________________
थाय.)
निहित
श्रीमोध-थु
અહીં ચોથું વ્રત જુદું બતાવેલ નથી. કેમકે મધ્યમ તીર્થકરોના - ૨ થી ૨૩ તીર્થકરોના ગાળામાં તો પાંચમાં વ્રતમાં જ ભાગ-૨
ચોથા વ્રતનો અંતર્ભાવ થઈ જાય છે. તેનું કારણ એ છે કે સ્ત્રીનો ભોગ સ્ત્રીનો પરિગ્રહ કર્યા વિના થતો જ નથી. એટલે
કે સ્ત્રીનો પરિગ્રહ થાય પછી જ સ્ત્રીનો ભોગ થાય. એટલે સ્ત્રીભોગ પણ પરિગ્રહરૂપ પાંચમાં વ્રતમાં જ આવી જાય છે. ॥ ४०॥ मा
___वृत्ति : पश्चिमस्य तु तीर्थकृतः पृथक् चतुर्थं व्रतं, तन्मतेन चतुर्थव्रतभङ्गं दर्शयन्नाह - ओ.नि.भा. : विहवा पउत्थवइया पयारमलभंति दलूमेगागी ।
___दारपिहणे य गहणं इच्छमणिच्छे य दोसा उ ॥२२२॥ विधवा स्त्री, धवो-मनुष्यः स विनष्टो यस्या इति समासः, तथा प्रोषितभर्तृका, तथा या प्रचारं न लभते-निरुद्धा ध्रियते, सा एवंविधा त्रिप्रकारा स्त्री एकाकिनं साधुं प्रविष्टं दृष्ट्वा गृहे द्वारं ढङ्कयित्वा गृह्णीयात्, तत्र यद्यसौ तां स्त्रियमिच्छति ततः संयमभ्रंशः, अथ नेच्छति तत उड्डाहः, सैव स्त्री लोकस्य कथयति, यदुतायं मामभिभवतीति, ततश्चोड्डाहः । प्रतिद्वारगाथा व्याख्याता,
ચન્દ્ર, : છેલ્લા તીર્થકરને ચોથું વ્રત જૂદુ છે, એટલે હવે તેમના મતે ચોથાવતના ભંગને દેખાડતા કહે છે.
॥ ४०॥