Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
૨!
૬ પૂજક સંપ્રઢાયમાં આવ્યા પછી એમણે જબરજસ્ત શાસનપ્રભાવનાઓ કરી. એ વખતે . છે જેના શાસનમાં એ ટેચ પર બિરાજતા હતા શાસનમાં ઉદ્દભવતા અનેક પ્રશ્નોના સચેટ દ
સમાધાન તેઓશ્રી પાસેથી પ્રાપ્ત થતા. પોતાના જીવન દરમ્યાન સાહિત્ય સર્જન પણ દિ સારા પ્રમાણમાં કર્યું, જે આજે પણ ઉપલબ્ધ છે. શિષ્ય પ્રશિષ્યા પરિવાર પણ બહોળો હતો.
આવા આ મહાપુરૂષ માટે પંન્યાસજી મ. પોતાના પુસ્તકમાં કે વો બેટે આક્ષેપ જ કરે છે, અને તેઓશ્રીને હલકા ચિતરે છે, તે માટે પુસ્તકના પૃષ્ઠ નં. (૨૫) પર વાંચીએ છે તે ત્યાં એવા ભાવનું લખાણ છે કે-૨૦૦-૩૦૦ વર્ષ પહેલા જેન શાસનમાં બે ૨ પ્રકારના સધુ જોવા મળતા. એક પ્રકાર સંવિનો–બીજો પ્રકાર યતિ. એન. સંવિગ્ન
સાધુએ પિતાને બધે સમય મેક્ષલક્ષી આત્મસાધનામાં પસાર કરતા. સુંવર આચાર પાળતા. જ્યારે યતિએ કઠેાર સાધવાચાર પાળવા અસમર્થ હતા, છતાં સુવિ શુદધ બ્રહ્મચર્ય પાળતા. જેના જોરે તેમને મંત્ર સિદ્ધ હતા. એ મંત્રોના બળથી રાજાઓ વગેરેને વશ કરી યતિએ જિનશાસનના ધાર્યા કામ કરાવત, યતિએ જિન જ શાસનના જબર પ્રભાવક હતા. પણ પાછળથી યતિએ કાંઈક વધુ શિથિલ થયા હતા, કે તેવું સાંભળવા મળે છે.”
આવા ભાવનું લખાણ કર્યા બાઢ હવે પંન્યાસજી મ. લખે છે કે--આ વસ્તુને આગળ કરીને પૂ. આત્મારામજી મ. સા. વગેરેએ તેમની બહુ મેટી નિ દા ? છે કરી. તેમને ખૂબ ઉતારી પાડયા. બસ ત્યારથી યતિ સંસ્થા નબળી પડી. કે હાલ તો લગભગ નામશેષ થઈ છે”
પંન્યાસજી મ.નું કહેવાનું તાત્પર્ય એ છે કે યતિએને જૈન સમાજમાં હલકા , ૨ પાડી, લોકેને તેમનાથી ઉબકાવી નાંખી પૂ. આત્મારામજી મ. એ શાસનની ઘેર બેદી 8 નાંખી. શાસનની જબરજસ્ત પ્રભાવના કરતા યતિઓની નિંઢા કરી, તેમને ઉતારી છે
પાડીને યતિસંસ્થા નાબુદ્ધ કરવાનું મહાપાપ પૂ. આત્મારામજી મ. સાચ, કે જેને જ ૬ કારણે શાસનની ચાલી રહેલી સુંદર વ્યવસ્થા ભાંગી પડી છે.
હકીકત એ છે કે જેના શાસનમાં સંવિગ્ન અને યતિ, આ રીતની કઈ વ્યવસ્થા છે એ જ નથી. સંવિગ્ન અને અસ વિગ્ન એ વ્યવસ્થા છે. જેમાં સંવિ પૂજ્ય છે અને આ આ અસંવિગ્નો અપૂજ્ય છે. સંવિ જ શાસનની પ્રભાવના કરે છે, આ સંવિઝે નહીં. એક દિ યતિઓ એ સંવિગ્ન નથી, પૃ. ઉપાધ્યાયશ્રી યશ વિ. મ. એ આ બધું સુંદર રીતે કે છે પિતાના ગ્રંથમાં સ્પષ્ટ કર્યું છે. છતાં પંન્યાસજી મ. યતિએને પક્ષ લઈ અસંવિનું છું