________________
*
*
F
શ્રી ઓઇ .
અથવા તો એ બીજો સાધુ ઉપાશ્રયે આવીને ગુરુને કહે કે “આ સાધુ ઘરોમાં ધર્મકથા કરતો કરતો લાંબો સમય રહે આ
છે.” ગુરુ પણ એને અટકાવે. હવે જો અટકાવાયેલો એવો પણ તે સાધુ ધર્મકથા કરે તો પછી કોઈ સાથે ન જાય, અને તે નિર્યુક્તિ ના
i આ રીતે એકાકી જ બની જાય. ભાગ-૨
કાથિક શબ્દનો અર્થ કહી દીધો. || ૩૪૬ | | માયાવી સાધુ સારું સારું ખાતો હોય, ખાઈને જ પાછો ઉપાશ્રયે આવે અને એટલે જ તે એકાકી જાય.
માયાવી દ્વારા પૂર્ણ થયું. વૃત્તિ : 'મન'ત્તિ ચારાયતે – ओ.नि.भा. : अलसो चिरं न हिंडइ लुद्धो ओहासए विगईओ ।
निद्धम्म णेसणाई दुल्लहभिक्खे व एगागी ॥२२५॥ अलसश्चिरं न हिण्डते, कतिपयां भिक्षां गृहीत्वाऽऽगच्छति । अलसे 'त्ति गयं 'लुद्धो 'त्ति भण्णति, लुब्धो विकृती: प्रार्थयते, ततश्चैकाक्येव याति । 'लुद्धो 'त्ति गयं, 'णिद्धम्मे 'त्ति भण्यते, निर्धर्मो अनेषणीयादि करोति कृत्वा चानेषणां शीघ्रमागच्छति, अपरसाधुप्रेरितश्चैकाकीभूयैवाऽटति, 'णिद्धम्मे 'त्ति गयं । 'दुल्लभ'त्ति भण्यते, दुर्भिक्षे दुर्लभायां भिक्षायां वी
Eu ૩૪૬
=
"