________________
E F
8?
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
=
| ૩૭૨ /
उत्सर्गतस्तावद्भिक्षार्थं गच्छता सर्वमुपकरणं गृहीत्वा गन्तव्यं, यस्तु विस्मरणालुः स जघन्येन चोलपट्टकमादाय गच्छति, उपलक्षणं चात्र चोलपट्टकोऽन्यथा पात्रकं पटलानि रजोहरणं दण्डकं कल्पद्वयं चैतद् गृहीत्वा गच्छति । उक्तोपकरणयतना, इदानी मात्रकयतनां प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)- मात्रकं गृहीत्वा गन्तव्यं, गृहीत्वा चोत्सर्ग
उपयोगं कृत्वा व्रजति, अथ मात्रकं न गृह्णाति गच्छंस्ततश्च मात्रकाग्रहणे एते च वक्ष्यमाणलक्षणा दोषाः, अत्र च ૫ यदुत्सर्गग्रहणं कृतं, तद्विधिप्रदर्शनार्थं न तु पुनः स्वस्थानमिति ।। - ચન્દ્ર. : હવે ઉપકરણની યતનાનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓધનિયુકિત-૪૨૭: ટીકાર્થ : ઉત્સર્ગ માર્ગ એ છે કે ગોચરી જતા સાધુએ બધા ઉપકરણ લઈને જવું. જે સાધુ ભૂલી I જવાના સ્વભાવવાળો હોય તે ઓછામાં ઓછો ચોલપટ્ટો તો લઈને જ જાય.
પ્રશ્ન : એકલો ચોલપટ્ટો જ પહેરીને જાય ? કપડા, ઝોળી, પલ્લા, પાત્રા કંઈ જ નહિ ? આવો તો વિસ્મરણ સ્વભાવ 3 થોડો હોય ? રે ! એ ગોચરી વહોરે શેમાં ?).
ઉત્તર : ગાથામાં ચોલપટ્ટો લઈ જવાની વાત લખી છે, તે ઉપલક્ષણ છે. બાકી તો જઘન્યથી પણ પાત્રા, પલ્લા, ઓઘો, દાંડો અને બે કપડા (કામળી+કપડો) લઈને જ જાય એમ સમજી લેવું. ઉપકરણની યતના કહેવાઈ ગઈ.
:
*
5
૬
|
=
"is
૩૭૨ .
E