________________
E
ત્ર
નિર્યુક્તિ viી.
'E
F
E
સંયમવિરાધના (એ દરમાં જો સર્પાદિ હોય તો ડંખ મારે, એનાથી આત્મવિરાધના. અને જો એ દરમાં કીડી વગેરે હોય તો શા શ્રી ઓઘ
મરે, એનાથી સંયમવિરાધના) ભાગ-૨ | " પ્રાણવી નહિત શબ્દની વ્યાખ્યા કરે છે.
ત્રસજીવોવાળા સ્થાનમાં વ્યુત્સર્જન કરનારાને સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. બીજવાળા સ્થાનમાં | ૧૪૮ | વ્યસર્જન કરનારાને તે જ દોષો લાગે, કે સંયમ વિરાધના અને આત્મવિરાધના.
પ્રશ્ન : બીજવાળા સ્થાનમાં વળી આત્મવિરાધના કેવી રીતે ?
ઉત્તર : ગોક્ષુરક (નાની નાની અને ઘણા કાંટાઓથી ભરેલી અમુક પ્રકારની વનસ્પતિ કે જે ગોખરું કહેવાય છે તે | જ રાજસ્થાનમાં ઘણી જોવા મળે છે.) વગેરે બીજોની ઉપર વ્યુત્સર્જન કરનારને આત્મવિરાધના થાય. સંયમવિરાધના પણ એ જ ' જ રીતે થાય. (તે બીજાદિ સચિત્ત હોવાથી સંયમવિરાધના તો સ્પષ્ટ જ છે.)
આમ એકેક દોષથી દુષ્ટ સ્થડિલ કહેવાઈ ગયું.
હવે બે, ત્રણ વગેરે દોષોના સંયોગ વડે થંડિલની જે દોષદુષ્ટતા થાય છે, તેને બતાવતા કહે છે. મૂલદોષોના ભેદ " કરતા તો એ દોષોના સંયોગો દ્વારા બમણા-ત્રણગણા વગેરે દોષો થાય. આશય એ છે કે ૧૦ મૂલભેદ બતાવ્યા. એમાં પ્રથમ
ભેદમાં તો આપાતસંલોક દોષદુષ્ટતા છે. તથા ત્યાં જ બીજો પણ જો ઉપઘાતદોષ થાય તો એ બે દોષના સંયોગથી વધુ દોષ થવાના. એમ ત્રણ દોષ, ચાર દોષ વગેરેના સંયોગથી વિશેષતઃ વધારે દોષો તે એકેક અંડિલમાં જાણવા.
=
| ૧૪૮||