________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
0
मो
피
|| ૧૯૭૫ મ
T
T
મ
હોય તો ૧ મિનિટમાં બધા પરપોટા શમી જાય. અને બિલકુલ પવન ન હોય તો ૭ મિનિટમાં ય પરપોટા શમી ન જાય. આમ બેય રીતે ઉપર મુજબ વાંધો પડે.
તથા ચોખા ગંધાય, એટલે આ પાણી અચિત્ત થાય” આ નિયમ પણ બરાબર નથી. કેમકે પાણી નીતર્યા બાદ ચોખા મોડા રાંધવા મૂકે તો ? અથવા તો ધીમા તાપે ચોખા રાંધવા મૂકે તો ? ચોખા જૂના હોય તો જલ્દી સીઝે અને નવા હોય તો વાર લાગે... આ બધામાં ચોખા સીઝવાના સમયમાં ઘણો જ ફેરફાર-ભેદ રહે છે.
એટલે આ બધા મતો ખોટા છે.
તેથી ચોખાના ધોવાણનું નીતારેલું પાણી જ્યારે બહુપ્રસન્ન એકદમ ચોક્કુ થઈ જાય ત્યારે તે અચિત્ત બને. (પાણી નીતારીએ, ત્યારે તે ચોખાના અંશો ભેગા હોવાથી ડહોળું દેખાય. હવે એ ડહોળામણ ધીમે ધીમે નીચે બેસી જાય એટલે પછી ઉપરનું પાણી એકદમ ચોખ્ખુ થઈ જાય. અને ત્યારે એ અચિત્ત બને.)
આમ ૩૪૫ની ગાથાના ઉત્તરાર્ધનો એક અર્થ આ કર્યો કે “આદેશત્રિકને છોડીને બહુપ્રસન્ન ભાતનું પાણી અચિત્ત જાણવું.”
હવે એનો બીજી રીતે અર્થ કરે છે કે “બહુપ્રસન્ન તન્દુલપાણીને છોડી એ સિવાયના જે ત્રણ આદેશ બતાવેલા છે, તે મિશ્ર જાણવા.''
મિશ્ર અકાય કહેવાઈ ગયો.
मो
स्थु
| Tf
म
ण
स्स
મ
|| ૧૯૭૫