________________
श्रीमोध-त्यु
॥ 30८॥ म
प्रश्न : या बंधन व सीवg? નિર્યુક્તિ
ઉત્તર : મુદ્રિકાબંધ વડે એટલે કે ગ્રન્થિબંધ વડે સીવે. અથવા તો નાવડીમાં જેવા પ્રકારનો બંધ હોય છે તેના જેવા એટલે ભાગ-૨)
" કે ગોમૂત્રિકાના બંધ વડે સીવે. એ બે સિવાયનો ત્રીજો સ્તનક બંધ ગૂઢ હોય છે. તે બંધ શાસ્ત્રમાં વર્જિત છે. કેમકે તે પાત્રુ IT તે સ્તનક બંધ વડે અદૃઢ થાય અને ક્રૂષિર-કાણાવાળુ થાય.
वृत्ति : इदानीमेतामेव गाथां व्याख्यानयति, तत्र तज्जातखञ्जनलेपौ व्याख्यातावेव, इदानीं युक्तिले प्रतिपादयन्नाहओ.नि. : जुत्तीउ पत्थराई पडिकुट्ठो सो उ सन्निही जेणं ।
दयसुकुमार असन्निहि खंजणलेवो अओ भणिओ ॥४०४॥ युक्तिलेपः पुनः प्रस्तरादिरूपः आदिग्रहणाच्छकरिकालेपो वा, स च प्रस्तरादिलेपः प्रतिकृष्टः-प्रतिषिद्धो भगवद्भिर्यतः स सन्निधिमन्तरेण न भवति, यतश्चैवमतो जीवदयार्थं सुकुमारत्वाद-सन्निधिरिति च कृत्वा खञ्जनलेप एभिः कारणैरुक्तोभणितः ।
ચન્દ્ર.: હવે આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં તજ્જાતલેપ અને ખંજનલેપ તો કહેવાઈ જ ગયા છે હવે યુક્તિલેપનું ; ૩૦૮ |