Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
Catalog link: https://jainqq.org/explore/005156/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવિજય ઉપાધ્યાય વિશ્વ7 કોડ ડિરિયા લેંગલૉક ઉત્તરાઈ સચિત્ર | સર્ગ. ૨૧ થી ૨૭ છે ' છે અનુવાદક : પૂ.પં.શ્રીવન્સેન વિધ્ય ગણિવર છે પ્રકાશક છે. શ્રીભરૂલાલજી કનૈયાલાલજી કોઠારી રીલીજીયસ ટ્રસ્ટ ચંદનબાળા,મુંબઈ-૪૦૦૦૦૧. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરમાત્મને નમઃ શ્રી દાન-પ્રેમ-રામચંદ્રસૂરિ સદૃગુરુ શિવમસ્તુ સર્વ જગતઃ નમઃ મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન ઉપાધ્યાય શ્રી વિનયવિજય ગણિ વિરચિત શ્રી લોક પ્રકાશ તૃતીય ભાગ ક્ષેત્રલોક (ઉત્તરાર્ધ) સર્ગ ૨૧ થી ૨૭ સુધી યંત્રો તથા ચિત્ર સહિત : અનુવાદક-સંપાદક : પંન્યાસ પ્રવર શ્રી વજનવિજયજી ગણિવર્ય ? સહ અનુવાદક : પૂજ્ય મુનિરાજશ્રી નયવર્ધનવિજયજી મહારાજ : દ્રવ્ય સહાયક : શ્રી જૈન વેતાંબર મૂર્તિપૂજક સંઘ, શીવ, ૧૮૭, વેસ્ટ શિવ, માટુંગા, સ્કીમ . ૬ મુંબઈ-૨૨ : પ્રકાશક : શ્રી ભેરૂલાલ કનૈયાલાલ કોઠારી રેલીજીયસ ટ્રસ્ટ મુંબઈ-૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : શ્રી ભેરૂલાલ કનૈયાલાલ કઠારી રીલીજીયસ ટ્રસ્ટ ચંદનબાળા, વાલકેશ્વર, મુંબઈ-૬ અનુવાદક : સંપાદક પરમ પૂજ્ય, કલિકાલકલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પરમ પૂજ્ય અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવર શ્રી ભદ્રકરવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજુસેનવિજયજી ગણિવર્ય : સહ અનુવાદક : પરમ પૂજ્ય, કરૂણાસાગર, શ્રી સંઘહિતચિંતક, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, મુનિરાજશ્રી નયવર્ધન વિજયજી મહારાજ પ્રાપ્તિ...સ્થાન સરસ્વતી પુસ્તક ભંડાર રતન પોળ (હાથીખાના) અમદાવાદ-૧ મૂલ્ય : રૂા. ૨૦૦.૦૦ મુખ પેઈજ ૧ થી ૫૬ નું મુદ્રણ હસમુખ સી. શાહ અવનિ ટ્રેડર્સ ૧|૭, વનિ એપાર્ટમેન્ટ, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ફર્મા ૧ થી ૬૧ નાં મુદ્રક કાંતિલાલ ડી. શાહ. “ભરત પ્રિન્ટરી” ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ Pin 380 001 Page #4 -------------------------------------------------------------------------- ________________ SHREE LOKPRAKASH PART-111 KSHETRA LOKA UTTARDHA (CANTO : 21 To 27 ) TRANSLATOR EDITOR : PANNYAS SHREE VAJRAS ENVIJYJI MAHARAJ JOINT EDITOR MUNISHREE NAYVARDHAN VIJYJI MAHARAJ DONETOR Shree Jain Swetambar Murtipujak Sangh. Shiv Bombay-400 022 PUBLISHED BY Sheth Bherulalji Kanaiyalalji Kothari Religious Trust Bombay-400 006. Page #5 -------------------------------------------------------------------------- ________________ વદ ના વલિ પરમ કૃપાળુ, તરણતારણહાર, શત્રુ યાધિપતિ, - દાદા આદિનાથ ભગવાન.......૧ પરમ શાંતિના દાતાર, કરુણ સાગર, શાંતિનાથ ભગવાન...૨ પરબ્રહ્મના મહા ઉપાસક, દયાનિધિ, નેમનાથ ભગવાન.......૩ પરમ તારક, પુરૂષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન.....૪ પરમ ધીર, વીર, ગંભીર, ચરમ તીર્થપતિ, મહાવીર સ્વામી ભગવાન......૫ અનંતલબ્ધિઓના નિધાન, વિનયના ભંડાર, ગૌતમસ્વામિ ભગવાન......! સર્વ ગુણના ધારક, પ્રથમ પટ્ટધર, સુધર્માસ્વામિ ભગવાન.... ૨ શ્રી જૈન સંઘને, શાસનને અણમોલ રત્નની ભેટ ધરનાર, પૂ. ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવર્ય......૩ અનેક આગમોના પાઠક, સાહિત્ય સર્જક, સુવિશુદ્ધ સંયમશીલ, આત્માનંદમાં મગ્ન, પૂ. ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી ગણિવર્ય...* આ પૂજ્યોની અનહદ કૃપાદ્રષ્ટિથી, આ “લેકપ્રકાશ” મહાગ્રન્થનો અનુવાદ તથા સંપાદન કરી શકયો છું. તે મહાપુરૂષને ક્રોડો...કોડો...વંદના... વંદના....! ! ! વંદના. Page #6 -------------------------------------------------------------------------- ________________ FARAKKAKATAKATARE KAKAX TRATAR EXE=HARYકjકક ==== EXE=== E F RARE ===== ========== E KAKAKARATA ઉપકાર સ્મૃતિ ઈ ત્રણ સ્વીકાર E 'EXxx, * જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધંધામાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. એક વર્તમાનમાં અમારાં સંપૂર્ણ યોગ–ક્ષેમ કારક, સમ્યફ-દર્શન પ્રદાન કનિષ્ટ, કલિકાલ કલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા * સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બન વનાર, ભોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરૂણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય લોકપ્રકાશ મહાગ્રન્થનું સંપાદન તથા ૨૧ થી ૨૭ સર્ગનું ભાષાંતર કરવા સર્વપ્રથમ પ્રેરણ કરનાર, પરમ પૂજ્ય, આગમપ્રજ્ઞ, વિર્ય, સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ | વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ, છે પંદર-પંદર વર્ષ સુધી સતત સંયમની તાલીમ આપી, અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં આ લોકપ્રકાશ જેવા અર્થસભર મહાન ગ્રન્થનું વાચન કરાવનાર, તપસ્વી રત્ન, દ્રવ્યાનુયેગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ. * વર્તમાનમાં ગુરુવર્ સર્વ પ્રકારે ચોગ-ક્ષેમ કરનાર, નિઃસ્પૃહશિરોમણિ, સરળ સ્વભાવ સદા પ્રસન્ન, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ, જન્મથી જ સંયમના પ્રેરક બનનાર, પૂજ્ય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ, તરવચિંતક, પ્રતિભા સંપન્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદ સુરીશ્વરજી મહારાજ 8: આ ગ્રંથમાં દૃષ્ટિપાત કરી અને શકય સુધારા કરનાર, હંમેશ સ્વાધ્યાયમગ્ન પરમ પૂજ્ય, આચાર્યદેવ શ્રીમદ્ વિજયે નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ, Page #7 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] * ધર્મના સંસ્કારો આપી, ધર્મમાર્ગે જોડનાર, ક્ષમા, નમ્રતા, તિતીક્ષા આદિ મનહર ગુણોથી અલંકૃત, પૂજ્ય ઉપકારી પિતા મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ. * આ ગ્રંથનાં તૃતીય ભાગનાં અનુવાદની કોપીને વ્યવસિથત સુધારા કરવામાં સહાયક મુનિશ્રી નયનવર્ધનવિજયજી મહારાજ, * રાંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર, આ ગ્રથના સંપાદન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુ ગુરુભ્રાતા મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજ. આગમ–પાઠોની યાદી, અનુક્રમણિકા, શુદ્ધિપત્રક ચિત્રો, શાસ્ત્રપાઠોને અકારાદિકમ યંત્ર આદિ કરાવી આપનાર પૂ. આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ની આજ્ઞાવતી માતૃહૃદયા, સુવિશુદ્ધસંયમી વયોવૃદ્ધા સાવી કુમુદશ્રીજી મહારાજ * જન્મદાત્રી, કારુણ્ય, માધ્યસ્થ, વૈરાગ્ય અને ઔદાસીન્ય સ્વસ્તિકની સુચનાથી મેહક નિર્મલ શીલવતી, બાળવયથી રસ્કારોનું સિંચન કરાવનાર માતુશ્રી જીવીબેન આ બધા પૂજોની કૃપાથી તથા મહાત્માઓના સહકારથી ભાષાંતર તથા સંપાદનનું કાર્ય શક્ય બન્યું છે. તેથી હું તે નિમિત્તમાત્ર છું. પ. વજનવિજય ગણિ. Page #8 -------------------------------------------------------------------------- ________________ " પ્રકાશકીય મ પરમ પૂજ્ય પરમ શાસનપ્રભાવક, કલિકાલકલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશીર્વાદથી પ્રાર’ભાયેલ આ જૈનદર્શનના અભૂતપૂર્વ ગ્રન્થ, લોક પ્રકાશને ત્રીજો ભાગ ક્ષેત્રલોક (ઉત્તરાધ) પ્રકાશિત થઈ રહ્યો છે, તે માટે અમે ખૂબ આનંદિત છીએ. પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજા [પૂજ્યશ્રીનું છત્રન ચરિત્ર પ્રથમ ભાગમાં આપેલ છે.] એ રચેલ આ ગ્રન્થ માટે પરમપૂજ્ય ગચ્છાધિપતિશ્રી તથા તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય માનતુ ગસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મળતાં, પરમ પૂજય, ગચ્છાધિપતિશ્રીના શિષ્યરત્ન, પરમ પૂજ્ય અધ્યાત્મયાગી પન્યાસપ્રવર શ્રી ભદ્ર ંકરવિજયજી મહારાજ સાહેબના કૃપપાત્ર તથા તેમનાં શિષ્યરત્ન, પરમ પૂજ્ય, આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી મહારાજે સપાદન કર્યુ અને તે ગ્રન્થ પ્રકાશિત કરવાની જરૂરત છે-એવી અમારા ટ્રસ્ટને જાણ થતાં અમેને તે લાભ મળ્યા છે. દ્રવ્યલેાક અને ક્ષેત્રલેાક સ~૨૦ સુધીનું ભાષાંતર સુશ્રાવક મેાતીચંદ આધવજી શાહે કર્યું છે જ્યારે કાળલોકનું ભાષાંતર સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજી શાહે કરેલ છે. આ સ` ૨૧ થી ૨૭ રૂપ ત્રીજા ભાગનું ભાષાંતર પૂજ્ય પંન્યાસશ્રી વજ્રસેન વિજયજીએ કર્યુ” છે. અને આ ભાગનું પ્રકાશન કરવામાં સ ́પૂર્ણ આર્થિક લાભ શ્રી જૈન શ્વેતાંબરભૂર્તિપૂજક સ`ઘ શીવ તરફથી લેવાયેલ છે. જેની અમે અનુમાદના કરીએ છીએ. અમારૂ ટ્રસ્ટ ઉપકારી પૂયાની જ્ઞાનપિપાસાને જાગૃત રાખવા અને આવા ઉપયાગી પ્રકાશનમાં સહાયક થવા હરહ'મેશ તૈયાર રહે છે. તેથી પૂજય ગુરુદેવોને ફરી ફરી વિનતિ કરીએ છીએ કે—આવા ઉપકારક ગ્રન્થા, જે જીણુ થયેલ હાય કે અપ્રાપ્ય હોય, તેવા ભાષાંતર ગ્રન્થ કે નવા શેાધન કરેલા ગ્રન્થા આદિનું સંપાદન કરી જ્ઞાન ભક્તિ કરે અને તેમાં અમારૂ ટ્રસ્ટ પૂજયશ્રીઓની જ્ઞાનભક્તિમાં ભાગીદાર થાય, તેવી ભાવના ભાવીએ છીએ. આ ગ્રન્થનું ટૂંક સમયમાં પ્રકાશન કરી આપવા બદલ કાંતિદ્યાલ ડી. શાહ તથા હસમુખ સી. શાહના અમે આ તકે આભાર માનીએ છીએ. આ ગ્રન્થના અધ્યયન દ્વારા આપણે સ શાશ્વત સુખના ભેાક્તા બનીએ એ જ એકની એક શુભ ભાવના સાથે— શ્રી ભેડ્લાલ કનૈયાલાલ કાઢારી રીલીજીયસ ટ્રસ્ટ ચ'દનમાલા, વાલકેશ્વર-મુબઈ, Page #9 -------------------------------------------------------------------------- ________________ એ ઓલ - પરમકૃપાળુ, તીર્થંકર પરમાત્માની અસીમકૃપા દ્રષ્ટિથી તથા પૂજ્ય કલિકાલ કલ્પતરૂ, કરૂણાસાગર, ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના અંતરના આશીર્વાદથી પરમપૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વિનય વિજયજી મહારાજ રચિત લોકપ્રકાશ મહાગ્રંથના આ ક્ષેત્રલોક ઉત્તરાર્ધનું પ્રકાશન થઈ રહ્યું છે. 'પહેલા આ લેકપ્રકાશ ગ્રંથનાં સર્ગ ૧ થી ૨૦ તથા સર્ચ ૨૮ થી સંપૂર્ણ ગ્રંથનું ભાષાંતર અન્ય મહાનુભાવોએ કરેલ તેને પુનર્મુદ્રણ કરવાનું કાર્ય પરમ પૂજ્ય પંન્યાસશ્રી વસેન વિજયજી ગણિવર્યશ્રીએ શ્રી ભેરુલાલ કનૈયાલાલ ઠારી રીલીજીયસટ્રસ્ટ ચંદનબાળા-મુંબઈની જ્ઞાન ભક્તિથી કર્યું. બાકી રહેલા સગ ૨૧ થી ૨૭, કે જેનો અનુવાદ પૂજય પંન્યાસજી વસેનવિજયજી મહારાજ, પૂજ્યપાદું, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરત્ન, આગમજ્ઞ, આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા તથા પ્રોત્સાહનથી કર્યું. અને તે અનુવાદમાં વ્યવસ્થિત સુધારા-વધારા કરવામાં પૂજ્યપાદ્ ગચ્છાધિપતિશ્રીનાં પરમ વિનય શિષ્ય રત્ન મુનિરાજશ્રી નયવર્ધનવિજયજી મહારાજ સહા ક થયા. પૃપાદ્ ગચ્છાધિપતિશ્રીની અમારા સાયનસંઘ ઉપર અસીમ કૃપા દૃષ્ટિથી પૂજય વયેવૃદ્ધ અનુભવી, તપસ્વી મુનિરાજ શ્રી નચદશન વિજયજી મ. પૂજ્ય વિદ્વાન, વ્યાખ્યાન પ્રવીણ મુનિરાજશ્રી નયવર્ધન વિજયજી મ. તથા બાલમુનિરાજશ્રી આર્ય રક્ષિત વિજયજી મ. આદિના સંવત ૨૦૪૩ નાં ચાતુર્માસને લાભ મળે. એમાં, ઉપરક્ત પૂજ્યોએ આ મહાનગ્રંથના પ્રકાશન અંગે અમને જણાવ્યું અને અમેએ તે સ્વીકાર્યું. અમને જણાવતા આનંદ થાય છે, કે અમને સંઘના જ્ઞાન ખાતામાંથી રૂ. ૬૦,૦૦૦] સાઈઠ હજારનો આ ભાગના પ્રકાશનમાં લામ મલ્યો. હાલમાં અભ્યાસી વર્ગની જ્ઞાન પિપાષા વધતી દેખાય છે, તેમાં પ્રકાશનું વાંચન પણ વધુ થઈ રહ્યું છે. તેથી અવસરાચિત થયેલ પ્રકાશન ઉપકારક-ઉપયોગી થશે. પ્રાંતે આ જ્ઞાન ભક્તિને લાભ વારંવાર મળે તેવી શાસન દેવને પ્રાર્થના પૂર્વક આત્મ હિતકર સાહિત્યનાં વાંચન દ્વારા આત્મ કલ્યાણ કરીએ એજ અભ્યર્થના લી. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ શીવ મુંબઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ - ભાષાંતરની કહાની - સરોવરના કિનારે ઉભેલા માણસે એક કાંકરી સરોવરની વચ્ચે નાખી, કાંકરી પડતા જ એમાં નાનાથી મોટા-અતિમોટા-વિશાળ વર્તુલે બનતા જાય છે. અને અંતે એ વર્તુલે કિનારેને સ્પર્શીને પૂર્ણ થઈ જાય છે, એવી જ રીતે પરમ ઉપકારી, દેવાધિદેવ, તીર્થંકર પરમાત્મા તીર્થની રથ પના કરતાં ગણધર ભગવંતોને ત્રિપદી આપે છે. ત્રણ પદ એ પુનિત આત્માઓનાં અંતઃસ્થલને સ્પર્શીને ક્રમશઃ વિશાળ એવા ત રૂપે પ્રકાશિત થઈને જગતમાં વિસ્તરી જાય છે. એ પૂજ્યની તત્ત્વ વાણીને અનેક મહાપુરૂષે આત્મસ્થ કરીને અનેક જીવો ઉપર દેશના દ્વારા ઉપકાર કરે છે. અને જ્યારે કાળના પ્રભાવે મેઘાશક્તિ અપ થતી જાય છે, ત્યારે શાસન જેમના રગેરગમાં પ્રસરી ગયું છે. એવા પ્રભાવક આચાર્ય ભગવંત એ તને ગ્રંથસ્થ કરે છે. ગ્રંથસ્થ થયેલા તને બાળજી સુધી પહોંચાડવા માટે અનેક મહાપુરુષ નજીકના સમયમાં થઈ ગયાં છે, તેમાં પરમ પૂજ્ય મહાવિદ્વાન ઉપાધ્યાયજી મહારાજ શ્રી કીતિવિજયજી મહારાજના શિષ્યરત્ન પ્રકાંડ વિદ્વાન વિનયી, અને આગમજ્ઞ ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ થયાં છે. આ મહાપુરુષે બધા આગમોનો તલસ્પર્શી અભ્યાસ કરીને તેના નીચોડરૂપે જૈનશાસનમાં વિશાળ પદાર્થોને દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપ ચાર ભાગમાં વહેંચીને શકય બધું જ સમાવી દેવાને સફળ પ્રયાસ કર્યો છે. અને તેનું જ ફળ એટલે જ આ લોકપ્રકાશ ગ્રંથ સંયમ આરાધનાનાં શરૂઆતનાં જ વર્ષોમાં પૂજ્યપાદ, કરૂણાનિધિ, પરમ ગુરૂદેવ, પંન્યાસ પ્રવરશ્રી ભદ્રકર વિજ્યજી મહારાજની કૃપાદૃષ્ટિથી સંયમ જીવનની તાલીમ માટે પૂજ્યઉપકારી દ્રવ્યાનુ વેગનાં પ્રખર જ્ઞાતા, તપસ્વી, સંયમી, ત્યાગી, મુનિરાજશ્રી મહાભદ્ર વિજયજી મ. સાહેબ સાથે રહેવાનું થયું. એ પૂજ્યવરે મારા ઉપર શિષ્યથી સવાયો પ્રેમ આપીને, વાત્સલ્યથી નવડાવીને, સંયમની તથા જ્ઞાન ધ્યાનની અમીગંગામાં તરબોળ કર્યો. એ જ્ઞાનગંગા વચ્ચે લોકપ્રકાશ ગ્રંથને અવગાહવાનો સુઅવસર પણ મળ્યો અને ફક્ત ૧૬ વર્ષની નાની વયમાં પણ ઉંડા ગહન પદાર્થોને પૂજ્યશ્રીએ મને સમજાવવા માટે અથાગ પ્રયત્ન કર્યો તેથી જ એ નાનપણના પડેલા સંસ્કાર આ ગ્રંથમાં વિશેષ ઉંડા ઉતરવામાં નિમિત્ત બની ગયાં. પૂજ્યપાદ કલિકાલ કલ્પતરૂ, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં સેથી અધિક સાધુ ભગવંતો તથા ૧૫૦ જેટલા સાધ્વીજી ભગવંતે સાથે મારે પણ હસ્તગિરિજી મહાતીર્થમાં રહેવાનું થયું. ત્યાં અનેક મહાત્માઓ પૂજ્ય આગમજ્ઞ, વીર, આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી Page #11 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ પાસે લેક પ્રકાશનું અધ્યયન કરી રહ્યાં હતાં તેમાં દ્રવ્યલેક પ્રકાશનું વાંચન તો પૂજ્યપાદશીનાં પાલીતાણુ ચાતુર્માસમાં પૂર્ણ થયેલ. અને ક્ષેત્રલોકનું વાંચન ચાલતું હતું. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રંથને એવો રસાળ બનાવ્યો છે કે જેના લેકે શ્લેકે રસ ઝરી રહ્યો હોય છે. તે રસની રસાળતા ક્ષેત્રલોકના લે કેને પણ ભીંજવી રહી હતી અને બધા મહાત્માઓ સમગ્ન બની અધ્યયન કરી રહ્યાં હતા. તેમાં વીસમાં સર્ગમાં જ્યોતિષ શાસ્ત્રનું નિરૂપણ આવ્યું. તેમાં નક્ષત્રોની રચના અંગે વર્ણન આવ્યું ત્યારે પૂજ્યશ્રીએ રાત્રે ઉપાશ્રયની બહાર આવીને મહાત્માઓને પ્રેકટીકલ રીતે તેરાઓની ગણત્રી કરીને નક્ષત્રોને ખ્યાલ આપ્યો હતે. આ સર્ગ પૂર્ણ થતાં આગળના સર્ગના ભાષાંતર કરેલા પુસ્તકોની તપાસ કરતાં મૂળ પ્રત મલી પણ પુસ્તક ન મલ્યું. આ વાતની વિગત પૂજ્યશ્રીને ખ્યાલમાં હતી તેથી તેમણે કહ્યું કે હવે સર્ગ ૨૧ થી ૨૭ નું ભાષાંતર નથી. એ અધૂરૂ રહી ગયું છે. તમે મહાત્મા એમાંથી કોઈ તૈયાર થાઓ અને આ અધુરૂ કાર્ય પુરૂ કરે, હું તમને માર્ગદર્શન આપીશ. ત્યારે લોકપ્રકાશના પાઠમાં મારા લઘુ ગુરૂ ભ્રાતા મુનિ હેમપ્રભ વિજ્યજી પણ બેરાતા હતાં, પૂજ્ય શ્રીજીએ એમની તરફ નજર કરી ત્યારે મુનિ હેમપ્રભ વિજયજીએ મારું નામ આપીને કહ્યું કે “હું પૂજ્ય મુનિરાજશ્રી વજન વિજયજી મ. સા. ને વાત કરીશ.” પાઠ પૂર્ણ થયેને મુનિ હેમપ્રભ વિ. મારી પાસે આવ્યાં અને સર્વ વાત કરી. પહેલાં તો મન થઈ ગયું કે ચાલો પ્રયાસ તો કરીએ પણ...તબિયત નરમ રહેતી અને આ ભાષાંતરનું મોટું કાર્ય એટલે મન ઢીલું પડી ગયું. પણ મુનિ હેમપ્રભાવિજયજીએ કહ્યું આપની અનુકુળતાએ જેટલા શ્લોક લખાવશે તેટલા લખતે જઈશ. ભલે સમય જાય પણ એક કાર્ય થશે–આવી લાગણી પૂર્વકની એમની વાતને સ્વીકારી અને તે જ દિવસ એટલે મહાસુદ ૫ ના દિવસે જ સર્ગ ૨૧ ના પ્રથમ પાંચ લોકનું ભાષાંતર કરીને પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજને બતાવ્યું. પૂજ્યશ્રીએ ખૂબ પ્રસન્નતા બતાવીને પ્રોત્સાહન આપ્યું, ત્યાર પછી પૂજ્ય આચાર્યદેવ શ્રી રવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને બતાવ્યું, તેઓએ પણ પ્રસન્નતા પૂર્વક પ્રેત્સાહન આપ્યું. એટલે આ કાર્યની પૂર્ણતા મંગલમય રીતે થાય, તે માટે પૂજ્યપાદ્ ગચ્છાધિપતિશ્રીને વંદન કરીને મુનિરાજશ્રી નયવર્ધન વિજયજી સાથે સર્વ વાત કરી. ત્યારે પૂજ્યપાદશ્રીએ ખૂબજ આનંદ પૂર્વક અંતરના આશીર્વાદ આપ્યાં અને કહ્યું કે કાર્ય પૂર્ણ કરે. મુનિરાજશ્રી નયવર્ધન વિજયજી પણ આ કાર્યમાં પૂરો સહગ આપશે–એ વાત થતાં અમારું આ ભાષાંતરનું કાર્ય એકદમ સહેલું થઈ ગયું, પછી તે સમયે મલતાં એ કાર્ય ચાલુ જ રહ્યું. જેમ જેમ લોકેનું ભાષાંતર થતું ગયું તેમ તેમ પૂજ્યપાદુ આચાર્ય Page #12 -------------------------------------------------------------------------- ________________ દેવ શ્રીમદ્ વિજય માનતુંગ સૂરીશ્વરજી મહારાજ સાહેબને બતાવવા મોકલતાં અને ત્યારે પછી મુનિશ્રી નયવર્ધન વિ. મ. લેખન શૈલીમાં સરસતા આવે તે પ્રમાણે વાકય રચનામાં સુધારો કરી આપતાં એની ફાઇનલ કોપી કરીને પછી અમે બરોબર વાંચીને પ્રેસમાં એકલતાં એ રીતે આ વિશાળ ભાષાંતરનું કાર્ય પૂર્ણ થયું. મૂળ લોકની શુદ્ધિ માટે પ્રાકૃત ટેક્ષ સેસાયટી તથા લાલભાઈ દલપતભાઈ ઈસ્ટીટ્યુટ તરફથી પરમ પૂજ્ય મુનિરાજશ્રી પૂન્ય વિજયજી મહારાજે શુદ્ધ કરેલી પ્રતની ઝેરોક્ષ કેપી મળતાં જ્યાં જ્યાં સુધારા જણાયા ત્યાં ત્યાં તે પ્રતના આધારે તે સુધારા કર્યા છે તેથી આ ઉપરોક્ત બન્ને સંસ્થાઓની જ્ઞાન ભક્તિની અનુમોદના કરીએ છીએ. આ ગ્રંથના સર્ગમાં જે વિષયો આવે છે, તે મુનિ હેમપ્રભવિજયજીએ ટુંકમાં વિવરણ લખીને માર્ગદર્શન આપેલ છે. આ ભાષાંતર પછી પરિશિષ્ટ તરીકે શકય પદાર્થોનાં યંત્રો, તથા સ્થાપનાઓ-ચિત્રો અને આવેલ આગમ પાઠોની સુચિનો ઉમેરો કરેલ છે. આ મહાન વિશાળ ગ્રંથના અનુવાદ-સંપાદન સંકલનમાં જે કંઈ તૂટી રહી હોય તે સુજ્ઞ મહાત્માએ જણાવે જેથી ભવિષ્ય માટે ખ્યાલમાં રહે, રહી ગયેલ ક્ષતિઓ માટે વિવિધ ત્રિવિધ ક્ષમાપના. પ્રાંતે આવા તત્વસભર પ્રકરણ ગ્રંથના અભ્યાસ દ્વારા આત્માને સતત જાગૃત રાખી, કમથી નિર્મુલ બની જદી શિવ સુખ ભોક્તા બનીએ. એજ એક શુભાભિલાષા. પંચાસ વસેન વિ. ગણિ સુથરીતીર્થ (કચ્છ) Page #13 -------------------------------------------------------------------------- ________________ છે નમામિ શ્રી થંભન પાર્શ્વનાથમૂ નમામિ નિયં ગુરૂ રામચન્દ્રમ છે અગાધ–અપરિમીત જલરાશિથી છલકાતો મહાસાગર છે.... શું અફાટ દરિયાવ ઘેરાવો છે! નજર નાંખી પહોંચતી નથી... વાંભ વાંભ મોજા ઉછળે છે...હવાઈ લહેરખીઓ પાણીમાં નાના-મોટા કેક તરંગ લહેરાવવી મૂકે છે. નાનામાંથી મોટા એક પછી એક કુંડાળા ઉઠતા જાય. એક બીજામાં સમાતા જાય, વિલુપ્ત બનતા જાય.... પહાડને ય પિતાના પેટાળમાં સમાવી દે તેવી ગજબ ઊંચી ભરતી–વેલો ઉછળતી ઉછળતી આવી રહી છે...દર્શક આભે જ બની જાય !... તે વળી આ સાગરનું અતુલ ઊંડાણ મણિમુક્તા અને રત્નોથી ભરપૂર છે. માટે તે સાગરને “રનાકર” કહેવાય છે . સાગરના અનંત-અફાટ વિસ્તારને છેડો ગોય જડે તેમ નથી. આ સાગર એટલે જ જિનશાસનને મહા શ્રુતસાગર ! તેને બોધ અગાધ-અખૂટ છે...તો તેમાંની મજાની લાલિત્યપૂર્ણ પદ રચનાઓ મેટા મજા છે. તેમાં વર્ણવાએલ અહિંસા ધર્મરૂપી હવાઈ લહેરીએ સાગરને તરગિત કરે છે.... તો તેમાંની વિશિષ્ટ વ્યુત પદ્ધતિઓ વાંભ વાંભ ઉછળતી વારિ–વે છે...અનેક સમાન-સુંદર-શ્રુત સંહિતા મણિ-મુકતારો જેવી રડીયામણ છે. તે વળી આ અનંત–અપાર કૃત સાગરના કિનારાને-પારને કણ પામી શકે ? અરે ! પાર ન પમાય તે ય અપાર આનંદથી અને અપરંપાર આદર ભાવથી આ શ્રુત સાગરને વધાવીએ સત્કારીએ તે ય ઘણું !!! આ શ્રુત સાગરની કરેલી એક વખત પણ સહેલ તે એક સોનેરી ક્ષણ બની જાય, પરંતુ આ વિરાટ શ્રુતસાગર કયાં અને વામનશક્તિ આપણે કયાં ? કયાં શ્રુતસાગરનું અતલ ઊંડાણ અને કયાં આપણી પાષાણુ સદશ પ્રા? કયાં ધૃતસાગરના રહયરને અને કયાં આપણી મતિમંદતા ? કયાં શ્રુતસાગરનો અનંત વિસ્તાર અને કયાં આપણુ અમાપ અજ્ઞાન? શક્ય જ નથી કે આ કૃતસાગરના પારદધા બનવાનું પરમ સૌભાગ્ય આપણને હાલના તબકકે મળે! છતાં ય આપણે આ કૃતસાગરના પારને નહી તે સારને તે જરૂર જાણી–માણી શકીએ તે ભગીરથ અને ભવ્ય પુરૂષાર્થ પરમોપકારી શ્રુતરત્નરત્નાકર-જ્ઞાનવારિધિ મહોપાધ્યાય Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રીમદ્ વિનય વિજયજી મહારાજાએ કર્યાં છે....તે પરમ પુરૂષે પ્રાપ્ત કરેલ અગાધ જ્ઞાન રાશિને વર્ણવવા આપણી ભાસા વામણી અને કલમ કુતિ જ લાગે ! મન્તના એવા જ્ઞાનના ખજાને તેઓશ્રીએ કેવા સ`પાદિત કર્યાં હશે ? તેની ચાડી ખાતા તેઓશ્રી રચિત અનેકાનેક ગ્રંથા હાલમાં મેાજુદ છે.... બહુ સુખી પ્રતિભા ધારક પૂજ્યપાદ મહાપાધ્યાયશ્રી રચિત સાહિત્ય, શ્રી કલ્પસૂત્ર સુખાધિકાવૃત્તિ-શાંત સુધારસ-હુમલઘુ પ્રક્રિયા ઇંદુતકાવ્ય-પુણ્ય પ્રકાશ સ્તવનાદિ બહુ બહુ ગ્રંથામાં વહેંચાયું છે. પર'તુ આ બધામાં પણ તેઓશ્રીની અગ્રગણ્ય-માદરણીય રચના છે. લાકપ્રકાશ ગ્રંથ ! આ મહાકાવ્ય ગ્રંથમાં તેએ શ્રીમદ્રે પેાતાના ઘૂઘવાટ કરતા જ્ઞાનાણુ વને અને વિષય પ્રતિપાદન કૌશલ્યને આબાદ ઉતાયુ છે... દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ૪ વિભાગેામાં વિભક્ત=આ ગ્રંથરત્નમાં પૂજ્યશ્રીએ કયા વિષય નથી વર્ણવ્યો એ જ પ્રશ્નાથ છે! જટીલ વિષયને પણ સરળ-સુમેધ કરીને વધુ વવાની અનેાખી કળાથી રચયિતાશ્રીએ આ ગ્રંથને ખૂબ જ હૃદયંગમ અને પરમ આદરણીય બનાવી દીધેા છે.... સાંભળવા પ્રમાણે ૭૦૦ ગ્રંથાની સાક્ષીથી ભરપૂર આ ગ્રંથની રચના કરવા દ્વારા પૂ. મહેાપાધ્યાયશ્રીએ ગ્રંથની પ્રામાણિકતા પરિપુષ્ટ કરવા સાથે ગ્રંથ ગૌરવને ઉન્નત અનાવ્યુ છે. તેા વળી એના દ્વારા તેએશ્રીની અગાધ જ્ઞાનગરમા પણ આપે।આપ પ્રગટ થઈ જાય છે.... પૂજ્યપાદ શાસન સૌભાગ્ય તિલક-તપાગચ્છાધિપતિ-સૂરિશ્ર્વં પૂજિત પરમ ગુરૂદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ પાલીતાણા ખાતે સપરિવાર કરેલા વિ. સં. ૨૦૪૦ વર્ષીય ઐતિહાસિક ચાતુર્માસમાં પૂજ્યપાદ્ આગમજ્ઞાન દિવાકર સ્વ, આચાય. દેવ શ્રીમદ્વિજય માનતુ ંગ સૂરીશ્વ૭ મહારાજા પણ સાથે જ વિરાજમાન હતા. તેએશ્રીની આ લાક પ્રકાશ ગ્રંથના પઠન-પાર્ડનમાં ‘ માસ્ટરી ’ગણાતી ! તેથી બહુ સંખ્ય શ્રમણ-શ્રમણી ભગવંતા તેએશ્રી પાસે લેાક પ્રકાશની વાચના લઈ રહ્યા હતાં કે જેમાં મારે પણ સમાવેશ થને હા....