________________
'b
#
=
=
=
શ્રી ઓઘ યુ “નસ ચ નોક' રૂત્યેવં “વૃત્વ' અમત્વિા નિતઃ સન પુર્વ “ર નમ' ને મહત્યામાવ્યું “ક્ષત્તિ' હ્યુ નિર્યુક્તિ प्रव्रज्यार्थमुपस्थितं गृहस्थं, नाप्यचित्तं वस्त्रपात्रकादि, अथ यस्य योग इत्येवमकृत्वा गृह्णाति ततः स्तैन्यं भवति, ભાગ-૨
तस्मात्कुरु यस्य योग इत्येवम् । || ૩૮o ||.
ચન્દ્ર.: હવે “નસ્ત ગોરા” એની વિધિ કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૪૩૦ઃ ટીકાર્થઃ “ના નો” એ પૂર્વે બતાવેલી વિધિને કર્યા વિના એટલે કે “હું જે યોગ્ય વસ્તુનો | લાભ થશે. તેને લાવીશ” એ પ્રમાણે ગુરુને કહ્યા વિના નીકળી જાય તો એવો નીકળેલો સાધુ શિષ્ય, વસ્ત્ર, પાત્રાદિ ન પામે. | ' એટલે કે એને આ બધી વસ્તુઓ મળે તો પણ એ તેની માલિકીની ન થાય. દીક્ષા માટે કોઈ ગૃહસ્થ ઉપસ્થિત થાય, (ચાલુ જ ગોચરીમાં જ કોઈ ગૃહસ્થ આવીને કહે કે મારે દીક્ષા લેવી છે.) તે સચિત્ત વસ્તુ અને વસ્ત્રપાત્રાદિ એ અચિત્ત વ... આમાંથી કોઈપણ વસ્તુની માલિકી એ સાધુ ન કરી શકે. હવે જો એ સાધુ યસ્ય યોગઃ એ પ્રમાણે કર્યા વિના નીકળ્યા બાદ મળેલી સચિત્ત કે અચિત્તવસ્તુને ગ્રહણ કરે તો એને ચોરીદોષ લાગે માટે “યસ્ય યોગ..” એ પ્રમાણે વિધિ કરવી. (વર્તમાનમાં વધઘટમાં માત્ર ૪-૬ રોટલી જ લાવવાની હોય અને સાધુ “રોટલી વગેરે માટે જાઉં છું. યથાયોગ્ય લેવા જાઉં છું” એમ કહીને નીકળે, તો રોટલી ઉપરાંત બીજી પણ વસ્તુ લઈ શકે, પણ માત્ર રોટલીનું કહીને નીકળે તો બીજી વસ્તુ ન લઈ શકે.
Tu ૩૮૦
=
૬
=
=