________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
11398 11
HIT
vi
ᄑ
મ
સ્તનકબંધમાં આ પ્રક્રિયા છે કે પાત્રાની જે જાડાઈ છે. તેની અંદરથી જ સોંય પસાર કરી અંદર જ દોરી જવા દે. પાત્રાની અંદર કે બહાર દોરી દેખાય જ નહિ. પાત્રાની જાડાઈની વચ્ચોવચ્ચ એ દોરી જતી રહે. અત્યારે સાધ્વીજીઓ મોટા પાત્રાની ગોળાઈ ઉપર દોરી બાંધી, ચોંટાડી પછી એની ઉપર કલર કરતા હોય છે. એમાં પાત્રા અને કલ૨ વચ્ચે જેમ દોરી છે. તેમ અહીં તો પાત્રાની જાડાઈમાં જ દોરી હોય છે. જ્યાં તિરાડ પડે ત્યાં આ પદ્ધતિથી અંદર દોરી નાંખી દે, પણ આ 7 રીતે સીવાયેલું પાત્ર લાંબુ ટકતું ન હોવાથી શાસ્ત્રકારોએ આ બંધનો નિષેધ કર્યો છે.
-
પણ લોકો કંઈ આ રીતે દોરી નથી બાંધતા. લોકો તો દોરીના એક છેડાને પહેલા કાણામાં નાંખે અને બીજી બાજુના બીજા છેડાને બીજા કાણામાં નાંખે. પછી દોરીના પહેલા છેડાને ચોથામાં, પાંચમામાં અને પછી આઠમામાં નાંખે. અને દોરીના બીજા છેડાને ત્રીજામાં છટ્ઠામાં અને સાતમામાં નાંખે, એમ બેય છેડા સામ સામે આવે, એ બેયની ગાંઠ લાગી જાય. નાવાબંધની આ બીજી પદ્ધતિ છે.
T
ओ.. : इदानीं स लेप उत्तममध्यमजघन्यभेदेन त्रिविधो भवत्यत आह
खरअयसिकुसुंभसरिसवकमेण उक्कोसमज्झिमजहन्ना । नवणी सप्पिसा गुले य लोणे अलेवो उ ॥४०७॥
खर इति- खरं सण्हं (खरसन्नयं इति पाठान्तरम् ) तिलतिल्लं तेण कओ उक्कोसो लेवो, अयसि कुसुंभिअतिल्लेण
भ
OT
મ
व
F
김
at
-
|| ૩૧૪ ||