ગ્રંથ વાંચન કરતાં કરતાં જૈન સઘમાં આ ગ્રંથની પરમેાપકારિતા કેવી છે તે સુસ્પષ્ટ રીતે સમજાતું હતું. ત્યારે તે જ સંદર્ભ'માં પૂ. આ. ભ. શ્રી માનતુંગ સ. મ. પ્રેરણા કરી કે, આ મહાકાય ગ્રંથમાં લગભગ તમામ સર્ગાનું ગૂર્જર ભાષાંતર છે ફક્ત વચમાં ૨૧ થી ૨૭ સત્તું ભાષાંતર કયાંય ઉપલબ્ધ નથી થતુ. ત્યારે આટલી અધૂરી કડી પૂરી કરવામાં આવે તે સ ંસ્કૃત ભાષા નહી જાણુ Page #15 -------------------------------------------------------------------------- ________________ નાર ગૂર્જર ભાષી પણ આ ગ્રંથના અધ્યયન લાભથી વંચિત ન રહે !” તેઓશ્રીની આ પાવન પ્રેરણું ઝીલી લઈ અમારા સહાધ્યાય રસિક મુનિવર્ય શ્રી હેમપ્રભ વિજયજી મહારાજે આ માટે પોતાના વડીલ ગુરૂ બ્રાતા વિદ્વાન, સરલ સ્વભાવી પૂજ્ય પંન્યાસ શ્રી વજુસેન વિજયજી મહારાજ ને વિનંતી કરી અને પૂજ્ય પંન્યાસજીએ ઉપકારી પૂજ્યોનાં આશીર્વાદથી આ મહાન કાર્ય હાથ ધર્યું ! . વેગવતી તેમની કલમ ટપોટપ એક પછી એક સર્ગનો ગૂર્જરનુવાદ (જરૂરી સ્પષ્ટતા સાથે) તૈયાર કરતી ગઈ અને મારા પ્રત્યેના સહૃદયી ભાવથી તેઓ મને તે લખાણ તપાસવા માટે આપતા ! આ રીતે આ એક પ્રશસ્ય પુણ્યકાર્યમાં તેઓની લાગણી મને કિંચિત્માત્ર નિમિત્તભૂત બનાવી ગઈ !. તેઓની ભરપૂર મહેનતની ફલશ્રુતિ રૂપે આ અવશિષ્ટ સપ્ત સગય ગૂર્જરાનુવાદ તૈયાર થયા છે. મેં પણ યથાશક્તિ તેને જોઈ જવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ પશમ અલ્પતા-મતિમંદતાદિના કારણે કોઈપણ સ્થળે કાંઈપણ ક્ષતિ રહી જવા પામી હોય તો અધ્યેતા મહાશય અમેને જણાવી જરૂરી ઉપકૃત કરશો... આ ગ્રંથરત્નના અધ્યયન-અધ્યાયન દ્વારા ઝળહળતા સમ્યજ્ઞાનના પ્રકાશને પામી કમશઃ આપણે સૌ અનંત જ્ઞાન ગુણના આવિર્ભાવ પામીએ એજ મંગલ કામના. વીર સંવત ૨૫૧૫. વિક્રમ સંવત ૨૦૪૫ પૂજ્યપાદ-શાસન મૂર્ધન્ય-પરમ ગુરૂદેવ શ્રીમદ્ આ સુદ ૧૦ વિજ્યાદશમી વિજય રામચન્દ્ર સુરીવર ચરણકજરજ જૈનશાળા ખંભાત... શિષ્યાણ મુનિ નયવર્ધન વિજય } } થિ Page #16 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક (ઉત્તરાર્ધ)નું ટુંક વિવરણ (સર્ગ ૨૧ થી ૨૭ ઉત્તરાર્ધ) મુનિ હેમપ્રભ વિજયજી મ. સમુદ્રના કિનારા ઉપર ઉભા રહીને અગાધ એવા જળને તથા તેના તરંગોને જોતા એની વિશાળતા, ગંભીરતા તથા મહાનતાને ખ્યાલ આવ્યો. સામે કિનારો ન દેખાય..! ઊંડાઈનું માપ ન આવે...! રત્નના ભંડારનું પ્રમાણ હાથ ન લાગે....! તેવી એ સાગરની વિશિષ્ટતાઓ છે. હાં બસ...! એ પ્રમાણે જ આપણા પરમ ઉપકારી, દેવાધિદેવ, સર્વજ્ઞ, સર્વદશી તીર્થકર ભગવંતોએ પણ અર્થથી દેશના ફરમાવી. પરમ વિનીત ગણધર ભગવંતોએ તે અમૃત દેશનાનું અમપાન કરીને પિતાની લબ્ધિ દ્વારા સૂત્ર રૂપે ગુંથી. કમે-કમે પાટ પરંપરામાં આવતા અત્યંત તેજસ્વી અને શાસનના સંરક્ષક પૂજ્ય આચાર્ય ભગવંતોએ જ્યારે જોયું કે હવે બુદ્ધિમાં મંદતા આવતી જાય છે. એટલે કુશાગ્ર બુદ્ધિના ધારક મહાત્માઓને એકત્ર કરીને એ તને ગ્રંથસ્થ કર્યા. ગ્રંથસ્થ થયેલા આગમ એટલે જૈન શાસનનો અગાધ જ્ઞાનસમુદ્ર. આગમ ઉપર દ્રષ્ટિ નાંખતા. તેમાં રહેલ તત્તની વિશાળતા, ગંભીરતા, તથા મહાનતાનો ખ્યાલ આવે છે. તોને પાર નથી...! તોની ઊંડાઈનું માપ નથી...!! આત્માને ઓળખાવનાર ગુણ રત્નના ભંડારનો પણ પાર નથી..!! એવા મૂલ્યવાન અગાધ જ્ઞાનના સમુદ્રરૂપ આગમમાંથી પરોપકારી મહાપુરૂષોએ આપણુ જેવા બાલ જીવોને લક્ષ્યમાં લઈને અનેક તોરૂપી રને બહાર કાઢીને આપણને મેળવી આપ્યા છે. એ તત્ત્વ રૂપી રત્નો પ્રકરણ ગ્રંથ રૂપે આપણને મળ્યા છે. ઉપકારીઓએ શાસ્ત્ર દ્વારા આપણાથી અદ્રષ્ટ જગતના દર્શન કરાવીને મહાન ઉપકાર કરેલ છે. એવા અનેક મહા ઉપકારીઓમાં પૂજ્ય પાદુ મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજાએ પણ ચારે અનુગોની સંકલના એક જ આ લોકપ્રકાશ ગ્રંથમાં કરીને આપણા ઉપર ખુબ જ ઉપકાર કર્યો છે. ઉપકારી પૂજ્યશ્રીએ જૈન શાસનના ચારે અનુગદ્રવ્યાનુયોગ-ગણિતાનુગ-કથાનાગચરણ-કરણનુંયેગનું સંકલન એક ગ્રંથમાં કર્યું છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તેમાં પણ વિશેષતાએ દ્રવ્યાનુગ અને ગણિતાનુયોગનું અતિ સૂક્ષમતાથી દર્શન કરાવીને “લોક પ્રકાશ” નામની સાર્થકતા કરી આપી છે. લકનું નિરૂપણ કરવા દ્વારા લેકમાં રહેલા પદાર્થો તરફ પ્રકાશ પાડતા આ મહાન ગ્રંથને આ ત્રીજો ભાગ છે. જેમાં સગ ૨૧ થી ૨૭ સુધી તિવ્હલેકના લવણ સમુદ્રથી સ્વયંભૂરમણ સમુદ્ર એટલે તિર્થો લેકના અન્ત સુધી અને ઉધ્ધ–સિદ્ધશીલા સુધીના વર્ણનનો સમાવેશ છે. સર્ગ એકવીસમી સગ એકવીશને પ્રારંભમાં વિનય અને નમ્રતા પૂર્વક ઉપકારી ગુરૂદેવ શ્રી કીર્તિ વિજ્યજી મહારાજને યાદ કરીને લવણ સમુદ્રના વર્ણનને પ્રારંભ કર્યો છે. સમુદ્રમાં આવતી વેલા, (ભરતી) જે જંબુદ્વીપ તથા ઘાતકી ખડ તરફ વધે છે. તે વધીને અંદર ન આવી જાય તે માટે વેલંધર સંજ્ઞાવાળા ૧,૭૪,૦૦૦ નાગકુમાર દેવતાઓ અટકાવે છે, તે દેવે જુદી જુદી સંખ્યા તથા કાર્ય જણાવવામાં આવેલ છે. આ સ્થાને બે શ્લોકમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે જણાવ્યું છે કે આ વેલા માત્ર દેના બળથી અટકતી નથી પણ સાથે-સાથે સંઘ-અરિહંતદેવ આદિને પુણ્યથી તથા જગત સ્વભાવથી મર્યાદા મૂકતી નથી. જે વેલાને અટકાવવા દેવો છે તેમના આવાસ-ગોસ્તૃપ-ઉદકભાસ-શંખ તથા દકસીમા નામના સાર્થક ગુણવાળા ચાર પર્વત છે. તે દેવોના વૈભવના વર્ણનની સાથે એમની વિદિશામાં રહેલા અનુલંધર પર્વત તથા તેના દેવોના આવાસનું વર્ણન છે. આ દેવોની રાજધાની તથા પર્વતે કઈ ધાતુથી બનેલા છે તે તથા એ પર્વતને મૂળમધ્ય તથા ઉપરના વિસ્તારનું વિસ્તૃત રીતે નિરૂપણ કર્યું છે. વેલંધર પર્વતના વર્ણન પછી ગૌતમદ્વીપ તેનું સ્થાન, તથા તેની લંબાઈ–પહેલાઈઊંચાઈનું જનમાં વર્ણન છે. આ દ્વીપની અંદર વનખંડ, પવેદિકા, ભૂમિ ઉપર ભવન, મણિપીઠિકા તથા તેના અધિષ્ઠાયક દેવના પરિવારની સંખ્યા જણાવ્યા પછી લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવની રાજધાનીનું વર્ણન કર્યું છે. તે પછી સૂર્યદ્વીપ અને ચંદ્રદ્વીપ, તેના અધિષ્ઠાયક દેવો-તે દ્વીપના સ્થાન–પ્રમાણ-સ્વરૂપ–પાણીથી ઉંચાઇ--પ્રાસાદ તથા તે દેવોને આયુષ્યનું વર્ણન કર્યું છે. ત્યાર પછી સમુદ્રના અન્તર્વતી સર્વ દ્વીપોની સંખ્યા જણાવીને સૂર્ય—ચન્દ્ર તથા ગ્રહ-નક્ષત્ર-તારાનું જંબુદ્વીપમાં વિવરણ કેવી રીતે કેટલી સંખ્યામાં, તેનો પરિવાર વગેરે સામાન્યથી બતાવેલ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬,૦૦૦ જન ઉંચી શિખા-સૂર્ય—ચન્દ્રના વિમાનોને આઘાત રૂપ કેમ ન બને? તેનું સમાધાન આપીને અન્ય જાતિક વિમાનોની રચના કયા રત્નથી થઈ છે તે જણાવીને કયા સમુદ્રમાં મત્સ્ય-મગરમચ્છ આદિની સંભાવના તથા તે કેટલા માનવાળા હોય તે બતાવીને મનાં કુલ કેટીની સંખ્યા બતાવી છે. છેલ્લે ૧૦ ક વડે લવણ સમુદ્રનું ખૂબ જ કાવ્યાત્મક રૂપે ઉપમાઓ આપીને વર્ણન કરીને સર્ગની સમાપ્તિ કરી છે. સગ બાવીસમો: લવણ સમુદ્ર પછી ધાતકીખંડ દ્વીપનું વર્ણન કરતા પ્રથમ “ધાતકી” નામની સાર્થકતાનું નિરૂપણ કરીને વિજય આદિ ચાર દ્વાર, તેમના દેવો તથા રાજધાનીની વિગત ટૂંકમાં જ કહીને તેમનું પરસ્પર અંતર એજનમાં બતાવેલ છે. ત્યારપછી ઈષકાર પર્વત તથા તે પર્વતની ઊંચાઈ પહોળાઈ તથા લંબાઈનું માપ બતાવેલ છે. ' તે પર્વત ઉપરનાં શિખરો તથા તેમાં રહેલ જે ચૈત્ય છે તેનું સંખ્યા માત્રથી નિદર્શન કરેલ છે. આ દ્વીપના ઈષકાર પર્વતના કારણે બે ભાગ પડે છે અને તે રીતે ત્યાંના ક્ષેત્રો તથા પર્વતે (કે જેમના નામ તે જબૂદ્વીપના ક્ષેત્રે પ્રમાણે જ છે.) ની વ્યવસ્થા કયા કમે કયાં આર્વે તે તથા વર્ષધર પર્વતોથી વ્યાપ્ત ક્ષેત્રનું જન માન બતાવેલ છે. તેવી જ રીતે ક્ષેત્રેના મુખનો તથા અંતને વિસ્તાર તથા દરેક ક્ષેત્ર એક બીજાથી કેટલા પ્રમાણમાં છે તથા મુખ વિસ્તાર, મધ્ય વિસ્તાર તથા અન્ય વિસ્તાર કેવી રીતે કાઢવું તે સર્વ ગણિત જણાવીને એને આકાર કે થાય છે તે પણ બતાવેલ છે. આ દ્વીપને ભરતક્ષેત્રને વિસ્તાર તથા વૈતાઢયનો વિસ્તાર આદિ જણાવીને પછી દ્રિવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના બધા જ પર્યાને જંબુદ્વીપના ક્ષેત્ર પ્રમાણે બતાવેલ છે. ત્યાર પછી હિમવાન પર્વત તથા તેના ઉપર રહેલ પદ્મદ્રહનું માન જણાવ્યા બાદ આ દ્વીપમાં રહેલા દ્રહો, નદીના કુંડા, કમળના વલ વગેરે માટે જંબૂઢીપના માનથી દ્વિગુણ કરવાનું બતાવીને આ વિષય સંક્ષેપમાં પૂર્ણ કરેલ છે. ત્યારપછી ગંગ–સિધુ આદિ બધી જ નદીઓની લંબાઈ – પહોળાઈ – ઉંડાઈ વગેરે જન માનથી આપેલ છે. આટલી નદીઓની સંક્ષેપથી વિગત જણાવીને પછી કઈ નદીનું, કયા પ્રહમાંથી ઉગમ થાય છે. અને કઈ દિશા તરફ વહીને કયા સમુદ્રમાં પ્રવેશ કરે છે તેનું વિસ્તારથી નિરૂપણ છે. ત્યાર બાદ મહા હિમવાન પર્વત, હરિવર્ષ ક્ષેત્ર, નિષધ પર્વત, શીતોદા નદી, સીતા નદી, નીલવંત પર્વત, રમ્યફ ક્ષેત્ર, રૂકમી પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર, શિખરી પર્વત તથા અરવત ક્ષેત્રના વિસ્તાર તથા તેઓનાં સ્થાનનું ટૂંકથી વર્ણન કરેલ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હવે, મધ્યમાં રહેલા મહાવિદેહને વિસ્તાર તથા તેમાં રહેલ અન્ય પદાર્થો વગેરેનું શકય વિસ્તૃત વર્ણન છે. ત્યારપછી ગજદંત પર્વતનું વર્ણન કરીને મેરૂ પર્વત તથા તેનાં ત્રણ કાંડ, નીચે ભદ્રશાલ વન વગેરેને જન માનથી વિરતાર બતાવીને અનુવાદક પૂજ્યશ્રીએ ગણિતના દાખલાઓ દ્વારા સર્વ સરવાળા આપીને જિજ્ઞાસુ અભ્યાસીને સમજવામાં ખૂબ સરળતા કરી આપી છે. અહીંના મેરૂ પર્વતની જે વિશેષ વિગત છે તે પણ બતાવી છે. એ રીતે જંબુદ્વીપના વર્ણન પ્રમાણે વર્ણન કરતાં જે વિશેષ હતું તે જણાવ્યું છે અને ધાતકીખંડના મહાવિદેહ ક્ષેત્રની અંદર રહેલા આઠ વિહરમાન તીર્થકરોની સ્તુતિ કરીને સર્ગને રસાળ બનાવ્યા છે. આ રીતે રપર કલાક સુધી ઘાતકીખંડનું વર્ણન કર્યા પછી સક્ષેપથી એ સર્વ પદાર્થોનું નામ તથા સંખ્યાથી નિર્દેશ કરેલ છે. ત્યારપછી ઉત્કૃષ્ટ તથા જઘન્યથી તીર્થંકર પરમાત્મા–બલદેવ-વાસુદેવ-ચક્રવતી– નિધાને–ચક્રવતીના એકેન્દ્રિય રત્નો તથા પંચેન્દ્રિયરનું સંખ્યાથી વર્ણન કર્યું છે. આ ધાતકીખંડમાં સૂર્ય-ચન્દ્રગ્રહ-નક્ષત્ર-તારાની સંખ્યા બતાવીને ધાતકીખંડનું વર્ણન પૂર્ણ કરીને કાલોદધિ સમુદ્રનું વર્ણન કરતાં પ્રથમ તેના નામની સાર્થકતા બતાવીને તેને વિસ્તાર, ઉંડાઈ અને એના પાણીની મધુરતા તથા બાહ્ય-પરિધિ જણાવેલ છે. ત્યારબાદ વિજ્યાદિ ચારે દ્વારેનું પરસ્પર અંતર, સૂર્ય-ચન્દ્ર તથા તેના અંતદ્વીપનું સામાન્ય વર્ણન કરેલ છે. આ સમુદ્રના સૂર્ય-ચન્દ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાઓની સંખ્યા બતાવેલ છે. આ રીતે બાવીસમાં સર્ગની પૂર્ણાહુતી ઉપકારી ગુરૂદેવ તથા ઉપકારી માતા-પિતાને યાદ કરીને પૂજ્ય પાદ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે કરી છે. સગ તેવીસમો: આ સર્ગની અંદર કાલેદધિ પછીના પુષ્કરાર્ધદ્વીપનું વર્ણન કરેલ છે. આ દ્વીપનું વર્ણન કરતા પુષ્કરદ્વીપના નામની સાર્થકતા તથા તેને વિસ્તાર બતાવેલ છે. ત્યારપછી અર્ધભાગમાં રહેલા માનુષેત્તર પર્વતના નામની સાર્થકતા તેની સુંદરતા તથા ઉંચાઈ આદિનું માન તેને આકાર અને આકાર પ્રમાણે પહોળાઈનું માન બતાવેલ છે. ત્યારબાદ આ પર્વત ઉપર રહેનારા દેવ તથા મનુષ્યને વસવાટ તથા આ પર્વતના સુવર્ણની જાતિ બતાવીને તેની અંદર રહેલા લતા મંડપ, વાવડીઓ, કીડા મંડપ, કૂટો, ગવાક્ષ, તથા કિલ્લા આદિનું નામ નિર્દેશ કરેલ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ આ પર્વત ઉપર રહેલા કૂટોના વામી કોણ-કોણ છે ? તે તથા કઈ દિશા-વિદિશામાં છે? તે જણાવીને સાથે જે મતાંતર પડયા છે તે પણ બતાવેલ છે. આ પર્વતના ચાર ફૂટો ઉપર જિનાલય છે, તે કેવી રીતે સંભવે છે, તે બતાવીને જે પરમાત્માના ચૈત્યને માનતા નથી તેમને જબ્બર પુરાવો આપીને એમની નબળાઈને પ્રદર્શિત કરી છે. આ માનુષેત્તર પર્વતની મૂલ-મધ્ય તથા ઉપરની એમ ત્રણ પરિધિ બતાવેલ છે. એવી જ રીતે પુષ્કરાર્થની પણ બાહ્ય પરિધિ બતાવેલ છે. ત્યારપછી પુષ્કરાઈ દ્વિીપમાં રહેલ ઈષકાર પર્વત તથા તેના કુટની વિગતે પણ ધાતકીખંડ પ્રમાણે જ સમજવી એમ જણાવ્યું છે. હવે આ દ્વીપમાં વિશેષ જે બે કુંડે છે તે કયા સ્થાને, કેટલા જિને, કેટલા જન ઉંડા, પહેળા તથા કેવા આકારે છે, તે જણાવીને આ પુષ્પરાધ ક્ષેત્રને પર્વત તથા ક્ષેત્રો દ્વારા મધ્યમાં, મૂળમાં અને આગળ કેટલું ક્ષેત્ર રોકાયેલ છે તે સર્વ ગણિતપૂર્વક બતાવેલ છે. ધાતકીખંડ દ્વીપ ચાર લાખ જન પ્રમાણ છે જ્યારે પુષ્કરાઈ આઠ લાખ જન પ્રમાણે છે. એટલે ધાતકીખંડના પદાર્થોથી પુષ્કરાના પદાર્થો વિસ્તારમાં દ્વિગુણ છે. બાકી સંખ્યાથી એટલા જ છે. જેથી ક્ષેત્ર, પર્વત, નદી, કૂટ, વૃક્ષ, મેરૂપર્વત તથા દ્રહ આદિના નામ તથા વિસ્તારને સંક્ષેપમાં જણાવ્યું છે. આ દ્વીપમાં રહેલા આઠ વિહરમાન તીર્થંકર પરમાત્માઓના નામ તથા તેઓ કયા વિજ્યમાં વિચરે છે, તે જણાવેલ છે. આ દ્વીપના ચન્દ્ર-સૂર્ય–ગ્રહ-નક્ષત્ર તથા તારાનું સંખ્યાથી માન તથા આ મનુષ્ય ક્ષેત્રની બહાર ઉત્પત્તિ અને મૃત્યુ નથી, તેમજ તેમાં કોઈ દેવ પણ પિતાની શકિતનો ઉપયોગ કરે તે શું બને તે જણાવેલ છે. આ બતાવીને હવે આ મનુષ્યક્ષેત્રની બહાર શું-શું નથી તે કલેક દ્વારા તથા પછી જીવાભિગમ સૂત્રના પાઠ દ્વારા જણાવ્યું છે. આ રીતે ૨૦૩ શ્લોકમાં વર્ણન કર્યા બાદ ૩૦ લેકમાં મનુષ્ય ક્ષેત્રનું એટલે અઢીદ્વીપને સર્વ પદાર્થોનું સંખ્યાથી સરવાળે કરીને ટુંક વર્ણન કરેલ છે. જે એક યંત્રનું કાર્ય કરે તેવું છે. ફરી ગુરૂના પરમ ભક્ત તેમ પરમાત્માના પરમ સેવક પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે વીશ વિહરમાન ભગવાનના નામ લઈને સ્તુતિ કરીને ઉત્કૃષ્ટથી તથા જઘન્યથી તીર્થકર પરમાત્માની હાજરી, કેવલી ભગવંતો, ચક્રવતી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, નિધિઓ, રને (એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય) વગેરેનું સંખ્યાથી માન આપેલ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ એ રીતે અઢીઢોપના પદાર્થોનું વર્ણન પૂર્ણ કરીને પછી શાશ્વત ચૈત્યેા તથાં પ્રતિમાજીએાનું સ્થાન તથા સંખ્યા બતાવેલ છે તથા નંદીશ્વર દ્વીપમાં ચૈત્યેામાં જે મતાંતર છે, તે જણાવીને છેલ્લે ૩૨૫૯ ચૈત્યાને તથા ૩, ૯૧, ૩૨૦, જિનપ્રતિમાઓને નમસ્કાર કરેલ છે. આ સાથે અધેાલેાક તથા ઉલાકના શાશ્વત ચૈત્યેા તથા પ્રતિમાજીઓની સંખ્યા તથા આસન વગેરે તથા કયા સ્થાને પ્રતિમાજી કેટલા ઊંચા છે તે જણાવેલ છે. એ રીતે શાશ્વત ચૈત્યેા તથા પ્રતિમાજીઓનુ ખૂબ જ વિસ્તારથી વર્ણન કરેલ છે, આપણે એ શાશ્વત ચૈત્યાની ભાવ યાત્રા કરવી હેાય, તા સમજી શકાય તેવી રીતે જણાવીને આ સને પૂર્ણ કરેલ છે. સ ચાવીસમા પૂજ્ય ઉપકારી ઉપાધ્યાયજી મહારાજની તીવ્ર મેઘા શક્તિના કારણે તે જે ક્રમથી વિશ્વદર્શન કરાવતા આગળ જઈ રહ્યા છે. તેમાં અદીદ્વીપ મહારના સ્થિર સૂ-ચન્દ્ર આદિ જયાતિષ્ઠાનું આંતરા-પ્રકાશક્ષેત્ર તથા સંખ્યા વગેરેનું જુદા—જુદા મતા દ્વારા વિસ્તારથી ૮૦ શ્ર્લાકમાં વર્ણન કરેલ છે. આ રીતે ચન્દ્ર-સૂર્યનું વર્ણન કરીને હવે આગળ રહેલા પુષ્કરેાદ સમુદ્ર તેની સુંદરતા તથા વિસ્તારનું વણ ન કરેલ છે. હવે ક્રમશ : વારૂણીવર દ્વીપ, તેના વિસ્તાર, તથા તેમાં રહેલી વાવડીએનુ વર્ણન બતાવીને વારૂણીવરાદ સમુદ્રના નામની સાર્થકતા બતાવવાપૂર્વક તેની પરિઘિ-વિસ્તાર તથા તેમના અધિષ્ઠાયક દેવાના નામ જણાવેલ છે. ત્યારબાદ ક્ષીરવર દ્વીપ તથા સમુદ્રનુ` ખૂબજ સુંદર વર્ણન કરેલ છે. હવે ધૃતવર દ્વીપ તથા તેાદ સમુદ્ર, ક્ષોઇવર દ્વીપ તથા ક્ષોોઇ સમુદ્રના નામની સાકતા બતાવીને તેનેા વિસ્તાર બતાવેલ છે. ત્યારપછી કયા સમુદ્રોના પાણીને કેવા સ્વાદ છે તે ટુકમાં બતાવેલ છે. ત્યારપછી નદીશ્વર દ્વીપનું વર્ણન છે. તેમાં પ્રથમ તેના નામની સાર્થકતા બતાવેલ છે. હવે એજ દ્વીપમાં રહેલા અજનિગિર પવ તા તથા તેની વાવડીઓનુ ખૂબ જ વિસ્તારથી વર્ણન છે. વાવડી અંગે જે મતાંતર છે તે પણ સ્પષ્ટ કરેલ છે. આ વાવડીઓના મધ્યભાગમાં રહેલ દધિમુખ પર્યંતને આકાર તથા વિસ્તાર બતાવીને દધિમુખ નામની સાર્થકતાનુ વર્ણન કરેલ છે. આ અંગે પણ જે મતાંતર છે તે જણાવેલ છે. આ જણાવીને પછી આ પત ઉપર રહેલ શાશ્વત જિન પ્રાસાદેાની વિશાળતા બતાવીને તેની રમણીયતાને અનુસાર છ શ્લોકામાં બતાવેલ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી પ્રેક્ષામંડપ, અક્ષપાટક, તથા મણિપીઠિકા અને એની ઉપર લટકતી મોતીની માળાનું વર્ણન છે. આ મોતીની માળા કેટલા પ્રમાણની છે તે વિશેષથી જણાવેલ છે. (આના વર્ણનને સમજાવવા માટે પરિશિષ્ટમાં યંત્ર આપેલ છે. તેમાં તેનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ નંદીશ્વર દ્વીપમાં ભવ્ય જિનાલયની શોભા પૂજા કરનારાઓથી કેવી વૃદ્ધિને પામે છે તેનું વર્ણન છે શ્લોકમાં ખૂબ જ આકર્ષક રીતે કરેલ છે. આ દ્વીપ ઉપર ક્યા સ્થાને ક્યા દેવો અષ્ટાક્ષિક મહોત્સવ કરે છે તે બતાવીને ત્યાં ગંધર્વ દે કેવી રીતે નૃત્ય કરે છે તે બતાવેલ છે. અને તે પ્રસંગમાં કુમારનંદી સોનીના પ્રસંગનું વર્ણન કર્યું છે. અહિ જંઘાચરણ તથા વિદ્યાચારણ મહાત્માઓ કેવી રીતે આવે છે તે બતાવીને પછી રતિકર પર્વતનું તથા તે પર્વતની ચારે દિશામાં કઈ કઈ દેવીઓની રાજધાની છે તેનું ખૂબ વિસ્તારથી વર્ણન છે. આ વર્ણનમાં જે-જે વિશેષતા કે મતાંતર છે તે પણ જણાવેલ છે. એ પ્રમાણે આ દ્વીપનું વર્ણન કરીને પછી નંદીશ્વર સમુદ્રનું અને ત્યારપછી અરૂણદ્વીપ અને અરૂણોદ સમુદ્રનું વર્ણન તેના નામની સાર્થકતા બતાવવાપૂર્વક જણાવેલ છે. ત્યારપછી અરૂણવર દ્વીપ તથા અરૂણવર સમુદ્રનું વર્ણન કરીને અરૂણુવરાવભાસ દ્વીપ અને સમુદ્રનું વર્ણન કરેલ છે. ત્યારપછી બારમે કુંડલદ્વીપ કઈ રીતે ઘટે તે બતાવેલ છે. ત્યારપછી દરેક દ્વીપસમુદ્રોનું ત્રિપ્રત્યાવતાર કહેલ છે. તે વિગતવાર મતાંતરે ટાંકીને બતાવેલ છે. હવે કુંડલગિરિ પર્વતનું, તેના ઉપર રહેલા જિનાલયનું, ત્યાં રહેલી બત્રીશ રાજ ધાનીઓનું વિશેષથી વર્ણન કરેલ છે. ત્યારપછી છપ્પન દિકુમારીકાઓના સ્થાનની વિગત બતાવીને છેલ્લા પાંચ દ્વીપસમુદ્રોના નામ બતાવવા પૂર્વક સ્વયંભૂરમણ-સમુદ્રનું કાવ્યમય શૈલીથી વર્ણન કરીને પૂજ્ય ઉપકારી ગુરૂદેવ તથા માતા-પિતાને યાદ કરીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સર્ગ પૂર્ણ કરેલ છે. સર્ગ પચીસમે તિછલોકનું લોકાંત વર્ણન કરીને હવે ઉર્વ ભાગમાં રહેલા સ્થિર જ્યોતિષ ચક્રનું વર્ણન આ સર્ગની અંદર કરેલ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ તિષ્કોનું સ્થાન ક્યાં છે. ચન્દ્ર-સૂર્ય આદિ કેટલાં રહેલા છે તથા કેવી રીતે ભ્રમણ કરે છે તે બતાવેલ છે. આ ચંદ્ર-સૂર્યના સ્થાનના અંતર વિષે જે મતાંતર છે તે પણ સ્પષ્ટ કરેલ છે. તિષ ચકના વિમાનને આકાર કેવો છે તે બતાવતા જે શંકા થઈ તેને સ્પષ્ટ ખ્યાલ આપવાપૂર્વક સમાધાન કરેલ છે. હવે, આ વિમાનોને વહન કરનારા સેવક દેવોની સંખ્યા તથા તેમના મનની પ્રસન્નતા બતાવીને તેને કેવા-કેવા રૂપ કરીને કેવી રીતે તે વિમાનને વહન કરે છે. તે ખૂબજ વિસ્તારથી બતાવેલ છે. આ જણાવ્યા બાદ એક-બીજાની અપેક્ષાએ ગતિની મંદતા-તીવ્રતા બતાવી છે. ત્યાર પછી તારાઓનું અંતર તથા તેમના વિમાનનું વર્ણન પણ શકય એટલા વિશેષ વિસ્તારથી કરેલ છે. આ તિક દેવેનો પરિવાર-પર્ષદા તથા સભાની સંખ્યાના નિર્દેશપૂર્વક જણાવ્યા બાદ જ્યોતિષ્ક દેવને ઉત્કૃષ્ટ વિરહકાળ તથા એ દેવોની ગેરહાજરીમાં શાસન કેણ ચલાવે? તે સર્વ હકીક્ત આગમમાં પુરાવા સાથે જણાવેલ છે. આ જતિષ્ક દેના મુકુટમાં જે ચિહ્નો હોય છે તે ચિહ્નોની વિગત જણાવી છે. આટલી વિગત બતાવ્યા બાદ ચન્દ્રની જે ચાર અગ્રમહિષીઓ છે તેમના નામ તથા તેમના પૂર્વભવની હકીકત તથા વર્તમાનમાં તેમની વિદુર્વાણાની શક્તિ બતાવી છે. ચન્દ્રની જેમ સૂર્ય–ગ્રહ-નક્ષત્ર તથા તારાનાં દેવોની પણ અગ્રમહિષીઓ તેમના નામ, તેમની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ વગેરેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. આટલું વિસ્તારથી જણાવ્યા પછી અહિં પ્રસંગને પામીને એક વિચારણીય પ્રશ્નોત્તર ગ્રંથકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કરી રહ્યા છે કે પ્રાણીને પ્રાપ્ત થતા સુખ કે દુઃખ કર્માધીન છે. તેવી સજજડ માન્યતા જૈન શાસનની છે તો પછી સુખ–દુઃખાદિન નિમિત્તરૂપે જતિષીઓને કેમ ગણાવવામાં આવે છે ? આ પ્રશ્નને મનનીય ઉત્તર ગ્રંથકારશ્રી પિતે જ ફરમાવી અનેકને સચેટ સુંદર માર્ગદર્શન પુરૂં પાડ્યું છે કે આ જ્યોતિષ ચક મુજબ મૂહુર્તનું પ્રજન કેમ છે અને આવશ્યક પણ કેમ છે. એ રીતે મહતવનો આ વિષયની ચર્ચાપૂર્વક સમાધાન કરીને આ પચીસમે સગ પૂર્ણ કરેલ છે. સર્ગ છવીસમે અલેક અને તિરછકના સર્વ પદાર્થોની શકય એટલા વિસ્તાર તથા સૂક્ષમતાથી વિગત જણાવીને હવે પૂજ્યપાદું ઉપાધ્યાયજી મહારાજ હવે પછીના ૨૬-૨૭ મા સર્ગમાં ઉદ્ઘલેકનું વર્ણન કરી રહ્યા છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ સૌ પ્રથમ પરમ કૃપાળુ પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરવા રૂપ મંગલ કરીને ઉદ્ઘલેક કયાંથી શરૂ થાય છે તે જણાવેલ છે. ઉપરના પ્રથમ રાજલકમાં રહેલા પ્રથમ સૌધર્મ તથા બીજા ઈશાન દેવકનું વર્ણન કરતા તે દેવલોકના આકાર, સ્થાન લંબાઈ તથા પહેલાઈ બતાવીને તેઓના ૧૩ પ્રતાની વિગત જણાવી છે આ પ્રતિરોમાં ઈદ્રક વિમાને તેના નામ અને પછી ત્રીજા દેવલોકથી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીના પ્રતોની સંખ્યાનું નિરૂપણ કરીને કુલ સંખ્યા બતાવી છે. તે પ્રતિરોની સંખ્યા કઈ રીતે લેવામાં આવી છે તે પણ જણાવેલ છે. પંક્તિગત વિમાનો અહિં તિર્જીકના ક્યા સ્થાનથી બરાબર ઉપર છે. તે તથા ઉપર ઉપરના પ્રતરમાં પંક્તિગત વિમાની સંખ્યાને કેમ જણાવેલ છે. આ વિમાનનો આકાર ત્રણ પ્રકારે બતાવેલ છે. તે ત્રણ પ્રકારના વિમાનો કયા ક્રમે હોય તે પણ જણાવેલ છે. - હવે, પ્રથમના બને દેવલોકના તેર પ્રતરોમાં પંક્તિગત કેટલા કેટલા વિમાને છે તે સર્વ સંખ્યા બતાવીને પછી ક્રમશઃ દરેક પંક્તિમાં ગેળ-ત્રિકણ અને ચોરસ વિમાન કેટલા-કેટલા છે તે તથા તેનો સરવાળો કરીને સર્વ સંખ્યા બતાવી છે. પંક્તિગત વિમાનોની સર્વ સંખ્યા બતાવીને બાકીના પુષ્પાવકીર્ણ વિમાને કયાંકયાં હોય તે તથા તેમના આકારની વિગત જણાવીને સર્વ સંખ્યા બતાવી છે. એ પ્રમાણે બને દેવકના ફાળે કેટલા-કેટલા વિમાને આવે તે જણાવી દીધું છે. આ બને દેવલોકના વિમાની સુંદરતાનું વર્ણન કરીને તેમાં ઈશાનેદ્રની અધિકતા બતાવીને હવે તે વિમાને કેવા વિશાળ તથા અંદર કેવી રચનાવાળા હોય છે તે ખૂબ જ વિસ્તારથી જણાવે છે. આ વિમાનની વિશાળતાને સમજાવવા માટે દેવોની ગતિનું માન બતાવીને દષ્ટાંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વિમાનોમાંથી કેટલાક વિમાનોને દેવો ૬ મહિનામાં અવગાહન કરી શકે અને કેટલાકનું કરી શક્તા નથી. દેવલોકની સુંદરતાનું વર્ણન કરીને ત્યાં રહેતા સતત પ્રકાશમય તથા સુગંધી વાતાવરણનું વિવિધ ઉપમાઓથી વર્ણન કર્યું છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આગમમાંથી તારવીને જ્ઞાનાનંદમાં મગ્ન બની આ વિમાનમાં વિવિધ સ્થળે રહેલા વન ખંડ, વાવડીઓ, ક્રીડા યોગ્ય મંડપ, પર્વત, હીંચકાઓ તથા આસાનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કર્યું છે. એ વિમાનમાં રહેલા પ્રાસદોની રચના કેવી છે એ પ્રાસાદના પરિવાર પ્રાસાદે કેવા અને કેવી રીતે રહેલા છે તે તથા તેમની સંખ્યા તેમની ઊંચાઈ આદિનું માન બતાવેલ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ २४ ત્યાર પછી સુધર્મા સભાનુ વર્ણન છે. તેની અંદર પીઠીકાએ, મધ્યમાં મણિ પીઠીકા માણવંક સ્ત'ભ, ફલક, સિક્કા તથા વાના ડાભડાની હકીકત છે. એ રીતે શકય વિસ્તારથી અને આમ ટૂંકમાં શાન ખૂણામાં રહેલા જિનાલય એટલે સિદ્ધયતનનું વપરાતી વિવિધ સામગ્રીએના નામેા બતાવેલ છે. સુધર્માંસભાનું વર્ણન કરીને તેના વર્ણન છે. તેમાં પૂજા ભક્તિમાં સિદ્ધાયતનના ઈશાન ખૂણામાં ઉપપાત સભા, હુદ, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, તથા નંદા નામની વાવડી એમ બધાનુ ખૂબ જ સુંદર રીતે વણુ ન કર્યુ છે. અને એ રીતે વિમાનાનું વર્ણન પૂર્ણ કરેલ છે. ન હેાય છે. તેમને 19/12/19 ત્યારબાદ વિમાનના સ્વામી દેવાની ઉત્ત્પતિ સમયે કેવી સ્થિતી આચાર, અભિષેક આદિનું કા. સેવક દેવા કેવી રીતે કરે છે અને ઉત્પત્તિ પછી એ સ્વામીદેવ દરેક સભામાં શું શું કરે છે અને તેના સિદ્ધાયતનમાં આવીને પરમાત્માની કેવી વિધિ પૂર્ણાંક તથા એકાગ્રતાથી અંગ-અગ્ર પૂજા તથા ભાવ પૂજા કરે છે તે જણાવેલ છે. અહીં પૂજય ઉપાધ્યાયજી મહારાજે મૂર્તિને નહિ સ્વીકારનારને માર્ગદર્શન આપ્યુ છે કે ખરેખર સત્ય શું છે. તે