________________
पर आह-आत्मप्रवचनसंयमोपघातो दृश्यते यतस्त्रिविधस्तस्माद्वदन्ति केचन न लेपग्रहणं जिना ब्रुवते । श्रीभोध-त्यु નિર્યુક્તિ
ચન્દ્ર, : ભાણકાર હવે આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-ભાષ-૧૯૨ : ટીકાર્થ : પૂર્વપક્ષ કહે છે કે લેપમાં આત્મા, પ્રવચન અને સંયમ એ ત્રણેયનો ઉપઘાત 5 દેખાય છે, આમ જ કારણથી આ ત્રણ પ્રકારનો ઉપઘાત દેખાય છે, તે કારણથી કેટલાકો કહે છે કે જિનેશ્વરોએ લેપનું ગ્રહણ ॥ २४०॥
કરવાનું કહ્યું જ નથી.
वृत्ति : इदानीं पर एवात्मोपघातादि प्रदर्शयन्नाह - भ ओ.नि.भा. : रहपडणउत्तिमंगाइभंजणं घट्टणे य करघाओ ।
____ अह आयविराहणया जक्खुलिहणे पवयणंमि ॥१९३॥ तस्य साधोर्लेपं गृह्णतो दुःस्थितरथपतनेनोत्तमाङ्गादिभङ्गो भवति, घट्टने च-चलने सति रथस्य करस्य-हस्तस्य घातो भवति-संपीडनं भवतीत्यर्थः, अथैषाऽऽत्मविराधनोक्ता, इदानीं प्रवचनोपघातं प्रदर्शयन्नाह - 'जक्खुल्लिहणे पवयणंमि' यक्षः-श्वा स हि यक्षोऽक्षप्रदेशमुल्लिहति ततश्च तस्मिन् यक्षोल्लिहने सति 'प्रवचने' प्रवचनविषये उपघातो भवति ।
ચન્દ્ર.: હવે પૂર્વપક્ષ જ આત્મોપઘાતાદિને દેખાડતા કહે છે.
AN
॥२४०॥