવાઈ ગયો. ત્યારપછી મિશ્ર પણ પિંડ નવપ્રકારનો કહેવાઈ ગયો. અચિત્ત પણ નવ પ્રકારનો પિંડ કહેવાઈ જ ગયો.
--
वृत्ति : इदानीं दशमो भेदोऽचित्तो लेपपिण्ड उच्यते, स चैतेषामेव पृथिव्यादीनां नवानां भेदानां संयोगेन भवति, व एतदेव प्रदर्शयन्नाह -
-
ઓનિ. :
अह होइ ले पिंडो संजोगेण नवण्ह पिंडाणं ।
स्म
नायव्वो निप्पन्नो परूवणा तस्य कायव्वा ॥ ३७२ ॥
अथ भवति लेपपिण्डः संयोगेन नवानां पिण्डानां निष्पन्नो ज्ञातव्यः, कथं ? दुचक्का गड्डिआ, तत्थ अक्खे मक्खिए
HT
T
न्धु
व
મ
हा
at
મ
॥ ૨૩૬॥