સ્વામીદેવ વિવિધ રીતે પૂજા વિધિ વગેરે કરીને સભા આદિની તથા ત્યાંના દ્ધાર પીટીકા આદિ ઉપર થાપા વગેરે કરીને પેાતાના આચરને પૂર્ણ કરે છે. આ સર્વ હકીકત શ્રી રાજપ્રનીય સૂત્રમાં સૂર્યાભદેવના વિમાનના વર્ણનમાં ખતાવેલ દેવાના સ્વામીની ઉત્પત્તિની રીત પ્રમાણે બતાવેલ છે. અડી ઉત્પન્ન થયેલા દેવાનુ' શરીર કેવુ' રમણીય હાય છે તે જણાવીને ૧૨ ઈન્દ્રોના નામ તથા તેમના વિમાનાના નામ તથા મુકટના ચિહ્ન સૌપપાતિક સૂત્ર પ્રમાણે જણાવેલ છે. અહી રહેલા દેવા, પોતાના સમય કેવી રીતે પસાર કરે છે તે જણાવેલ છે. તેમાં પણ આ વિવેકી એવા દેવાને કામ કેવી રીતે પીડે છે તે આગમથી જાણી પૂજ્ય ઉષાધ્યાયજી મહારાજે વિસ્તારથી જણાવેલ છે. પણ છેલ્લે સજાગતા લાવવા માપે માંહરાજાના આ સૈનિકે કેવા છેતરનારા છે તે જણાવીને કામ-ભેગના પરિણામની ભયંકરતાને સ્પષ્ટ કરી છે. ત્યાર બાદ આ દેવાને આહાર સ્થિતિ શ્વાસેાશ્વાસ વગેરે વિગત જણાવેલ છે. અહીં' રહેલા દેવાના નાટક કેટલા વર્ષોં પ્રમાણ ચાલે તથા કયા કારણે અહી. મનુષ્ય લાકમાં તેઓ આવતા નથી તે સર્વ હકીકત આગમના પુરાવા પ્રમાણે જણાવેલ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યલોકની આવી ભયંકર દુર્ગધ આદિ હોવા છતાં પણ ક્યા કારણે તેઓ મનુષ્યલેકમાં આવે છે તે પણ દષ્ટાંત પૂર્વક જણાવેલ છે. હવે આ દેવે નીચે નરકમાં પણ કયાં સુધી તથા કયા કારણે જાય છે તે પશુ બનેલા દષ્ટાંત પૂર્વક જણાવેલ છે. ત્યારપછી આ દેવના અવધિજ્ઞાનને વિષય દરેક પ્રતરના જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય કૃત્રિમ વેકિય શરીરનું પ્રમાણ તથા તે દેવોની ગતિ–આગતિ જણાવેલ છે. અહિ બને દેવલોકમાં દેવીઓ કેવી હોય? તેમની સ્થિતિ, તેમનું ઐશ્ચર્ય તથા કેટલા આયુષ્યવાળી દેવી ક્યા દેવલોકના દેવને ભાગ્ય હોય તે વિસ્તારથી વર્ણન કરેલ છે. બધા દેવલેના દેવ અમુક કર્મશાને કેટલા વર્ષે ખપાવે છે તે વિગતવાર જણાવેલ છે. હવે આ દેવોને સુખ તે ખૂબ હોય છે તે બતાવ્યું પણ તેઓને દુઃખ શાક પણ હોય છે, થાય છે, તે છત પૂર્વક બતાવીને તેમને નિદ્રાને ઉદય કેવી રીતે હોય તે કર્મગ્રન્થના વિષય દ્વારા જણાવેલ છે. સમ્યક્ દષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિ દેવોના મનના પરિણામો કેવા પ્રકારના થાય છે તે જણાવીને સમ્યક્દષ્ટિ દેવો પરમાત્મ ભક્તિમાં કેવા ઓત-પ્રોત થાય છે–તે બતાવેલ છે. તથા તેઓ સાધુ મહાત્માની ભક્તિ-ઔચિત્ય-વંદનાદિ કેવી રીતે કરે છે તે જણાવેલ છે. આ વર્ણન થતાં વચ્ચે ધર્મ કરીને સદ્ગતિ ગામી બને છે એ વાત આવતાં દેવને તે અધમ સ્થિત કહ્યા છે તે આગળ વાક્ય કેમ ઘટે ? એ પ્રશ્ન ઉભું થતાં ભગવતી સૂત્રના આધારે આ પ્રશ્નને સ્પષ્ટ ખુલાસો કરીને દેવો કેવી રીતે અધર્મસ્થિત છે તે જણાવી દીધું છે. આ રીતે દેવલોક, દેવ વિમાન, તે વિમાનના સ્વામી દેવનું સર્વ વિશેષથી વર્ણન કરીને હવે સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રનું સ્વરૂપ બતાવ્યું છે. તેમાં પ્રથમ વર્તમાનના કેન્દ્રના પૂર્વ ભવન વૃત્તાંત કલ્પવૃત્તિ તથા ભગવતી સૂત્રના અભિપ્રાય પૂર્વક બતાવેલ છે. ત્યાર પછી એ ઈન્દ્ર મહારાજાની ત્રણ પર્ષદા, તેની સંખ્યા તથા સ્વભાવ આદિનું વર્ણન છે. ઈન્દ્રના સામાનિક દેવે ત્રાયન્નિશ દેવેનું વર્ણન છે તેમાં વર્તમાનના ત્રાયશિ દેવેના પૂર્વભવને વૃત્તાંત જણાવેલ છે. ઈન્દ્ર મહારાજાના આત્મરક્ષક દેવ તથા સાત સૈન્ય તેના નામ તથા સંખ્યાનું વિશેષ વર્ણન કરેલ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી સેનાપતિઓની કછાઓ તથા વાહનરૂપ વિમાનના અધિકારી પાલક દેવનું વર્ણન છે. ઈન્દ્ર મહારાજાની પર્ષદા દ્વારા કાર્ય કરવાની પદ્ધતિનું વર્ણન કરીને તેમની શક્તિનું વર્ણન કરતાં અમોઘ શક્તિવાળ વાની વિગત જણાવી છે. આ અવસરે અમરેન્દ્રના ઉપપાતના પ્રસંગને યાદ કરીને ચમરેન્દ્ર પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનના ચરણમાં આવ્યા એ વિશેષથી વર્ણન છે. અહી પ્રશ્ન થયે છે કે પરમાત્માના શરણે આવેલા અમરેન્દ્રને હણવા આવતા વજને શક્રેન્દ્ર પરમાત્માથી ચાર આંગળ દૂરથી જ સંહરી લીધું તે કેમ બન્યું તેનું વિશ્લેષણ પ્રશ્નોત્તરી પૂર્વક કરેલ છે. વૈમાનિક દેવ અને ભવનપતિ દેવો સાથે ભવપ્રત્યયથી કયારેક યુદ્ધ વગેરે પણ થાય છે તે વખતે શસ્ત્ર (આયુધ) તરીકે શું હોય છે તે જણાવેલ છે. આ ઈન્દ્ર મહારાજાની વિમુર્વણુ શક્તિનું માન બતાવીને તેમના પરિવારના દેવની શક્તિને સાથે લેતા કેટલા રૂપિ કરી શકે તે હકીક્ત વિસ્તૃતથી જણાવેલ છે. ઈન્દ્ર મહારાજાની આઠ અગ્રમહિષીઓનાં નામ તથા તેમના પૂર્વભવના નામો માતા-પિતા તથા નગરીનું ટુંકથી વર્ણન છે. તે મહિષીઓ ૧૬૦૦૦-૧૬૦૦૦ પરિવાર દેવીઓને વિકુ છે અને ઈદ્ર મહારાજા તેમની સાથે અનેક પ્રકારના સુખોને ભેગવે છે તેનું વર્ણન કરેલ છે. આ ઈન્દ્ર મહારાજાને ચાર લેકપાલો છે. તેમાં પ્રથમ સોમ મહારાજાનો પરિવાર, અગ્રમહિષીઓ તેમનાથી વિમુર્વિત દેવીઓ તથા તેમનું કાર્ય તેમના આજ્ઞાવતી દેવો વિગેરેનું વર્ણન છે. તેવી જ રીતે ચમ-વરુણ તથા કુબેર મહારાજાનું પણ વિસ્તૃત વર્ણન છે. ત્યાર પછી વચ્ચે-વચ્ચે ઈન્દ્ર મહારાજા અવધિજ્ઞાનથી જંબૂદ્વીપને જુએ છે ત્યારે જંબુદ્વીપમાં ચતુર્વિધ સંઘમાં થતા શુભ કાર્યોની દેવસભામાં પ્રશંસા કરે છે. તે ઈન્દ્રના જુદા-જુદા વિશેષણો તેમના દ્વારા થયેલા શુભ કાર્યોના આધારે કહ્યા છે. આ ઈન્દ્ર મહારાજાએ ભગવાનને અવગ્રહ બાબત પૂછયું ત્યારે ભગવાને જે અવગ્રહ બતાવ્યા અને તેમાં ઈન્દ્ર મહારાજાએ પોતાની અવગ્રહની જે છૂટ આપી તે સર્વ હકીક્ત જણાવી છે. એ રીતે આ ઈન્દ્ર મહારાજાને એકાવતારી જણાવીને એમના સંબંધી વર્ણન પૂર્ણ થયેલ છે. - ત્યાર પછી બીજા ઈન્દ્ર, ઈશાનેન્દ્રનું વર્ણન છે. તેમાં પ્રથમના ઈન્દ્રની જેમ ઈન્દ્રક વિમાનોનું વિવરણ કરીને પછી આ ઈશાનેન્દ્ર જે પૂર્વભવમાં તામલિ રાજા હતા અને Page #28 -------------------------------------------------------------------------- ________________ છેલે તાપસ કેમ બન્યા અને ત્યાંથી ઈશાન ઈદ્ર તરીકે કેવી રીતે થયા તે તેમના પૂર્વના જીવન વૃત્તાંત દ્વારા જણાવીને બાલ તપથી આવી કર્મ નિર્જરા થઈ, પણ એટલો જ તપ જે સમ્યફદષ્ટિ કરે તે કેવા ફળ મેળવે તે સર્વ હકીક્ત જણાવી છે. ત્યારપછી ઈશાનેન્દ્ર જિનેશ્વરની પૂજા વગેરે સિંહાસન પર બેસે છે તે સર્વ સૌધર્મેન્દ્ર પ્રમાણે જણાવ્યું છે. આ ઈન્દ્રના ત્રાયશ્ચિંશ દેવતાઓને પૂર્વભવ જણાવીને તેમના સામાનિક દે, - આત્મરક્ષક દે, પર્ષદાના દેવે તથા દેવીઓની સંખ્યા બતાવી તેમના આયુષ્ય જણાવ્યા છે. તેમની આઠ અપ્સરાઓનાં નામ તથા ટૂંકમાં પૂર્વભવ જણાવીને આયુષ્ય બતાવ્યું છે. પછી કુલ ૫૬ ઈન્દ્રોની-ઈન્દ્રાણીઓનો સરવાળે બતાવ્યું છે. આ ઈન્દ્રની આઠ પટ્ટરાણીઓના પરિવારની સંખ્યા બતાવીને તેમની સાથે ભોગવિલાસનું સ્થાન વગેરે બતાવેલ છે. હવે ઈન્દ્ર મહારાજાના સાત સૈન્ય તેમના અધિપતિઓના નામે ગમનાગમનનું વિમાન તથા તેની વિમુર્વણ કરનાર દેવનું નામ જણાવેલ છે. આ ઈન્દ્ર મહારાજાનું શસ્ત્ર તેની શક્તિ તથા તેમનું વાહન અને વશવતી દેવતાએનું વર્ણન છે. સાથો-સાથ વિદુર્વણ શક્તિ પણ જણાવી છે. ત્યારપછી તેમના લોકપાલે, તેમના આવાસે, રાજધાની, આયુષ્ય પટ્ટરાણીઓના નામ, પત્ર સ્થાનીય દેવતા વગેરેની વિગત ટૂંકથી કહેલ છે. ત્યારબાદ આ ઈશાનેન્દ્રની વિશેષતાઓને જણાવતા તથા તેમની શક્તિ સૌધર્મેન્દ્રથી વિશેષ છે તે બતાવતા તેમની મહત્તા તથા બને ઈન્દ્રોની ચર્ચાનું વર્ણન છે. ક્યારેક કેઈ નાના વિમાનના કારણે બને ઈન્દ્રો વચ્ચે ઝઘડો થાય ત્યારે સનકુમાર ઈન્દ્ર અથવા સામાનિક દેવતાઓ કેવી રીતે શાંત કરે તે હકીક્ત આગમોના પાઠ પૂર્વક જણાવેલ છે. આ રીતે પરમાત્માની ભક્તિમાં મગ્ન આ ઈન્દ્ર મહારાજા આવતા ભવમાં મુક્તિધૂને પામશે તે જણાવીને આ સર્ગને પૂર્ણ કરેલ છે. સર્ગ સત્યાવીસ પ્રમથના બે દેવલેનું વર્ણન કરીને, હવે આ સર્ગમાં બાકીના બધા જ દેવલોકે તથા એની વચ્ચે આવતા અન્ય પદાર્થોનું વર્ણન છે. તેમાં સૌ પ્રથમ સનકુમાર તથા મહેન્દ્ર દેવલોકનું વર્ણન કરતાં તેમનું સ્થાન તથા આકાર બતાવીને તેના પ્રતોની સંખ્યા તથા પ્રતાના મુખ્ય ઈન્દ્રક વિમાનોના નામો બતાવ્યા છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ને ત્યારપછી દરેક પ્રસરમાં ક્રમશઃ જે વિમાને છે, તેની કુલ સંખ્યા, ત્યારપછી દરેક પંક્તિમાં ત્રિવેણુ-ગોળ અને ચોરસ વિમાને કેટલા હોય તે તથા તેમને કુલ સરવાળે કરીને જણાવેલ છે. તેમાં વળી પુષ્પાવકીર્ણ વિમાનની સંખ્યા બતાવી બન્ને દેવલોકના અધિકારમાં કેટલા-કેટલા વિમાને આવે તેની સંખ્યા તથા તે વિમાનો કેવી રીતે રહેલા છે તે તથા તેમાં રહેલા પ્રાસાદો કેવા છે તે જણાવેલ છે. બને દેવલોકમાં પૂર્વના પ્રબળ પૃદયથી ઉત્પન્ન થયેલા દેવનાં મુકુટના ચિહ્નો દરેક પ્રતરના જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય તથા આયુષ્ય પ્રમાણે શરીરમાન, આહાર, શ્વાસોચ્છવાસ, કામભેગની અભિલાષા, અવધિજ્ઞાન વિષય, લેશ્યા, ગતિ, આગતિ તથા ઉત્પત્તિચ્યવનનું જઘન્ય ઉત્કૃષ્ટ અંતરનું વર્ણન પૂવની જેમ કરેલ છે. ત્યારપછી સનકુમારાવતંસક વિમાનમાં ઉપ પાત સભામાં ઉત્પન્ન થતાં સનકુમારેદ્રની ઉત્પત્તિ, તેમની પર્ષદાની સંખ્યા, તે પર્ષદાના દેવોનું આયુષ્ય, લોકપાલો સાત સભ્યો તેમની સંખ્યા, આત્મ રક્ષક, દેવોની સંખ્યા, યાન વિમાન તથા તેની વિમુવણ કરનાર દેવનું સ્વરૂપ વગેરે સામાન્યથી બતાવેલ છે. ત્યારપછી આ ત્રીજા ઈન્દ્ર મહારાજાની ક્રિય શક્તિનું વર્ણન કરીને ભાગેછુ એવા તે ઈન્દ્ર કયા સ્થાને-કેવી રચના કરીને કેવી રીતે કામ ભેગ કરે છે તે જણાવેલ છે. એવી જ રીતે ચોથા ઈન્દ્રનું પણ જણાવ્યું છે. એ પ્રમાણે ભેગ–સુખ ભોગવતા સનકુમારેન્દ્ર મહાવિદેહમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ ગતિ ગામી બનશે તે જણાવીને તેમનું વિવરણ પૂર્ણ કર્યું છે. તેવી જ રીતે મહેન્દ્ર દેવલોકના ઈન્દ્રનું પણ સનકુમારેન્દ્ર પ્રમાણે જ સર્વ વૃત્તાંત સામાન્યથી જણાવીને પૂર્ણ કરેલ છે. હવે ત્રીજા દેવલોકની ઉપર રહેલા પાંચમા બ્રહ્મલોક નામના દેવલોકનું વર્ણન કરતાં તે દેવલોકનું સંસ્થાન બતાવીને તેના પ્રતની સંખ્યા, પ્રતાના ઈન્દ્રક વિમાનેનાં નામ દરેક પ્રતરના વિમાનોની સંખ્યા પુષ્પાવકીર્ણ વિમાનની સંખ્યા તથા વિમાનના સર્વ સંખ્યા બતાવેલ છે. આ બ્રહ્મ દેવલેક કોના આધારે પ્રતિષ્ઠિત છે તે જણાવીને તેમાં રહેલા વિમાનોના પ્રાસાદની ઉંચાઈ, વર્ણ-ગંધ-રસ-પર્શની વિશેષતા તથા અહિં ઉત્પન્ન થનાર દેવોની પૂજાઈ બતાવીને અહિંના દેવના મુકુટના ચિહ્ન તથા લેશ્ય બતાવેલ છે. ત્યાર પછી અહિંના દેવનું દરેક પ્રતરવાર જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય બતાવેલ છે. આયુષ્ય પ્રમાણે શરીરમાન, આહાર, ઉચશ્વાસ, કામાભિલાષ, ગતિ. આગતિ, ચ્યવન. ઉત્પત્તિનું અંતર તથા અવધિજ્ઞાનની મર્યાદાનું સંક્ષેપથી વર્ણન કરે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી પાંચમા દેવલોકના ઈન્દ્ર બ્રહ્મદેવનું વર્ણન છે, બ્રહ્મકાવતુંસક નામના વિમાનમાં રહેલા આ ઈન્દ્ર મહારાજાના પરિવાર રૂપ સામાનિક દેવો, તેમનું આયુષ્ય, અત્યંતર, મધ્યમ અને બાહ્ય પર્ષદાના દે તથા સર્વેનું આયુષ્યમાન બતાવેલ છે. ત્યાર બાદ ત્રાયશ્ચિંશ દેવો, લેકપાલો, મિત્રદેવ, મંત્રી દેવો તથા પુરોહિત દેવનું વર્ણન પૂર્વવત બતાવીને યાન વિમાન તથા તેના અધિકારી દેવનું નામ આપીને આત્મરક્ષક દેવોની સંખ્યા, સાત સૌને, તેના નાય કે તથા આ ઈન્દ્ર મહારાજાની વિદુર્વણા શક્તિ અને આયુષ્ય બતાવેલ છે. અહીં આ દેવલે કના ત્રીજા પ્રતરમાં લેકાંતિક દે છે. તેમનું સ્થાન બતાવીને પછી તમસ્કાય કૃષ્ણરાજીનું સ્વરૂપ વિસ્તારથી કહેલ છે. ત્યાર પછી કાંતિક દેવોનાં વિમાનનું સ્થાન તે દેવોનાં નામ તેમનું કાર્ય તથા વિશેષતાઓ અને તેમની સિદ્ધગતિ અને મતાંતરોનું શક્ય વિસ્તારથી વર્ણન કરેલ છે. - ત્યાર પછી લાંતક નામના છઠ્ઠા દેવલેકનું વર્ણ કરતાં તેનું સ્થાન, પ્રતિરો, ઈન્દ્રક વિમાનના નામ, પંક્તિગત તથા પુષ્પાવકીર્ણક વિમાનની સર્વ સંખ્યા તથા દરેક પ્રતર વાર કેવા આકારના કેટલા વિમાનો હોય છે તેની પણ સંખ્યા બતાવેલ છે. - આ વિમાનો કેના આધારે ટકેલા છે તે તથા તેમના વર્ણગંધ–રસ–સ્પર્શની ઉચ્ચતા બતાવીને ત્યાં રહેલા દેવેની લેશ્યા બતાવી છે, અહીં રહેલા દેવેનું પ્રતરવાર જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય તથા આયુષ્ય પ્રમાણે દેહમાન બતાવીને કામ ભેગની પદ્ધતિની વાત કહીને ગતિ આદિ દ્વારા બ્રહ્મલેકની જેમ બતાવેલ છે. ત્યાર પછી અહીંના ઈન્દ્ર લાંતકેન્દ્રના પરિવાર આદિનું ટૂંકથી વર્ણન કરીને પછી ત્રણ પ્રકારના કિબિષીયાઓનું વર્ણન છે. આ કિબિષક કેણ બને તે વિસ્તારથી બતાવતા સાથે જમાલીનું દષ્ટાંત આગમન પાઠ પૂર્વક આપેલ છે. ત્યાર પછી સાતમા મહાશુક દેવલોકનું વર્ણન છે, તેમાં દેવલોકનું સ્થાન, સંરથાન, પ્રતની સંખ્યા તથા દરેક પ્રતરના ઈદ્રક વિમાનનાં નામ, દરેક પ્રસરના વિમાનોની સંખ્યા, પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા, કુલ વિમાનોની સંખ્યા તથા દરેક પ્રતરે ત્રણ પ્રકારના જુદા જુદા વિમાનોની સંખ્યા પણ બતાવેલ છે. ત્યારબાદ વિમાનોને આધાર (પૃથ્વી પિંડ) વર્ણાદિની ઉગ્રતા, પ્રાસાદની ઊંચાઈ દરેક પ્રતર પ્રમાણે જઘન્ય–ઉત્કૃષ્ટ આયુષ્ય, આયુષ્ય પ્રમાણે દેહમાન, આહાર, ઉચ્છવાસ, કામાભિલાષ, ગતિ, આગતિ, વન ઉત્પત્તિને વિરહ તથા અવધિજ્ઞાનના વિષયનું વર્ણન કરેલ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ અહીંના દેવેની દિવ્યકાંતિ એટલી ઉત્કૃષ્ટ હોય છે કે તેને પ્રથમ દેવલોકના ઈન્દ્ર સૌધર્મેન્દ્ર પણ સહન કરી શકતા નથી તે બનેલા પ્રસંગથી આગમના પાઠ પૂર્વક બનાવેલ છે. ત્યારપછી અહિંના ઈન્દ્ર મહાકેન્દ્રના પરિવાર આદિનું પૂર્વના ઈન્દ્રોની જેમ વર્ણન કરેલ છે. હવે આઠમા સહસ્ત્રાર દેવલેકનું વર્ણન કરતાં પ્રથમ તેમનું સ્થાન, પ્રતિરોની સંખ્યા પ્રતિરોના ઈન્દ્રક વિમાનના નામ, દરેક પ્રતરના વિમાની સંખ્યા, પુષ્પાવકીર્ણક વિમાનની સંખ્યા તથા કુલ સંખ્યા બતાવેલ છે. છે ત્યારપછી વિમાનોના આધાર, વર્ણ, ઊંચાઈ ને પૂર્વની જેમ હવાલે આપીને અહિંના દેવાનું પ્રતરવાર જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય, આયુષ્ય પ્રમાણે દેહમાન, આહાર, શ્વાસોચ્છવાસનું પ્રમાણ, ઉત્પત્તિ વનને વિરહ કાળ, ગતિ તથા આગતિને બતાવીને બાકીનું શુક દેવલોકની જેમ કહીને વાત પૂર્ણ કરેલ છે. ત્યારપછી સહસ્ત્રારેન્દ્રના પરિવારના દેવેની સંખ્યા સહિત પૂર્વના ઈન્દ્રોની જેમ વર્ણન કર્યું છે. હવે આનત તથા પ્રાણુત દેવકનું વર્ણન કરતાં પ્રથમ તેનું સ્થાન, આકાર પ્રતોની સંખ્યા, ઈન્દ્રક વિમાનના નામ, પંક્તિગત વિમાનોની સંખ્યા, પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા, કુલ સંખ્યા બતાવીને વિમાનો આધાર તથા પ્રાસાદની ઊંચાઈનું માન આપેલ છે. પ્રતર પ્રમાણે જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય, આયુષ્ય પ્રમાણે દેહમાન, આહાર, ધામેચ્છવાસનું પ્રમાણ બતાવીને ભોગ અભિલાષાનું વર્ણન કરેલ છે. ત્યાર પછી ગતિ, આગતિ, અવન-ઉત્પત્તિનું અંતર, તથા અવધિજ્ઞાનનું પ્રમાણ બતાવીને આ બન્ને દેવેલેકના એક જ ઈદ્ર મહારાજા પ્રાણુકેન્દ્રનું પૂર્વના ઈન્દ્રની જેમ સંક્ષેપથી વર્ણન કરેલ છે. હવે આરણ અને અશ્રુત અગ્યાર અને બારમા દેવલોકનું વર્ણન કરતાં તેના સ્થાન તથા આકારનું વર્ણન કરીને પ્રતરની સંખ્યા, ઈન્દ્રક વિમાનના નામે, દરેક પક્તિમાં રહેલા વિમાનોની સંખ્યા, પુષ્પાવકીર્ણક વિમાની સંખ્યા તથા સર્વ વિમાની સંખ્યા બતાવી છે. વિમાનોને આધાર, પ્રાસાદની ઉંચાઈ, દેવોનું પ્રતર પ્રમાણે ઉત્કૃષ્ટ-જઘન્ય આયુષ્ય, આયુષ્ય પ્રમાણે દેહમાન, આહાર તથા શ્વાસોચ્છવાસ બતાવીને બાકીનું સર્વ ઉપર પ્રમાણે જણાવી દીધું છે. ત્યાર પછી બન્ને દેવલોકના એક ઈન્દ્ર અય્યતેન્દ્રનું વર્ણન કરતાં પ્રથમ વર્તમાનના ઈન્દ્ર જે પૂર્વભવમાં સીતાજી હતા તેમના પૂર્વ જીવનના વૃત્તાંતનું વિસ્તારથી વર્ણન છે. તે ઈન્દ્ર મહારાજાનું પૂર્વ પ્રમાણે વર્ણન કરેલ છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી આ વૈમાનિક દેવલોકમાં ઈન્દ્રાદિ જે દશ પ્રકારના દેવો છે તેમના નામને ઉલ્લેખ કરીને કલ્પાતીત એવા નવ વેયક દેવલોક તથા તેના દેવોનું વર્ણન કરતાં પ્રથમ તે શૈવેયકનું સ્થાન, આકાર, પ્રતિરોની સંખ્યા, ઈન્દ્રક વિમાનોના નામ, પંક્તિગત વિમાનની સંખ્યા એમ ત્રણે ત્રિકનું જુદું-જુદું વર્ણન કરેલ છે. આ ગ્રેવેયકના દેના શરીરની સુંદરતા. તેમનું કાર્ય, સુખની પરાકાષ્ઠાનું વર્ણન અનેકવિધ દૃષ્ટાંત આપીને કરેલ છે. આ નવ વેયકના દેવોનું ઉત્કૃષ્ટ તથા જઘન્ય આયુષ્ય બતાવીને આયુષ્ય પ્રમાણે દેહમાન બતાવેલ છે. ત્યાર પછી આહારની ઈરછા, શ્વાસોચ્છવાસ, ગતિ, આગતિ, વન–ઉત્પત્તિની સંખ્યા તથા અંતર, અવધિજ્ઞાનનો વિષય બતાવવા પૂર્વક વર્ણન પૂર્ણ કરેલ છે. ત્યાર પછી અનુત્તર વિમાનનું વર્ણન કરતાં પ્રથમ અનુત્તર નામની સાર્થકતા, ત્યાંના વિમાનની સંખ્યા, ઇંદ્રક વિમાનોના નામ બતાવીને ઉદર્વક સર્વ પંક્તિગત તથા પુષ્પાવકીર્ણક વિમાનોની સંખ્યા બતાવી છે. સર્વાર્થ સિદ્ધ નામના વિમાનનું વિસ્તાર બતાવીને ત્યાં ઉત્પન્ન થતા દેવના નામની સાર્થકતા, સુખની ઉત્કૃષ્ટતા, તથા જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય બતાવેલ છે. અહિં રહેલા અહમિન્દ્રદેવો પિતાના વિમાનમાં જે શય્યામાં ઉત્પન્ન થાય છે. ત્યાં એક જ સ્થળે તેત્રીસ સાગરેપમ સુધીને કાળ કેવી રીતે પસાર કરે અને તેમની શય્યા ઉપર જે ચંદરવો તથા ચંદરવા ઉપર રહેલા મોતીઓનું પ્રમાણ મણુથી તથા સંખ્યાથી બતાવીને તેના દ્વારા ઉત્પન્ન થતી મધુર ધ્વનિનું વર્ણન છે. - ત્યાર પછી આયુષ્ય પ્રમાણે દેહમાન, આહારની ઈચ્છા, શ્વાસે રછવાસ તથા અહિં કેટલા કર્મો શેષ રહે ત્યારે ઉત્પન્ન થાય છે તે હકીક્ત આગમના પાઠો આપવા પૂર્વક બતાવેલ છે. અહિ ઉત્પન્ન થયેલા દેના કેટલા ભવ બાકી છે તેમાં પડેલા જુદા-જુદા ગ્રંથો આગના મતાંતરોને જણાવીને પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ વિષય માટે મધ્યસ્થ રહ્યા છે. અહિંના દેવોની સંખ્યાનો સામાન્ય નિર્દેશ કરીને તેઓના રચવન-ઉત્પત્તિનું અંતર, અવધિજ્ઞાન વિષય તથા તે અંગે જે વિશેષ છે તે સર્વ જણાવીને અનુત્તર દેવકનું વર્ણન પૂર્ણ કરેલ છે. હવે સર્વાર્થસિદ્ધ વિમાનના શિખરથી ઉપર રહેલ શ્રી સિદ્ધશીલાનું વર્ણન કરતાં તેનો વિસ્તાર, પરિધિ, મધ્ય ભાગની જાડાઈ, અંતની જાડાઈ તથા તેની ઉજજવલતા બતાવીને સિદ્ધશીલાના નામનો ઉલ્લેખ કરેલ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ આ સિદ્ધશીલાને આકાર કેવો છે. તથા તે પછી લેકાંત કેટલે દૂર છે તે સર્વ ઉલ્લેધાંગુલ પ્રમાણ દ્વારા કેવી રીતે ઘટે તે બતાવીને વિશેષ વિગત દ્રવ્યલોકમાં કરેલ હોવાથી ત્યાંને હવાલે આપેલ છે. આ ચૌદ રાજલોક પ્રમાણે લોક, અલોકની અપેક્ષાએ કેવો લાગે છે તે બતાવીને અલોકમાં કેણ રહે તે બતાવ્યું છે અને એ રીતે ખરેખર નિશ્ચિત જગત કે, જે આપણું ચર્મચક્ષુથી અદશ્ય છે તેને આવા ગ્રંથમાં સરળતા પૂર્વક પ્રકટ કરીને દીપકની ઉપમાને સાર્થક કરતો તથા લોકને પ્રકાશ પાડતો સત્યાવીસ સર્ગ અને ક્ષેત્રલોક ઉત્તરાર્ધ પૂર્ણ કરેલ છે. આ લોક ઉપર પ્રકાશ પાડતા લોક પ્રકાશ ગ્રંથના અધ્યયન દ્વારા આપણે પોતાના આપાને ઉર્ધ્વગતિ ગામી બનાવવામાં સફળ થઈએ એ જ અભ્યર્થના. ધૃતક લેલ પાર્શ્વનાથ તીર્થ સુથરી (કચ્છ) Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૪૧ ૨૦૦ ૨૨૬ ૯૨ આ ગ્રંથમાં આવેલ આગમ પાઠની યાદી ૧ પ્રાચીન ગાથા સર્ગ–૨૧ લેક–૨૪ ૩૪ બહત્ ક્ષેત્ર સમાસ વૃત્તિ સર્ગ. ૨૩ શ્લોક ૩૫: ૨ બ્રહક્ષેત્ર સમાસ વૃત્તિ ૨૧ ૬૩ ૩૫ બહતુ ક્ષેત્રસમાસ વૃત્તિ ૨૩ ૪૨ ૩ પ્રવચન સારોદ્ધાર વૃત્તિ ૩૬ જવાભિગમ સૂત્ર ૪ સમવાયાંગ સૂત્રની ટીકા { ૩૭ પ્રાચીન ગાથા ૫ સ્થાનાંગ વૃત્તિ ૬૩ ૩૮ જીવાભિગમ સૂત્રઃ ચતુર્થ પ્રતિપત્તિ ૨૩ ૨૦૦ ૬ પ્રવચન સારોદ્ધાર વૃત્તિ ૬૭ ૩૬ પ્રવચન સારોદ્ધાર વૃત્તિ છ છવાભિગમ સૂત્ર વૃત્તિ ૪૦ પ્રવચન સારોદ્ધાર સૂત્ર ૨૪૧ ૮ ક્ષેત્ર સમાસ વૃત્તિ ૪૧ જબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૯ બૃહત ક્ષેત્ર સમાસ વૃત્તિ ૪ર સમવાયાંગ સૂત્ર ૧૦ જીવાભિગમ વૃત્તિ ૪૩ રાજકશ્રીય ઉપાંગ વૃત્તિ ૧૧ ક્ષેત્ર સમાસ વૃત્તિ ૯૨ | ૪૪ વાભિગમ સૂત્ર ૧૨ જીવાભિગમ વૃત્તિ ૪૫ વાભિગમ સૂત્ર ૧૩ છવાભિગમ સૂત્ર ૧૦૧ | ૪૬ ચદ્ર પ્રાપ્તિ સૂત્ર ૧૪ છવાભિગમ સૂત્ર ૧૨૩ ૪૭ પ્રાચીન ગાથા ૧૫ ભગવતી સૂત્ર ૧૨૩ ૪૮ જંબુદ્વીપ પ્રજ્ઞપિતા ૧૬ ભગવતી સૂત્રની વૃત્તિ ૧૨૩ | ૪૯ વાભિગમ વૃત્તિ ૧૭ વાભિગમ સૂત્ર ૧૯૪૫ ૫૦ જંબૂદીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ ૧૮ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૫૫ ૫૧ મૂલ સંગ્રહણી ૧૯ વિશેષણવતી ૨૬૦' ૫ર ક્ષેત્ર માસ ૨૦ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ર૬૦ ૫૩ મૂલ સંગ્રહણું ટીક (હરિભદ્ર કૃિત)૨૪ ૨૧ જીવાભિગમ સૂત્ર ૨૭૧ ૫૪ ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૨ પ્રાચીન ગાથા ૫૫ સૂર્ય પ્રજ્ઞપ્તિ ૨૩ પ્રાચીન ગાથા ૭૬ ૫૬ છવાભિગમ સત્ર ૨૪ ક્ષેત્ર સમાસ વૃત્તિ પણ સૂર્ય પ્રજ્ઞાતિની ગાથા ૨૫ ક્ષેત્ર બૃહત ક્ષેત્ર સમાસ વૃત્તિ ૨૨ ૧૭૨ ૫૮ સંગ્રહણીની ગાથા ૨૬ સ્થાનાંગ સૂત્રવૃત્તિ સ્થાનક રજું ૨૨ ૫૯ જયોતિષ્ક રંડક ૨૭ જીવાભિગમ સૂત્ર ૬૦ જયેતિક રંડક ૨૮ સ્થાનાંગ વૃત્તિ ૬૧ ચન્દ્ર પ્રજ્ઞપ્તિ ર૯ સ્થાનાંગ સૂત્ર ૨૩. ૨૪ | ૬૨ ચન્દ્ર પ્રજ્ઞપ્તિ ૨૪ ૨૯ ૩૦ સ્થાનાંગ વૃત્તિ [અભયદેવ સૂરિકૃત.]૨૩ ૨૪ ૬૩ જીવાભિગમ સૂત્ર ૨૪ ૩૦-૩૧ ૩૧ દીપસાગર પ્રાપ્તિ સંગ્રહણી ૨૩ ૨૪ | ૬૪ ચન્દ્ર પ્રજ્ઞપ્તિ ૩૨ ક્ષેત્ર સમાસ સૂત્ર ૨૩ ૨૬, ૬૫ જીવાભિગમ વૃત્તિ ૩૩ ૩૩ ભગવતી સૂત્ર ૨૩ ૨૮ | ૬૬ સંગ્રહણી લgવૃત્તિ ૨૪ ૩૩ ૭૫ ૧૭૩ २०७ ૩૨ P P Page #35 -------------------------------------------------------------------------- ________________ ૬૭ પ્રાચીન ગાયો ઉર પ્રાચીન ગાયા ૬૯ પ્રાચીન ત્રાધા છ પ્રાચીન ગાથા ૧ પ્રાચીન ગાથા ૭૨ પૂર્વ સમી ટીકા ૭૩ પ્રાચીન ગાથા ૭૪ પ્રાચીન ગાયા ૭પ પ્રાચીન ગાયા છઠ્ઠું પ્રાચીનગાથા સગ-૨૪ શ્લેાક-૬૦ ૧૦૨ સ્થાનાંગ સૂત્ર ૮૧ સ્થાનાંત્ર વૃત્તિ ૮ર દ્વીપસાગર પ્રપ્તિસ"સહગ્રી ૮૩ પ્રાચીન ગાથા ૮૪ જીવાભિગમ સૂત્ર વૃત્તિ ૮૫ પ્રવચન સાહાર ત્ત ૮૬ નન્દીર સ્નાત્ર ૮૭ સ્થાનાંગ સૂત્ર ૮૮ નન્દીર પ, નન્દોર કલ્પ - સ્થાનિંગ સૂત્ર ૯૦ જીવાભિગમ સૂત્ર ૯૧ જીવાભિગમ સૂત્ર ૯૨. સમવાયીંગ સ્ત્ર ૯૩ સ્થાનાંગ સૂત્ર ૯૪ વાભિગમ વૃત્તિ ૯૫ પ્રચન સારાદ્વાર વૃત્તિ ૯૬ સ્થાનાંગ સૂત્ર વૃત્તિ ૯૭ સ્થાનાંગ સૂત્ર વૃત્તિ ૯૮ સ્થાનાંત્ર સૂત્ર વૃત્તિ ૯ પ્રાચીન ગાયા ૧૦૦થાભિગમ સૂત્ર વૃત્તિ ૧૦૧ જીવાભિગમ સૂત્રઆદર્શ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ २४ २४ ૭૭ યોગશાસ્ત્ર ચતુર્થાં પ્રકાશવૃત્તિ છટ પરિશિષ્ટ પવ' (હેમચન્દ્ર સૂરિ કૃત) ૨૪ ૨૪ છહ જીવાભગમ સૂત્ર ૮૦. પ્રાચીન ગાયા ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ × ૨૪ ૨૪ ૨૪ ર ૬૪ ७७ ૭૮ ७८ ૭૯ ૮૦ ८० ८० ૯૯ ૧૧૨ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૬૫ ૧૬૫ ૧૫ ૧૭૮ ૧૭૮ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૩ ૧૮૭ ૧૮૫ ૧૯૫ ૨૦૨ ૨૦૨ ૧૦૩ સ્થાનાંગ સૂત્ર વૃત્તિ ૧૦૪ જીવાભિગમ સૂત્ર વૃત્તિ ૧૦૫ સ્થાનોંગ સૂત્ર ૧૦૬ આવશ્યક ચણિ ૧૦૭ વાભિગમ ત્ર ૨૩૧ ૨૪૩ ૨૫ ૨૫૦ २८० २८७ ૧૧૨ ચોગશાસ્ત્ર વૃત્તિ ૨૮૭. ર૪ ૩૦૩ ૩૦૪ ૧૧૩ સ્થાનાંત્ર વૃત્તિ સ્થાનક કજ્જુ ૧૧૪ ભગવતી સૂત્રવ્રુતિઃશતક ૪ ઉદ્દેશ ૨૪ ૧૧૫ દ્વીપસાગર પ્રાપ્તિ સૌંગ્રહણી ૨૪ ૧૧૬ ભગવતી સૂત્ર શતક ૩ ઉદ્દેશ ૮ વૃત્તિ૨૪ ૩૧૮ ૩૧૭ ૧૧૭ જીવાભિગમ સૂત્ર વૃત્તિ ૨૪ ૩૨૩ ૨૪ ૩૨૩ ૨૪ ૩૨૩ ૨૪ ૩૨૩ ૨૪ ૩૨૩ ૨૪ ૩૨૩ ૨૪ ૩૨૩ २४ ૩૨૩ ૨૪ ૩૨૩ ૨૪ ३२७ ૧૨૭ છઠ્ઠું` અંગ (જ્ઞાતા ધ કથા) ૨૪ ૩૩૨ ૧૨૮ મ‚િ અધ્યયન વૃત્તિ ૨૪ ૩૩૨ ૧૨૯ આવશ્યક વૃત્તિ ૨૪ ૩૩૨ ૧૬૦ જબુદીપ પ્રાપ્ત વૃત્તિ ૨૪ ૩૩૨ ૧૩૧ સગ્રહણી વૃત્તિ ૨૫ ૧૫ ૫ ૨૫ ૨૫ ૨૫ " ૧૧૮ યાભિગમ સૂત્ર ત્રિ ૧૧૯ સંમડગ્રી લઘુત્તિ ૧૨૦ સમાણી ૧ર૧ જીપ પ્રાપ્તિ વૃત્તિ ૧૦૮ નંદીશ્વર કલ્પ ૧૯ દીપ પ્રાપ્તિ સૂત્ર ૧૧૦ નંદીશ્વર ૫ (જિનપ્રભ સર્રિકૃત)૨૪ ૧૧૧ નદીપર સ્નાત્ર ૧૨૨ વ સમાસ વૃત્તિ ૧૨૩ અનુયેગ દ્વાર ચૂર્ણિ ૧૨૪ અનુયુગ દ્વારા સૂત્ર ૧૫ જખૂદીપ સમાસ વૃત્તિ ૧૨૬ સ્થાનાંગ સૂત્ર ૧૩ર સંગ્રહણી ગાથા ૧૩૩ જ દીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ ૧૩૪ અન્ય સ્ત્રી સ-૨૪ શ્લાસ-૨૦૭ ૨૦૭ ૨૧૦ ૧૩૫ ગન્ધ હસ્તી ટીકા ૧૩૬ સમણી વૃત્તિ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ****** ૨૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૬ : ૧૩૭ ૧૩૭ વેગશસ્ત્રિઃ પ્રકાશ-ચતુર્થ સર્ગ–૨૫ લે.