________________
શીતશસ્ત્રમિત , ૩MIઢIITમદા:, ક્ષા:-તિતક્ષા તેિનામદતો ચ:, ક્ષત્રોઇIIfમહત્ત:, ક્ષäશ્રી ઓઘનિર્યુક્તિ
करीषविशेषः, अग्निशस्त्राभिहतः, लवणशस्त्राभिहतः, उषशस्त्राभिहतः, काञ्जिक-शस्त्राभिहतः, स्नेहेन-घृतादिना :/vt. ભાગ-૨ )
शस्त्रेणाभिहतः सन् यो व्युत्क्रान्तयोनिकः अथवा वक्कंतजोणिएवि केचित्पठन्ति, तत्रायमर्थः-व्युत्क्रान्ता अपगता
योनिःस्वयमेव यस्य पृथिवीकायस्य, तेन च 'इदं' वक्ष्यमाणं प्रयोजनं भवति । ૧૮૮૫
ચન્દ્ર. : હવે અચિત્ત કહેવાય છે. તે આ પ્રમાણે થાય.
ઓઘનિર્યુક્તિ-૩૪૧ : ટીકાર્થ: (૧) ઠંડી રૂપી શસ્ત્ર વડે હણાયેલ (1) ગરમી રૂપી શસ્ત્ર વડે હણાયેલ (૩) તલનો ક્ષાર . 'T વગેરે રૂપી ક્ષાર વડે હણાયેલ (૪) ક્ષત્ર વડે–એક વિશેષ પ્રકારના છાણ વડે હણાયેલ (અહીં ખાતર તરીકે વપરાતા છાણની II a વાત હોય એમ લાગે છે.) (૫) અગ્નિરૂપી શસ્ત્ર વડે હણાયેલ (૬) મીઠા રૂપી શસ્ત્ર વડે હણાયેલ (૭) જમીનમાંથી નીકળતા a
ક્ષાર રૂપ શસ્ત્ર વડે હણાયેલ (૮) કાંજી રૂપી શસ્ત્ર વડે હણાયેલ (૯) ઘી વગેરે શસ્ત્ર વડે હણાયેલ પૃથ્વી અચિત્ત બને. વ્યુત્ક્રાન્તયોનિક બને. અર્થાત ખતમ થયેલી છે યોનિ જેની તેવી તે પૃથ્વી બને. (અર્થાત્ અચિત્ત બને).
કોઈક અહીં વધંતનોળિvi એવા પાઠને બદલે વધંતનોfણવિ એમ પાઠ બોલે છે. અર્થાત્ ત્રીજીના બદલે સાતમી વો વિભક્તિ કરે છે. એમના અનુસાર આ પ્રમાણે અર્થ થાય કે જે પૃથ્વીકાયની યોનિ જાતે જ નીકળી ગઈ છે. એટલે કે જેની
૧૮૮ છે.