________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ओ.नि. : अथ लेपशेषः कश्चिदास्ते ततस्तस्य को विधिरित्यत आह -
अट्टगहेडं लेवाहियं तु सेसं सरूवगं पीसे ।
अहवावि नत्थि कज्जं सरूवमुज्झे तओ विहिणा ॥३९८॥ __ कदाचित्तत्रान्यस्मिन् वा पात्रकेष्टको दातव्यो भवति, ततस्तदर्थ-अष्टकनिमित्तं करेण तं लेपाधिकं शेषं सरूतं । पिष्यते, अथ तेन लेपशेषेण न किञ्चित्कार्यमस्ति ततः सरूतमेव विधिना परित्यजेत् छारेण गुण्डयित्वेत्यर्थः ।
|| ૩૦૧ ||
w
ચન્દ્ર. : પ્રશ્ન : કોઈક લેપ થોડોક વધી પડે તો પછી તેની શું વિધિ કરવી ? - ઉત્તર : ક્યારેક તે પાત્રામાં કે અન્ય પાત્રામાં અષ્ટક (મલી અને રૂને ઘસી ઘસીને એકમેક કરીને અષ્ટક બનાવાય છે. ( જે કુટ્ટો પણ કહેવાય. આ કુટ્ટો પાત્રામાં રહેલા કાણાઓ અને તિરાડો વગેરેને પૂરવા માટે વપરાય છે. આ વસ્તુ લાપિ પણ કહેવાય છે.) આપવાનો હોય, તો પછી અષ્ટકને માટે તે લેપ કરી લીધા પછી વધેલા લેપને હાથથી રૂ સાથે પીંસવું.
હવે જો વધેલા તે લેપનું કોઈ જ કામ ન હોય તો પછી રાખ વડે એ લેપને ગુંડિત કરીને વિધિ પૂર્વક લેપ પરઠવી દેવો.
૬
-
वृत्ति : इदानीं तत्पात्रकं कस्यां पौरुष्यां बाह्यतः स्थापनीयं ? कस्यां चाभ्यन्तरे प्रवेश्यमित्येतत्प्रदर्शयन्नाह
"Is
:
૩૦૧ //
- H
T