૨૩ | ૧૭૧ વાભિગમ સૂત્ર સર્ગ-ર૬ .૧૫૧ ૧૩૮ જબૂદીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ ૨૫ ર૮ | ૧૭૨ રાજપ્રશ્ચીય ટીકા ૨ ૬ ૨૧૨ ૧૩૯ વિશેષણવતી ૨૫ ૩૯] ૧૭૩ વિચાર સપ્તતિ (મહેન્દ્ર સુરિ] ર૬ ૨૧૫-૧૬ ૧૪૦ પ્રજ્ઞાપન સૂત્ર ૨૫ ૩૮ | ૧૭૪ વિચાર સપ્તતિકા અવસૂરિ ૨૬ ૨૧૭ ૧૪૧ છવાભિગમ વૃત્તિ ૨૫ ૩૯ ૧૭૫ રાજપ્રક્ષીય વૃત્તિ ૨૬ ૨૯૦ ૧૪૩ તસ્વાર્થ ભાષ્ય ૧૭૬ જીવાભિગમ સત્ર ૨૬ ર૮૩ ૧૪૩ પ્રાચીન ગાથા { ૧૭૭ ૨જપ્રક્ષીય સૂત્ર ૨૬૩૯૧ ૧૪૪ યોગશાસ્ત્ર પ્રકાશ-ચતુર્થ ૧૭૮ ઔપપાતિક સૂત્ર ૨૬ ૪૦૦ ૧૪૫ તત્ત્વાર્થ ભાષ્ય ૬૦] ૧૩૯ સંગ્રહણી ૧૪૬ સંગ્રહણી સૂત્ર ૧૧૧ | ૧૮૦ પ્રજ્ઞાપના સૂત્ર ૨૬ ૧૪૭ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સુત્ર ૧૧૧ [ ૧૮૧ શાશ્વત ૧૪૮ જીવાભિગમ સૂત્ર ૧૮૨ દેશી શાસ્ત્ર ૧૪૯ જંબુંદીપ પ્રજ્ઞપ્તિ સુત્ર ૨૫ ૧૨૫ ૧૮૩ ઓપપાતિક સૂત્ર ૨૬ ૪૦૩ ૧૫૦ સંગ્રહણી ૧૨૫ ૧૮૪ ભગવતી સૂત્રઃ શતકપ, ઉદ્દેશો ૪ ૨૬ ૪૦૪ ૧૫૧ છવાભિગમ સૂત્ર ૧૩૭ ૧૮૫ પ્રજ્ઞાપના સૂત્ર ૨૬ ૪૨૮ ૧૫ર જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૮૬ ભગવતી સૂત્ર ૨૬ ૪૩૫ ૧૫૩ તત્ત્વાર્થ ભાષ્ય ૨૬ ૧૪૨ ૧૮૭ પ્રજ્ઞાપના સૂત્ર ૨૬ ૪૪૨ ૧૫૪ જીવાભિગમ વૃત્તિ ૨૫ ૧૪૩ ૧૮૮ પાચીન ગાથા ૨૬ ૪પ૯ ૧૫૫ પ્રજ્ઞાપના સૂત્ર ૧૪૩ ૧૮૯ સ્થાનાંગ સૂત્ર ૨૬ ૪૬૯ ૧૫૬ જીવાભિગમ સૂત્ર ૧૯૦ પ્રાચીન ગાથા ૨૬ : ૪૭૬ ૧૫૭ જે બૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૫૬ ૧૯૧ ઉપદેશ માલા કણિકા ૨૬ ૪૭૬ ૧૫૮ જીવાભિગમ ચૂણિ ૧૫૭ ૧૯૨ અશ્વતી સત્ર વૃત્તિઃશતક-૬,ઉદે. ૮ ૨૬૫૦૮ ૧૫૯ પ્રાચીન ગાથા ૨૫ ૧૯૩ ૧૯૩ તત્વાર્થ વૃત્તિ ૨૬ ૫૦૮ ૧૬૦ છવાભિગમ સૂત્ર ૨૦૪ ૧૯૪ પંચસંગ્રહ ૨૬ 'પ૦૮ ૧૬૧ પંચ વસ્તુમાં ૨૫ ૨૦૮ | ૧૯૫ પંચસંગ્રહ ટીકા [મલયગિરિ કૃત] ૨૬ ૫૦૮ ૧૬૨ જીવામિગમ વૃત્તિ ૨૫ ૨૧૧ ! ૧૯૬ ભગવતી સૂત્રઃ શતક-૧૦, ઉદેશ-૩ ૨૬ ૨૧૩ ૧૬૩ પ્રાચીન ગાથા ૧૯૭ સંગ્રહણી વૃતિ ૨૬ ૫૨૨ ૧૬૪ પ્રાચીન ગાથા ૧૯૮ પ્રાચીન ગાથા ૨૬ પર૪ ૧૬૫ શ્રાદ્ધ વિધિ વૃત્તિ રત્ન શેખર સૂરિ) ૨૬ ૭૫ ૧૯૯ પ્રાચીન ગાથા ૨૬ પ૨૮ ૧૬ ૬ સંગ્રહણુ વૃત્તિ-ત્રણ ગાથા ૨૬ ૭૮ | ર૦૦ સંગ્રહણી વૃત્તિ ૨૬ ૫૪૧ ૭૯,૮૦ ૨૦૧ ભગવતી સૂત્રશતક ૧૮, ઉદેશ-૩ ૨૬ ૫૮૬ ૧૬૭ ભગવતી સત્ર શતક-૩, ઉદ્દેશ ૧ ૨૬ ૯૨ ૨૦૨ ભગવતી સૂત્રઃ શતક ૬ ઉદેશ ૧૦ ૨૬ ૫૮૮ ૧૭૮ તત્ત્વાર્થ ભાષ્ય ૨૬ ૯૨ ૨૦૩ તત્વાર્થ ટીકા ચતુર્થ અધ્યાય ર૬ ૫૮૮ ૧૬૯ છવાભિગમ સૂત્ર ૨૬ ૧૦૦ | ૨૦૪ ભગવતી સૂત્રઃશતક૧૬, ઉદેશ-૨ ૨૬ ૫૯૩ ૧૭૦ રાજપ્રશ્નીય ૨૬ ૧૦૮ | ૨૦૫ સ્થાનાંગ સૂત્ર ૨૬ ૫૯૬ ૨૫ * * Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રાચીન ગાથા ૨૦૭ ભગવતી સૂત્રશતક ૫, ઉદ્દેશ૪ ૨૬ ૨૦૮ ભાગવતી વૃત્તિ,,,, ૨૬ ૨૯. ભગવતી સૂત્ર : શતક-૧૪, દેરા ૩૨૬ ૨૧૦ ભાગવતી સૂત્ર : શતક-૧૭, ઉદ્દેશો-૨ ૨૪ ૨૧૧ સ્પાનાંગ સુત્ર RE ૨૧૨ સમાત્ર ત્ર ૨૧૩ ભગવતી સૂત્ર સ-૨૬ શ્વે.પ૯૯ ૨ ૨૧૪ ભગવતી સૂત્ર ઉદ્દેશા-૧૮, ઉદે–ર ૨૬ ૨૧૫ સ્થાનોંગ સૂત્ર ૨૧૬ મૃગાપુત્રી અધ્યયન (ઉત્તરાયન) ૨૬ ૨૧૭ ઉત્તરાધ્યયન અવણિ ૨૧૭ કલ્પસૂત્ર વૃત્તિ ૨૬ ૨૬ ૨૧૯. ભગવતી સૂચ ૨૨૦ ભગવતી સૂત્રઃ શતક ૧૬, ૬ઠેર ૨ ૨૨૦ કલ્પસૂત્ર વૃત્તિ ૨૬ ૨૨૨ ભગવતી સૂત્રઃ શાક-૧૪,ઉર્દુ-૨ ૨૪ ૨૨૩ ભગવતી સૂત્ર ૨૬ ૨૨૪ ભગવતી સૂત્રઃ શતક-૧૮, ઉંદરો-૭૨૬ ૨૨૫ ભગવતી સૂત્ર ૨૨૬ દેવેન્દ્ર સ્તવ ૬ RE રર૭ ભગવતી સૂત્રઃ શતક-૧૦, દેરી ૫૨૬ ૨૮. ભગવતી સૂત્રઃ શતક-૧૪, ઉદ્દેશો ૬ ૨૬ ૨૯ પ્રાચીન ગાથા ૨૬ ૨૩૦ ભગવતી સૂત્રઃ શતક ૧૬,બહેરા-૨ ૨૯ ૨૩૧ પ્રાચીન ગાયા ૨૬ ૨૩૨ જનપ્રવાદ સૂત્ર ૨૩૩ પ્રાચીન ગાય ર ૨૩૪ સ્થાનોંગ સૂત્રઃ સ્થાન-૮ મુ ૨૩૫ પ્રાચીન ગાથા (બૃહત્સંગહણી) ૨૬ ૨૩૬ ભગવતી સૂત્રઃ શતક-૩, ઉદેરી -૨ ૨૪ ૨૩૭ ભગવતી સૂત્રઃ શતક-૩, ઉદ્દેશો ૧ ૨૬ ૨૩૮ ભગવતી સૂત્રઃ શતક-૩, ઉદ્દેશ ૧ ૨૬ ૨૩૪ ખ્વામિત્રમ સૂત્ર २७ ૨૪ સગણી વૃત્તિ २७ ૨૪૧ ભગવતી સૂત્રઃ શતક:-૬,ઉર-૧ ૨૭ ૨૪૨ ભગવતી સૂત્ર વૃત્તિ ૭ ક્ ર ૬૦૨ ૬૧૨ મ ૬૧૮ ૬૧૮ ૧૨ E ૫૪ ૬૬૧ ૬૬૭ ** ૬૯૮ ७०० ૭૮ ૫ ७०७ ૭૩૧ ૭૬૩ ७६४ ૩ ૭૪૭ ૭૫૬ ૮૧૭ ८३७ ८८७ ८८८ ૨૯૦ ૯૧૪ ૯૨૭ ૯૩૯ ૯૪૯ ૯૫૫ ૧૩૩ ૧૩૩ ૧૮૧ ૧૮૪ ૨૪૩ ભગવતી સૂત્ર ૨૪૪ ભગવતી સ્ત્રઃ શતક-૧૪, દૈ૮ ૨૭ ૪૫ સ્થાનાંત્ર વૃત્તિઃ સ્થાન-નવમ ૨૭ ૨૪૨ ૨૪૪ ૨૪૪ ૨૪૪ ૨૪૪ ૨૪૪ ૩૮૫ ૩૨૦ ૩૨૫ ૨૫૩ ભગવતી સૂત્રઃ શતક-૧૬,ઉર્જા-૫ ૨૭ ૩૫૯ ૨૫૪ મૂલ સીંગણી ટીકા [હરિભદ્રસૂરિ]ર૭ ૪૩૩ ૨૪૬ શ્રેણિક ચરિત્ર ૨૭ પ્રચન સારોદ્વાર ૨૪૮ તત્તવા ટોટા ૨૪૯ લબ્ધિ સ્તોત્ર ૨૫૦ વૃદ્ધવાદ ૨૫૫ પ્રજ્ઞાપના સૂત્ર ૨૫૬ લધુ સંગ્રહણી વૃત્તિ ૨૫૭ સમતળી વૃત્તિ ૨૫ સ્થાનાંગ સૂત્રઃ પંચમસ્થાનક ૨૫૯ સ્થાનાંગ વૃત્તિ ૨૬૦ પ્રજ્ઞાપના સૂત્ર ૨૬૧ બાભિગમવ ૨૬૨ વામિંગમસત્ર २७ २७ ૨૫૧ ભગવતી સ્ત્રઃ શતક ૯, ૩૩૩ ૨૭ ૨૫૨ મહાનિશીય સૂત્ર દ્વિતીય અધ્યયન ૨૭ ૨૬૩ તત્કાય વૃત્તિ ૨૬૪ વિશેષાવશ્યક માળ સગ-૨૭ શ્લેા.૨૧૧ ૨૬૯ પ્રજ્ઞાપના સૂત્ર પદ-૨૩ ૨૭૦ પ્રજ્ઞાપના વૃત્તિ ૨૧ પ્રાચીન ગાથા- હવાદ ૨૭૨ જીવાભિગમ વૃત્તિ ૨૦૩ ચોત્રશાસ્ત્ર ત્તિ ૨૪ તથા ભાષ ૨૦૫ તત્વાર્થ ભાષ્ય ટીકા ૨૫૬ કમન્ય (પંચ) વૃત્તિ ૨૭૭ તવા વૃત્તિ ૨૭૮ વિષાવશ્યક ભાષ્ય ૨૭૯ ભગવતી સૂત્ર વૃત્તિ २७ ૨૭ २७ ૨૬૫ પ્રજ્ઞાપના સૂત્ર ૨૬૬ સમાયાંત્ર સ્ત્ર ૨૬૦ ભગવતી સ્ત્ર २७ ૨૬૮ ભગવતી સૂત્રઃ શતક ૧૪ ઉદેશ ૭ ૨૭ २७ ૨૭ ૨૭ २७ २७ ૨૭ ૨૭ ૪૪૨ ૨૭ પરપ २७ પરપ ૨૭ પરપ २७ પરપ २७ ૫૫૮ ૨૭ ૫૧ २७ ર૦ ૨૭ ૬૨૧ २७ ૬૨૧ ૬૩૬ 32 ૬૪૦ ta ૫૪૨ ૪૩ ૬૪૩ ૬૪૩ ૬૪૩ ૪૩૩ ૪૩૩ २७ २७ २७ २७ २७ २७ २७ ૪૩ ૬૪ પા ર Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૩૮ ૧૫૧. અ નુ ક મ ણ કા સર્ગ–એકવીશ ? વિષય લૅક નં. વિષય શ્લોક નં. લવણ સમુદ્રનું વર્ણન વેલઘર દેવ તથા પર્વતનું વર્ણન વિસ્તાર કયા દીપ તરફની વેલાને કેટલા દે અટકાવે.૧૧૯ પરિધિનું પ્રમાણ વેલા અટકવાનું કારણ મધ્ય પરિધિ કેવી રીતે થાય પૂર્વાદિ ચારે દિશાઓમાં વેલંધર દેવના ગતીર્થ કોને કહેવાય. પર્વતોને યથાર્થ નામ. ૧૨૪ ગોતીર્થનું પ્રમાણ તે ચારે પર્વત પર કયા દેવ છે તે. ૧૩૨ ઊંડાઈ વિષે ચારે દેને વૈભવનું વર્ણન. ૧૩૩ ગોતીર્થની મધ્ય ઊંડાઈ ચાર અનુસંધર પર્વત તથા દેવોના નામ ૧૩૭ પાણીની ઉંચાઈ જાણવાની રીત. ૨૦ આઠે પર્વતો શેના બનેલા છે. ૧૪૨ સમુદ્રની મધ્યમાં પાણીની કુલ ઉંચાઈ આ પવિતાનું પ્રમાણુ. પાણીની જધન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટ ઉંચાઈ. વલંધર પર્વતનો ઈછિન સ્થાને વિકંભ ટીનું સ્વરૂપ. જાણવાની રીત. ૧૪૭ સમુદ્રનું પ્રતરાત્મક ગણિત વિધ્વંભનું દ્રષ્ટાંત સમુદ્રનું ધન ગણિત. પર્વતોની પરિધિ. ૧૫૭ ઘન ગણિત વિષે શંકા-સમાધાન પર્વ તેના મૂળ ભાગથી પરસ્પર અંતર સમુદ્રના ચાર ધારો અને તેની ધટના. ચાર ધારાનું પરસ્પર આંતરૂં. આંતરા પાસે પાણીની વૃદ્ધિ ૧૬૯ પાતાળ કળશેનું સ્વરૂપ વૃદ્ધિ જાણવાની રીત. ૧૭૨ તેનું સ્થાન. પર્વત પાસે પૂરવીની ઉંડાઈ ૧૭૮ ચાર મહાકળશોના નામ પાણીથી પર્વતની ઊંચાઈ વિષે. ૧૮૪ અધિષ્ઠાયક દેવને આયુષ્ય તથા નામ ગૌતમ દ્વીપનું વર્ણન. મહા કળશોનું પ્રમાણ સમુદ્રમાં સ્થાને તથા માન. ૧૯૫ મહા કળશનું પરસ્પર અંતર દ્વીપના અંતભાગે પાણીની વૃદ્ધિ કેટલી? ૧૯૯ કળશના ત્રણ વિભાગ તથા તેમાં શું છે. ૭૪ જબૂદીપ તરફ આ દ્વીપનું વર્ણન. ૨૦૭ લધુ પાતાલ કળશનું સ્થાન. ૭૭ મધ્ય ભાગે ભવન-તેનું વર્ણન. ૨૧૨ લઘુ પાતાલ કુંભની શ્રેણિ, તેનું ક્ષેત્ર. ૮૩ ભવનમાં રહેલી મણિપીઠિકા વિષે ૨૧૪ બે મહા પાતાલ કળશ વચ્ચેના લઘુ સુસ્થિત દેવને પરિવાર ૨૧૬ કળશો તથા સર્વ સંખ્યા. જબૂઠુપ તરફના ચાર સૂર્યપે વિષે. રર૩ લઘુ પાતાલ કલશાઓનું પ્રમાણુ-ત્રણ જબૂડી તરફના ચાર ચન્દી વિષે. ર૨૫ વિભાગ વગેરે. ધાતકી ખંડ તરફના ચાર સૂર્ય%ા. ૨૨૭ ભરતી-ઓટ કેવી રીતે થાય તે. ૧૦૨ ધાતકી ખંડ તરફના ચાર ચન્દ્રદીપ. ૨૩૦ શિખાનું વર્ણન. ૧૦૭ સૂર્ય-ચન્દ્રના પ્રાસાદે-આયુષ્ય આદિ. ૨૩૫ લવણું સમુદ્રનું રૂપક, ૧૧૦ | લવણું સમુદ્રમાં શું શું છે? ૨૪૦ ૧૬૦ - ખ » = = Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિષય ૨૬૮ ૨૭૦ ૦ ૧૦૪ A ૧૨૧ શ્લોક નં. ) વિષય શ્લોક નં. સૂર્ય-ચંદ્રનું સંચરણ ક્ષેત્ર. ૨૪૩ લવણ કાલોદધિ-સ્વયંભૂરમણ સમુદ્રના સમુદ્રની શિખાથી જતિષ્કના વિમાનેને મસ્યાનું દેહમાન. વ્યાધાત અંગે શંકા-સમાધાન. ૨૫૬ મસ્યોની કુલકરી. લવણ સમુદ્રમાં કેટલા સૂર્ય-ચન્દ્ર-નક્ષત્રો લવણું સમુદ્રનું રૂપક. ૨૭૩ આદિ. ૨૬૧ સર્ગ સમાપ્તિ. ૨૮૨ એક ચન્દ્રનો પરિવાર. ૨૬૬ : સર્ગ–બાવીશમો : ' ધાતકી ખંડ દ્વીપનું વર્ણન સમુદ્રને કેવી રીતે મળે છે. ધાતકી નામ શોથો ? હૈમવંત ક્ષેત્રનું સ્થાન-માન. ૧૦૦ દ્વીપને વિધ્વંભ. મધ્યના વૃત્ત વૈતાઢય વિષે. દ્વીપની આવ-મધ્યમ-ચરમ પરિધિ. ૪ હિમાવાન પર્વતનું માન. ૧૦૬ દ્વીપના ચાર ધારાનું પરસ્પર અંતર પર્વત પરના કહનું માન. ૧૦૮ મધ્યમાં ઈષકાર પર્વતા તેનું માન. ૧૧ દ્રહમાંથી નીકળતી નદીઓ વિષે. ૧૦૯ ક્ષેત્ર વ્યવસ્થા. હરિવર્ષ ક્ષેત્રનું સ્થાન–માન. ૧૧૩ વર્ષધર પર્વતની લંબાઈ પહોળાઈ–ઉંચાઈ ૨૩ નિષધ પર્વત તથા તેના પ્રહનું માન. ૧૧૮ સદ્ગ પર્વતોથી રકાએલું ક્ષેત્ર. ૩૨ દ્રહમાંથી નીકળતી નદીઓ વિષે. ચૌદ ક્ષેત્રોના મુખને વિસ્તાર કેવી રીતે ? ૩૪ સીતા-સતેદા નદી વિષે. ૧૨૫ ક્ષેત્રના અંશે. ઉત્તર દિશાના ક્ષેત્ર–પર્વત વિષે. ૧૨૯ - ક્ષેત્રના મધ્ય-અંત્ય વિસ્તાર. ઉત્તર દિશાની કઈ નદીઓ કયા સમુદ્રને આ પર્વતોના અંશે. ૧૩૩ ચક્રના આરાના આંતરારૂપે ક્ષેત્રો. પર રૂમી પર્વતના કહ-નદીઓ વિષે. ૧૩૭ એક યોજનના કેટલા અંશે ? રમ્યફ ક્ષેત્ર. - ૧૩૯ ભરતક્ષેત્રે વિસ્તાર. નીલવંત પર્વતના દ્રહ તથા નદીઓ વિષે. ૧૪૦ વૈતાઢય પર્વતાદિ જબૂદીપ સમાન. મહાવિદેહ ક્ષેત્રનું સ્થાન. ૧૪૪ હિમવાન પર્વતનું માન. મહાવિદેહ ક્ષેત્રને મુખ–મા–અંત્ય પર્વત પરને કહનું માન. વિસ્તાર. ૧૪૫ કહે-કુડે વગેરે જબુદ્દીપ સમાન. મહાવિદેહના ચાર વિભાગ. ગંગાદિ ચાર નદીઓ; ડો-કાપોનું માન. ૭૭ વિજયે તથા એક વિજયને વિસ્તાર. ૧૨૬ સુવર્ણ કુલાદિ ચાર નદીઓ-કુંડે દ્વાપાનું માન ૮૦ વક્ષસ્કાર પર્વતને વિર્ષોભ નારીકાન્તાદિ ચાર નદીઓ કુડે-દ્વીપોનું માન ૮૩ નદીઓની લંબાઈ-પહોળાઈ. ૧૬૩ સીતાદિ બે નદીઓ કુંડ દ્વીપનું માન. ૮૬ વનમુખેની પહોળાઈ. ૧૬૯ - ચૌદ મહા નદીઓની ઉંડાઈ વિષે. ૮૮ વનમુખોની જઘન્ય ઉત્કૃષ્ટ પહોળાઈ ૧૭૦ : નદીઓની જિવિકાની જાડાઈ તથા વિસ્તાર. ૯૧ પશ્ચિમ દિશાના બે ગજદંત ગિરિની લંબાઈ ૧૭૪ નદીઓ કયા સમુદ્રને મળે છે. ૯૩ | પૂર્વ દિશાના બે ગજદંતગિરિની લંબાઈ ૧૭૬ ૧૪૮ ૧૬૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ વિષય - - - ૭૮ વિષય કલેક નં. લોક નં. - ગજદંત ગિરિઓની પહોળાઈ. ૧૮૨ પાંડકવનનું સ્થાન–માન. - - ૨૩૮ - કુરૂક્ષેત્રોનું ધન પૃષ્ઠનું માન. શિખર પરની ચૂલિકા વિષે. ૧૮૪ ૨૪ર . કુરૂક્ષેત્રોની જયાનું માન. ૧૮૬ વિચરતા જિનેશ્વરોના નામો તથા તેમની કરક્ષેત્રને વિસ્તાર. ૧૮૮ વિજયેના નામો. * ૨૪૬ યમકગિરિ–પાંચ કહે તથા કંચનગિરિ વિષે. ૧૯ ધાતકીખંડના બે મેરૂ પર્વતનું રૂપક. ૨૪૯ કંચનગિરિનું પરસ્પર અંતર. ૧૯પ ધાતકીખંડમાં શું શું છે ? ૨૫૩ " પર્વતાના આંતરા. ૧૯૯ ધાતકીખંડના કુટ વિષે. ૫૮ ધાતકીશામલી વૃક્ષો તથા તેના દેવો વિષે. ૨૦૨ વૃષભકૂટ–ભૂટ વિષે ૨૬૫ ધાતકી ખંડના મેરૂ પર્વતનું વર્ણન. કહે નદીઓ અને કુંડે કેટલા છે. ? ૨૬૮ : પૃથ્વીથી ઉંચાઈ તથા ઉંડાઈ ૨૦૯ જઘન્ય ઉત્કૃષ્ટથી તીર્થંકર-ચક્રવર્તી આદિ ર કે ભૂમિની અંદરને તથા ઉપરનો વિસ્તાર ૨૧૦ કેટલા હોય ? : ઉપરથી નીચે ઉતરતાં ઈચિત સ્થાન - નિધાને વિષે. જાણવાની રીત. . ૨૧૧ સૂર્ય-ચન્દ્ર-નક્ષત્રાદિની સંખ્યા. ૨૮૦ નીચેથી ઉપર જતાં ઈરિત સ્થાને વિસ્તાર કાલેદધિ સમુદ્રનું વર્ણન. જાણવાની રીત.. ૨૧૪ સમુદ્રના અધિષ્ઠાયક દેવ તથા તેના પાણી - તેનું ભદ્રશાલ વન કેવું છે. ? રર૦ વિષે. ૨૮૩ ભદ્રશાલ વનની લંબાઈ-પહોળાઈ ૨૨૧ વિસ્તાર-ઉંડાઈ. * ૨૮૪ નંદનવનનું સ્થાન–માન. ૨૨૭ સમુદ્રમાં શું શું નથી. ૨૮૫ - નંદનવન પાસે મેરૂ પર્વતને બહારને બાહ્ય પરિધિ. વિસ્તાર. ચાર ધારાનું પરસ્પર અંતર. ર૪૭ સૌમનસ વનનું સ્થાન-માન. ૨૩૨ સમુદ્રમાં સૂર્ય-ચન્દ્રના અંતર દ્વીપો વિષે. ૨૮૮ સૌમનસ વન પાસે મેરુ પર્વતને બાહ્ય ગ્રહ-નક્ષત્રાદિની સંખ્યા. ૨૯૧ . વિધ્વંભ ૨૩૪ સર્ગ સમાપ્તિ - ર૯૩ સગ–ત્રેવીસમે ? પુષ્કરવાર દ્વીપનું વર્ણન વિદિશાઓના કટોના તથા અધિષ્ઠિત દેવોના એ નામની સાર્થકતા વિસ્તાર. નામે. માનુષેત્તર પર્વતનું વર્ણન કુટ પર જિનાલય વિષે ભગવતી આદિ પર્વતની ઉંચાઈ. ગ્રંથેના મતે. પૃથ્વીની અંદર તથા ઉપરના ત્રણ વિસ્તાર. ૬ પર્વતથી થતા દ્વીપના બે વિભાગ વિષે. ૩૩ આકાર કેવો ? પર્વતની ત્રણે પરિધિઓ. ૩૬ પર્વતને મૂળ-મધ્ય-અંત્ય વિસ્તાર ઉંચાઈ. ૧૩ પર્વત તથા પુષ્પરાધની અત્યંતર પરિધિ. ૪૩ - પર્વત પર ક્યાં કેણ વસે છે. ૧૬ ઈષકાર પર્વતથી પુષ્કરાર્ધના થતા બે ભાગ ૪૮ - પર્વતની શોભા. ઈષકાર પર્વતની લંબાઈ. પ૦ - ૨૮૬ ૧૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૬૦ ૧૬૩ ૭૮ ૧૭૮ લોક નં. ! વિષય લેક નં. પુષ્કરાર્ધમાં રહેલા અદ્દભુત કુંડનું સ્થાન પર મહાવિદેહ ક્ષેત્રના ત્રણ વિસ્તાર. ૧૩૫ કુંડનું માન. ૫૫ વિજ્ય-વક્ષસ્કાર તથા નદીઓને વિસ્તાર. ૧૩૯ વર્ષધર પર્વત-ક્ષેત્રો. વિદેહને વનમુખોને વિસ્તાર. ૧૪૨ પુષ્કારાર્ધમાં પર્વતથી રેકાયેલી ભૂમિ. ૨૯ મેરૂ સહિત ભદ્રશાલ વનને વિસ્તાર. ૧૪૬ પુષ્કરાના ભરતક્ષેત્રના ત્રણ વિસ્તાર, ૬૩ પ્રકરાઈને વિસ્તાર આઠ લાખ કેવી ભરતક્ષેત્રના દીર્ધ વૈતાઢય તથા ઋષભકૂટ રીતે થયો. ૧૪૮ વિષે. ઈષ્ટ ક્ષેત્રાદિને વિસ્તાર જાણવા અંગે. ૧૫ર હિમવાન પર્વતની લંબાઈ-પહોળાઈ. ૬૯ ગજત પર્વતોની લંબાઈ. ૧૫૫ પર્વત પરના પ્રદ્મદ્રહની લંબાઈ-પહોળાઈ ૭૧ ગજત પર્વતોની પહોળાઈ. દ્રહમાંથી નીકળતી ગંગા-સિંધુ નદીઓની કુરૂક્ષેત્રનો વિસ્તાર. ૧૬૧ ઉંડાઈ તથા વિસ્તાર આદિ. ૭૨ કુરક્ષેત્રની જવા કુંડ-દીપ–જિદિવકા વિષે. કુરૂક્ષેત્રનું ધનુ:પૃષ્ઠ. રેહિતાંશા નદીની વિગત યમક પર્વત તથા પાંચ પ્રહનું માન. ૧૬૭ હિતાંશા નદીના કુંડ-દીપ-જિવિકા વિષે ૮૪ કુરૂક્ષેત્રના મહાના તથા અધિષ્ઠિત દેવોના હૈમવત ક્ષેત્રનું સ્થાને-ત્રણ વિસ્તાર. ૮૭ નામે. ૧૭૪ નદીઓ કયા પર્વતાથી કેટલે દૂર વહે છે. ૯૩ ભદ્રશાલ વનની લંબાઈ. મહા હિમાવાન પર્વતને તથા તેના પ્રહને પુષ્કરાના વિચરતા વિહરમાનેના તથા વિસ્તાર. વિજ્યોના નામો. ૧૮૪ મહાપદ્મ કહમાંથી નીકળતી નદીઓ વિષે. ૯૮ પુષ્કરાર્ધના સુર્ય-ચન્દ્ર-પ્રહાદિની સંખ્યા. ૧૮૭ હરિસલિલાદિ આઠ નદીઓને વિસ્તાર મનુષ્ય ક્ષેત્રના ૪૫ લાખ કેવી રીતે ? ૧૯૦ ઉંડાઈ આદિ ૧૦૨ મનુષ્ય ક્ષેત્રની બહાર મનુષ્યના જનમ-મરણ આઠે નદીના કુંડ-દીપ-જિવિકા વિષે ૧૦૫ વિષે. ૧૯૩ હરિવર્ષ ક્ષેત્રનું સ્થાન-વિસ્તાર. ૧૦૭ મનુષ્યક્ષેત્રની બહાર શું શું નથી. ૧૯૮ નિષધ પર્વતના તિબિંછ દહનું અઢીદ્વીપની બહાર મનુષ્યના મરણને સ્થાન-માન ૧૧૨ સંભવ. તિગિથિ કહમાંથી નીકળતી ૪ નદીઓ મનુષ્ય ક્ષેત્રનું વર્ણન. વિષે. ૧૧૫ મનુષ્યના ૧૦૧ સ્થાન કયા ? ૨૦૫ ચારે નદીઓને વિસ્તાર તથા ઊંડાઈ ૧૨૦ પર્વતો કેટલા ? કયા કયા ? ૨૦૯ ચારે નદીઓના કુંડ-દીપ-જિફ્રિકા વિષે. ૧૨૧ ફૂટની સર્વ સંખ્યા તથા ૧૦ મહાવો. ૨૧૨ શિખરી પર્વત-પુંડરીક દ્રહ તથા તેની નદીઓ દ્રા તથા કુંડી કેટલા ? વિષે. નદીઓ કેટલી તે મતાંતર સહિત ૨૨૨ હરણ્યવંત ક્ષેત્ર-ફિમ પર્વત વિષે. ૧૨૮ જધત્કૃષ્ટ તીર્થંકરાદિ કેટલા તે વિષે. રર૯ રમ્યકક્ષેત્ર–નીલવંત પર્વત. વીસ વિહરમાન જિનના નામ. ૨૩૨ કયા સમુદ્રને કઈ નદીઓ મળે છે. વિહરમાન જિન વિષે મતાંતર, ૨૩૫ મહાવિદેહ ક્ષેત્રનું સ્થાન ૧૩૪ ] "કેવળીએ તથા સાધુ ભગવંતોની સંખ્યા, ૨૩૮ ૨૦૧ ૨૧૯ ૧૨૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ વિષય તે વિષય કન. લોક નં. ચક્રવતીઓ-વાસુદેવ-બળદેવોની સંખ્યા. ૨૪૦ કહોના ચૈત્યોની પ્રતિમાઓ. ર૮૮ એ અંગે કેટલાક આગમાના મતા. ૨૪૧ મનુષ્યક્ષેત્રના સર્વ તથા જિનનિધિઓ-રને વિષે તથા કેટલા ભાગ્ય. ૨૪૨ બિંબની સંખ્યા. ૨૮૯ ચક્રવતીઓને જીવતા ગ્ય ભૂમિએ ૨૪૬ અઢીપની બહારના ચૈત્ય તથા જિનબંબ ર૯૧ મનુષ્ય ક્ષેત્રમાં દેવો-વિદ્યાધરોની શ્રેણિઓ. ૨૪૭ તીરછી લેકના દૈત્યોની સંખ્યા. ર૯૩ ચંદ્ર-સૂર્યની શ્રેણિ. ૨૪૯ તીલેકના જિનબિંબોની સંખ્યા. ૨૯૪ ગ્રહું-નક્ષત્રની પંક્તિઓ. ૨૫૩ અલોકના રો-જિનબિંબોની સંખ્યા ૨૯૬ તારાઓની સંખ્યા. ૨૫૭ ઉદર્વલોકના ચૈત્યો-જિનબિંબોની સંખ્યા ૨૯૯ શાશ્વત ચા-પ્રતિમાઓનું વર્ણન ત્રણે લેકના જુદા જુદા મૈત્યો તથા પ્રતિમા પાંચ મેરૂ પર્વતના રીત્યો, ૨૫૯ એનું યત્ર. શાશ્વત સૈના છ સ્થાને ૨૬૨ ત્રણે લોકના ત્યા–બિંબની સંખ્યા. ૩૦૩ ત્રણ તથા ચ ૨ દ્વાર સંબંધી પ્રતિમાઓ. ૨૬૬ સર્વ પ્રતિમાઓનું પ્રમાણ. ૩૦૬ ચાર દ્વારવાળા રીયે ક્યા ક્યા. ૨૬૭ વૈમાનિક તથા અઢીદ્વીપના બહારના વ્યન્તર-ભવનપતિ-જયોતિષી રીત્યોની જિનાલનું પ્રમાણ ૩૦૯ પ્રતિમા કેટલી ? ૨૬૯ કરુક્ષેત્ર મેરૂ આદિ પર્વત તથા અસુરકુમારના વૈમાનિક દેવોની રમૈત્યોની પ્રતિમાઓ. ર૭૩ રયેનું પ્રમાણ. ૩૧૧ મેરૂ પર્વતના રીયોની પ્રતિમાઓ. ૨૭૪ નાગકુમારાદિ તથા વ્યરના ઐનું બાકીના પર્વતોના પૈત્યોની પ્રતિમાઓ. ૨૭૫ પ્રમાણુ દિગજટા-કુરૂક્ષેત્રોના પ્રતિમાઓ. ૨૭૭ ચૂલકાઓ, ચમકાદિ પર્વત, કહ, કુટા, જબૂ આદિ વૃસેના તથા પ્રતિમાઓ. ર૭૯ વૃક્ષો તથા કંડેના જૈનોનું પ્રમાણ. ૩૧૭ કુંડના રૌના જિનબિંબ. ૨૮૩ | સર્ગ સમાપ્ત. ૩૨૧ : સર્ગ-વીશ ? અઢીદ્વીપ બહાર સ્થિર તિષી ૨ / મનુષ્ય ક્ષેત્રની બહાર ચન્દ્ર-સૂર્યની પંક્તિના સૂર્ય—ચન્દ્ર ક્યા નક્ષત્રોથી યુક્ત. મતાંતરે. સૂર્ય—ચન્દ્રના બે પ્રકારે અંતર દિગંબરના કર્મ પ્રકૃતિ ગ્રંથ પ્રમાણુ. ચંદ્ર-સૂર્યનું પ્રકાશક્ષેત્ર ગોળાકાર ક્ષેત્રની પહેળાઈ પરિધિ. પ્રકાશક્ષેત્રની લંબાઈ-પહોળાઈ. ૧૨. ચન્દ્ર સૂર્ય વચ્ચેનું અંતર પુષ્કર દ્વીપમાં કેટલા સૂર્ય-ચન્દો. ૧૪ દરેક પંક્તિમાં ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ કાલેદધિ સમુદ્રથી આગળના ચન્દ્ર-સૂર્યની બે પંક્તિના અંતરની પરિધિ. સંખ્યા જાણવાનું કરણ. બીજી પંક્તિની પરિધિ કેવી રીતે. પુષ્કર દ્વીપના નક્ષત્ર–પ્રહાદિની સંખ્યા. ૨૩ ત્રીજી પંક્તિની પરિધિ. જયોતિષ કરંડકની રીતે સુર્ય—ચન્દ્રાદિની આગળની પંક્તિઓમાં ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ. ૫૭ સંખ્યા જાણવાનું કરણ. ૨૫ આ જ અર્થને જણાવતી પૂર્વાચાર્ય કૃત ચન્દ્ર પ્રાપ્તિ આદિથી સૂર્ય-ચન્દ્રનું અંતર ૨૯ | ગાથાએ, ૩૧૪ ''2 " ૧૦ છ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૭૨ છે ૧૫૬ U = s, વિષય શ્લોક નં. વિષય લેક નં. બીજા મત પ્રમાણે ચન્દ્ર-સૂર્યોની સંખ્યા. ૬૫ ૧૦,૦૦૦ જન વિકુંભના મતે પ્રત્યેક પ્રત્યેક પતિએ કેટલા સૂર્ય ચન્દ્રની વૃદ્ધિ. ૧૮ જને ક્ષય વૃદ્ધિ. ૧૩૯ ચિન્દ્ર-સૂર્યનું અંતર ૯ ૪૦૦ જન વિકુંભના મતે પ્રત્યેક તેનું અંક દ્વારા માને. યોજને ક્ષય વૃદ્ધિ ૧૪૭ યોગશાસ્ત્ર તથા પરિશિષ્ટ પર્વના આધારે પર્વતોની ભૂમિ તથા શિખરની પરિધિ. ૧૫ર - મતાંતર. ૮૦A પર્વતોની ચારે બાજૂ વાવડીઓનું પ્રમાણ. ૧૫૪ પુષ્કરે સમુદ્રના પાણી વિષે. વાવડીની ઉંડાઈના મતાંતરે, ( ૩ ડાઈની મતાતર, ૧૫૫A સમુદ્રના દેવતાઓના નામ. વાવડીઓની શેભા. સમુદ્રને વિસ્તાર વાવડીએની દેવાંગનાઓ સાથેની શોભા. ૧૫૮ વારૂણીવર દ્વીપ, તેના દેવ-વિષે. ચાર અંજનગિરિની સોળ વાવડીઓના નામો.૧૬૨ વારૂણીવરોદ સમુદ્રના પાણી વિષે. સ્થાનાંગાદિ સૂત્રના અભિપ્રાયે વાવડીના કે સમુદ્રના દેવો તથા વિસ્તાર નામે. ૧૬૬ ક્ષીરવર હીપનું વર્ણન. વાવડીઓની ચારે દિશામાં વનો કેટલે દૂર છે? દ્વીપના દે તથા વિસ્તાર તેના નામો. ૧૬૯ ક્ષીરોદ સમુદ્રના પાણી વિષે. વનને વિસ્તાર. ૧૭૧ સમુદ્રના દે. ૧૦૦ વનેની શોભાનું વર્ણન. ૧૭૨ સમુદ્રની ધવલતા-શોભાં. ૧૦૧ દધિમુખ પતેનું વર્ણન સમુદ્રને વિસ્તાર. ૧૦૮ સ્થાને નામની સાર્થકતા. ઘતવર દીપ-તથા તેના દેવો. ૧૦૯ દ્વીપના વિસ્તાર. પર્વતને આકાર-વિસ્તાર. ૧૭૭ ઉંચાઈ તથા પૃવીમાં અવગાઢ. ધૃતોદ સમુદ્રનું પાણી, તેના દે ૧૧૨ રતિકર પર્વતનું સ્થાન. સમુદ્રનો વિસ્તાર. દ્વીપના બાવન જિનાલય કેવી રીતે ? ક્ષદવર દ્વીપના દે. જિનપ્રાસાદનું પ્રમાણ દ્વીપને વિસ્તાર. ૧૧૭ મંદિરની રમણીયતા. ૧૯૦ ક્ષેદોદ સમુદ્રના પાણી વિષે. ૧૧૮ અંજનપર્વત ઉપર જિનાયતન. સમદ્રનો વિકુંભ. જિનાયતનના ચાર દ્વારો તથા દેના નદીશ્વર દ્વીપનું વર્ણન ૧૨૫ નામે. ૧૯૭ દ્વીપના દેવો. જિનાયતનને લંબાઈ આદિ. દીપને વિષ્કભ ૧૩૦ મુખમંડપ તથા પ્રેક્ષામંડપનું માન. મધ્યમાં ચાર અંજનગિરિ–તેના નામે. ૧૩૧ અક્ષપાટકની મણિપીઠિકાનું પ્રમાણ. ૨૦૩ અંજનગિરિનું સ્વરૂપ ૧૩૪ પ્રેક્ષામંડપની મણિપીઠિકાનું પ્રમાણ. ૨૦૮ આ ગિરિનું પૃથ્વીની અંદર–ઉપર અવગઢ– ચૌય સ્તુપ તથા તેની મણિપીઠિકાનું માન. ૨૦૯ વિસ્તાર. ૧૩૫ પીઠિકાના વૃક્ષનું વર્ણન. ૨૧૩ ઠાણુગ સૂત્રાદિને આધારે વિષ્કભના વૃક્ષની આગળની પીઠિકા તથા તેના વજનું મતાંતરે. ૧૩૮ | માન, ૨૧૫ ૧૭૫ ૧૭૬ ૧૧૧ ૧૧૪ ૧૭૮ ૧૮૨ ૧૮૫ ૧૮૯ ૧૧૫ ૧૩. ૧૨૮ ૧૯૮ ૨૦૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૨૨૨ ૩૦૧ ૨૬૧ ૩૧૩ વિષય શ્લોક નં. ! વિષય શ્લોક નં. વજ પછી નંદા વાવડીનું વર્ણન. ૨૧૭ નંદીશ્વર કહ૫ પ્રમાણે ઇન્દ્રાણીઓની નંદા વાવડીના ચાર ઉદ્યાનના નામ. ૨૧૯ રાજધાનીઓ અંગે. ૨૮૦ પ્રાસાદમાં શું શું છે. નંદીશ્વર દ્વીપના સર્વ જિનચૈત્યો. ર૮૭ મંદિરની પીઠિકા તથા દેવસ્જદકનું માન. ૨૨૪ નંદીશ્વર દ્વીપની આરાઘના. ૨૮૮ તેમાં ૧૨૪ જિન પ્રતિમાઓ. ૨૨૬ નંદીશ્વરદ સમુદ્રના દેવ-વિસ્તાર વગેરે. ૨૯૧ સેવક પ્રતિમાઓ વિષે. ૨૨૯ અરૂણદ્વીપ વિસ્તાર–દેવો વિગેરે. ૨ ૨૯૪ પૂજકનું વર્ણન. ૨૩૫ અરૂણાદ સમુદ્રઃ વિસ્તાર-દેવ. ૨૯૭ દેવતાઓ અહી ભક્તિ મહોત્સવ કયારે કરે. ૨૪૨ અરૂવરીપ–સમુદ્ર. કયા દેવ કયા પર્વત પર મહોત્સવ કરે. ૨૪૫ સ્થાનાંગ સૂત્ર પ્રમાણે ૧૧ કંડલદીપ. ૩૦૪ દેવ-દેવીઓના નૃત્ય વિષે. ૨પ૧. કુંડલગિરિ પર્વતનું પ્રમાણ. ૩૦૬ કુમારનંદી સોનીને પ્રસંગ પર્વત પર ચાર જિનાલય. - ૩૦૮ ચાર રતિકર પર્વતા. કુંડલ પર્વતના સોમપ્રભાદિ આઠ અત્યંતર પર્વતને વિસ્તાર-આકાર-પરિધિ. ર૬ર પર્વતા. ૩૧૦ પર્વતાથી ચારે દિશામાં રાજધાનીઓ. ૨૬૪ અાઠ પર્વતોની ૩૨ રાજધાનીઓના નામ અગ્નિખૂણાના રતિકર પર્વતની ચાર તથા તે કોની છે. રાજધાની તથા તેમની દેવીઓના નામો. ૨૬૫ કુંડલદીપને ત્રિપ્રત્યાવાર. ૩૧૯ નૈઋત્ય-રતિકરની ચાર રાજધાની તથા શંખ દ્વીપને ત્રિપ્રત્યાવાર, " ૩૨૧ દેવીઓનાં નામો. ૨૬૮ દ્વીપના ત્રિપ્રત્યાવાર વિષે મત. ૩૨૪A આ આઠ રાજધાની કઈ ઇન્દ્રાણીઓની ? ૨૭૦ રૂચક દ્વીપને ચેક પર્વત. ૩૨૫ ઈશાન–રતિકરની ચાર રાજધાની તથા રૂચક દીપને વિસ્તાર. ૩૨૬ કુંડલાકૃતિ પર્વતના નામ. દેવીઓનાં નામે. * ૩૨૮ ૨૭૧ દ્વીપના ૩૬ ફૂટે તથા દિકકુમારીએ. ૩૨૯ વાયવ્ય-રતિકરની ચાર રાજધાની તથા ચક દ્વીપને ત્રિપ્રત્યાવતાર , ૩૩૪ દેવીઓના નામો. ૨૭૪ દેવ શ્રી આદિથી સ્વયંભૂરમણ સમુદ્ર. ૩૩૬ આ આઠ રાજધાની કઈ ઈન્દ્રાણીઓની ર૭૬ સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમાઓ. (રૂપક) ૩૪૦ ઈન્દ્રાણીની રાજધાનીઓ અંગે મતાંતર ૨૭૭ | સર્ગ સમાપ્તિ. ३४3 * સર્ગ–પચ્ચીશ ? જ્યોતિષ ચક્રની શરૂઆત પૂર્ણાહુતિ. ૨ અભિજિત તમા મૂલ નક્ષત્ર વિષે. ૨૪ મેરથી કેટલે દૂર છે. જ્યોતિષ ચક્ર તથા નક્ષત્ર પટલને વિસ્તાર. છેલું જયોતિષ ચક્ર કયાં છે. જ્યોતિષીના વિમાનને આકાર. જયોતિષ ચક્રને સર્વ વિસ્તાર, આકાર વિષે શંકા. શંકાનું સમાધાન. તારા વિગેરે સમભૂતલથી કેટલે દૂર છે. ૧૦ સૂર્ય—ચન્દ્રના વિમાનનું પ્રમાણુ.. ચન્દ્રથી નક્ષત્રાદિ મંડલે કેટલે દૂર છે. ૧૫ ઉસે ધાંગુલ પ્રમાણે ચન્દ્ર-સૂર્યના વિમાનનું જયોતિષ ચોના અંતર વિષે મતાંતરો. ૧૯ પ્રમાણુ. . 