________________
ચન્દ્ર.: હવે બેઇન્દ્રિયાદિનું પ્રતિપાદન કરવા માટે કહે છે. શ્રી ઓઘ-, નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૩૯૬ : ટીકાર્થ : બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય દરેકે દરેક જ્યાં ત્રણ, ચાર, પાંચ વગેરે ભાગ-૨
સમૂહને પામે, ભેગા થાય તે બેઇન્દ્રિયાદિપિંડ કહેવાય. તે જીવો પોતપોતાના સ્થાને જ આ પ્રમાણે સમવાયને = સમૂહને
પામે છે. આશય એ છે કે બેઇન્દ્રિયો બેઇન્દ્રિયો સાથે ભેગા મળીને જ બેઇન્દ્રિયપિંડ બને. તથા તેઇન્દ્રિયો ત્રણ વગેરે તે ઇન્દ્રિયો , ૨૩૦ મા
સાથે ભેગા મળીને જ તે ઇન્દ્રિયપિંડ બને, એમ સજાતીય જીવો ભેગા થાય ત્યારે પિંડ કહેવાય. એમ છેક પંચેન્દ્રિય સુધી ગણવું. જ આ પ્રમાણે પોત પોતાના સ્થાનમાં તે પિંડ થાય. Fા આ તો બેઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનો સચિત્તાદિપિંડ થાય છે. જે બેઇન્દ્રિય વગેરે સંબંધી અચિત્તપિંડ છે, તેના / ધ વડે આ કાર્ય છે. (જે હવેની ગાથામાં કહેવાશે) R મો.ન. : વેરિયરમોનો અવસ્થા સંg fસથાળ
તેવિયા, હિડારૂ = વા વા વિક્કો રૂદ્દા द्वीन्द्रियाणां परिभोग: 'अक्षाणां' चन्दनकानां सशङ्खा या शुक्तयः तदादीनां, शङ्खषु शुक्तिषु च औषधानि क्रियन्ते। म त्रीन्द्रियाणां मध्ये उद्देहिकया, आदिशब्दादन्येन वा त्रीन्द्रियेण, यद्वा वैद्यो ब्रूयाद्, उद्देहिकाया: सत्कया मृत्तिकया प्रयोजनं, स सर्वस्त्रीन्द्रियपरिभोगः ।
;
કં
= Bio - 5
૨૩૦ml.