6 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ૧૫૬ A ૯૧ વિય શ્લોક નં. |. વિષય લોક નં. ગ્રહ-નક્ષત્રોને પ્રમાણભુલથી વિસ્તાર. ૪૭ ચિહ્નો અંગે મતાંતરે. ૧૪૩ તારાઓને પ્રમાણગુલથી વિસ્તાર. ૪૯ જ્યોતિષી દેવોનાં વર્ણ. નરક્ષેત્રની બહારના વિમાનનું પ્રમાણુ. પર જ્યોતિષી દેવોની ઋદ્ધિ વિષે ૧૪૫ જયોતિષી વિમાનના અભિગિક દેવો વિષે. ૫૩ ચંદ્રની અમહિષીઓનાં નામ-પૂર્વભવ ચન્દ્રના વિમાનને વહન કરતાં પૂર્વ દિશાના તથા આયુષ્ય. ૧૪૭ દેવો કેવા તથા કેટલા હેય. ચંદ્રની દેવી કેટલી દેવીઓને વિક. ૧૫૩ દક્ષિણ દિશાના દેવ વિષે. વિકવણા વિષે મતાંતરો. પશ્ચિમ દિશાના દેવ વિષે. સૂર્યની અઝમહિષીઓનાં નામ. ૧૫૯ ઉત્તર દિશાના દેવો વિષે. સૂર્ય—ચન્દ્રના દિવ્ય ભંગ વિલાસ. ર૬૦ ચન્દ્ર-સૂર્યના વિમાનને કેટલા દેવો વહન જિનેશ્વર દેવના અસ્થિ તથા માણવક થંભ અંગે. ૧૬૩ ગ્રહ-નક્ષત્ર-તારાના વિમાનને કેટલા દેવો ગ્રહ-નક્ષત્રાદિની અઝમહિણીઓનાં નામ. ૧૬૬ વહન કરે. ચન્દ્ર-સૂર્યનાં દેવની સ્થિતિ. જ્યોતિષીના વિમાનોની ગતિ. ચદ્ર-સૂર્યના વિમાનની દેવીઓની સ્થિતિ. ૧૭૪ જબૂદીપના તારાઓનું અંતર કેટલા પ્રકારે. ૯૬ ગ્રહના વિમાનોના દેવની તથા દેવીઓની નિર્ભાધાત અંતર. સ્થિતિ - ૧૭૭ જધન્ય વ્યાધાત અંતર કેટલું ? કેવી રીતે ? ૧૦૦ નક્ષત્રના વિમાનોના દેવ-દેવીઓની સ્થિતિ ૧૭૯ ઉત્કૃષ્ટ વ્યાધાત અંતર કેટલું કેવી રીતે ? ૧૦૫ તારાના વિમાનના દેવ-દેવીઓની સ્થિતિ ૧૮૧ તારાઓનાં વિમાનનું વર્ણન. ૧૧૨ જતિષી વિમાનોનું અપબડુત્વ. ૧૮૩ ચન્દ્ર-સૂર્યના દેવોને પરિવાર. ૧૧૮ જાતિષીઓ અનુકૂળ-પ્રતિકૂળ. ૧૮૪ ત્રણ પર્ષદાના દેવેનું આયુષ્ય. ૧૨૧ મુહૂર્ત જોવાના પ્રયોજન વિષે શંકા. ત્રણ પર્ષદાની દેવીઓનું આયુષ્ય. ૧૨૪ વિપાક ફળના હેતુઓ. ૧૯૦ ત્રણ સભાના નામ. ૧૨૬ પાંચ હેતુઓ અગે શાતા–અશોતાના ત્રણ પર્ષદાની વિશેષતા અંગે શંકા વિપાક. ૧૯૪ -સમાધાન. ૧૨૭ જન્માદિ વખતે જયોતિષીના ચારનું બીજી રીતે ત્રણ સભાનું વર્ણન. ૧૩૧ શુભાશુભ ફળ. ચંદ્ર-સૂર્યના ઈન્દ્રની યુવ્યા બાદની જોતિષ શાસ્ત્રની આવશ્યકતા વિષે વિશેષતા. ૧૩૫ તે અંગે આગમોના અભિપ્રાય. પાંચે જયોતિષી દેવોની શોભા. ૧૩૮ નરક્ષેત્રની બહારના જ્યોતિષી વિષે. જયોતિષીના ચિહ્નો. સર્ગ સમાપ્તિ. | સર્ગ–છવ્વીશ ? ઉદર્વલકની નિરૂપણા: શંખેશ્વર સ્વામીની સ્તુતિ. ૧ | ઉર્ધ્વ લેકનું પ્રમાણ. ઉર્વલોકનો પ્રારંભ. ૩. ૧૮૬ ૧૯૯ ૨૦૫ ૧૪ * ૧૪૦ | ૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૦૧ વિષય બ્લોક નં. સૌધર્મ–ઈશાન દેવલોકનું વર્ણન અકાર. સ્થાન-માન. ખતરો કેટલા ? ઈન્દ્રક વિમાને. ઇદ્રક વિમાનને નામે. સનકુમારાદિમાં કેટલા પ્રતિરો ? ઉદ્દલોકના પ્રતા કેટલા ? ઉર્વિલકના વિમાનની ગોઠવણ. કયા સમુદ્ર પર કેટલા વિમાન. વિમાન પરસ્પર અંતર વિષે. વિમાનાના આકાર. વૃત્તાદિ વિમાનેને ક્રમ. ૧૩ પ્રતરોમાં વિમાનોની સંખ્યા. ગોળ-ત્રિકોણ-ચોરસ કેટલા તે જાણવાની રીત. પ્રથમ પ્રતરમાં વૃત્તાદિ તથા સર્વ વિમાન કેટલા ? બીજા પ્રતરમાં વૃત્તાદિ તથા સર્વ વિમાને કેટલા ? ત્રીજા ચેથા , , , પt પાંચમાં ) છ-સાતમ , છ , આઠમા-નવમા-દશામાં પ્રસરમાં વૃત્તાદ તથા સર્વ વિમાને કેટલા ? ૧૧-૧૨-૧૩મા પ્રતરમાં વૃત્તાદિ તથા સર્વ વિમાને કેટલા ? એકદિશાના પંક્તિગત વિમાનની વૃ સર્વ સંખ્યા. પપાવણ વિમાનોની સંખ્યા તથા સ્થાન. ૬૭ બને દેવલોકના સર્વ વિમાનો. ૭૨ કયા વિમાન યા ઈન્દ્રના. ૭૫ સંગ્રહણી પ્રમાણે કયા વિમાને ક્યા ઈન્દ્રના. ૭૮ બ્લેક ન. આગમ પ્રમાણે સૌધર્મના સર્વ વિમાનની સંખ્યા. આગમ પ્રમાણે ઈશાનના સર્વ વિમાનની સંખ્યા. બને દેવલોકનાં વિમાનને તફાવત. ત્રિકોણાદિ તથા પુષ્પાવકીર્ણ વિમાનો ૯૩ આકાર. વિમાનના હાર-કિલ્લા-વેદિકા વિષે. ૯૬ વિમાનોનો આધાર. વિમાનના પ્રકારનો વિસ્તાર. ૧૦૪ પ્રકારના દ્વારને વિસ્તાર. ૧૦૬ ધારો તથા ધજાઓ પર ચિત્રોની શોભા ૧૦૭ કિલ્લાના કાંગરનો વિસ્તાર. ૧૧૦ વિમાનને પ્રાપિંડ તથા પ્રાસાદે વિષે. ૧૧૨ વિમાનનું ઉચ્ચત્વ. ૧૧૪ વિમાને ના બે પ્રકાર. ૧૧૭ ઊડું વિમાનની લંબાઈ આદિ. ૧૧૯ ૪પ લાખ જન પ્રમાણુ શું શું છે? ૧૨૧ વિમાનના પાર પામવાની રીત દૃષ્ટાંત ૪ર ૪પ પૂર્વક. ૧૨૩ ૧૩૪ સૂર્ય ઉદયાસ્તના અંતરને ૩ વડે ગુણવાથી પગલાનું મા૫. પાંચવડે ગુણેલ પગલાંનું માપ. ૧૩૦ સાતવડે ગુણેલ પગલાંનું માપ. ૧૩૨ નવ વડે ગુણેલ પગલાનું માપ. દૃષ્ટાંતપૂર્વક વિમાનોની વિશાળતા. ૧૩૮ ચાર દેવલોકના વિમાનનું કઈ ગતિ તથા ક્યા પગલાથી શું મપાય. ૧૪૪ અયુતાદિ સર્વ દેવેલેકના વિમાનોનું કઈ ગતિ તથા કયા પગલાથી શું મપાય. ૧૪૭ જીવભિગમ-સૂત્ર પ્રમાણે ૧૫૧ પ્રથમ પગલાથી કેવી રીતે ક્યા દેવલોકને માપે. ૧૫૨ દ્વિતીય પગલાથી કેવી રીતે કયા દેવલોકને માપે. ૧૫૬ Page #47 -------------------------------------------------------------------------- ________________ ર૭પ ૧, ૩૧ २०० વિષય લોક નં. 1 ત્રીજા પગલાથી કેવી રીતે કયા દેવકને માપે. ૧૫૯ ચોથા પગલાથી કેવી રીતે ક્યા દેવલોકને માપે. ૧૬૨ આ ગતિએ તેમજ કલ્યાણ કેન્સવ સમયની ગતિ વિષે. ૧૬૫ વિમાન વર્ણ. ૧૭૧ દેવલોકમાં અહોરાત્ર નથી તે સંબંધી. ૧૭૫ દેવલોકની સુગંધ તથા સ્પર્શ વિષે. ૧૭૮ વિમાનની ચારે દિશામાં વનખંડે તેના નામે. ૧૮૩ વાવડીઓની શોભા. ૧૮૬ ક્રીડા મંડપના આસનના નામે. ૧૯૧ મંડ-ગૃહ વિષે. ૧૯૩ વિમાનની પીઠિકાનું વર્ણન. પ્રાસાદની પાંચ શ્રેણિઓનું પ્રમાણ. २०४ પ્રાસાદની એક દિશાની તથા સર્વ સંખ્યાં. ૨૧૧ પ્રાસાદની શ્રેણિ અંગે મતાંતરે. ૨૧૨ અન્ય દેવલેકનાં પ્રાસાદનું વર્ણન. સુધર્મા સભાનું વર્ણન. સ્થાન-દ્વાર વિષે. મુખમંડપ–પ્રેક્ષાગ્રહનું વર્ણન. ચૈત્યસ્તૂપનું વર્ણન. ચૈત્યવૃક્ષ-મહેન્દ્ર વજનું વર્ણન. ૨૩૧ મનગુલિકા પડિકાઓનું વર્ણન. . ૨૩૪ મણિવક થંભનું વર્ણન. ૨૧૮ જિનેશ્વરના અસ્થિઓ વિષે. સિંહાસન-શવા શસ્ત્રાગાર આદિનું રથાન માન. જિનાલય હશે. દેવછંદ વિશે. ૨૫૭ સિદ્ધાયતનમાં શું શું છે. ૨૫૯ ઉપપાત સભાનું વર્ણન. ૨૬૫ અભિષેક સભાનું વર્ણન. ૨૬૮ અલંકાર સભાનું વર્ણન. ૨૭૧ | વિષય લેક નં. વ્યવસાય સભાનું વર્ણન. ૨૭૩ પુસ્તક-ખડીયાનું વર્ણન. નન્દા વાવડી વિષે. ૨૮૧ ઉ૫પાત શય્યા વિષે. ૨૮૪ દેવોની ઉત્પત્તિ સમયની સ્થિતિ. ૨૮૭ ઉત્પન્ન થયેલા ઈન્દ્રને કર્તવ્યને વિચાર. ર૯૪ કર્તવ્યનું સામાનિક દેવોએ કરેલું સુચન. ૨૯૬ ઉપપાત મંદિરથી અભિષેક સભામાં કેવી રીતે આવે. ૩૦૦ સામાનિક દેવોએ અભિયોગિક દેવોને કરેલી આજ્ઞા. ३०४ આભિયોગિક દેવ કયાંથી કઈ વસ્તુઓ લાવે. ૩૦૭ નૂતન ઈન્દ્રનો અભિષેક. સ્વામિની ઉત્પત્તિથી દેવાની ચેષ્ટા. ૩૧૮ સ્વામિદેવની સ્તુતિ. उ२६ અલંકાર સભામાં પ્રવેશ કેવી રીતે. ૩૩૦ દેવદુષ્ય– અલંકાર પહેરે તે વિષે. ૩૩૩ વ્યવસાય સભામાં વાંચન. ૩૩૭ સિદ્ધયતનમાં જવાની તૈયારી. - ૩૩૯ સમૃદ્ધિપૂર્વક સિદ્ધયતનમાં પ્રવેશ. ૩૪૩ પરમાત્માની પૂજમાં પ્રમાજનાનું મહત્તવ. ૩૪૬ પરમાત્માની પૂજા વિધિ. ૩૪૮ અષ્ટમંગલાદિ આલેખન. ૩૫૧ જગત્પતિની સ્તુતિ ૩૫૬ દેવો દૈત્યની સફાઈ કરે. ૩૫૯ રીયન દ્વારની સફાઈ તથા પુછપ–ધૂપ ઉછે. ૩૬૧ ત્ય સ્તૂપની પ્રતિમાઓની પૂજા વગેરે. ૩૬૬ દક્ષિણ દિશાના ત્યવૃક્ષ-વેજ-નંદા પુષ્કરિણીની પૂજા. ૩૬૯ ઉત્તર દિશાના ચૈત્યવૃક્ષ-સ્તુપ પ્રતિમાદિની પૂ . ૩૭૨ જિનેશ્વરના અસ્થિ તેમજ ચૈત્યસ્તંભની. પૂજા ૩૭૪ ૨૧૭ ૨૨૪ ૨૨૬ ૨૨૯ ૨૪૩ ૨ ૧૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ ४०४. આ વિષય લોક નં. - વિષય લોક નં. મણિપીઠિકા, શસ્ત્રાગાર,દેવશય્યાદિની પૂજા. ૩૭૮ અહીં આવતા દેવને દેવાંગનાઓના વ્યવસાય સભાની પૂજા તથા બલિ કટાક્ષો. ૪૬૪ વિસજન. ૩૮૨ સ્થાનાંગ સૂત્રના આધારે મનુષ્યલોકમાં દે આવતા નથી - જિનેશ્વરના નમન-પૂજનમાં ક ભાવ ૩૮૭ વિમાનેનું વર્ણન શ્રી રાજપ્રનીય સૂત્ર મનુષ્યલોકની દુર્ગધના કારણે દેવે અહીં મુજબ. ૩૯૧ નથી આવતા. ४७० કપાતીત દેવે ક્યાં તેનું લક્ષણ. મનુષ્યલકની દુર્ગધ ક્યાં સુધી જાય ? ૪૭૪ દેવનાં દેહની કાંતિ, સંસ્થાન વિષે. ૩૯૮ ઉપદેશમાલાને અભિપ્રાય. ૪૭૬B દેવોનાં શરીરને વિષે શું ન હોય. મનુષ્ય લેકની દુર્ગધ વિષે દષ્ટાંત ૩૯૯ ૪૭૭ દેવનાં દન્ત-કેશ આદિ વિષે. ૪૦૦ દેવો અરિહંતાદિના પુણ્યથી આવે છે. ૪૮૨ દેવોનાં ચિત ભૂષિત મુકુટ વિષે. ૪૦૩ દેવોને મનુ લોકમાં આવવાને કારણે. ૪૮૬ ચિદો વિષે મતાંતરે. ૪૦૩ A પુત્રાદિના સ્નેહને સફળ કરતા દે. ૪૮૮ દેવેની ભાષા. વૈમાનિક દેવતાઓ નરકમાં પણ જાય. ૪૯૧ દેવોની ચક્ષુ તથા માળા વિષે. ४०१ કૃષ્ણ બલભદ્રનું દૃષ્ટાંત. દેવેની શક્તિ. ४०४ બળભદ્ર દેવે કૃષ્ણને મહિમાં વધાર્યો. ૫૦૧ દેવતાનું કાળનિગમન. નરકમાં લક્ષ્મણને બોધ આપતા અમ્યુકેન્દ્રપ૦૬ ૪૧૩ દેવેની કામક્રીડાનું વર્ણન. ૪૧૫ દેવો નીચે ક્યાં સુધી જાય તે વિષે મતાંતરે. ૫૦૮ દેવીઓની રતિક્રીડા. ૪૨૨ અપ ઋદ્ધિવાળા દેવનું ગમનાગમન. પબ્દ વૈક્રિય શુક્ર પુદ્ગલેનું પરિણમન. ૪૨૭ અવધિજ્ઞાન વિષે. અપરિગ્રહિતા દેવોએ સાથે રતિક્રીડા ૪૨૯ સૌધર્મ ઈશાનના ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવતાઓની બે પ્રકારે ઉન્મતતા દેવના અવધિજ્ઞાન વિષે. * ૫૧૪ દેવોને પણ અજય કામદેવ. સવજીનું અવધિજ્ઞાન કઈ દિશા ઈરછા માત્રથી આહારની તૃતિ. ૪૩૯ તરફ વધે છે. ૫૧૮ આહાર પુદ્ગલે કયા દેવ જોઈ શકે. ૪૪૩ મનુષ–તિર્યચના અવધિજ્ઞાનને આકાર પર ભવનપત્યાદિ દેવના આહાર ઇચ્છી વૈમાનિક દેવોના જધન્ય અવધિ વિષે. પ૨૩ શ્વાસોચ્છવાસ વગેરે. ४४४ સર્વ જધન્ય અવધિ વિષે શંકા-સમાધાન. પ૨૪ સાગરોપમથી ન્યૂન સ્થિતિના દેવોના હોમાનિક દેવોના અવધિની આકૃતિ. પર૯ આહાર-વાસેવાસ વિશે. ४४६ આયુષ્ય વિષે. ૫૩૦ સ્થિત્તિ અનુસાર આહાર-વાસોચ્છવાસ ૪૪૮ સૌધર્મ—ઈશાનના ૧૩ પ્રતની ઉત્કૃષ્ટ દેવતાનું કાળનિર્ગમન. ૪૫૩ સ્થિતિ. 'પ૩૧ દેવનું પરસ્પર ઔચિત્ય. ૪૫૬ જઘન્ય સ્થિતિ. - ૫૩૭ સર્વ દેવોનું એક વિષય સુખને કાળ. ૪પ૯ સધર્મ—ઈશાનની સ્થિતિમાં વિશેષતા. ૫૪૦ દે મનુષ્યલકમાં શા કારણે નથી અમૃત સુધીના દેના કત્રિમ–સ્વાભાવિક આવતા ? દેહમાન વિષે. ૫૪૨ ૪૩૧. ૪૩૬ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ - ૫૪૬ ૬૨૪ વિષય શ્લોક નં. | વિષય કલેક નં. શૈવેયક-અનુત્તરના દેહમાન વિષે. પ૪પ ! સૌધર્મ-ઇશાનના ઈન્દ્રનું સ્વરૂપ દેવતાઓને સામાન્યથી લેયા. પાંચ અવતંસક વિમા ના નામો. સૌધર્મ-ઈશાનના દેવોની ગતિ-આગતિ. ૫૪૭ એ વિમાનનું પ્રમાણ ૬૨૭ સૌધર્મ-ઈશાનની પરિગ્રહીત દેવીઓનું વિમાનની ચારે બાજુ શું શું છે. ૬૨૯ આયુષ્ય. પ૪૯ વર્તમાન શક્રેન્દ્રને પૂર્વ વૃત્તાંત અપરિગૃહીતા દેવીઓના વિમાને કયાં [કલ્પવૃત્તિ પ્રમાણે ૬૩૨ કેટલા ? પપર વર્તમાન શક્રેન્દ્રને પૂર્વ વૃત્તાંત અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ. ૫૫ 3 શ્રી ભગવતી સુત્રધારે] ૬૩૯ સૌધર્મની અપૂરિગૃહીતા દેવીઓ કયા ઈન્દ્ર મહારાજાની ત્રણ પર્વદા વિષે પ્રથમ દેવોને ભોગ્ય ૫૫૫ પર્ષદાના દેવ-દેવીઓ કેટલા ? ઈશાનની અપરિગ્રહીતા દેવીઓ કયા બીજી–ત્રી પર્વદાના દેવ-દેવીએ કેટલા? ૬૪૭ દેવોને ભોગ્ય. પ૬૪ ત્રણે પર્વાદાના દેવ-દેવીઓની સ્થિતિ ૬૫૦ અપરિગૃહીતા દેવીઓના વિમાનોની સંખ્યા આવી પર્ષદાઓ બીજા કયા દેવ-દેરીઓ સ્થિતિની અજ્ઞાતતા ૫૭૨ હાય ૬૫૩ ચારે નિકાયના દેવોની આયુકમની સામાનિક દેવોની સંખ્યા તથા તેનું કાર્ય ૬૫૫ નિગ્ધતા પ૭૭ ત્રાયબિંશ દેવોની સંખ્યા તથા તેનું કાર્ય. ૬૫૮ દેવોને શાતા-અશાતાને ઉદય. ૫૮૮ ત્રાયશ્ચિંશ દેવોનું બીજ અભિધાન તે જુના-નવા દે વિષે તેજસ્વીતા વિષે ઉત્તરાધ્યયની સાક્ષી દેને શોક ક્યારે હોય છે તે વિષે સામ્યતીન ત્રાયશ્ચિંશ દેવોનો પૂર્વભવ ૬૬૨ ભગવતી સુત્રને અભિપ્રાય ત્રાયસિંશ નામ શા માટે ? દે મરણને કેવી રીતે જાણે ? પ૯૫ આત્મરક્ષક દે કેટલા તથા તેમનું કાર્ય શુ? ૬૬૮ આગામી જન્મના દુઃખથી થતા શોક પ૯૭ સાત સીમાંથી પાંચ સાનિધ્ય સૈન્ય વિષે ૬૭૨ દેવોની નિદ્રા વિષે બાકીના બે સૈન્ય વિષે. ૬૭૭ મિથ્યાદષ્ટિ દેવોની ભોગ-વિલાસાદિમાં સાત સેનાપતિઓનાં નામો. માનતા હરિનગમેલી દેવની શકિત. ૬૮૪ મિશ્ય દષ્ટિ દેવ દુર્ગતિમાં ગમન ગર્ભહરણની ચતુર્ભગી ૬૮૭ જિનેશ્વરાદિની ઉપાસના કરતા સમ્યગ કચ્છા દેવ વિષે. દકિટ દેવો ६०८ ઇશાનેદ્ર દ્વારા સુષા ઘંટાને નાદ. ૬૯૪ સમ્યગુદષ્ટિ દેવની સગતિ ૬૧૩ નિર્માણ માગ વિષે ભગવતી સૂત્રને દેવો અધમ સ્થિત છે તે વિષે શંકા. ૬૧૫ અભિપ્રાય ભગવતી સુત્રાદિના આધારે સમાધાન ૬૧૬ શક્ર મહારાજાને મળવા શા માટે કહેવાય ૭૦૦ એકી સાથે કેટલા દે એવે તથા ઉપજે ૬૧૯ દેવોની મેદવૃષ્ટિ કેવી રીતે. ૭૦૨ સીધમ ઈશાનના દેવોને ઉપ પાતવન અિરાવણ હસ્તિ વિષે. ૭૦૮ કાળ કેટલે ૬૨૦ | વજુની હકીકત, ૭૧૧ ૫૮૯ ૫૨ ૬૮૧. ૬૦૪ ૬ ૦૭ ૬૯૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ વિષય લેક નં. વિષય લોક નં. શક્રે ચમરેન્દ્ર પર વજી મુકયું તેની વિગત ૭૧૪ યમદેવ દ્વારા દક્ષિણધ જંબુદ્વીપના ચમરેન્દ્ર અંગે ત્રણ પ્રકનો ૭૧૬ | ઉપદ્રનું જ્ઞાન .७८२ શક્રેન્દ્ર-અસુરેન્દ્ર તથા વજની ઉર્વ–. કયા દેવ પુત્ર સમાન છે. ૭૮૬ યમરાજાની લોકકિત ૭૮૮ ગતિ વિષે. ૮૧૮ યમરાજાની સ્થિતિ ૭૯૦ શક્રેન્દ્રથી અમરેન્દ્ર કેમ પકડી શકયો નહિ ? ૭૨૩ તૃતીય લેકપાલ વરૂણદેવનું વર્ણન વૈમાનિક તથા અસુર દેવોના પુણ્ય વિમાનનું સ્થાન અભધાન , ૭૧ પ્રભાવ વિષે ૭૨૭ આંજ્ઞાવતી દે કયાં છે? માનિક દેવની વિકવણુ શક્તિ કેટલી ? ૭૭૨ વરુણદેવ દ્વારા દક્ષિણાર્થ જંબુના વૈમાનિક દેવો છે વિક્ર્વણા અંગે ભગવતી પદાર્થોનું જ્ઞાન .૭૯૪ આદિના અભિપ્રાયો ૭૩૪ સામાન્ય લેકમાં ખ્યાતિ સામાનિક ત્રાસ્ટિશ આદિ દેવ-દેવીઓની કયા દેવ પુત્ર સમાન છે ? : વિક શક્તિ ૩૯૭ ૭૩૬ પુત્ર દેવને પરિચય ૭૯૯ શકેન્દ્રની પટરાણીઓ કેટલી ? તેના નામો ૭૩૯ વરુણદેવની સ્થિતિ પટ્ટરાણીઓને પૂર્વભવ ૭૪૧ ચતુર્થ લોકપાલ વૈશ્રમણ દેવનું વર્ણન પટરાણુઓની પરિવાર દેવીઓની વિકુવર્ણ વિમાનનું સ્થાન–અભિધાન શક્તિ ૭૪૫ આજ્ઞાવતી દેવો કયા છે ? ૮૦૫ કામક્રીડાનું સ્થાન વિશ્રમણ દેવ દ્વારા દક્ષિણાર્ધ જ બના પ્રાસાદની મણિપીઠીકાનું પ્રમાણ ૭૫૨ પદાર્થોનું જ્ઞાન ૮૦૭ દેદીપ્યમાન શમ્યા ૭૫૩ કયા દેવ પુત્ર સમાન છે ? પાંચ પ્રકારે કામભે ગ ૭૫૫ કુબેર દેવનું કાર્ય શું ? ૮૧૪ લોકપાલ દેવેનું વર્ણન દાનશુરા કુબેર ૮૧૬ પ્રથમ લોકપાલ સોમ મહારાજાનું વર્ણન કુબેર દેવની સ્થિતિ તેમનું વિમાન કયાં છે ? નામ શું ? ૭૫૯ શાસ્ત્ર મુજબ લોકપાલેનું આયુષ્ય ૮૧૮ તિર્યંગ લેકમાં તેમની રાજધાની અંગે ૭૬૧ ચારે લેકપાલના પુત્ર દેવો બાકીના લેકપાલની રાજધાની અંગે ૭૬ ૩ ઈન્દ્ર મહારાજાને આનંદ ચાર અગ્ર મહએ વિશે ૭૬૫ ઈન્દ્ર દ્વારા ગુણવાનની પ્રશંસા– ' ૮૨૪ તેમના આજ્ઞાવતી દેવ ક્યાં છે? ७६८ ઈન્દ્ર મહારાજા કેવી રીતે જિનેશ્વરની સોમદેવ દ્વારા દક્ષિણાધ જબૂદ્વીપના સ્તુતિ કરે ८२१ ઉપદ્રવોનું જ્ઞાન હ૭૧ ઈન મહારાજની વીર ભગવંતને વિજ્ઞપ્તિ ૮૨૭ સોમદેવના પુત્ર સ્થાનીય ગ્રહે કયા ? ૭૭૫ ઈન્દ્ર મહારાજની વિશિષ્ટતા ૮ર૯ સેમરાજદેવની સ્થિતિ 999 શક્રને વીર પ્રભુએ બતાવેલ પાંચ અવગ્રહ ૮૩૩ દ્વિતીય લેપાલ યમરાજનું વર્ણન શક્રેન્દ્ર દ્વારા મુનિઓને અવગ્રહની અનુજ્ઞા ૮૩૯ વિમાનનું સ્થાન નામ ૭૭૮ શક્રેન્ડના મોક્ષગમન વિશે. શે. ૮૪૨ આજ્ઞાવતી દેવો કયા છે ? ૭૮૦ | ઈશાન દેવકનું વર્ણન ૮૧૨ ૮૧૭ ૮૧૮ ૮૨૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વિષય શ્લેક નં. પાંચ અવત ́સક વિમાનાનું સ્થાન અભિધાન ૮૪૫ ઈશાનવત સક વિમાન ઉપપાત શય્યા ઈશાનેન્દ્રના પૂર્વભવ ૮૪૭ ૮૪૯ તામલિએ કરેલા પ્રાણામા દીક્ષાનો સ્વીકાર ૮૫૫ પ્રાણામાં દીક્ષા કાને કહેવાય ૮૫૬ ૮૫૮ ૮૧ ૬૦,૦૦૦ વર્ષ ક્રવા તપ કર્યાં ? તામિલ તાપસના અનશન વિશે અસુર દેવ-દેવીએએ તામી તાપસને કઈ વિપ્તિ કરી તામણિ તાપસ ઈશાનેન્દ્ર થયે અસુર દેવાએ તામિલ તાપસના મડદાની કરેલી વિડંબણા ઈશાનેન્દ્ર લિચ'ચા નગરીને દુસહ બનાવી સનત્કૃમાર માહેન્દ્ર દેવલાકનુ વર્ણન ૮૪ ૭૧ ree ૮૯૩ અસુર દેવાએ ઈંશાતેન્દ્રની ક્ષમા યાચી ઈશાનેન્દ્ર દ્વારા શક્તિનુ સંહરણ અજ્ઞાન તપ પણ નિષ્ફળ ન જાય ત્રાયસ્ત્રિ શ દેવાના પૂર્વ ભવ વિશે સામાનિક તથા આત્મરક્ષક દેવા કેટલા ? ૮૯૫ ત્રણ પદાના દેવ-દેવીઓની સખ્યા ત્રણે પ`દાના દેવ-દેવીએનું આયુષ્ય આડઅપ્સરાઓનાં નામેા ૯૬ ૯૯ ૯૦૧ આઠ અપ્સરાઓના પૂર્વભવની સામાન્ય માહીતી તે સર્વ (૨૭૦) ઈન્દ્રાણીએના પૂર્વ ભવની વિગત સ્થાન-સંસ્થાન પ્રતર કેટલા ? નામ શું? પ્રતરવાર વિમાનાની સંખ્યા પ્રથમ પ્રતરના ત્રિદેણાદિ તથા સ વિમાનેાની સંખ્યા. ૨-૩-૪ થા પ્રતરના ત્રિાણાદિ તથા સર્વ વિમાનાની સંખ્યા ૮૭૪ ८७७ ૮૮૧ ૫ ૯૦૨ २ ૐ ૧૦ ૯૦૫ • સ–સત્યાવીસમા : ૧૨ 133 ૧૩ વિષય આઠ પટરાણીઓના પરિવારની સંખ્યા સાત સેનાપતિઓના નામે લઘુ પરાક્રમ દેવના પરાક્રમનુ વર્ણન વિમાન વિશે તેમજ ઠાણાંગ સૂત્ર પ્રમાણે વિમાનાના નામેા શસ્ત્ર તથા વાહનની વિગત અંધકારની વિકુવર્ણા કેવી રીતે કરે લેાકપાલ દેવાનું હુન, ચારે લાકપાલાના વિમાનાનાં નામ બધા લેકપાલની સાથે સરખામણી તેમજ રાજધાની લોકપાલનું આયુષ્ય પટરાણીઓનાં નામ શ્લાક ન. ८०७ ૯૦૯ ૯૧૨ સૌધમ લેાકપાલ સાથેની સમાનતા આÎશ્વ વિશે ઈશ!નેન્દ્રનું આધિપત્ય કેટલું ? ઈશાનેન્દ્રનુ મહાત્મ્ય કેવું ? સૌધર્મ -ઈશાન ઈદ્રો પરસ્પર કેવી રીતે (વાર્તાલાભ) કરે છે. બન્ને ઈન્દ્રો વચ્ચે વિવાદ તૈયાર થાય તા તે વિશે અને ઇન્દ્રો યુદ્ધ કરવા તૈયાર થાય ત્યારે...... ઈશ:તેન્દ્રની અરિહત ભક્તિ કેવી છે? ઈશાનેન્દ્રના મેાક્ષગમન અંગે સ સમાપ્તિ ~ ~૭-૮ પ્રતરના ત્રિકાાદિ તથા સર્વ વિમાનેાની સખ્યા ૯-૧૦-૧૧-૧૨ પ્રતરના ત્રિાણાકિ સવ વિમાતાની સંખ્યા પુષ્પાવકીર્ણ પંકિતગત ત્રિકાણાદિ તથા સર્વ વિમાનાની સંખ્યા ૯૧૪ ૯૧૬ ૯૧૮ ૯૨૩ ૯૨૮ ૯૩૨ ૯૩૪ ૯૩૫ ૯૩૮ ૯૪૦ ૯૪૩ ८४८ ૯૫૧ ખાર પ્રતરાના ત્રિકોણાદિ સર્વાં વિમાનેાની સંખ્યા ૯૫૬ ૯૫૯ ૯૬૪ * ૧ २० २४ २६ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૨ . ૧૧૨ યાન વિમાન વિય લોક નં. } વિષય લોક ન. સનતકુમારના ત્રિકોણાદિ તથા સર્વ સામાનિક તથા ત્રણ પર્ષદા આત્મ રક્ષક વિમાની સંખ્યા ૩૦ દેવોની સંખ્યા તથા સ્થિતિ ૧૦૪ સનકુમારના પુષ્પાવકીર્ણ ત્રિકોણાદિ | ઈન્દ્રમ.ની શકિત તથા સુખ વિશે વિમાન તથા સર્વ વિમાનની સંખ્યા આધિપત્ય માહેન્દ્ર દેવના પુપાવકીર્ણ ત્રિકોણાદિ ૧૧૩ તથા સર્વ વિમાનની સંખ્યા ૩૪ બ્રહ્મદેવલેકનું વર્ણન વિમાને શેના બનેલા છે–આધાર વર્ણ ૩૮ સ્થાન આકૃતિ ૧૧૪ પૂર્વ પિંડ તથા વિમાન ઉચ્ચ ૪૦ પ્રતો તથા ઈન્દ્રક વિમાનનાં નામ ૧૧૬ બને દેવકના દેને વર્ણ—મુકુટનું ચિન્હ ૪૪ પ્રતોમાં કેટલા કેટલા વિમાન હોય છે. ૧૧૮ બને દેવલોકના દેવના સામાન્યથી આયુષ્ય ૪૬ ૧-૨-૩ પ્રતરમાં ત્રિકોણાદિ તથા સર્વ બારે પ્રતોની સ્થિતિ ૪૯ વિમાનની સંખ્યા ૧૧૯ સનકુમારથી મહેન્દ્રની સ્થિતિ કેટલી ૪-૫-૬ ઠ્ઠા પ્રતરોમાં ત્રિકેણુદિ તથા અધિક છે ? ૫૬ સર્વ વિમાનની સંખ્યા ૧૨૨ દેની ઉંચાઈ (દેહમાન). ૫૮. છે એ પ્રતરના ત્રિકોણાદિ તથા સર્વ દેના શ્વાસોશ્વાસ તથા આહાર અંગે ૬૨ સર્વ વિમાનની સંખ્યા ૧૨૫ યા દેવલોકની કેટલા આયુષ્યવાળી દેવીઓ આ દેવલોકમાં પુષ્પાવકીર્ણ ત્રિાણાદિ તેમને ભાગ્ય છે ? તથા સર્વ વિમાનોની સંખ્યા ૧૨૮ દેવ-દેવીઓની કામક્રીડા વિશે પૃથ્વીપિંડ-વિમાન ઉચ્ચત્વે ૧૩૦ અવધિજ્ઞાન વિષય–ગતિ-આગતિ વિશે પ્રસાદીનાં વણ ( ૧૩૧ ઉપપાત–વન-વિરહકાળ દેવોનાં વર્ણ મુગુટનું ચિન્હ લેસ્થા વિશે ૧૩૩ સનતકુમાર ઈન્દ્રનું વર્ણન દેવાને સ્થિતિ * * ૧ ૩ ૪ કયા અવતંસક વિમાનની કઈ સભા પ્રતરવાર આયુષ્ય : : ૧૩૫ શધ્યામાં ઉત્પન્ન થાય ? ઉંચાઈ ૧ ૩૭ સામાનિક તથા ત્રણ પર્ષદાના દેવની આહાર–વાસોશ્વાસ ૧૪૦ સંખ્યા-આયુષ્ય ભોગ-વિલાસ–વિષે ૧૪૧ પરિવાર આત્મરક્ષક દેવ વિશે દેવાની ગતિ આગતિ ૧૪૬ યાન વિમાન ઉપપાત વન વિરહાકાળ શકિત–આયુષ્પ–વિમાન આધિપત્ય અવધિજ્ઞાનને વિષય .. ૧૪૯ ભેગ માટે ચક્રાકૃતિ સ્થાન બ્રહ્મદેવનું વર્ણન તેમાં પ્રાસાદ રત્નપીઠીક સિંહાસનાદિ વિશે ૯૩ સામાનિક દેવોની સંખ્યા સ્થિતિ ૧૫૧ જિનધર્મમાં દૃઢ એવા ઈન્દ્ર ૯૯ ત્રણ પર્ષદાના દેવોની સ્થિતિ સંખ્યા ૧૫ર ઈન્દ્રના મેક્ષગમન વિશે ૧૦૨ બીજા દેવે તથા આત્મરક્ષક દેવો " ૧૫૫ માહેન્દ્ર ઈન્દ્રનું વર્ણન શકિત આયુષ્ય-વિમાન આધિપત્ય ૧૫૮ ઉત્પત્તિ કયાં ૧૦૩ | યાન વિમાન ૧૬૦ ૮૧ ૮૮ A ૧૪૮ E Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્લોક નં. ] ૧૬૨ | ૧૮૦ ૧૮૫ ૨૬૩ ૧૯૨ વિષય તમસ્કાયનું સ્વરૂપ લોકાંતિક દેવો ક્યાં વસે છે? ૧૬૧ આ તમસકાય ક્યાંથી ઉછળે છે ? ઉંચાઈ-આકાર ૧૬૮ ક્યાં અટકે છે ૧૬૯ નીચે-વચ્ચે આકાર વિસ્તાર ૧૭૧ તમસ્કાયને ઓળંગવાની રીત ૧૭૭ * વીજળી-મેઘ-વૃષ્ટિ આદિ દેવો વિક તેમાં શું શું નથી ? તેની ભય કરતા વિષે ૧૮૭ તેનાં તેર નામે ૧૮૯ તે નામોની સાર્થકતા કૃષ્ણરાજીનું વર્ણન સ્થાન સામાન્ય સમજ ૧૯૬ ચારે દિશાની કૃણરાજી કંઈ દિશામાં લાંબી પહોળી ૧૯૮ કઈ કૃગુરાજી કેટલા ખુણુવાળી ૨૦૧ આઠે કૃષ્ણરાજીની ગોઠવણ-આકાર ૨૦૩ આકૃતિ-વિસ્તાર 'તમસ્કાય સમાન રાજીનું અમુક સ્વરૂપ ૨૦૮ આઠ કૃણાજીનાં નામ તથા સાર્થકતા ૨૧ર લોકાંતિક દેવોનું વર્ણન કૃણરાજીના આંતરામાં આઠ લોકાંતિક વિમાને ૨૧૭ મધ્યમાં નવમું વિમાન ૨૨૬ નવ લેકાંતિક દેવોનાં નામ ૨૩૦ લોકાંતિક દેવનું કાર્ય તે દેવોને પરિવાર ૨૩૭ અવ્યાબાધ દેવાની શક્તિ [વિશેષતા]. ૨૪૧ સ્થિતિ તથા મોક્ષગમન ૨૪૩ મોક્ષગમન વિશે મતાંતરો ૨૪૪ લાતક દેવલોકનું વન સ્થાન તથા પ્રતર ૨૪૫ પ્રતિરોના ઈન્દ્રક વિમાનનાં નામે ૨૪૭ પ્રતરે પ્રતરે પંક્તિગત વિમાને કેટલા ? ૨૪૯ વિષય પ્રથમ પ્રતરના ત્રિકોણાદિ તથા સર્વ વિમાનની સંખ્યા ૨૫૦ ૨-૩ જા પ્રતરના ત્રિકોણદિ તથા સર્વ વિમાનોની સંખ્યા ૨પર ૪-૫ માં છે ) ૨૫૪ પાંચે પ્રતિરોના , ,, ૨૫૬ પાંચ પ્રતરના પંક્તિગત-પુષ્પાવક્રી વિમાનોની સંખ્યા ૨૫૮ વિમાનના આધાર-ઉંચાઈ ૨૬૦ પ્રતરવાર આયુષ્ય જઘન્ય સ્થિતિ ૨૬૬ દેવનું દેહમાન ૨૬૭ ઉપપત–ચ્યવન વિરહાકાલ ૨૭૨ લાંતકેન્દ્રનું વર્ણન, ઈન્દ્રક વિમાન-સામાનિક દે વિષે ર૭૩ ત્રણે પર્વ દાના દેવોને પરિવાર તથા સ્થિતિ ર૭૫ આત્મ રક્ષક દેવો ૨૭૭ શક્તિ-આયુષ્ય વિમાન આધિપત્ય ૨૮૦ યાન વિમાન ૨૮૨ કિવિબષિક દેવેનું વર્ણન સ્થિતિ મુજબ સ્થાન ૨૮૩ કિટિબષિક કોના જેવા જાત પર ધૃણા કેમ કરે ? ક્યા કારણથી અહીં ઉત્પન્ન થાય ? વીને કયાં જાય. ૨૯૩ જમાલીનું વર્ણન. ૨૯૫ વિરાગ્ય–દીક્ષા ગ્રહણ ૨૯૭ શ્રાવસ્તિ નગરમાં ગમન ૩૦૧ મિથ્યાત્વને ઉદય ૩૦૪ ધર્માથી શિષ્યોએ કરેલ જમાલીને ત્યાગ ૩૦૮ ચંપાનગરીમાં આગમન ૩૧૦ ઇન્દ્રભૂતિએ પૂછેલો પ્રશ્ન ઉત્તર આપવામાં અસમર્થ જમાલી ૩૧૪ કિટિબષિક તરીકે ઉત્પન ૩૧૫ ૨૦૬ ૨૮૬ ર૮૭ ૨૮૯ = ૨૩૨ ૩૧૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વિષય ૩૨૫ ૩૮૮ ૩૪૧ વિષય શ્લોક નં. શ્લોક નં. ઉસૂત્ર ભાષીઓનું સંસાર ભ્રમણ ૩૧૮ પ્રતરવાર આયુષ્ય ૩૮૧ મહાશક દેવકનું વર્ણન, ૩૨૫ ધન્ય ૩૮૩ સ્થાન–પ્રતર દેહમાન ૩૮૪ પ્રતાના નામ તથા પંક્તિગત વિમાને ૩૩૦ આહાર-વાસોશ્વાસ ૩૮૫ ૧-૨-૩ પ્રતરના ત્રિકોણાદિ તથા સર્વ ઉપપાત–યુવન-વિરહકાળ વિમાનની સંખ્યા ૩૩૨ ! સહસ્ત્રારેન્દ્રનું વર્ણન ૪ થા તેમજ ચારે પ્રતરના ત્રિકોણાદિ તથા ઈન્દ્રનું વિમાન ૩૮૯ સવ વિમાનની સંખ્યા ૩૩૪ ત્રણ પર્ષદાન દેવોની સંખ્યા તથા સ્થિતિ ૩૦૧ પુષ્પાવકીર્ણ તથા સર્વ વિમાનોની સંખ્યા ૩૩૭ સામાનિક તથા આમરક્ષક દેવોની સંખ્યા આધાર તથા દેને વર્ણ ૩૩૯ તથા સ્થિતિ ૩૯૪ પૃવીપિંડ-વિમાન ઉચ્ચત્વ ३४० શક્તિ-અયુષ્ય-વિમાન-આધિપત્ય વિષે ૩૯૬ પ્રતરવાર સ્થિતિ યાન વિમાન ૩૯૮ દેહમાન ३४४ આનત-પ્રાણત દેવકનું વર્ણન શબ્દોથી કામ ક્રીડા ३४८ સ્થાન-પ્રતર અભિધાન ૩૯૯ ગતિ-આગતિ ૩૫૩ પ્રતરવાર પંક્તિગત વિમાને કેટલા ? ૪૦૨ ઉપપાત–સ્વવન વિરહાકાળ ૩૫૫ ૧-૨ જ પ્રતરમાં ત્રિકોણાદિ તથા સર્વ અવધિજ્ઞાનનો વિષય. ૩૫૬ વિમાનોની સંખ્યા ૪૦૩ દેહની ક્રાંતિ વિષે ૩૫૭ ૩- કથા પ્રતરમાં ત્રિકોણાદિ તથા સર્વ મહાશુકેન્દ્રનું વર્ણન વિમાનોની સંખ્યા. ૪૦૫ ઈન્દ્રનું વિમાન ૩૬૦ ચારે પ્રતરના ત્રિકોણાદિ તથા પંક્તિગતત્રણ પર્ષદાન દેવેની સંખ્યા તથા સ્થિતિ ૩૬૨ સામાનિક–અંગરક્ષક દેવોની સંખ્યા તથા પુષ્પાવ વિમાનની સંખ્યા સ્થિતિ વિમાનના વર્ણ-આધાર ૩૬૫ શક્તિ તથા ઈન્દ્રનું આયુષ્ય-વિમાન પૃવીપિંડ વિમાન ઉચ્ચ ૪૧૧ આધિપત્ય ૩૬૭ આનતેન્દ્રનું વર્ણન યાન વિમાન પ્રતરવાર આયુષ્ય ૪૧૫ સહસ્ત્રાર દેવકનું વર્ણન પ્રાણુત સ્વર્ગ સંબંધિ સ્થાન–પ્રતર-અભિધાન ૩૭૦ પ્રતરવાર આયુષ્ય. ૪૧૯ પ્રતરવાર પંક્તિગત વિમાનો ૩૭૨ દેહમાન પ્રતરે પ્રતરના ત્રિકોણાદિ તથા સવ' ४२४ વિમાનોની સંખ્યા આહાર-વાસોશ્વાસ ૩૭૪ ચારે પ્રતરના ત્રિાણાદિ તથા પંક્તિગત મનથી કામ ક્રીડા વિષે ૪૨૬ વિમાનની સંખ્યા ૩૭૭ શુક્ર પુદુથી દેવીઓની તૃપ્તિ ૪૩૧ પુષ્પાવકીર્ણ પ્રતરના ત્રિકોણાદિ તથા સર્વ દેવોની ભોગસંજ્ઞાનું અ૯પ બહુ ४३४ આ વિમાનોની સંખ્યા ૩૭૬ | અનુત્તર-સુધીના દેવાની ગત્યાગતિ ૪૩૬ ૪૦૬ ૪૧૦ ૩૬૯ ૪૧૭ ૪૨૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ ગા ૫૪ વિષય લેક નં. વિષય કોક નં. બને સ્વગના ઉ૫પાત-વન-વિરહાકાળ ૪૩૯ જયભૂષણ મુનિનું દ્રષ્ટાંત ૫૦૧ , અવધિજ્ઞાનને વિષય ૪૪૩ હરિગમેથી દેવને ઈન્ટે કરેલો આદેશ ૫ ૬ આરણ અશ્રુત બને સ્વર્ગના અવધિ. શીલને ચમત્કાર ૫૧.૦ જ્ઞાનને વિષય ४४४ દીક્ષા ગ્રહણ ૫૧૫ અતેનું વર્ણન પ્રાણતેનું વર્ણન, ઈન્દ્રનું વિમાન ત્રણ પર્વાદાને દેવોની સ્થિતિ તથા સંખ્યા ૨૧૯ ૪૪૫ ત્રણ પર્ષદાના દેવોની સ્થિતિ તથા સંખ્યા ૪૪૭ સામાનિક આત્મરક્ષક દેવોની સંખ્યા પર સામાનિક તથા આમરક્ષક દેવેની સંખ્યા. ૪૫૦ શક્તિ–સ્થિતિ-વિમાન આધિપત્ય પર૩ આયુ --માનવિમાન-શક્તિ યાન વિમાન ૪૫૨ ૫૨૫ દશ પ્રકારના વૈમાનિક દેવોના નામ આરણ અપુત દેવલાકનું વર્ણન પરક સ્થાન–શોભા ૪૫૫ ક્યા દેવ અયુત સ્વર્ગથી આગળ ન જઈ શકે પ્રતર-ઈન્દ્રક વિમાનના નામ ૪૫૭ પર૯ પ્રતરવાર-પંક્તગત વિમાને નવ ગ્રેવેયકનું વર્ણન ૪૫૯ સ્થાન-શોભા ૧-૨ જા પ્રતરના ત્રિકોણાદિ તથા સવા ૫૩૨ વિમાનની સંખ્યા ૪૬૦ ઈદ્રક વિમાનના નામે ૫૩૫ ૩-૪ થા પ્રતરના ત્રિદિ તથા સર્વ પ્રતરવાર એક પંક્તિગત વિમાને ૫૩૭ વિમાનોની સંખ્યા ૧-૨-૩ જા ગ્રેવેયકના ત્રિકોણાદિ તથા સર્વ વિમાનોની સંખ્યા ચારે પ્રતરના ત્રિકોણાદિ વિમાને પક્તિગત, ૫૩૯ પુષ્પાવકીર્ણ તથા સર્વ વિમાનની સંખ્યા ૪૬ ૪ ૪--૫-૬ ઠ્ઠા સૈવેયકના ત્રિકોણાદિ તથા સર્વ વિમાનોની સંખ્યા આરણ દેવોની પ્રતરવાર સ્થિતિ ક૬૭ ૫૪૧ ૭-૮-૯ માં , , ૫૪૪ ૪૬૯ ,. અયુત 55 53 બને દેવલોકના દેવની પ્રતરવાર જઘન્ય અધેત્રિકના ત્રિકોણાદિ સર્વ તેમજ સ્થિતિ. પંક્તિગત સર્વ વિમાનોની સંખ્યા ૫૪૬ દેહમાન–અહાર ૪૭૨ મધ્યમ-ઉર્વત્રિકના ત્રિકેણાદિ સર્વ શ્વાસે શ્વાસ પુપાવકિર્ણક પંક્તિગત સર્વ વિમાનની ઉપપાત-વન–વિરહકાળ સંખ્યા. પપ૦ અમ્યુકેન્દ્રને અધિકાર નવ વૈવેયકમાં કુલ ત્રિકોણદિ તથા પુષ્પાઈન્દ્રક વિમાન. વણિક પંકિતગત સર્વ વિમાનની સંખ્યા ૫૫૩ સીતા સતીનું વર્ણન પૃવીપિંડ-વિમાન ઉચ્ચત્વ ૫૫૫ રામચંદ્રજીએ સીતાને વનમાં તજી શરીરની શોભાવિષે ૫૫૮ વજાદંધ રાજાનું આગમન શ્રી જિનેશ્વરાની ભાવથી પૂજા કરે તે વિષે ૫૬૦ લવ-કુશને જન્મ તે વિષે તત્ત્વાર્થની સમાનતા પિતા-પુત્રનું યુદ્ધ કયા દેવાથી કયા દેવો વધારે સુખી પ૬૪ દિવ્યની માંગણું વૈષયિક સુખની ઉપેક્ષા (અરુચિપણું) ૫૬૯ સૂર્યદેવને વિજ્ઞપ્તિ ૪૮૭ આ દેવોના ચતુર્થવ્રત વિષે પ્રશ્ર (?) પ૭૨ ૭૧. ૪૭૫ ४७८ ૪૯ ૪૮૧ S - S છે y જ Page #56 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રથમ ગ્રેવેયકના દેવાનું આયુષ્ય તથા દેહમાન ખીજા ત્રીજા ચેાથા પાંચમાં છઠ્ઠા સાતમા આઠમા નવમા "" 39 "" "" ,, પાંચ વિમાનેનુ પ્રમાણુ દેવાના કાળ નિગ મન "" ,, "" 33 35 "3 . "" આહાર-શ્વાસાચ્છવાસ ગતિ-આગતિ ઉપપાત-ચવન વિરહકાળ અવધિજ્ઞાનને વિષય-આકાર અનુત્તર વિમાનાનુ વર્ણન ' લેક ત સ્થાત-નામની સાર્થકતા પાંચે વિમાના કેવી રીતે છે વિમાનાના નામેા ત્રિકાણ ૫ક્તિગત તથા સ વિમાનાની સખ્યા ઉધ્વલાકના ત્રિકાણાદિસ વિમાનની સંખ્યા ઉજ્વલાકના ૫ક્તિગત પુષ્પાવકર્ણક તથા સુવિમાનાની સંખ્યા ૫૭૫ ૧૭૮ ૧૮૦ ૫૮૨ ૫૮૪ ૫૮૬ ૫૮૮ ૧૯૦ ૧૯૨ ૫-૪ ૧૯૫ ૧૯૭ ૬૦ ૬૦૩ ૬૫ ૬૦૭ ૬ ૦૯ ૫૫ ૬૧૧ ૬૧૩ ૬૧૬ ૬૧૯ લેક ન. ૬૧ ૨૩ વિષય પાંચે વિમાનાના દેવાની સ્થિતિ મેાતીથી યુક્ત ચ ંદરવાતું વર્ણ ન માતીઓનાં મધુર ધ્વનિથી કાળ નિર્ગમન ૨૭ વિજયાદિ ચાર વિમાનાના દેવાનુ દેહમાન ૬૩૦ સર્વાંગસંહના દેવાનું દેહમાન ૬૩૨ દવાના આહાર પાંચે વિમાનાના શ્વાસે વાસ (અનુત્તર વિમાનમાં) અહીં કયા વે ઉત્પન્ન થાય ગતિ-આગાંત વિજ્યાદિમાં ગયેલે જીવ એકાવતારી કે અનેકાવતારી તે વિષે પાંચે વિમાનામાં ાનુ અલ્પબહુદ્ધ ઉપપાત–વન વિરહકાળ અવિધજ્ઞાનના આકાર વિષય અવધિજ્ઞાનના વિષયતી સમય મર્યાદા સિદ્ધશિલાનું વર્ણન થાન લંબાઈ-પહેાળા ઈ-પરિધિ મધ્યભાગની જાડાઈ બાર નામે લેાકાંત કેટલુ દૂર સિધ્ધા કેવા છે અલાક વિષે સ સમાપ્તિ ૩૩ ૬૩૬ ૬૩૯ ૬૪૧ ૬૪૪ ૬૪૫ ૬૪૭ ૬૫૧ ૬૧૨ ૬૫૪ ૬૧૭ ६७० ૬ ૬ ૩ > * Page #57 -------------------------------------------------------------------------- ________________ નખર ચિત્રાની અનુક્રમણિકા વિષય ૧. લવણુ સમુદ્રમાં ગાતી અને જળવૃદ્ધિ ૨. લવણુ સમુદ્રમાં જળશિખા. ૩. પાતાલ કલશ અને વનમુખ વિષય. ૧૧. પૂ ધાતકી મહાવિદેહ તથા ગજદાંત વિપર્યંચ અને વનમુખ વિપ ચ ૧૧. ધાતકી ખંડના મેરુ પર્વતનું પ્રમાણુ. ૧૩. ભદ્રશાલ વનના ૮ વિભાગે . ૧૪. કાલેાધિ સમુદ્રમાં ૫૪ ચંન્દ્રદ્વીપ, ૫૪ સૂચ`દ્વીપ. ૧૫. માનુષેત્તર પ ત. ૧૬. પર્વતના આકાર સમજવા માટે ખીજો પ્રકાર. ૪. ૪ મહાપાતાલ કલશ, ૭૮૮૪ લઘુ પાતાલ કલશ. ૫. ગાતી અને જળવૃદ્ધિના એ તરફથી દેખાવ. ૬. લવણુ સમુદ્રમાં ૮ વેલધર પવ તા અને ૧૨-૧૨ ચ`દ્રસૂના દ્વીપ, ૧ ગૌતમદ્વીપ. ૨૧ ૭. જળ ઉપર દેખાતા વેલ'ધર પત. ૨૧ ૮. ધાતકી ખડના એ બ્રુકાર પત્ર ત. ૨૨ ૯. ધાતકી ખ’ડમાં ૧૪ મહાક્ષેત્રો, ૧૨ પવ તો તથા ર ઈકાર પવ તા ૨૨ ૧૦. પશ્ચિમ ધાતકી મહાવિદેહ તથા ગજજ્જત વિષય ૧૭. માનુષેત્તર પવત અને તે ઉપર ૪ ચૈત્ય તથા ૧૬ દેવકૂટ. ૧૮. ધાતકી’ડ તથા પૃથ્થરવરાધે માંના ૧૪ ક્ષેત્રા અને ૧૪ પતા. ૧૯. ૮ મા નીશ્વર દ્વીપમાં ચાર અંજનગિરિ. ૨૦. ૮ મા નદીશ્વર દ્વીપમાં બાવન શાશ્વત જિન ચૈત્યેા ૨૧. ૧૧ મા કુંડલદ્વીપમાં કુડલિઝિર ઉપર ૪ જિનચૈત્ય અને અભ્યન્તર ભાગે નીચે લોકપાલની ૩૨ રાજધાની. સગ રન જ ન ૨૧ ૨૧ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૩ ૨૩ ૨૩ ૨૩ २४ ૨૪ ૨૨. ૧૩ મા રુચક દ્વીપમાં ૪ જિન ચૈત્ય અને ૪૦ દિકુમારિકા. ૨૪ ૨૩. સમભૂતલા પૃથ્વીથી જ્યેાતિષ ચક્ર કેટલું દૂર ચાલે છે ? ૨૪. મેરૂને ફરતું નક્ષત્રની વિશેષતા દક જ્યાતિષચક્ર. ૫ ૨૫ ૨૪ લેાક પેજ નં. ન ૯ નવ ન ૧૦૭ ૧૪૩ ૧૬૯ ૧૧ ૨૩ ૧૭૪ ૧૮૦ ૨૦૯ ૨૨૫ २८७ ૪ ૪ ૧૯ ૫૬ ૧૩૦ ૧૮૧ ૩૦૬ ૩૨૬ ४ २४ 1 2 3 4 5 67 ∞ 0 8 9 10 11 12 13 14 15 15 16 17 ૭૦ 2222 20 21 23 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૭. નંબર વિષય સગ શ્લોક પેજ નં. ને, ૨૫. અર્ધ કપિત્થાકારે ચન્દ્રનું વિમાન. ૨૫ ૩૩ ૨૬. સૌધર્મ કલ્પના વિમાનને દેખાવ. ૨૬ ૨૭. નિષધ-નીલવંત પર્વત આશ્રયિ નક્ષત્ર વ્યાઘાત-નિર્વાઘાત અંતર. ૨૫ ૨૮. કયા-કયા દ્વીપ સમુદ્ર ઉપર આવલિકા બદ્ધ કેટલા–કેટલા વિમાનો હોય છે તે. ૨૬ ૨૩ ૨૯. વૈમાનિક નિકાયના પ્રતો તથા લોકપાલનું વ્યવસ્થા ચિત્ર ૨૬ ૨૩ ૩૦. વૈમાનિક નિકાયે આવલિકાગત તથા પુષ્પાવકીર્ણ વિમાન વ્યવસ્થા. ૨૬ ૬૮ ૩૧. કઈ-કઈ નિકાયના કયા ક્યા દેવોનું અવધિજ્ઞાન ક્ષેત્ર કેવા આકારે છે તે. ૨૬ ૫૧૫ ૩૨. અરૂણવર સમુદ્રમાંથી ઉછળ “તમસ્કાય' દેખાવ. ૨૭ ૧૬૨ 30 ૩૩. અષ્ટ કૃષ્ણરાજ ચિત્ર. ૨૬ ૧૯૮ 31 ૩૪ સિદ્ધશિલા તથા સિદ્ધાભાસ્થાન દર્શક ચિત્ર. ૨૭ ૬૫૧ 32 Es યંત્રોની અનુક્રમણિકા [૩ નબર વિષય સર્ગ નં. પેજ ન ૧. દ્વીપ તથા સમુદ્રોના પ્રમાણનું યંત્ર. ૧૯ થી ૨૪ 34-35 ૨. લવણ સમુદ્રમાં આવેલા પદાર્થોનું સંક્ષિપ્ત યંત્ર. ૨૧ 36–37 ૩. લઘુ તથા મહાપાતાલ કલશોનું વર્ણન દર્શાવતું યંત્ર. 38-39 ૪. વેલંધર-અનુવલયર પર્વતના વિસ્તાર આદિનું યંત્ર. ૨૧ 66 પ. લવણુ સમુદ્રના ગૌતમ-ચન્દ્ર-સૂર્યાદિ ૨૫ દ્વિીપનું યંત્ર. 38-39 ૬. અઢીદ્વીપના સૂર્ય—ચન્દ્રાદિની સંખ્યાનું યંત્ર. ૧૯ થી ૨૩ 41 ૭. ધાતકી ખંડના પર્વતનું યંત્ર-૧ ૮. ધાતકીખંડના પર્વનું યંત્ર-૨ ૯ ધાતકી ખંડની ૧૮૦ નદીઓનું યંત્ર. 36–37 ૧૦. ધાતકી ખંડની ૧૮૦ નદીની પહોળાઈ તથા ઊંડાઈનું યંત્ર. 42 ૧૧. ધાતકી ખંડમાં ૧૪ મહાક્ષેત્રોનું યંત્ર. ૧૨. ધાતકીખંડમાં વિજયાદિને વિઝંભ જાણવાનું યંત્ર. 43 ૧૩. ધાતકીખંડના મેરૂ પર્વત તથા તેના વનનું પ્રમાણ દર્શાવતું યંત્ર. ૨૨ 43 ૧૪. માનુષેત્તર પર્વતનું પ્રમાણ દર્શાવતું યંત્ર. 44 ૧૫. પુષ્કરાઈ દ્વીપના ૧૪ મહાક્ષેત્રોનું યંત્ર. 48-49 ૨૧ ૩. 40 ૦ 40 Y ૦ જ અ જે કર » જે અ જ જ Go Go જ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૩ o A1 નંબર વિષય સગ નં. પેજ નં. ૧૬. પુષ્કરાની નદીઓનું નદીઓ યંત્ર. 50 થી 53 ૧૭. પુષ્કરાઈ દ્વીપના ૧૪ વર્ષધર પર્વતે તથા દ્રહના પ્રમાણનું યંત્ર. ૨૩ 46-47 ૧૮. પાંચ પદાર્થોના વિષ્કભથી પુષ્પરાધની પૂરાયેલી પહોળાઈનું યંત્ર. ૨૩ 45 ૧૯. પુષ્કરાર્થના બાકીના પર્વતોનું યંત્ર. ૨૩ ૨૦. અઢીદ્વીપના શાશ્વત રીત્યો તથા પ્રતિમાઓનું યંત્ર, ૨૩ 46-47 ૨૧. અઢીદ્વીપની બહારના શાશ્વત રમૈત્ય તથા પ્રતિમાઓનું યંત્ર. ૨૩ ૨૨. અઢીદ્વીપમાં એકી સાથે તીર્થકર, ચકવર્તી, વાસુદેવ આદિ કેટલા હોય તેનું યંત્ર. ૧થી ૨૩ 45 ૨૩. શાશ્વત સત્ય અને પ્રતિમાઓની સંખ્યાનું યંત્ર. ૨૪. શાશ્વત ના સ્થાન તથા તેમની લંબાઈ તથા પ્રતિમાઓના માનનું યંત્ર. ૨૫. નંદીશ્વર દ્વીપના અંજનાગિરિનું વર્ણન દર્શાવતું યંત્ર. ૨૬. નંદીશ્વર દ્વીપના દધિમુખ પર્વતનું વર્ણન દર્શાવતું યંત્ર. ર૭. નંદીશ્વર દ્વીપના શાશ્વત સત્યનું વર્ણન દર્શાવતું યંત્ર. 54-55 ૨૮. રતિકર પર્વતનું વર્ણન દર્શાવતું યંત્ર. ૨૪ 44 ૨૯ ૧૧. યોજનમાં તિવી દે કેવી રીતે રહેલા છે તેનું યંત્ર ૨૫ ૩૦. તિષીના વિમાનનું પ્રમાણ દર્શાવતું યંત્ર. ૨૫ 48–49 ૩૧. મનુષ્ય ક્ષેત્રમાં એક તારાથી બીજા તારાનું આંતરું દર્શાવતું યંત્ર. ૨૫ 48-49 ૩૨. તિષી દેવ-દેવીઓનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય તથા અલ્પબહત્વનું યંત્ર. ૨૫ 48–49 ૩૩. વૈમાનિક દેવનું જઘન્ય–ઉત્કૃષ્ટ આયુષ્ય. ૨૬-૨૭ 57 ૩૪. વૈમાનિક દેવોના ભવ પ્રત્યયિક અવધિજ્ઞાનનું ક્ષેત્ર. ૨૬-૨૭ 58 ૩૫. સૌધર્મ-ઇશાનની દેવીનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય. ૩૬. અપરિગ્રહીતા દેવીઓના વિમાનની સંખ્યા, આયુષ્ય તથા કયા વિમાનવાસી દેને કઈ દેવીઓ ભાગ્ય હોય ? ૩૭. દરેક દેવલોકના વિમાનની સંખ્યા જાણવાનું યંત્ર. ૨૬-૨૭ ૩૮. આવલિકા પ્રવિષ્ટ વિમાને તથા સૌધર્મ-ઇશાન. ૩૯. પ્રતર પ્રમાણે આયુષ્યનું યંત્ર ! સનકુમાર-માહેદ્ર ૪૦, બ્રહ્મ-લાંક Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૨. નંબર વિષય સર્ગ નં. પેજ નં. ૪૧. શુક-સહસ્ત્રાર ૨૭ 62 છે આનત-પ્રાકૃત-આરણ–અશ્રુત ૨૭ , 63 ૪૩. ) નવવેચક–પાંચ અનુત્તર ૨૭ 63 ૪૪. વૈમાનિક દેના શરીરનું પ્રમાણ-આયુષ્યાનુસારે. ૨૬-૨૭ 64 ૪૫. દેવકના ચિહ્ન, સામાનિક, આત્મરક્ષક દેવોની સંખ્યા; આધાર, પૃથ્વીપિંડ, વિમાન ઉચ્ચત્વ આદિ. ૨૬-૨૭ 64 ૪૬. પ્રત્યેક દેવલોકની ત્રણ પર્ષદાના દેવેની સંખ્યા, સ્થિતિ તથા યાન વિમાન, આધિપત્ય આદિનું યંત્ર. ૨૬-૨૭ 65 ૪૭. સૌધર્મ–ઈશાનની પર્ષદાની દેવીઓની સંખ્યા તથા સ્થિતિનું યંત્ર. ૨૬ VACAOAD Page #61 -------------------------------------------------------------------------- ________________ પાનું લીટી લીટી ૨૩ ૨૦ ૧૩ ધન વાળ ૨૩ ૧૮૪ ૧૫ ૧૭ ૧૮ ૨૪૩ २५६ ૨૬ ૧૭ શુદ્ધિ પત્રક : અશુદ્ધિ | પાનું ધાતકી ધાતકી ૧૨૬ ફાતાન્ય शतान्य ૧૩૬ સમુદ્રનું સમુદ્રનું ૧૪૪ =ાત્રઃ વાત્ર : ૧૪૫ ઘન ૧૫૨ જનભદ્ર જિનભદ્ર ૧૭૮ प्रश्चित प्रपंचित ૧૮૪ કધશે કળશે પવતો પર્વત ૧૯૧ દશા ૨૧૮ તીરછા તિષ્ઠ ૨૨૫ સૂર્યોન સૂર્યોના દુસરી ધુસરી હિમવત રૂકમી નિષધ ૨૫૬ ભદ્રશાવન ભદ્રશાલવન ૨૮૭ આદિનો આદિનું ૩૦૫ ૯૮૦૦ ૯૮૦૦ ૩૦૮ ૯૮૦૦ ૯૮૦૦ જનના યોજનો ધુતિ વૃતિ અડધું કુકર મનુષોત્તર માનુષોત્તર चिरंजय विरंजय ૪૨૮ પુષ્કાઈ પુષ્કરાઈ તિયંકુગતિનાં તિર્યગતિને ૪૪૧ मानुपोत्तर मानुषोत्तर ४७३ લંબઈ લંબાઈ ચિત્ર-નં બેત્રની હિમંત અશુદ્ધિ શુદ્ધિ ત્યઃ कोटयः ૫૦થી ર૫૦માં ચો ચૈત્યો ત્યોમાં રોમાં વાળા દોયત દ્યોત લેકેને લેકેનું અધિષ્ટાતા અધિષ્ઠાતા પૂજકાનું પૂજકનું ભાનુપત્તર માનુષોત્તર શનશ્વર નેશ્વર અતાપ તપ इत्थेवभावसर्वार्थ इत्येवमासर्वार्थ સિદ્ધા सिध्धा દેવક દેવલોક પ્રગાણે પ્રમાણે દિવ્યસ્ત્રિ દિવ્યસ્ત્રી મને લક્ષી મને ભક્ષી નેહના અતિરેકથી વશ થયેલા ગોભદ્રાદિ દેવની જેમ તે (દેવ) અહિ આવીને નિત્ય પાંચ હજાર પચાસ હજાર (૫૦૦૦) (૫૦,૦૦૦) शन्कोति शक्नोति વેયક રૈવેયક કનં૧૧૨ ૩૦૬ ૫૮ ७४ ૧૫ ૨૧ ૨૨ ૨૮ ૩૧૫ ૩૦ ૨૦ ૧૫ અડધો ve + ૧૦૧ જ ર૯ ૧૦૧ ૧૯ + ૧૦૧ ૧૦૨ ૧૧૯ ૧૪ = ૧રર ક્ષેત્રની 9 ૨૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ श्री हस्तगिरि तीर्थाय नमः श्रीमद् विनयविजयोपाध्यायविरचितः R श्री लोक-प्रकाशः : 388 PORNO 228 Pames 202OTOSXXHot गुर्जर-भाषानुवाद-समेतः क्षेत्रलोक (उत्तरार्ध) अथैक विंशतितमः सर्गः अथास्य जम्बूद्वीपस्य, परिक्षेपकमम्बुधिम् । कीत्तयामि कीर्तिगुरुप्रसादप्रथितोद्यमः ॥१॥ तस्थुषो भोगिन इवावेष्टयन द्वीपशेवधिम् । क्षारोदकत्वादस्याब्धेलवणोद इति प्रथा ॥२॥ चक्रवालतया चैष, विस्तीर्णा लक्षयोदयम् । योजनानां परिक्षेपपरिमाणमथोच्यते ॥३॥ क्षेत्रदा (उत्तराध) સગ એકવીમો પૂજ્ય ઉપાધ્યાય ઍ કીર્તિવિજયજી ગુરૂદેવના પ્રસાદથી જેને જ્ઞાનને ઉધમ વિસ્તૃત થ છે, એ હું (વિનયવિજય) હવે જંબૂઢીપની આસપાસ વીંટળાઈને રહેલા સમુદ્રનું વર્ણન કરું છું, ૧ | સર્ષ જેમ નિધાનને વીંટળાઈને રહે, તેમ આ દ્વીપરૂપી નિધાનને વીંટળાઈને રહેલા આ સમુદ્રનું પાણી ખારું હોવાથી એનું નામ લવણ સમુદ્ર છે. ૨ આ લવણ સમુદ્ર ગળાકારે ચારે તરફ બે લાખ એજનના વિસ્તારવાળો છે. હવે તેની પરિધિનું પરિમાણ કહે છે. ૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ક્ષેત્રલોક સર્ગ-૨૧ एकाशीतिसहस्राठ्या, लक्षाः पञ्चदशाथ च । शतमेकोनचत्वारिंशताऽऽढयं किञ्चिदूनया ॥ ४ ।। एपोऽस्य बाह्यपरिधिर्धातकीखण्डसन्निधौ । जम्बूद्वीपस्य परिधियः स एवान्तरः पुनः ।। ५ ।। पूर्वपूर्वद्वीपवादिपरिक्षेषा हि येऽन्तिमाः । त एवाग्याय्यपाथोधिद्रीपेयभ्यन्तरा मताः ॥ ६ ।। अभ्यन्तरवाह्यपरिक्षेपयोगेऽद्धिते सति । परिक्षेपा मध्यमाः स्युर्विनाऽऽयं द्वीपवादिए । ७ ।। આ લવણસમુદ્રની પંદરલાખ એક શહજાર એકસોને ઓગણચાલીશ યોજન (૧૫,૮૧,૧૩૯) માં કંઈક ન્યૂન એવી બાહ્ય પરિધિ ધાતકી ખંડ પાસે છે અને જંબુદ્વીપની જે ૩,૧૬,૨૨૭ જનથી કંઈક અધિક પરિધિ છે, તે લવણસમુદ્રની અત્યંતર પરિધિ કહેવાય. (જબૂદ્વીપની પહોળાઈ એક લાખ જનની છે તથા લવણસમુદ્રની એક બાજુની પહોળાઈ બે લાખ જનની છે. બન્ને બાજુની પહોળાઈ ચાર લાખની થાય,વચ્ચેના સંબૂઢીપની પહેળાના એક લાખ તેમાં મેળવવાથી પાંચલાખની પહોળાઈ થાય, ગોળ ક્ષેત્રની પરિધિ તેની પહોળાઈ કરતાં ૩ થી કંઈક અધિક થાય. લવણસમુદ્રના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધીની લીટી દોરી, તે પાંચ લાખ જન થાય અથવા ઉત્તરથી દક્ષિણ છેડા સુધીની લીટી પાંચ લાખ યોજન થાય. તેની પરિધિ ઉપર કહી છે, તે પ્રમાણે ૧૫,૮૧,૧૩માં કંઈક ન્યૂન જનની થાય) ૪-૫ પૂર્વ-પૂર્વ દ્વીપ સમુદ્રોની જે બાહ્ય પરિધિ છે, તે તેની પાછળ-પાછળના દ્વીપ સમુદ્રોની અત્યંતર પરિધિ જાણવી. ૬ અત્યંતર અને બાહ્ય પરિધિનો સરવાળો કરીને એનું અડધું કરવામાં આવે, તે જબૂ૫ સિવાય દરેક સમુદ્ર-દ્વિીપની મધ્ય ભાગની પરિધિ થાય છે (જેમકે જમ્બુદ્વીપની પરિષિ ૩,૧૬,૨૨૭, એજનથી કંઈક અધિક અને લવણ સમુદ્રની પરિધિ ૧૫,૮૧,૧૩૯ જનથી કંઈક ન્યૂન છે.) ૭ Page #64 -------------------------------------------------------------------------- ________________ [3 शातीय नु वर्णन] लक्षा नवाष्टचत्वारिंशत्सहस्त्राणि षट्शती । त्र्यशीतिश्च मध्यमोऽयं, परिधिलवणोदधौ ॥८॥ प्रवेशमार्गरुपो यस्तटाकादिजलाश्रये । भूप्रदेशः क्रमान्नीचः, सोऽत्र गोतीर्थमुच्यते ॥९॥ गोतीर्थ तच्च लवणाम्बुधावुभयतोऽपि हि । प्रत्येकं पञ्चनवति, सहस्रान यावदाहितम् ॥१०॥ जम्बूद्वीपवेदिकान्तेऽजलासंख्यांशसंमितम् । गोतीर्थ धातकीखण्डवेदिकान्तेऽपि तादृशम् ।। ११ ॥ ततश्च-अब्धावुभयतो यावद्गम्यते ऽशालादिकम् । भक्ते तस्मिन् पञ्चनवत्याऽऽप्तं यत्तन्मितोण्डता ॥१२॥ यथा पञ्चनवत्यांशैरतिक्रान्तैः पयोनिधौ । भुवोऽशो हीयते पञ्चनवत्याऽङ्गुलमजुलैः ॥१३॥ योजनैश्च पञ्चनवत्यकं योजनमप्यथ । शतैः पञ्चनवत्या च योजनानां शतं हृसेत् ।। १४ ॥ આ બંનેને સરવાળો કરીને અડધુ કરતાં લગભગ ૯,૪૮,૬૮૩ નવ લાખ અડતાલીશ હજાર છસેને ત્યાંસી જન લવણુ સમુદ્રની મધ્યમ પરિદ્ધિ થાય છે. ૮ તળાવ વગેરે જળાશયોમાં પ્રવેશના માર્ગ રૂપ પૃથ્વીને પ્રદેશ કે કિનારાને ભાગ જે ધીમે ધીમે ઢળતો નીચે જતો હય–તેને ગેતીર્થ કહેવાય છે. ૯ લવણ સમુદ્રમાં તે ગતીર્થ, સમુદ્રના બન્ને કિનારાઓથી (એટલે કે જંબુદ્વીપથી અને ધાતકીખંડથી) પંચાણુ હજાર (૫,૦૦૦) જન સુધી છે. ૧૦ જબૂદ્વીપની વેદિકા (કિલ્લા)ના અંત પાસે તે ગતીથ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તે જ પ્રમાણે ઘાતકીખંડની વેદિકાના અંત પાસે ગતીર્થ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. ૧૧ તેથી સમુદ્રની બન્ને બાજુ જેટલા અંશ-અંગુલ વગેરે જવાય, તેને તે સંખ્યાને) પંચાણુ વડે ભાગવાથી જે આવે, તેટલા અંશ-અંગુલ વગેરેના માપની સમુદ્રની ઉંડાઈ डाय छे. १२. Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ક્ષેત્રલોક-સર્ગ–૨૧ एवं च पञ्चनवतिसहस्रान्ते समक्षितेः । નિમ્નતમ તોsઘત્ર, વાતા સ ત્રના છે | तथाहुः-"जत्थिच्छसि उव्वेहं ओगाहित्ताण लवणसलिलस्स । पंचाणउइविभत्ते जं लद्धं सो उ उव्वेहो ॥ १६॥ ततश्च-द्वयोर्गातीर्थयोमध्ये सहस्रयोजनोन्मितः । स्यादुद्वेधः सहस्राणि, दश यावत्समोऽभितः ।। १७ ।। जम्बूद्वीपवेदिकान्तेऽङ्गुलासङ्ख्यांशसंमितम् । सलिलं घातकीखण्डवेदिकान्तेऽपि तादृशम् ।।१८।। ततः पञ्चनवत्यांशैवद्धन्ते पोडशांशकाः । Tઃ વષ્યનવા, વદ્વતે વોશાકુરી ? | अत्रायमाम्नायः धातकीखण्डतो जम्बूद्वीपतो वा पयोनिधौ । जिज्ञास्यते जलोच्छायो, यावत्स्वंशाङ्गुलादिषु ।। २० ।। पञ्चोनशतभक्तेषु, सत्सु तेषु यदाप्यते । तत् षोडशगुणं यावत्तावांस्तत्र जलोच्छ्यः ।। २१॥ જેમ સમતલ ભૂમિથી (કિનારાની ભૂમિથી) સમુદ્રમાં પંચાણું અંશ ગયે છતે, એક અંશની ઉંડાઈ થાય. પંચાણું અંગુલ ગમે તે, એક અંગુલની ઉંડાઈ થાય. પંચાણ જન ગયે છતે, એક જનની ઉંડાઈ થાય. પંચાણુઓ જન ગયે છતે, સો જનની ઉંડાઈ થાય. અને બન્ને બાજુથી પંચાણું હજાર યોજન ગયે છતે, (લવણ સમદ્રની મધ્યમાં) એક હજાર જનની ઉંડાઈ આવે. ૧૩-૧૫. આ પ્રમાણે કહેલું છે કે – લવણુ સમુદ્રમાં અવગાહન કરીને જ્યાં તમે ઉંડાઈ જાણવા ઇચછે છે, તેને (અવગાહન કરાયેલા તે અંગુલ જનાદિની સંખ્યાને) પચાણની સંખ્યા વડે ભાગવાથી જે જવાબ આવે, તે ત્યાંની ઊંડાઈ સમજવી. ૧૬. તેથી બને ગોતીર્થની મધ્યમાં ચારે તરફ સમાન દશ હજાર જન સુધી, એક હજાર યોજન પ્રમાણુ ઉંડાઈ છે. ૧૭ જબૂઢીપ અને ઘાતકીખંડની વેદિકાના અંત ભાગમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પાણી હોય છે. ત્યાર પછી પંચાણુ અંશ આગળ જતાં પાણીની શિખા સેળ અંશ વધે છે. અને પંચાણું અંગુલ જઈએ, તે સેળ અંગુલ વધે છે ૧૮-૧૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ પાણીની ઉચાઈ જાણવાની રીત ] [ ૫ यथाऽत्र पञ्चनवतेोजनानामतिक्रमे । विभज्यन्ते योजनानि, पञ्चोनेन शतेन वै ॥२२॥ एक योजनमाप्तं यत्तत्षोडशभिराहतम् । योजनानि पोडशैवं, ज्ञातस्तत्र जलोच्छ्यः ॥२३॥ तथाहुः क्षमाश्रमणमिश्राः "जत्थिच्छसि उस्सेहं ओगाहित्ताण लवणसलिलस्स । पंचाणउइविभत्ते सोलसगुणिए गणियमाहु ।। २४ ।। एतश्च धातकीखण्डजम्बूद्वीपान्त्यभूमितः । दत्त्वा दवरिकां मध्ये, शिखोप रितलस्य वै ॥२५ ।। अपान्तराले च किमप्याकाशं यत् जलोज्झितम् । तत् सर्व कर्णगत्यैतत्संवन्धीति जलैर्भतम् ॥ २६ ॥ અહીં આ પ્રમાણે વૃદ્ધ પરંપરા છે કે – ધાતકી ખંડથી અથવા જબૂદ્વીપથી સમુદ્રની અંદર જેટલા અંશ-અંગુલ–ોજનાદિ ગયા બાદ, પાણીની ઉંચાઈ જાણવાનું મન થાય, તેટલા અંશ–અંગુલ જનાદિને પંચાણુ સાથે ભાગવા અને ભાગવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય, તેનાથી સોળ ગણી પાણીની ઉંચાઈ ત્યાં સમજવી. ૨૦-૨૧ જેવી રીતે પંચાણું જન સમુદ્રમાં ગયા બાદ, તે પંચાણું ને પંચાણું વડે ભાગવાથી એક જન પ્રાપ્ત થાય, તેને સળથી ગુણવાથી સોળ જન આવે, તેથી પંચાણું જને પાણીની ઉંચાઈ સેળ જન સમજવી (૯૫-૯૫=૧, ૧૮૧૬=૧૬ જન) ૨૨-૨૩. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ફરમાવે છે કે : લવણ સમુદ્રનું અવગાહન કરીને તમે જ્યાંથી પાણીની ઉંચાઈ જાણવા ઈચ્છો, ત્યાનાં જનને પચાણુની સંખ્યા વડે ભાગીને, સોળથી ગુણવાથી. જે આવે તે ત્યાંના પાણીની ઉંચાઈ સમજવી ૨૮. જબૂદ્વીપ અને ઘાતકીખંડના કિનારાની અંતભૂમિથી શિખાના ઉપરિતનાલના મધ્યમાં દેરી મુકીને આ ગણિત થાય છે. અને વચમાં પણ જે આકાશક્ષેત્ર પણ રહીત છે, તે પણ કર્ણાગતિ સંબંધ એટલે સમુદ્ર સબંધિ છે, તેથી તે પાણી વાળુ છે એમ માનવું. ૨૫–૨૬ Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ક્ષેત્રલેક-સર્ગ–૨૧ विवक्षित्वा मानमुक्त', जलाच्छ्यस्य निश्चितम् । मेरोरेकादशभागपरिहाणिरिवागमे ।। २७ ॥ तथाहुः- श्रीमलयगिरिपादा:-"इह पोडशसहस्रप्रमाणायाः शिखायाः शिरसि उभयोश्च वेदिकान्तयोमले दवरिकायां दत्तायां यदपान्तरोले किमपि जलरहितमाकाशं तदपि कर्णगत्या तदाभाव्यमिति सजलं विवक्षित्वा. विवक्षितमुच्यमानमुच्चत्वपरिमाणमवसेयं, यथामन्दरपर्वतस्यैकादश भागपरिहाणि"रिति । वस्तुतः पुनरुभयो:पयोर्वेदिकान्ततः । प्रदेशवृद्धयोभयतो, बर्द्धतेऽम्बु क्रमात्तथा ॥ २८ ।। यथाऽस्मिन् पञ्चनवतिसहस्त्रान्ते भवेज्जलम् । योजनानां सप्त शतान्युच्छ्रितं समभूतलात् ।।२९।। योजनानां सहस्रं चोद्वेधोत्र समभूतलात् । एवं सप्तदश शतान्युरेधोऽत्र पयोनिधेः ॥ ३० ॥ આ પ્રમાણે કર્ણ ગતિ દ્વારા વિવક્ષા કરીને જળની ઊંચાઈનું નિશ્ચિત મન કહ્યું છે. આગમમાં જેમ મેરૂપર્વતની એકાદશભાગ પરિહાણી કહી છે તેમ આ સમજવું. ર૭. પરમ પૂજ્ય મલયગિરિજી મહારાજા પણ કહે છે કે — અહી સેળ હજાર પ્રમાણુ શિખા ઉપર અને બને વેદિકાના અંતભાગે દોરી મુવી અને ત્યાર બાદ વચ્ચે જે આકાશક્ષેત્ર જલ રહિત રહે, તે પણ કર્ણાગતિ વડે તેનું જ એટલે કે સમુદ્ર સંબંધી ઉચાઈનું માપ સમજી લઈને, તેની જળ સહિત વિવક્ષા કરીને, જેમ મેરૂ પર્વતની ગણતરીમાં ૧૧ ભાગની પરિહાણી કહી છે, તેમ કહેવાતી ઉચાઈના પરિમાણને સમજવું. હકીક્તમાં તે બન્ને દ્વીપની વેદિકાના છેડાથી બંને બાજુએ પ્રદેશની વૃદ્ધિથી ક્રમશ: પાણી વધી રહ્યું છે. ૨૮. બને દ્વીપની વેદિકાના અંત ભાગની પાસેથી કમશ: પાણીની ઉંડાઈ અને ઉંચાઈ વધતી જાય છે. તે એવી રીતે વધે છે, કે પંચાણું હજાર યોજન આગળ જતાં પાણીની ઉંચાઈ સાતસો યેજન થાય છે. અને પાણીની ઉંડાઈ એક હજાર યોજન થાય છે. આ રીતે અહી મધ્ય ભાગે સમુદ્રના તળીયાથી પાણીની કુલ ઉંચાઈ સત્તર જન થાય છે. ૨૯-૩૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ ટીનું સ્વરૂપ ] ततः परे मध्यभागे, सहस्रदशकातते । जलोच्छ्या योजनानां स्यात्सहस्राणि षोडश ।। ३१ ।। सहस्रमत्राप्युद्ध, उच्छ्योरेधतस्ततः । વોડનાનાં સપ્તશ, સપ્યુટ વચઃ || રૂર एवं जघन्योच्छ्योऽस्यालासङ्ख्यांशसंमितः । उत्कर्पतो योजनानां, सहस्राणि च पोडश ॥ ३३ ॥ मध्यमस्तूच्छयो वाच्यो, यथोक्ताम्नायतोऽम्बुधेः । तत्र तत्र विनिश्चित्य, जलोच्छ्यमेनकधा ॥ ३४ ।। अथास्य लवणाम्भोधगणितं प्रतरात्मकम् । घनात्मकं च निर्णतुं, यथाऽऽगममुपक्रमे ।। ३५ ॥ लवणाम्बुधिविस्तारात्सहस्त्राणि दश स्फुटम् । शोधयित्वा शेषमीकृतं दशसहस्रयुक ॥३६॥ ત્યાર પછીના દશ હજાર જન વિસ્તારવાળા મધ્ય ભાગમાં જળની ઉંચાઈ સેળ હજાર યોજન હોય છે. ૩૧ આ સ્થળે પણ સમભૂતળથી પાણીની ઉંડાઈ એક હજાર જનની હોય છે. ત્યાંથી તેમાં (પાણુની સોળ હજાર યોજન ઊંચાઈ ઉમેરતા કુલ) સત્તર હજાર યેજનની પાણીની ઉંચાઈ હોય છે. ૩૨ આ પ્રમાણે પાણુની જઘન્યથી ઉંચાઈ અંગુલને અસંખ્યાત અંશ, ઉત્કૃષ્ટથી સોળ હજાર યોજન અને મધ્યમ ઉંચાઈ સમુદ્રનાં યક્ત આમ્નાયથી તે-તે સ્થાને અનેક પ્રકારની જાણવી. ૩૩-૩૪ હવે લવણ સમુદ્રનું પ્રતરાત્મક અને ઘનાત્મક ગણિત કરવા માટે આગમ પ્રમાણે કહેવાની શરૂઆત કરૂ છું. ૩૫ લવણ સમુદ્રના વિસ્તાર બે લાખ યેજનમાંથી દશ હજાર યોજન બાદ કરતાં ૧,૯૦,૦૦૦ જન રહે, તેના અડધા કરવાથી ૯૫,૦૦૦ રહે, તેમાં દશ હજાર મેળવવાથી એક લાખને પાંચ હજાર થાય, તેને આ પ્રકરણમાં લવણ સમુદ્રની કેટી નામની પરિભાષા આપેલી છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ક્ષેત્રક-સર્ગ-રા जातं पञ्चसहस्राढ्य, लक्षमेकमिदं पुनः । अस्मिन् प्रकरणे कोटिरित्येवं परिभाषितम् ॥ ३७॥ अथैववंरूपया कोट्या, गुणयेल्लवणाम्बुधेः । मध्यमं परिधर्मानं, स्यादेवं प्रतरात्मकम् ॥ ३८ ॥ तच्चेद-सहस्राणि नव कोटिनां, तथा नव शातान्यपि । વિFદિ: વોટયર્થ, રક્ષા સપ્તશોર કે રૂડ II સાળિ , યોગનાનામિ વિનૈઃ.. प्रतरं लवणे प्रोक्तं, सर्वक्षेत्रफलात्मकम् ॥ ४०॥ मध्यभागे सप्तदश, सहस्राणि यदीरितम् । जलमानं तदनेन, प्रतरेणाहतं धनम् ॥४१॥ (દા.ત. ૨૦૦૦૦૦ એજન લવણસમુદ્ર વિસ્તાર સહ ૧૦૦૦૦ બાદ કરવાના ૧૯૦૦૦૦ થયા આ સંખ્યાના અડધા કરવાથી ૯૫૦૦૦ થયા તેમાં ૧૦૦૦૦ ઉમેરવાથી ૯૫,૦૦૦+૧૦૦૦૦=૧૦,૫,૦૦૦ થયા એને કેટ કહેવાય). ૩૬-૩૭. હવે આવા પ્રકારની કટિ વડે લવણ સમુદ્રના મધ્ય ભાગની પરિધિથી માન કાઢવામાં આવે, તે નીચે મુજબ પ્રતરાત્મક માન આવે છે. ૩૮. નવ હજાર નવસે એકસઠ ક્રોડ સત્તરલાખ પંદર હજાર– (૯,૬૧,૧૭૧,૫૦૦૦) જનનું લવણ સમુદ્રનું સંપૂર્ણ ક્ષેત્રફળ સ્વરૂપ પ્રતરાત્મક ગણિત શ્રી જિનેશ્વરોએ કહેલું છે. તે આ મુજબ છે – (લવણું સમુદ્રની મધ્યમ પરિધિ ૯૪૮,૬૮૩ ને કેટિથી ગુણવાથી ૯૪૮૬૮૩૪૧૦૫૦૦૦ ૯૯૬૧૧૭૧૫૦૦૦ જનનું લવણ સમુદ્રનું પ્રતરાત્મક ગણિત થાય. તાત્પર્ય એ, કે, લવણ સમુદ્રના ૧-૧ યોજનાના ટુકડાને ૧-૧ પ્રતર કહેવાય ૩૯-૪૦ સત્તર હજાર (૧૭૦૦૦) જન સ્વરૂપ મધ્યમ ભાગની જળની ઉંચાઈને પ્રતરવડે ગુણવાથી ઘન આવે છે. ૪૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ લવણ સમું ઘન ગણિત ] कोट्यः षोडश कोटीनां लक्षास्त्रिनवतिस्तथा । જોનપરિચય, સહસ્રાતિતઃ મ્ ॥૪૨॥ पञ्चदशकोटीन, नव कोटीशतान्यथ । परिपूर्णा योजनानां लक्षाः पञ्चाशदेव च ॥ ४३ ॥ एतावद् घनगणितं, कथितं लवणार्णवे । विलसत्केवल लोक विलोकितजगत्रयैः ॥ ૪૪ || नन्वेतावद् धनमिह, कथमुत्पद्यते ? यतः । न सर्वत्र सप्तदश सहस्राणि जलोच्छ्रयः ॥ ४५ ॥ किंतु मध्यभाग વ, સત્તાાધિ । अत्रोच्यते सत्यमेतत्तत्त्वमाकर्ण्यतां परम् ॥ ४६ ॥ યુમમ્-બĂઃ શિવાયા ૩ર, ઢયોથ હ્રિાન્તયોઃ । दत्तायां दवरिकायामृज्व्यामेकान्ततः किल ॥ ४७ ॥ अन्तराले यदाकाशं स्थितमम्बुधिवर्जितम् । तत्सर्वमेतदाभाव्यमित्यम्बुधितयाऽखिलम् 1182 11 વિલાસ પામતાં કેવળજ્ઞાન રૂપ સૂર્ય વડે ત્રણે જગતને જોનારા શ્રી જિનેશ્વરાએ લવણુ સમુદ્રનુ` ધનગણિત સાલક્રોડ ત્રાણુલાખ એગણુ ચાલીશ હુજાર નવસો પ ́દર ક્રોડ અને પચાસલાખ. (૧૬,૯૩,૩૯,૯૧૫,૫૦,૦૦,૦૦૦) યેાજનનુ' કહેવુ' છે તે આ મુજબ છે. દા. ત. ૯૯૬૧૧૭૧૫૦૦૦ પ્રતરના માનને જળની ઉંચાઈ સાથે ગુણવાથી ધન આવે છે. ૧૭૦૦૦ ચેાજન જળની ઉંચાઈ ૯૯૬૧૧૭ ૧૫૦૦૦×૧૭૦૦૦ ૧૬,૯૩,૩૯,૯૧૫,૫૦,૦૦૦૦૦ યાજનનું ધન ગણિત થાય. ૪૨-૪૪ પ્રશ્ન :–આટલું ધન કેવી રીતે પ્રાપ્ત થાય ? કારણ કે-દરેક સ્થાને જળની ઉંચાઈ સત્તર હજાર યેાજન નથી કિંતુ દશહજાર યેાજન રૂપ મધ્ય ભાગમાં જ સત્તર હજારની ઉ’ચાઇ છે. ૪૫-૪૬ [ ૯ ઉત્તર :-તમારી વાત સાચી છે, પરંતુ સત્ય હકીકત સાંભળેા. સમુદ્રની શિખાની ઉપરથી અને બન્ને વેદિકા સુધી એકદમ સીધાદ્નારા મુકવા અને વચમાં જે માકાશક્ષેત્ર પાણી વિનાનું છે, તેને પણ પાણીવાળુ સમજવુ, આ વિવક્ષા કરીને આ ઘનાત્મકમાન કહેલું છે, પર`તુ આ વિવક્ષાના હેતુ કેવલી ભગવાજ જાણે. ૪૭–૪૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] [ ક્ષલાક સારા विवक्षित्वा मानमेतन्निरूपितं घनात्मकम् । તવિક્ષાઢતુeતું, : શાસ્ત્રનામું || 8 | तथाहुदुष्पमाध्वान्तनिर्मनागमदीपकाः । विशेषणवतीग्रन्थे, जिनभद्रगणीश्वराः ॥५०॥ "एयं उभयवेइयंताओ सोलससहस्सुस्सेहस्स कन्नगईए जं लवणसमुद्दाभव्वं जलसुन्नपि खित्तं तरस गणियं, जहा मंदरस्स पव्वयस्स एकारसभागहाणी कण्णगइए आगासस्सवि तदाभव्वंति काऊण भणिया तहा लवणसमुदस्सवि" मुखेश्चतुमुख इव, द्वारश्चतुर्मिरेप च । जगत्याऽऽलिङ्गितो भाति, स्थितैदिक्षु चतसषु ।। ५१ ।। पूर्वस्यां विजयद्वारं; शीतोदायाः किलोपरि । धातकीखण्डपूर्वार्दाद्विशत्या लवणाम्बुधौ ॥ ५२ ।। द्वाराणि वैजयन्तादीन्यप्येवं दक्षिणादिषु ।। सन्त्यस्य दिक्षु तिसषु, जम्बूद्वीप इव क्रमात् ॥ ५३॥ विजयाद्याश्च चत्वारो, द्वाराधिष्ठायकाः सुराः । ज्ञयाः प्रागुक्तविजयसदृक्षाः सकलात्मना ।। ५४ ।। તથા દુષમ કાળના અંધકારમાં ડુબેલા માટે આગમના દીપક સમાન શ્રી જનભદ્ર ગણુંવર વિશેષણવતી ગ્રંથમાં આ પ્રમાણે ફરમાવે છે. ૫૦ આ બન્ને વેદિકાની પાસેથી સોળહજાર યોજન જળની ઉંચાઈ સુધી કર્ણ ગતિથી જલ શૂન્ય ક્ષેત્રને પણ લવણ સમુદ્રનું જ ક્ષેત્ર સમજવું. જેમ મેરૂ પર્વતની અગ્યાર ભાગની હાનિમાં કર્ષગતિથી આકાશ ક્ષેત્રને પણ મેરૂ પર્વત તરીકે ગણેલું છે, તેમ લવણુ સમુદ્રનું પણ સમજવું (વિશેષણવતી ગ્રંથ) ચારે દિશામાં રહેલા ચારકારરૂપ મુખે વડે ચતુર્મુખ એવો આ લવણ સમુદ્ર, જગતીથી આલિંગિત થયેલ શેભે છે. ૫૧ ઘાતકીખંડના પૂર્વાર્ધમાંથી લવણ સમુદ્રમાં પ્રવેશ કરતી શીતેદા નદીની બરોબર ઉપર પૂર્વ દિશામાં વિજયદ્વાર આવ્યું છે. અને વૈજયંતાદિ ત્રણ દ્વારા પણ જબૂદ્વીપની જેમ લવણુ સમુદ્રની ત્રણ દિશાઓમાં ક્રમસર આવેલા છે. (અર્થાત્ દક્ષિણ દિશામાં વેજયંતકાર, પશ્ચિમ દિશામાં જયંતદ્વાર અને ઉત્તર દિશામાં અપરાજિત દ્વાર આવેલા છે.) પર-પ૩ વિજયાદિ ચારદારોના અધિષ્ઠાયક વિજ્યાદિ ચાર દેવતાએ સંપૂર્ણ રીતે પૂર્વે કહેલા વિજ્યદેવની સમાન સ્વરૂપવાળા જાણવા. ૫૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ લવણ સમુદ્રનાં રોની રાજધાનીઓનું સ્થળ ] एतेषां राजधान्योऽपि, स्मृताः सर्वात्मना समाः। राजधान्या विजयया, प्राकप्रश्चितरूपया ॥५५॥ एताः किंतु स्वस्वदिशि, क्षारोदकभयादिव । असङ्ख्यद्वीपपाथोधीनतीत्य परतः स्थिताः ॥५६॥ नाम्नैव लवणाम्भौधौ, रुचिरेक्षुरसोद के । योजनानां सहस्राणि, वगाह्य द्वादश स्थिताः ॥५७।। सहस्राः पञ्चनवतिस्तिस्रो लक्षाः शतद्वयम् । अशीतियुक योजनानां, क्रोशो द्वारामिहान्तरम् ॥५८॥ द्वाराणां परिमाण च, निःशेपरचनाश्चितम् । जम्बूद्वीपद्वारगतमनुसंधीयतामिह ॥५९ ॥ अथास्मिन्नम्वुधौ वेला, वर्द्धते हीयते च यत् । तत्रादिकारणीभूतान्, पातालकलशान वे ॥६० ॥ - - - - - પહેલા જેનું સ્વરૂપ કહેલું છે, એવી જ બૂઢીપના વિજયદેવની વિજય રાજધાનીની સમાન આ દરેક દેવોની રાજધાનીઓ સમજવી. ૫૫ પરંતુ આ સર્વે લવણ રાજધાનીઓ આ સમુદ્રનાં ખારા પાણીના ભયથી જ જાણે, આજે સમુદ્રથી અસંખ્યદ્વીપ સમુદ્રનું અતિક્રમણ કર્યા બાદ, આવતાં લવણ સમુદ્રમાં, કે જે નામથી જ લવણ સમુદ્ર છે, તેનું પાણી તે સુંદર ઈશુ રસ સમાન છે, તે સમુદ્રમાં બાર હજાર જન ગયા બાદ રહેલી છે. પદ-૫૭. આ લવણ સમુદ્રના વિજયાદિ ચારદ્વારેનું પરસ્પરનું આંતરૂં ત્રણ લાખ, પંચાણુ હજાર, બસે એસી ચેજના અને એક ગાઉ. (૩૫ર૮૦ જન અને ૧ ગાઉ) નું છે. (લવણ સમુદ્રની પરિધિ-૧૫,૮૧,૧૩૯ જનની છે. તેને ૪ ની સંખ્યાથી ભાગતા ૩,૫, ૨૮૪ જન ઉપર કંઈક થાય. તેમાથી એક એક કારની પહેળાઈ ૮ યેાજન બાદ કરતાં ૩,૫,૨૭૬ જન થાય તેમાં કારના મધ્યભાગ સુધીના ૪જન ઉમેરતાં ૩,૫, ૨૮૦ જન અને કંઈક અધિક થાય.) ૫૮ - આ દ્વારેનું પરિમાણ અને રચના વગેરે બધું જ ભૂદ્વીપના દ્વારના વર્ણન પ્રમાણે સમજવું. ૫૯ પાતાલ કળશાઓની પ્રરૂપણું – હવે અહિ આ સમુદ્રમાં જે વેળા (ભરતી) વધે છે અને ઘટે છે, તેનાં મૂળ કારણ ભૂત પાતાલ કળશોનું વર્ણન કરૂ છું. ૬૦ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ ક્ષેત્રલોક સગ-૨૧ सहस्रान् पञ्चनवति, वगाह्य लवणाम्बुधौ । योजनानां स एकैको, मेरोदिक्षु चतसषु ॥ ६१॥ एवं च-पातालकुम्भाश्चत्वारो, महालिञ्जरसंस्थिताः । वैर स्मृत्वाऽधिना ग्रस्ता, अगस्त्यस्येव पूर्वजाः ॥ ६२ ॥ वडवामुखनामा प्रागपाकयूपसंज्ञितः । प्रतीच्यां पनामायमुदीच्यामीश्वराभिधः ॥६३॥ दाक्षिणात्यकलशस्य बृहत्क्षेत्रसमासवृत्तौ केयुप इति नाम, प्रवचनसारोद्वारवृत्ती केयूर इति, समवायांगवृत्तौ स्थानांगवृत्तौ च केतुक इति? ॥ कालो महाकालनामा, वेलम्बश्च प्रभजनः । क्रमादधीश्वरा एषां, पल्यायुपो महद्धि काः ॥ ६४ ॥ समन्ततो वनमयात्मनामेषां निरूपिताः । વાસ્થષ્ટિરિવા, સંયોગનમિતા | દ છે. લવણ સમુદ્રમાં પંચાણું હજાર જન અવગાહન કરીને, મેરૂથી ચારે દિશામાં. તે એકેક પાતાલ કળશ રહેલા છે. ૬૧ તે આ પ્રમાણે : ચારે પાતાલ કુંભે મોટા ઘડાના સંસ્થાનવાળા-આકારવાળા છે. તે જાણે પૂર્વનું વેર યાદ કરીને સમુદ્ર અગત્ય ઋષિના પૂર્વ જ જેવા આ ચારે કળશને ગ્રસી લીધા છે. દર પૂર્વ દિશાને કળશ વડવામુખ નામને છે. દક્ષિણ દિશાને કળશ કેયૂ૫ નામે છે. પશ્ચિમ દિશાને કળશ મૂપનામને છે અને ઉત્તર દિશાને કળશ ઈશ્વર નામે છે. ૬૩. દક્ષિણ દિશાનાં કળશનું નામ બૃહતક્ષેત્ર સમાસની ટીકા મા કેયૂપ છે. પ્રવચન સારદ્વારની વૃત્તિમાં કેયુર તથા સમવાયાંગ સૂત્ર અને ઠાણાંગ સૂત્રની ટીકામાં કેયૂક–એ પ્રમાણે નામ છે. આ ચારે કળશોના અધિષ્ઠાયક દેવે એક પલ્યોપમના આયુષ્યવાળા અને મહા ઋદ્ધિવાળા છે. તેઓના નામ અનુક્રમે કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન છે. ૬૪. આ ચારેય કળશાઓ સંપૂર્ણ રીતે વશ્વમય છે અને તેની ઠીકરીની જાડાઈ એક હજાર જનની છે. ૬૫. 1. કેયૂપ એ દેશી શબ્દથી ત્રણે અર્થ ઘટે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ પાતાળ કળશાનું માપ ] योजनानां सहस्राणि, दश भूले मुखेऽपि च । विस्तीर्णा मध्यभागे च लक्षयोजनसं मिताः ॥६६॥ १एकप्रादेशिक्या श्रेण्या मूलाद्विवर्द्ध मानाः स्युः । મધ્યાવધિ વાવધિ તતeતથા હાથમાના ને ૬૭ | (f) इति प्रवचनसारोद्धारवृत्ती, परमेतत्तदोपपद्यते यद्येषां मध्यदेशे दश योजनसहस्राणि यावत् लक्षयोजनविष्कम्भता स्याद्, यतः प्रदेशवृद्धया ऊर्ध्वं पंचचत्वारिंशद्योजनसहस्रातिक्रम एव उभयतो मूल विष्कम्भाधिकायां पञ्चचत्वारिंशत्सहस्ररूपायां विष्कम्भवृद्धौ सत्यां यथोतो लक्षयोजनरूपो विष्कम्भः संपद्यते, एवं हानिरपि सा त्वेषां मध्ये दश योजनसहस्राणि यावल्लक्षयोजन विष्कम्भता काप्युक्ता न दृश्यते, तदत्र तत्त्वं बहुश्रुता વિતિ | योजनानां, लक्षमेकमवगाढा भुवोऽन्तरे । रत्नप्रभामूलभाग, द्रष्टुमुत्कण्ठिता इव ॥६८॥ આ કળશ મૂળમાં નીચે અને મુખમાં ઉપર, દશ હજાર યોજનાના અને મધ્યમાં વચ્ચે એકલાખ જનની પહોળાઈવાળા છે. ૬૬. આ કળશાઓ એક પ્રદેશની શ્રેણિએ મૂળથી મધ્યભાગ સુધી વધે છે અને ત્યાર બાદ મધ્યથી મુખ સુધી ઘટે છે, અર્થાત તે કળશાઓ પહોળાઈમાં નીચેથી મધ્યભાગ સુધી વધતાં જાય છે તથા વચ્ચેથી ઉપર સુધી ઘટતા જાય છે. ૬૭ આ પ્રમાણે પ્રવચન સારોદ્ધારની ટીકામાં કહ્યું છે, પરંતુ આ શાસ્ત્રવચન ત્યારે ઘટે કે મધ્યદેશમાં દશહજાર એજનથી (એટલે કે બાહલ્યના ૧૦૦૦૦ જનને સાથે ગણુને) એકલાખ જન પહોળાઈ હોય. કારણ કે પ્રદેશ વૃદ્ધિથી ઉપર પીસ્તાલીશ હજાર જન એ વ્યંગ્યા બાદ બને બાજુથી મુલવિષ્કભના દશહજાર (૧૦૦૦૦) જન અને પીસ્તાલીશ પીસ્તાલીશ હજાર જનરૂપ પહોળાઈની વૃદ્ધિ થવાથી યક્ત લાખાજન રૂપ પહેળાઈ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હાનિ પણ ગણી લેવી, પરંતુ આ મધ્યમાં દશહજાર યેાજનથી માંડીને (એટલે કે બાહત્યના ૧૦૦૦૦ એજન ગણવા પૂર્વક, એકલાખ જન સુધીની પહેલા ક્યાંય દેખાતી નથી માટે તત્ત્વ તે બહુશ્રુત જ્ઞાનીઓ જાણે. રત્નપ્રભા પૃથ્વીના મૂળ ભાગને જોવા માટે ઉત્કંઠીત થયા હેય, એવા આ કળશાઓ પૃથ્વીની અંદર એકલાખ યેાજન ઉંડા અવગાઢ છે. ૬૮. ? રાજા પ્રતિ હે ઘોડત્રાવોઃ આ એક પ્રદેશ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ સમજ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] लक्षद्वयं योजनानां सहस्राः सप्तविंशतिः । મુલ્તવ્યાથ' તમે, ત્રયઃ જોશાતથોર ॥ ૬૧ ॥ एतत्पातालकलशमुखानामन्तर मिथः 1 एतन्मूल विभागानामप्येतावदिहान्तरम् || ૭ || उपपत्तिश्रात्र - एषां चतुर्णां वदन विस्तारपरिवर्जिते । पयोधिमध्यपरिधौ, चतुर्भक्त मुखान्तरम् ॥ ७१ ॥ तथाऽब्धिमध्यपरिधेरेतेषां मध्यविस्तृतौ 1 शोधितायां चतुर्भक्ते, शेषे स्याज्जठरान्तरम् ॥ ७२ ॥ योजनानां સલમેર્જ, सप्तत्रिंशत्सहस्रयुक् । सप्तत्या शतं क्रोशास्त्रयस्तदिदमीरितम् ॥ ७३ ॥ એક પાતાલ કળશના મુખથી બીજી પાતાલ કળશના મુખનુ અંતર એ લાખ સત્તાવીશ હુજાર એકસે સિત્તેર ચૈાજન તથા ત્રણુગાઉ (૨,૨૭,૧૭૦ યાજન ૩ ગાઉ) નું છે. મા પ્રમાણે જ તેના મૂળ–તળીયાનુ પણ અંતર સમજવું ૬૯-૭૦ અહીં ઘટાવે છે કે આ ચારે પાતાળકલશાએનાં મુખનાં વિસ્તાર ને છેડીને બાકીની સમુદ્રની મધ્ય રિધિનાં ચાર ભાગ કરવાથી મુખનું અંતર આવે છે તે આ રીતે : (દાત. ૯,૪૮,૬૮૩, મધ્યમ પરિધિ (લવણુ સમુદ્રની) કળશના મુખના વિસ્તાર ४०००० [ ક્ષેત્રલેાક સ-૨૧ ૯૦૮૬૮૩ એને ખાદ્ય કર્યાંમાદ આવેલ સંખ્યા તેને ચારી ભાગવાથી બીજા કળશનાં મુખ અને તીંયાનુ અંતર છે.) એટલે ૪ ભાગકરવાથી ૯૦૮૬૮૩૪=૨૨૭૧૭૦ ચેાજન ૩ ગાઉ એમ એક કળશથી સમુદ્રની મધ્યમ પરિધિમાંથી કલશના મધ્ય વિસ્તારને ખાદ્ય કર્યાં પછી ચાર સંખ્યાથી ભાગવાથી જે શેષ રહે, તે કલશનાં એક પેટથી (મધ્યથી) બીજા પેટનુ આંતરૂ આવે છે, ૭૧ ૭૨ એક લાખ, સાડત્રીશ હુજાર, એકસેસને સિત્તેર ચેાજન ત્રણ ગાઉ એક લયના મધ્ય ભાગથી ખીજા કલશના મધ્ય ભાગનુ' આંતરુ કહેલું' છે. ૭૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ પાતાળ કળાનાં ત્રણ વિભાગ ] [ ૧૫ कल्प्यन्तेऽशास्त्रयोऽमीषां, स चैककः प्रमाणतः । त्रयस्त्रिंशत्सहस्राणि, त्रयस्त्रिंशं शतत्रयम् ॥७४ ॥ योजनानां योजनस्य, तृतीयांशेन संयुतम् । अधस्तने तृतीयांशे, तत्र वायुर्विजम्भते ॥ ७५ ।। मध्यमे च तृतीयांशे, वायुर्वारि च तिष्ठतः । तृतीये च तृतीयांशे, वर्तते केवलं जलम् ॥७६ ।। अन्येऽपि लघुपातालकलशा लवणाम्बुधौ । सन्ति तेषामन्तरेषु, क्षुद्रालिञ्जरसंस्थिताः ॥ ७७॥ तथोक्त जीवाभिगमवृत्तौ-"तेषां पातालकलशानामन्तरेषु तत्र तत्र देशे यावत् क्षुद्रालिञ्जरसंस्थानाः क्षुल्लाः पातालकलशाः प्रज्ञप्ता" इति, अत्रायं संप्रदायः-जम्बूद्वीपवेदिकान्तादतीत्य लवणाम्बुधौ । सहस्रान् पश्चनवति, तत्रायं परिधिः किल ॥ ७८ ॥ सल्लक्षद्वयनव तिसहस्र विस्तृतेर्भवेत् । નવ સૃક્ષાર સતરા, દાળ ૨ શt | ૭૧ છે. દા. ત. ૯૪૮૬૮૩ સમુદ્રની મધ્યમ પરિધિ - ૪૦૦૦૦૦ કળશનો મધ્ય વિસ્તાર ૫૪૮૬૮૩ ૫૪૮૬૮૩- ૪ = ૧૩૭૧૭૦ એજન ૩ ગાઉ એક કલશથી બીજા કળશના મધ્યભાગનું આંતરૂ થાય. આ કળશનાં ત્રણ ભાગ ક૫વાના છે, તે એક એકનું પ્રમાણ ૩૩૩૩૩૯ જન છે એમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ છે, મધ્યના ત્રીજા ભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ત્રજા ભાગમાં કેવળ પાણી છે. ૭૪-૭૬ આ લવણ સમુદ્રમાં બીજા લઘુ પાતાલ કલશાઓ પણ છે, કે જે નાના ઘડાના આકારવાળા છે અને આ-ચાર મોટા પાતાલ કલશાઓની વચ્ચે રહેલા છે. ૭૭ શ્રી જીવાભિગમની વૃત્તિમાં પણ કહ્યું છે, કે તે પાતાલ કલશોની વચ્ચે આંતરામાં -તે સ્થાનમાં નાના ઘડાના આકારવાળા નાના પાતાલ કલશાએ કહેલા છે. અહીં આ પ્રમાણે વૃદ્ધ પરંપરા છે. જમ્બુદ્વીપની વેદિકાના છેડાથી લવણસમુદ્રમાં પંચાણું હજાર જન ગયા બાદ, આ પરિધિ આવે, આ પરિધિ વખતે તેને વિસ્તાર (વ્યાસ) બે લાખ નેવું હજાર એજનને હોય છે અને એની પરિધિ નવલાખ સતર હજાર સાઈઠ જ. નની થાય છે. ૭૮-૭૯ १ सहस्राश्च सपष्टिका इति पाटः साधुः Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ક્ષેત્રલોક સગ–૨૧ ___ अयं भावः पञ्चनवतिः सहस्राः समुद्रसंबन्धिन एकपार्श्व, तावन्त एव द्वितीयपार्श्व मध्ये चैकं लक्ष जम्बूद्वीपसंवन्धि, एवं द्विलक्षनवतिसहस्त्रविष्कम्भक्षेत्रस्य परिधिर्नव लक्षाः सप्तदश सहस्रा १षट्शतीत्येवंरुषो भवतीति । चत्वारिंशत्सहस्रात्मा, शोध्यते मुखविस्तृतिः । महापातालकुम्भानामस्माद्राशेस्ततः स्थितम् ॥ ८० ।। अष्टौ लक्षाः षष्टयधिकाः, सहस्राः सप्तसप्ततिः । भागे चतुभिरेतेषां, लब्धं तत्रान्तरं भवेत् ॥८१ ॥ लक्षद्वयं सहस्राणामेकोनविंशतिस्तथा । सपञ्चषष्टिद्विशती, कुम्भानां महतां पृथक ॥ ८२ ।। चतुलप्यन्तरेष्वेषु, पङ्क्तयो नव नव स्थिताः । लघुपातालकुम्भानामाद्यपतौ च ते स्मृताः ॥ ८३ ॥ અહી તાત્પર્ય એ છે કે : સમુદ્ર સંબંધી પંચાણુ હજાર જન એક તરફ, તેવી જ રીતે બીજી તરફ પંચાણુ હજાર યોજન અને મધ્યમાં જંબુદ્વિીપ સબ ધી એક લાખ યોજન–આ પ્રમાણે બે લાખ નેવું હજાર ક્ષેત્રને વિસ્તાર અને ક્ષેત્રની પરિધિ નવલાખ સત્તર હજાર સાઈઠ જન (૯૧૭૦૬૦) જન થાય છે. મહાપાતાલ કલશાઓનાં મુખ વિસ્તારના ચાલીસ હજાર જન આવે, તેને ચાર વડે ભાગવાથી મહાપાતાલ કુંભેનું પરસપરનું આંતરૂં પ્રાપ્ત થાય છે. બે લાખ ઓગણીશ હજાર બસને પાંસઠ (૨૧૯૨૬૫) જનનું મહાપાતાલ કુભેનું એક મુખથી બીજા મુખનું આંતરૂં છે. (પહેલા મુખનું ૨૨૭ ૧૭૦ એજન ત્રણ ગાઉનું અંતર (૬૯-૭૦ ગાથામાં કહ્યું છે) મુખના મધ્ય ભાગે જાણવું, જ્યારે આ કળશના કાંઠા પાસેનું છે. ૮૧-૮૨ ચાર મહાપાતાલ કલશાના ચારે આંતરામાં લઘુ પાતાલ કુંભની નવ નવ શ્રેણિ છે. તેમાં ચારે તરાની પ્રથમ શ્રેણીમાં બસપંદર લઘુ પાતાલ કુંભ રહેલા છે. જે આ પ્રમાણે (નીચે કહ્યા પ્રમાણે) લઘુ પાતાલ કલશ વડે મહા કુંભનું આંતરૂ પૂરાય છે. ૮૩-૮૪ १ पष्ठिश्चेत्येवं० इति पाठः साधुः यद्यप्यत्रोभयत्रापि प्रन्थकृता केनचिदतर्येण स्मृतिदोषेण षट्शती' इति पाठ उल्लिखितो वरीवृत्यते तथापि गणितानुसारेणात्रोभयत्रापि 'पण्टि' भावात् एका सहस्राश्चसपष्टिकाः अन्यत्र पष्टिश्चेत्येव इति च पाठो ऽनुसन्धेयः ॥ જો કે બને ઠેકાણે ગ્રંથકારે અકલ્પનીય સ્મૃતિ દોષથી “gટકાતી” આ પ્રમાણે પાઠ લખેલ છે, તે પણ ગણિતનાં અનુસાર તે બને ઠેકાણે “જિ” જ આવે છે. તેથી આ પાઠ શબ્દ છે. . Page #78 -------------------------------------------------------------------------- ________________ લઘુપાતાલ કુંભનું વર્ણન प्रत्येकं द्वे शते पञ्चदशोत्तरे किलान्तरम् । पूर्वोक्तं गुरुकुम्भानामेवमेभिश्च पूर्यते ।। ८४ ॥ एकैकस्योदरव्यासः, सहस्रयोजनात्मकः । ततः शतद्वयं पञ्चदशसहस्रताडितम् ।। ८५ ॥ लघुकुम्भेरियनुद्धमेकेकस्यान्तरस्य वें ॥ ८६ ॥ शेष सहस्राश्चत्वारो, द्विशती पञ्चपष्टियुक् । रुद्रं कथंचित्तत्प्रौढकुम्भान्तरमिथोऽन्तरः ॥ ८७ ॥ परिधेर्वर्द्धमानत्वात्पङ्कौ पङ्को यथोत्तरम् । एकैककलशस्यापि, वृद्धिर्वाच्या वचस्विभिः ॥ ८८ ।। ततः पङ्को द्वितीयस्यां, द्वे शते षोडशोत्तरे । पनौ नवम्यामेवं स्युस्त्रयोविंशं शतद्वयम् ॥ ८९ ॥ એક એક લઘુપાતાલ કલશનો વિસ્તાર એક હજાર યોજન પ્રમાણ છે એટલે બસોને પંદરને એક હજારથી ગુણવાથી બેલાખ અને પંદર હજાર થાય એટલે લઘુકુંભ વડે આટલી જગ્યા રોકાયેલી છે તેમ જાણવું.૮૫-૮૬. (૨૧૫૪૧,૦૦૦=૨,૧૫,૦૦૦ યોજન જગ્યા લઘુકું ભવડે રોકાયેલી છે.) મહા પાતાલકુંભના આંતરાના યજમાંથી લઘુ પાતાલકુંભના વિસ્તારના લેજનો બાદ કરતાં ચાર હજાર બસે પાંસઠ (૪૨૬૫) યોજન બાકી રહ્યા તે, શેષ આકાશક્ષેત્ર લઘુપાતાલકુંભના પરસ્પરના આંતરાથી પૂરાય છે તેનું ગણિત આ મુજબ છે. (દા.ત. ૨૧૯૨ ૬પ જન મહાપાતાલકુંભનું આંતરું ૨૧૫૦૦૦ એજન લઘુપાતાલકુંભના વ્યાસ બાદ કરવાથી ૪૨૬૫ આકાશક્ષેત્ર. ) ૮૭. સમુદ્રની પરિધિ વધવાથી દરેક પંક્તિમાં આગળ આગળ એક એક કલશની પણ વૃદ્ધિ વિદ્વાનોએ કહેલી છે. ૮૮. એટલે બીજી પંક્તિમાં બસોળ કલશો થશે અને એ રીતે નવમી પંક્તિમાં બત્રેવશ લઘુપાતાલ કલશે થશે. ૮૯. ક્ષે-ઉ. ૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૧ एकसप्तत्युपेतानि, शतान्येकोनविंशतिः । एकैकस्मिन्नन्तरे स्युलघवः सर्वसङ्खथया ॥ ९० ॥ चतुर्णामन्तराणां च, मिलिताः सर्वसङ्ख्यया । स्फुरच्चतुरशीतीनि, स्युः शतान्यष्टसप्ततिः ॥ ९१ ॥ अयं च संप्रदायो 'वीरं जयसेहरे' त्यादिक्षेत्रसमासवृत्यभिप्रायेण, बृहत्क्षेत्रसमासवृत्तौ जीवाभिगमवृत्यादौ त्वयं न दृश्यते । ધુપતાશા, ની સધણિતા છે. सदा महर्द्धिकैर्देवैः, पल्योपमार्द्धजीविभिः ॥ ९२ ॥ अयं क्षेत्रसमासवृत्याद्यभिप्रायः, जीवाभिगमसूत्रवृत्तौ च अर्द्धपल्योपमस्थितिकाभिर्देवताभिः परिगृहीता इत्युक्तं । शतयोजनविस्तीर्णा, एते मूले मुखेऽपि च । मध्ये सहस्रं विस्तीर्णाः, सहस्रं मोदरे स्थिताः ॥ ९३ ॥ (પ્રથમ પંક્તિમાં ૨૧૫, બીજીમાં ૨૧૬, ત્રીજીમાં ર૧૭, ચોથીમાં ૨૧૮, પાંચમીમાં ૨૧૯, છઠ્ઠીમાં ૨૨૦, સાતમીમાં ર૨૧, આઠમીમાં ૨૨૨, અને નવમી પંક્તિમાં ૨૨૩, લઘુપાતાલ કલશો છે.) એકથી બીજા મહાપાતાલ કલશના આંતરડામાં બધા થઈને ઓગણસોને ઈકોતેર (૧૯૭૧) લઘુપાતાલ કલશાઓ છે. ૯૦. ચારે મહાપાતાલ કલશાઓના અંતરાના લઘુપાતાલ કલશોની સર્વ સંખ્યા સાત હજાર આઠસો ચોરાસી (૭૮૮૪) થાય છે. ૯૧. આ વાતનો આ પ્રમાણે, સંદર્ભ “વીજયસેહર ઈત્યાદિ લઘુક્ષેત્ર માસની વૃત્તિના અભિપ્રાય મુજબ છે-બૃહક્ષેત્રસમાસની ટીકામાં (વૃત્તિ) તથા જીવાભિગમની ટીકામાં આ પરંપરા દેખાતી નથી. અર્ધા પલ્યોપમના આયુષ્યવાળા મહર્થિક દેવતાઓથી આ બધા લઘુપાતાલ કલશાએ સદા અધિષ્ઠિત હોય છે ૯૨. આ વાતક્ષેત્રસમાસ ટીકાના અભિપ્રાય જાણવી જીવાભિગમસૂત્રની ટીકામાં તે આ કલશા અર્ધ પામના આયુષ્યવાળા દેવતા વડે અધિછિત છે એમ કહેવું છે. આ લઘુપાતાલ કલશાઓ મૂલ તથા મુખમાં સો જન વિસ્તારવાળા. મધ્યમાં એક હજાર જન વિસ્તારવાળા અને એક હજાર યોજન પૃથ્વીમાં ઉંડા અવગાઢ રહેલા १ देवताशदस्य स्वार्थप्रत्ययान्तत्वेन देवदेव्युभयसाधारणत्वात् । Page #80 -------------------------------------------------------------------------- ________________ પાતાળ કળશનાં ત્રણ વિભાગ તથા તેમનો ઉપયોગ ૧૮ दशयोजनवाहल्यवज्रकुड्यमनोरमाः । वायुवायूदकाम्भोभिः, पूर्णत्र्यंशत्रयाः क्रमात् ॥ ९४ ॥ સજનનતયાં, ત્રાન્નિશ શતત્રયમ્ | तृतीयो भाग एकैक, एषां निष्टङ्कितो बुधैः ॥ ९५ ॥ लघवोऽपि महान्तोऽपि, यावन्ममा भुवोन्तरे । उत्तुङ्गास्तावदेव स्युभूमीतलसमाननाः ॥ ९६ ॥ एषां पातालकुम्भाना, लघीयसां महीयसाम् । मध्यमेऽधस्तने चैत्र, व्यंशे जगत्स्वभावतः ९७ ॥ समकालं महाबाताः संमूर्च्छन्ति सहस्रशः ।। क्षुभितैस्तैश्वोपरिस्थं, बहिनिस्सार्यते जलम् ॥ ९८ ।। तेन निस्सार्यमाणेन, जलेन क्षुभितोऽम्बुधिः । वेलया व्याकुलात्मा स्यादुद्वमन्निव वातकी ॥ ९९ ॥ जगत्स्वाभाव्यत एव, शान्तेषु तेषु वायुषु । पुनः पातालकुम्भानां, जलं स्वस्थानमाश्रयेत् ॥ १०० ॥ जलेषु तेषु स्वस्थानं, प्राप्तेषु सुस्थितोदकः । स्वास्थ्यमापद्यतेऽम्भोधिर्वातकीव कृतौषधः ॥ १०१ ॥ છે તેમજ દશજનની જાડી વજની ઠીકરીથી મનોહર છે આ લઘુ કલશાઓના પણ ત્રણ ભાગ કમશઃ વાયુ, વાયુ-જલથી મિશ્ર અને જળથી પૂર્ણ છે. વળી તે એકે એક ભાગ ૩૩૩ જન પ્રમાણ પંડિત પુરૂષોએ કહેલ છે. ૯૩-૫. મોટા અને નાના કલશો જેટલા ભૂમિમાં મગ્ન છે તેટલા જ ઊંચા છે અને એમનું મુખ ભૂમિકલની સમશ્રણમાં રહેલું છે. ૯૬. આ નાના મોટા બન્ને પ્રકારના બધા પાતાલ કલશોનાં મધ્યમ અને છેલ્લા તૃતીયાંશમાં જગત–સ્વભાવથી એક સાથે હજારો મહાવાયુ ઉત્પન્ન થાય છે અને ખળભળાટ મચાવતા તે મહાવાયુઓ વડે કલશાઓના ઉપરના તૃતીયાંશનું પાણી બહાર નીકળે છે, તે બહાર નીકળતા પાણીથી ક્ષોભાયમાન થયેલો સમુદ્ર, વાયુરોગવાળા જેમ ઉલટી કરે તેમ, વેલા–ભરતી વડે પાણીને બહાર કાઢે છે. ૯૭–૯૯. જગતના સ્વભાવથી તે મહાવાયુ શાંત થયા બાદ પાતાલકુંભનું પાણી પોતાના સ્થાને ફરી પાછું જાય છે. ૧૦૦ જેમ વાયુના રેગવાળો માણસ ઔષધ કરીને સ્વસ્થ થાય, તેમ તે બધું જળ પિતાના સ્થાનમાં પાછું આવી જતાં તે સમુદ્રનું પાણી સ્થિર થઈ જાય છે. ૧૦૧. Page #81 -------------------------------------------------------------------------- ________________ ર0 ક્ષેત્રલોક-સર્ગ ૨૧ मछन्ति द्विरहोरात्रे, वाताः स्वस्थीभवन्ति च । ततो द्विः प्रत्यहोरात्रं, वर्द्धते हीयतेऽम्बुधिः ॥ १०२ ॥ तथाह जीवाभिगमः--" लवणे णं भंते ! समुद्दे तीसाए मुहुत्ताणं कइखुत्तो अईरेग वड़ ढइ वा हायइ वा ?, गो०! दुक्खुत्तो अइरेगं बढइ वा हायइ वा" राकादर्शादितिथिषु, चातिरेकेण तेऽनिलाः । क्षोभं प्रयान्ति मूर्च्छन्ति, तथा जगत्स्वभावतः १०३ ॥ ततश्च पूर्णिमाऽमादितिथिष्वतितमामयम् । वेलया बर्द्धते वार्दिशम्यादिषु नो तथा ॥ १०४ ॥ लोकप्रथानुसारेण त्वेवमयोच" यथा यथेन्दोनिजनन्दनस्य, कालक्रमप्राप्तकलाकलस्य । आश्लिष्यतेऽब्धिर्मदुभिः कराग्रैस्तथा तथोटेलमुपैति वृद्धिम् ॥ १०५ ॥ दर्श त्वपश्यन्नतिदर्शनीय, निजाङ्गजं शीतकरं पयोधिः । વિવૃવેરાવાછર, વારિતણો મુવિ ઢોટીતિ છે ૨૦૬ ” આ મહાવાયુઓ એક અહોરાત્રિમાં બેવાર ઉત્પન્ન થાય છે અને બેવાર શાંત થાય છે, તેથી દરરોજ બેવાર સમુદ્ર વધે છે અને ઘટે છે. અર્થાતુ બેવાર ભરતી અને બે વાર ઓટ આવે છે. ૧૦૨. શ્રી જીવાભિગમ સૂત્રમાં પણ કહ્યું છે કે હે ભગવન્ લવણસમુદ્રમાં ત્રીશમુહૂર્તમાં કેટલીવાર વેલા વધે છે અને ઘટે છે ? હે ગૌતમ! વેલા બેવાર વધે છે અને ઘટે છે. ૧૦૩. તે મહાવાયુઓ તથા પ્રકારના જગત્ સ્વભાવથી પૂનમ અને અમાવાસ્યાદિ દિવસોમાં વધારે પ્રમાણમાં ક્ષોભ પામે છે અને શાંત થાય છે તેથી પૂનમ અને અમાવાસ્યાના દિવસે આ સમુદ્રની વેલા અત્યંત વધે છે તેવી રીતે દશમ વગેરે બીજી તિથિએમાં તેટલી વેલા વધતી નથી. ૧૦૪. લેક પ્રથામાં તે આ પ્રમાણે કહેવાય છે કે, જેમ જેમ પોતાના પુત્ર ચંદ્રકાળકમે કળાને પ્રાપ્ત કરીને પોતાના કેમળ કિરણગ્રવડે સમુદ્રને આલિંગન કરે છે, તેમ તેમ સમુદ્ર વૃદ્ધિને પામે છે. ૧૦૫. - અમાવસ્યાના દિવસે અતિદર્શનીય એવા પોતાના પુત્ર ચંદ્રને ન જોઈને સમુદ્ર વધેલી વેલાના બહાનાથી દુઃખનાં અગ્નિથી તપ્ત થયેલ પૃથ્વી ઉપર આળોટે છે. ૧૦૬. Page #82 -------------------------------------------------------------------------- ________________ શિખાનું વર્ણન ૨૧ योजनानामुभयतो, विमुच्य लवणाम्बुधौ । सहस्रान् पश्चनवति, मध्यदेशे शिवैधते ॥ १०७ ॥ योजनानां सहस्राणि, दशेयं पृथुलाऽभितः । चकास्ति वलयाकारा, जलभित्तिरिवस्थिरा ॥ १०८ ॥ सहस्राणि पोडशोचा, समभूमिसमोदकात् ।। योजनानां सहस्रं च, तत्रोद्वेधेन वारिधिः ॥ १०९ ।। शिरवामिपादधद्योगपट्ट योगीव वारिधिः । ध्यायतीव परब्रह्मा, जन्मजाड्योपशान्तये ॥ २१० ।। सुभगकरणीं यद्वा, हारिहारलतामिमाम् । श्यामोऽपि सुभगत्वेच्छर्दधौ वाद्धिः शिखामिषात् ॥ १११ ॥ जम्बूद्वीपोपाश्रयस्थान , मुनीनुत निसिषुः । कृतोत्तरासङ्गसङ्गः, शिवावलयकैतवात् ॥ ११२ ॥ पूर्णकुक्षि भृशं रत्नैरुन्मदिष्णुतयाऽथवा । पट्टबद्धोदर इव. विद्यादृप्तकुवादिवत् ।। ११३ ॥ લવણસમુદ્રમાં બન્નેબાજુથી પંચાણું હજાર (૫૦૦૦) જન છેડીને મધ્ય ભાગની શિખા શેભી રહી છે, તે શિખા દશ હજાર (૧૦૦૦૦) યોજન ચારે તરફથી પહોળી છે માટે જાણે વલયાકારે સ્થિર રહેલી પાણીની ભીતની જેમ તે શોભે છે. ૧૦૭–૧૦૮. અહી મધ્ય ભાગના દશહજાર ( ૧૦૦૦૦ ) યોજનમાં સમભૂમિ ભાગથી પાણી સોળહજાર (૧૬૦૦૦) જન ઉંચું હોય છે અને ત્યાં એક હજાર (૧૦૦૦) જનની ઉંડાઈવાળે સમુદ્ર છે. ૧૦૯. જાણે શિખાનાં બહાનાથી યેાગપટ્ટને ધારણ કરનાર યેગીની જેમ સમુદ્ર જન્મ જાત જડતાની શાંતિ માટે જાણે પરમબ્રહ્મનું ધ્યાન કરે છે. ૧૧૦. અથવા તે કૃષ્ણવર્ણ એ પણ સુભગતાને ઈચ્છનારો આ સમુદ્ર સૌભાગ્યને કરનારી જાણે સુંદર હારલતા ન હોય, એવી આ શિખાને ધારણ કરી રહ્યો છે, ૧૧૧. અથવા તો મધ્યશિખાના વલયના બહાનાથી ઉત્તરાસંગને કરનાર આ સમુદ્ર જંબુદ્વીપના ઉપાશ્રયમાં રહેલા મુનિઓને નમસ્કાર કરવાની ઈચ્છાવાળા લાગે છે. ૧૧૨. ઘણું રોવડે જાણે તેની (સમુદ્રની) કુક્ષિ પૂર્ણ ભરાઈ ગઈ હોય તેવો આ લવણસમુદ્ર લાગે છે અથવા ઉન્માદી પણાથી જાણે ઉદર (મધ્ય) ભાગે પટ્ટ બાંધે વિદ્યાથી ગર્વિષ્ટ કુવાદી જેવો આ સમુદ્ર લાગે છે. ૧૧૩. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ક્ષેત્રક-સગ ૨૧ भाति भूयोऽब्धिभूपालवृतो दैवतसेवितः । शिखामिषाप्तमुकुटो, दधद्वा वाद्धिचक्रिताम् ।। ११४ ॥ त्रिभिर्विशेषकं । पातालकुम्भसंमूर्च्छद्वायुविक्षोभयोगतः । उपर्यस्याः शिखायाश्च, देशोनमर्द्धयोजनम् ॥ ११५ ॥ द्वौ वारौ प्रत्यहोरात्रमुदकं बर्द्धतेतराम् । तत्प्रशान्तौ शाम्यति च, भवेद्वलेयमूर्द्धगा ॥ ११६ ॥ तां च वेलामुच्छलन्ती, दीव्यग्रकराः सुराः ।। शमयन्ति सदा नागकुमारा जगतः स्थितेः ॥ ११७ ॥ तत्र जम्बूद्वीपदिशि, शिखावेलां प्रसृत्वरीम् ।। द्विचत्वारिंशत्सहस्रा, धरन्ति नागनाकिनः ॥ ११८ ॥ धातकीखण्डदिशि च, प्रसर्पन्तीमिमां किल । नीवारयन्ति नागानां, सहस्राणि द्विसप्ततिः ॥ ११९ ॥ देशोनं योजनाई यर्द्धतेऽम्वु शिखोपरि । । पष्टि गसहस्राणि, सततं वारयन्ति तत् ॥ १२० ॥ અથવા તે ઘણા સમુદ્રરૂપ રાજાઓથી વિટળાયેલ, દેવતાઓથી લેવાયેલ અને શિખારૂપી મુગટને ધારણ કરનારો આ સમુદ્ર, સમુદ્રોનાં ચકવર્તી પણાને ધારણ કરતે શેભે છે. ૧૧૪. પાતાલકુંભમાં ઉત્પન્ન થતાં વાયુના વિક્ષેભના કારણે શિખાની ઉપર કંઈક જૂન (અર્ધજન) બેગાઉ દરરોજ દિવસમાં બેવાર સમુદ્રવેલા વધે છે અને એ વાયુ શાંત થતાં તે વેળા પણ શાંત થાય છે. ૧૧૫–૧૧૬. આ રીતે ઉપર ઉછળતી તે પાણીની વેલાને નાગકુમાર દેવતાએ હંમેશા ચાટ (મેટાકડછા ) હાથમાં લઈને વારે છે આ જગતસ્વભાવ છે. ૧૧૭. લિંધર દેવો જબૂદ્વીપની દિશાતરફ પ્રસરતી વેલાને બેંતાલીસ હજાર (૪૨૦૦૦ ) નાગકુમાર દેવતાઓ અટકાવે છે. ધાતકીખંડની દિશાતરફ પ્રસરતી વેલાને બહોતેર હજાર (૭૨૦૦૦) નાગકુમાર દેવતાઓ અટકાવે છે. ૧૧૯. કંઈક ન્યૂન (બેગાઉ) અર્ધ યોજન જે પાણીની શિખા ઉપર વધે છે, તેને સાઠ હાર (૬૦૦૦૦) નાગકુમાર દેવતાઓ અટકાવે છે. ૧૨૦. Page #84 -------------------------------------------------------------------------- ________________ લંધર નાગદેવતાઓનું કાર્ય તથા સંખ્યા ૨૩ लक्षमेकं सहस्राणि, चतुःसप्ततिरेव च । वेलन्धरा नागदेवा, भवन्ति सर्वसंख्यया ॥ १२१ ॥ एषामुपक्रमेणैव, निरुद्धा नावतिष्ठते । वेलेयं चपलाऽतीव, महेलेव रसाकुला ॥ १२२ ॥ किंतु द्वीपस्थसंघाहदेवचक्रयादियुग्मिनाम् । पुण्याजगत्स्वभावाच्च, मर्यादा न जहाति सा ॥ १२३ ॥ इदं जीवाभिगमसूत्रवृत्त्यभिप्रायेण, पञ्चमाङ्गे तवृत्तौ च-'जया णं दीविच्चया ईसिं णो ण तया सामुद्दया ईसिं, जया णं सामुद्दया ईसिं णो ण तया दीविच्चया ईसिं ?, गो० ! तेसिं ण वायाणं अन्नमन्नविविञ्चासेणं लवणसमुद्द वेलं नातिकमइ," "अन्योऽन्यव्यत्यासेन" यदेके ईषत् पुरोवातादिविशेषणा वान्ति तदेतरे न तथाविधा वान्तीत्यर्थः । वेलं नाइक्कमई'त्ति तथाविधवायुद्रव्यसामर्थ्याटेलायास्तथास्वभावस्वाच्चे "त्युक्तं, अत्र ईसिं पुरोवातादीनि विशेषणानि त्वेवं-'ईसिं पुरोवाय 'ति આવા વેધર નાગદેવતાઓની કુલ સંખ્યા એક લાખ ચુમોતેર હજાર (૧૭૪૦૦૦)ની થાય છે. ૧૨૧. (૪૨૦૦૦ જમ્બુદ્વીપની દિશાતરફના નાગદેવતાઓ ७२००० ધાતકીખડની દીશાતરફના ૬૦૦૦૦ શિખા ઉપરના ૧૭૪૦૦૦ કુલ સંખ્યા ની) રસાકુલ–શોખીન સ્ત્રીની જેમ આ અત્યંત ચપલ એવી જલ–વેલા વેલંધર દેવતાઓનાં પ્રયાસથી જ અટકે છે તેવું નથી પરંતુ દ્વીપમાં રહેલા સંઘ, અરિહંતદેવ, ચક્રવર્તી, ગુગલિયા વગેરેનાં પુણ્યથી અને તથા પ્રકારના જગરવભાવથી આ વેલા મર્યાદા મૂક્તી નથી. ૧૨૨૧૨૩. આ વાત શ્રી જીવાભિગમસૂત્રની ટીકા (વૃત્તિ) ના અભિપ્રાયે કહી તથા પંચમાંગ શ્રીભગવતીજીની ટીકા (વૃત્તિ) માં પણ કહ્યું છે. હે ભગવાન્ ! જ્યારે દ્વિીપતરફ પુરોવાત વગેરે વાયુ કંઈક હોય, ત્યારે સમુદ્રતરફ પુરવાત વગેરે વાયુ ન હોય? અને જ્યારે સમુદ્રતરફ પુરોવાત વગેરે વાયુ કંઈક હોય, ત્યારે દ્વીપ તરફ પુરોવાત વગેરે વાયુ ન હોય ? તેને ઉત્તર આપતાં ભગવાન શ્રી મહાવીર પ્રભુ ફરમાવે છે કે – Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ક્ષેત્રલોક - સર્ગ ૨૧ मनाक सत्रेहवाताः ‘पच्छा वाय'त्ति पथ्या वनस्पत्यादिहिता वायवः 'मंदा वाय'त्ति मन्दाः-शनैः शनैः संचारिणः अमहावाता इत्यर्थः 'महावाय'त्ति उद्दण्डा वाताः, अनल्पा इत्यर्थः । वेलन्धराणामेतेषां, भवन्त्यावासपर्वताः । अस्मिन्नेवाम्बुधौ पूर्वादिषु दिक्षु चतसृषु ॥ १२४ ॥ तथाहि-जम्बूद्वीपवेदिकान्तात्पूर्वस्यां दिशी वारिधौ । गोस्तूपः पर्वतो भाति, वेलन्धरसुराश्रयः ॥ १२५ ॥ नानाजलाशयोद्भूतैः, शतपत्रादिभिर्यतः । गोस्तूपाकृतिभी रम्यो, गोस्तूपोऽयं गिरिस्ततः ॥ १२६ ॥ जलं यद्भासयत्यष्टयोजनी परितोऽशुभिः । ततो नाम्नोदकभासोऽपाच्यां वेलन्धराचलः ॥ १२७ ॥ હે ગૌતમ! તે વાયુ અન્ય વિપરીત હોવાના કારણે સમુદ્રની વેલા આગળ જતી નથી. અન્યોન્ય વ્યત્યાન = જ્યારે કેટલાક પુરોવાતાદિ વિશેષણવાળા વાયુઓ કંઈક પણ વાય છે ત્યારે બીજા તેવા પ્રકારના વાયુ વાતા નથી. વેન્દ્ર નારૂમર્ = તથા પ્રકારના વાયુ દ્રવ્યના સામર્થ્યથી અને વેલાને તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી આ પ્રમાણે કહ્યું છે. અહીં ફંપન્ન શબ્દનો અર્થ જુદા જુદા ભાવમાં કહ્યો છે સિપુરવાર :સત્રવાતા :- ભીનાશવાળા પવને પૂછાવાય - વનસપતિ આદિને હિતકારી વાયુ મનાવાય - ધીમે ધીમે ચાલતે વાયુ પણ મહાવાયુ નહી. મઢાવાય - પ્રચંડ વાયુ અર્થાત્ ઘણેજ વાયુ. આ વેધર દેવતાઓના આવાસ પવતો આજ સમુદ્રમાં પૂર્વાદિચાર દિશાઓમાં રહેલા છે. તે આ પ્રમાણે – જંબુદ્વીપની વેદિકાના છેડાથી સમુદ્રમાં પૂર્વ દિશા તરફ વેલંધરદેવના આશ્રયરૂપ ગોસ્તુપ નામનો પર્વત શેભે છે. ૧૨૪–૧૨૫. વિવિધ પ્રકારના જળાશયોમાં ઉત્પન્ન થયેલા ગોસ્તુપ આકારવાળા શતપત્ર કમબેથી આ પર્વત રમ્ય હોવાના કારણે તેને ગેસ્તુપ–ગિરિ કહેવાય છે. ૧૨૬. - દક્ષિણ દિશામાં રહેલ પર્વત ચારેબાજુ પિતાના કિરણથી આઠ જન સુધી પાણીને પ્રકાશિત કરે છે, તેથી તેને ઉઠકમાલ વેલંધર પર્વત કહેવાય છે. ૧૨૭. Page #86 -------------------------------------------------------------------------- ________________ વેલ ધર પર્વત અંગે पश्चिमायां शङ्खनामा, नगः सोऽप्यन्विताभिधः । शङ्खाभैः शतपत्राद्यैर्जलाश्रयोद्भवैर्लसन् ॥ १२८ ॥ उत्तरस्यां दिशि वेलन्धरावासधराधरः । दकसीमाभिधः शीताशीतोदोदकसीमकृत् ॥ १२९ ॥ शीताशीतोदयोनद्योः, श्रोतांसीह धगधरे । प्रतिघातं प्राप्नुवन्ति, दकसीमाभिधस्ततः ॥ १३० ॥ एवं च शीताशीतोदे, पूर्वपश्चिमयोर्दिशोः । प्रविश्य वारिधी याते, उदीच्यामिति निश्चयः ॥ १३१ ॥ गोस्तुपे गोस्तुपसुरो, दकभासगिरी शिवः । शङ्ख शङ्खो दकसीमपर्वते च मनःशिलः ॥ १३२ ॥ सामानिकसहस्राणां, चतुर्णी च चतसृणाम् । पट्टाभिषिक्तदेवीनां, तिसृणामपि पर्षदाम् ।। १३३ ॥ सैन्यानां सैन्यनाथानां, सप्तानामप्यधीश्वराः । आत्मरक्षिसहस्रैश्च, सेव्याः पोडशभिः सदा १३४ ।। પશ્ચિમ દિશામાં યથાર્થ નામવાળો શંખનામક વેલંધર પર્વત છે, કે-જે જળાશયોમાં ઉત્પન્ન થયેલા શંખજેવા કમળથી શેભી રહ્યો છે. ૧૨૮. ઉત્તર દિશામાં દકસીમાં નામને વેલંધર પર્વત છે કે-જે સીતા અને સીતાદાનદીના પાણીની સીમા કરનારો છે અર્થાત્ મર્યાદા બાંધનાર છે. ૧૨૯. સીતા અને સતદાનદીના પ્રવાહો આ પર્વતને વિષે પ્રતિઘાત પામે છે–અટકી જાય છે તેથી આ પર્વતનું નામ દેકસીમાં છે. ૧૩૦. આ પ્રમાણે સીતા અને સીતાદા નદી પૂર્વ-પશ્ચિમ દિશામાંથી સમુદ્રમાં પ્રવેશ કરીને ઉત્તરમાં જાય છે–એમ અહીં નિશ્ચય થાય છે. ૧૩૧. ગેસ્તુપ પર્વત ઉપર ગોસ્તુપ નામનો દેવ છે. દકભાસ પર્વત ઉપર શિવ નામને દેવ છે. શંખપર્વત ઉપર શંખ નામને દેવ છે. અને દસમ પર્વત ઉપર મન:શીલ નામને દેવ છે. ૧૩૨. ચારદેવોના વૈભવનું વર્ણન: ચારહજાર સામાનિક દેવતાઓ, ચાર પટ્ટાભિષિક્ત દેવીએ ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિઓ અને સેળહજાર આત્મરક્ષક દેથી નિત્ય સેવાતાં તથા પૂર્વ પૂર્વ છે. ઉ–૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સર્ગ ૨૧ स्वस्वावासपर्वतानामाधिपत्यममी सदा । पालयन्ति पूर्वजन्मार्जितपुण्यानुसारतः ॥ १३५ ॥ त्रिभिर्विशेषकं । आज्ञाप्रतीच्छका एपां. सन्त्येतदनुयायिनः । अनुवेलन्धरास्तेषां, विदिश्वावासपर्वताः ॥ १३६ ।। कर्कोटकादिरेशान्यां, विद्युत्प्रभोऽग्निकोणके । कैलाशो वायवीयायां, नेत्यामरुगप्रभः ॥ १३७ ॥ વાટકા મા, કાશwત્રમ | एषां चतुर्णामद्रीणामीशा गोस्तूपसश्रियः ॥ १३८ ॥ यथास्वमेपामष्टानां, रम्या दिक्षु विदिक्षु च । राजधान्यः स्वस्वनाम्ना, परस्मिन्लवणार्णवे ॥ १३९ ॥ असङ्खयेयान् द्वीपवार्डीनतीत्य परतः स्थिते । योजनानां सहस्राणि, वगाह्य द्वादश स्थिताः ॥ १४० ॥ जम्बूद्वीपवेदिकान्तादष्टापि स्वस्वदिश्वमी । द्विचत्वारिंशत्सहस्रयोजनातिक्रमेऽद्रयः ॥ १४१ ।। જન્મમાં ઉપાર્જન કરેલા પુન્યના અનુસારે આ બધા દેવો સદાકાળ પોતપોતાનાં આવાસ પર્વતોના આધિપત્યનું પાલન કરે છે. ૧૩૩-૧૩૫. - આ ચારે દેવતાઓની આજ્ઞાને સ્વીકારનારા અને તેને અનુસરનારા અનુલંધર દેવતાઓ છે. તેમના આવાસ પર્વતે વિદિશાઓમાં છે. ૧૩૬. ઈશાન ખૂણામાં કર્કોટક, અગ્નિખૂણામાં વિદ્યુપ્રભ, વાયવ્ય ખૂણામાં કેલાશ અને નૈઋત્ય ખૂણામાં અરૂણપ્રભ નામના અનું વેલંધર પર્વત છે. ૧૩૭. આ ચારે અનુલંધર પર્વતના સ્વામી અનુક્રમે કર્કોટક, કર્દમક, કૈલાસ અને અરૂણપ્રભ નામના દેવ છે કે જેને વૈભવ ગોસ્તુપદેવ પ્રમાણે સમજવો. ૧૩૮. આ આઠે વેલંધર દેવતાઓની પોતપેતાના નામની બીજા લવણસમુદ્રમાં, દિશાઓ અને વિદિશાઓમાં સુંદર રાજધાનીઓ છે. ૧૩૯. અસંખ્યદ્વીપ અને સમુદ્રો ઓળંગ્યા પછી રહેલા (લવણ) સમુદ્રમાં બાર હજાર જન (અવગાહન કરીને) દૂર આ રાજધાનીઓ રહેલી છે. ૧૪૦. જંબુદ્વિીપની વેદિકાના છેડાથી આ આઠે પર્વતે પોતપોતાની દિશામાં બેંતાલીશ હજાર યોજન દૂર રહેલા છે. ૧૪૧. Page #88 -------------------------------------------------------------------------- ________________ વેલંધર પર્વતોનું માન २७ सुवर्णाङ्करत्नरूप्यस्फटिकैर्घटिताः क्रमात् । दिश्याश्चत्वारोऽपि शैलाः, सर्वे विदिक्षु रत्नजाः ॥ १४२ ॥ अष्टाप्यमी योजनानां, सहस्रं सप्तभिः शतैः । एकविंशः समधिकमुत्तङ्गत्वेन वर्णिताः ॥ १४३ ॥ चतुःशती योजनानां, त्रिंशा क्रोशाधिकाममी । वसुधान्तर्गताः पद्मवेदिकावनमण्डिताः ॥ १४४ ॥ मूले सहस्रं द्वाविंश, सर्वेऽपि विस्तृता अमी । त्रयोविंशानि मध्ये च, शतानि सप्त विस्तृताः ॥ १४५ ॥ योजनानां चतुर्विशां, चतुःशतीमुपर्यमी । विस्तृताः सर्वतो व्यासज्ञानोपायोऽथ तन्यते ॥ १४६ ॥ योजनादिषु यावत्सूत्तीर्णेषु शिवराग्रतः । वेलन्धरपर्वतानां, विष्कम्भो ज्ञातुमिष्यते ॥ १४७ ॥ अतिक्रान्तयोजनादिरूपं तं राशिमञ्जसा । अष्टानवत्याऽभ्यधिकर्गुणयेः पञ्चभिः शतैः ॥ १४८ ॥ जातं चैतेषां गिरिणामुच्छयेण विभाजय । यल्लब्धं तचतुर्विंशचतुःशतयुतं कुरु ॥ १४९ ॥ પૂર્વ—દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર એ ચારે દિશાઓના વેલંધર પર્વતો અનુક્રમે સુવર્ણ, અંકરત્ન, રૂપુ અને સ્ફટિકથી નિર્મિત થયેલા છે અને વિદિશાના પર્વતે રત્નોથી भनेता छ. १४२. આ આઠે પર્વત સત્તરસે એકવીશ એજનથી કંઈક અધિક ઉંચાઈવાળા કહેલા छे. १४३. (આ આઠે વેલંધર પર્વત) ચારસો ત્રીશ જન અને એકગાઉ જમીનની અંદર રહેલા છે, અને ઉપરના ભાગે પદ્મવેદિક તથા વનથી શોભી રહ્યા છે. ૧૪૪. (આ આઠે પર્વત) મૂળમાં એક હજાર બાવીશ યોજન, મધ્યમાં સાતસો તેવીશ જન અને ઉપરના ભાગમાં ચાર ચોવીશ યજન વિસ્તારવાળા છે, હવે ચારે माथा व्यास (विस्तार) ताने। Bाय यावे छे. १४५-१४६. આ વેલંધર પર્વતના શિખરના અગ્રભાગથી જેટલા યોજના નીચે ઉતર્યા બાદ ત્યાં વેલંધર પર્વતોનો વિષઁભ જાણવો હોય, ત્યારે તે ઉતરાઈ ગયેલા ગોજનની સંખ્યાને પાંચસો અઠ્ઠાણુથી ગુણવી, અને જે આવે, તેને પર્વતની ઉચાઈ સત્તરસ એકવીશથી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૮ कृते चैव तत्र तत्र, विष्कम्भोऽभीप्सितास्पदे । વૈધરાત્રિપુ ધૈયો, દદાન્તઃ શ્રયતામિદ્દ / શ્॰ ॥ सपष्टीनि शतान्यष्ट, द्वौ कोशौ च शिरोऽग्रतः । अतीत्य व्यासजिज्ञासा, चेदिदं गुण्यते तदा ॥ १५१ ॥ अष्टनवत्याढ्यपञ्चशत्यैव पञ्च लक्षकाः । सहस्राः द्विः सप्त पञ्चशती सनवसप्ततिः ॥ १५२ ॥ जातास्ते च हृताः सप्तदशत्यैकविंशया । शतद्वयीं नवनवत्यधिकां ध्रुवमार्पयत् ॥ १५३ ॥ ततश्च सा चतुर्विशैः शतैश्चतुर्भिरन्विताः । त्रयोविंशा सप्तशती, जातेयं तत्र विस्तृतिः ॥ १५४ ॥ मध्यव्यासोऽयमेवैषां सर्वत्रैवं विभाव्यताम् । स्यादुपायान्तरमेतन्मध्य विष्कम्भनिश्रये ॥ १५५ ॥ '' ભાગવી, જે જવાબ આવે તેમાં ચારસા ચાવીશ ઉમેરવા. એમ કરવાથી તે તે ઇચ્છિત સ્થાનેવેલ ધરપતાના વિષ્ણુ ભવિસ્તાર તમારે જાણવા. તેનું દૃષ્ટાંત હવે અહીં સાંભળેા. ૧૪૭–૧૫૦. શિખરથી નીચે આઠસા સાઠ ચેાજન અને એગાઉ નીચે ઉતર્યા બાદ જે વિષ્ડ ભ જાણવા હાય, તેા તેને પાંચસેા અઠ્ઠાણુંથી ગુણવા ત્યારે પાંચ લાખ ચૌદ હજાર પાંચસા ઓગણસીત્તેર (૫૧૪૫૬૯) થયા તેને સત્તરસેા એકવીશની સખ્યાથી ( ગિરિની 'ચાઈથી) ભાગવાથી ખસેા નવાણુ થયા અને તેમાં ચારસેા ચાવીશ ઉમેરવાથી સાતસેાત્રેવીસ ચેાજનના વિસ્તાર થયા અને આ જ બધાય પતાના મધ્યભાગના વિસ્તાર છે. આ મધ્યમ વ્યાસને જાણવા માટે બીજે પણ ઉપાય છે. ૧૫૧-૧૫૫. ૮૬૦ ચેાજન ૨ ગાઉ ૪પ૯૮ નું ગણિત ૮૬૦ યાજન × ૫૯૮=૫,૧૪,૨૮૦ ના ચેાજન × ૫૯૮= +૨૯૯ ૧૭૨૧) ૫,૧૪૫૭૯ (૨૯૯ ચાજન લાંબે ૩,૪૪૨ ૧૭૦૩૭ ક્ષેત્રલેાક-સગ ૨૧ ૫,૧૪,૫૭૯ ચેાજન થાય Page #90 -------------------------------------------------------------------------- ________________ વેલંધર પર્વતોનાં વિસ્તાર કાઢવાની રીત ૨૯ मूले शिरे च विष्कम्भौ, यौ तद्योगेऽद्धिते सति । सर्वत्र मध्यविष्कम्भो, लभ्योऽत्र भाव्यतां स्वयम् ॥ १५६ ॥ एषां वेलन्धराद्रीणां, मूलांशे परिधिं जिनाः । સત્તાનિ ઢાત્રિશત, સદ્ ટ્રાત્રિશતના' || પ૭ + मध्ये सषडशीतीनि, द्वाविंशतिः शतानि च । किञ्चित्समतिरेकाणि, परिक्षेपो निरूपितः ।। १५८ ॥ उपरि स्यात्परिक्षेपः, शतान्येषां त्रयोदश । किञ्चिदूनकचत्वारिंशता युक्तानि भूभृताम् ॥ १५९ ॥ द्विसप्ततिः सहस्राणि, शतमेकं चतुर्दशम् । योजनानामष्टभक्तयोजनस्य लवास्त्रयः ॥ १६० ॥ ૧૭૦૩૭ ૧૫૪૮૯ ૦૧૫૪૮૯ ૧૫૪૮૯ ૦ ૦ ૦૦૦ મૂળનો અને ઉપરનો જે વિસ્તાર છે તેને સરવાળે કરીને અડધે કરીએ તો બધે મધ્ય વિસ્તાર આવે આ વાત સ્વયં વિચારી લેવી. ૧૫૬. ( ૧૦૨૨ જન મૂળનો વ્યાસ ૪૨૪ યોજન ઉપર વ્યાસ ૧૪૪૬ એના અડધા ૭૨૩ એજન તે મધ્યનો વિષ્કભ) આ વેલંધર પર્વતોની મૂલમાં પરિધિ બત્રીસો બત્રીસ (૩૨૩૨) યોજનમાં કંઈક ન્યૂન અને મધ્યમાં (૨૨૮૬) બાવીસસે છયાસી જનથી કંઈક અધિક અને શિખરના ભાગે તેરસ એકતાલીસ (૧૩૪૧) યોજનમાં કંઈક ન્યૂન છે આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવતેએ કહેલું છે. ૧૫૭-૧૫૮. આ આઠે વેલંધર પર્વતેના મૂળ ભાગથી પરસ્પર અતર બહોતેર હજાર એકસો ૨ “શિથિ ગૃના ફાર્થ Page #91 -------------------------------------------------------------------------- ________________ 30 ક્ષેત્રલોક-સર્ગ ૨૧ अष्टानामेतदेतेषां, मूलभागे मिथोऽन्तरम् । वेलन्धरसुराद्रीणां, प्रत्ययश्चात्र दयते ॥ १६१ ॥ मूलभागे यदेतेषामन्तरं ज्ञातुमिष्यते । एकादशा पञ्चशत्येतदर्धगा तदन्विता ।। १६२ ।। द्विचत्वारिंशत्सहर्वादिगरेकतो यथा । क्रियते परतोऽप्येवमित्येतद् द्विगुणीकुरु ॥ १६३ ॥ पञ्चाशीतिः सहस्राणि, द्वाविंशान्यभवन्निह । मध्यस्थजम्बूद्वीपस्य, लक्षमेकं तु मील्यते ॥ १६४ ॥ एतेषां परिधिः पश्च, लक्षा योजनसङ्ख्यया । पश्चाशीतिः सहस्राणि, तथैकनवतिः परा ॥ १६५ ॥ अष्टानामप्यथाद्रीणां व्यासोऽस्मादपनीयते । षट्सप्तत्याढ्यशतयुक्सहस्राष्टक संमितः ॥ १६६ ॥ अपनीतेऽस्मिश्च पूर्वराशिरीदग्विधः स्थितः ।। पञ्च लक्षाः सहस्राणि पट्रसप्ततिस्तथोपरि ।। १६७ ॥ नव पञ्चदशाढ्यानि, शतान्येषामथाष्टभिः ।। भागे हृते लभ्यते यत्तदद्रीणां मिथोऽन्तरम् ॥ १६८ ॥ ચૌદ અને ત્રણ અષ્ટમાંસ ( ૭૨૧૧૪ ૩ યોજન છે. रेनी घटना नये मु४५ छ. १६०-१.६१. જે આ વેલંધર પર્વતના મૂળભાગનું આંતરૂ જાણવું હોય, તે પર્વતના વિષ્કભના અડધા, પાંચસો અગ્યાર (૫૧૧) યોજન અને સમુદ્રમાં અવગાહિત થએલા બાજુનાં બેતાલીશ હજાર યેાજનને સાથે (૨૦૦૦) ગણતા એટલે કે બેતાલીશ હજાર યોજન અને પાંચસે અગ્યાર યોજનને ડબલ કરવાથી પંચાસી હજાર અને બાવીશ જન થયા તેમાં મધ્યમાં રહેલા જંબુદ્વીપના એક લાખ જન મેળવતાં એક લાખ પંચાસી હજાર બાવીશ ( ૧૮૫૦૨૨) યેાજન થયા અને એની પરિધિ પાંચ લાખ પંચ્યાસી હજાર એકાણુ યજન ( ૫૮૫૦૯૧) થાય તેમાંથી આઠ પર્વતના વિસ્તાર રૂપ આઠ હજાર એક સે છેતર ( ૮૧૭૬) જનને બાદ કરતા, પૂર્વની સંખ્યા આ પ્રમાણે પાંચલાખ છોતેર હજાર નવસો પંદર ( પ૭૬૯૧૫) થાય આવા આઠ ભાગ ४२वाथी वर य२ ५'तनु ५२२५२ मत३ मावशे. ११२-१६८. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પરસ્પર આતરૂ તથા ત્યાં પાણીની વૃદ્ધિ एषां समीपेऽम्वृद्धिर्जम्बूद्वीपदिशि स्फुटम् । समभूतलतुल्याम्भोऽपेक्षयोद्धु पयोनिधौ ॥ १६९ ॥ नवोत्तरं योजनानां, शतत्रयं तथोपरि ।। પદ્માસ્વાશિવંસા: પોનશનમાલિતા: ?૭૦ છે. निश्चयः पुनरेतस्य, त्रैराशिकात्प्रतीयते । व्युत्पित्सूनां प्रमोदाय, तदप्यातत्य दर्यते ॥ १७१ ॥ यदि पञ्चसहस्रोनलक्षेण बद्धते जलम् ।। योजनानां सप्तशती, तदा तद्वद्धते कियत् ।। १७२ ॥ द्विचत्वारिंशत्सहस्ररिति राशित्रयं लिखेत् । आद्यन्तयोस्तत्र राश्योः, काय शून्यापवर्तनम् ॥ १७३ ॥ एतयोहि द्वयो राश्योः, साजात्यादपवर्तनम् । घटते लाघवार्थ च, क्रियते गणकैरिदम् ॥ १७४ ॥ (૪૨૦૦૦ જન જંબુદ્ધીપની વેદિકાથી સમુદ્ર તરફ પૂર્વદિશામાં ४२००० - " , પશ્ચિમ દિશામાં ૫૧૧ * ; પૂર્વ દિશામાં પર્વતને અડધો વિષ્કભ ૫૧૧ 1 , 1 પશ્ચિમ 55 55 55 ૮૫૦૨૨= ટોટલ ૧૦૦૦૦૦ જંબુદ્વીપનાં ૧૮૫૦૨૨= આનિ પરિધિ= ૫૮૫૦૯૧ યોજન ૧૦૨૨ એક પર્વતને વ્યાસ એમ આઠ પર્વતનો વ્યાસ ૮૧૭૬ યોજન બાદ કરતા ૫૮૫૦૯૧-૮૧૭૬=૫૭૬૯૧૫ થયા એને આઠે ભાગવા પ૭૬૯૧ ૫૨૮=૭૨૧૧૪ યોજન વેલંધર પર્વતનું પરસ્પર આંતરૂં આવે.) સમભૂતલાની પાણીની સપાટીથી આ પર્વતની જંબૂદ્વીપની દિશા તરફ પાણીની વૃદ્ધિ-પાણીની ઉંચાઈ ત્રણ સો નવજન અને પીસ્તાલીસ–પંચાણું અંશ (૩૦૯૮૫) યોજન છે. ૧૬૯–૧૭૦. આને નિશ્ચય ત્રિરાશિથી થઈ શકે છે. વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાને આનંદ માટે તે પણ અમે (વિસ્તારીને) દેખાડીયે છીએ. ૧૭૧. પંચાહજાર યોજને સાત જન પાણીની ઉંચાઈ વધે છે, તો બેંતાલીસ હજાર પેજને કેટલું પાણી વધે? તેની ત્રણ રાશિ લખવી. (૫૦૦૦-૭૦૦-૪૨૦૦૦) એમાંથી પહેલી અને છેલ્લી રાશિના મીંડા ઉડાવી દેવા આ બન્ને રાશિઓ સજા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૧ मध्यराशिः सप्तशती, द्विचत्वारिंशदात्मना । अत्येन राशिना गुण्यस्तथा चैवंविधो भवेत् ॥ १७५ ॥ नूनं सहस्राण्येकोनत्रिंशत्पूर्णा चतुःशती । ततः पश्चनवत्याऽयं, भाज्यः प्रथमराशिना ॥ १७६ ॥ भागे हृते च यल्लब्धं, पानीयं तावदच्छितम् । जम्बूद्वीपदिश्यमीषां, समीपे तत्पुरोदितम् ॥ १७७ ॥ जम्बूद्वीपस्य दिश्येषां, गिरीणामन्तिके पुनः । गोतीर्थेन धरौद्वेधः, स्यात्समो:व्यपेक्षया ॥ १७८ ।। द्विचत्वारिंशदधिका, योजनानां चतुःशती । दश पञ्चनवत्यंशास्त्रैराशिकातु निश्चयः ॥ १७९ ॥ તિય હોવાથી તેના મીંડા ઉડાવવા તે યુક્ત છે અને સરળતા માટે ગણિતજ્ઞો આ પ્રમાણે કરે છે (૫-૭૦૦-૪૨ રહ્યા) મધ્ય રાશિ જે સાતસે છે તેને અંત્યરાશિ બેતાલીસથી ગુણવી તેથી ઓગણત્રીસ હજાર અને ચાર ( ૨૯૪૦૦ ) આવશે તેને પ્રથમની રાશિ પંચાણું સાથે ભાગવી અને ભાગ કરતા જે જવાબ આવ્યા તેટલા જન પાણીની ઉંચાઈ જબૂદ્વીપની દિશાતરફ આ પર્વતની પાસે હોય છે જે પહેલા કહી છે. ૧૭૨–૧૭૭. (૫૦૦૦-૭૦૦-૪ર૦૦૦ ૯૫ –૭૦૦-૪૨ ૭૦૦૮૪૨=૨૯૪૦૦ ૯૫) ૨૯૪૦૦ (૩૦૯ ૨૮૫ = ૩૦૯ જન જબૂદ્વીપની દિશા તરફ ૦૦૯૦૦ આ પર્વત પાસે જળવૃદ્ધિ આવી.) ૮૫૫ ૪૫ જબૂદ્વીપની દિશા તરફ આ પર્વતેની પાસે ગોતીર્થની સાથે પૃથ્વીની ઉંડાઈ સમભૂમિ ભાગના હિસાબે ચારસો બેતાલીશ ચેાજન અને દશ પંચાણું અંશ (૪૪ર૨૬ જન) ત્રિરાશીથી આવે છે. ૧૭૮–૧૭૯. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૩ વેલંધર પર્વત પાસે પાણીની ઉંચાઈ ननु पञ्चसहस्रोनलक्षान्ते यदि लभ्यते । भुवोऽवगाहः साहस्रस्तदाऽसौ लभ्यते कियान् ॥ १८० ॥ द्विचत्वारिंशत्सहस्रपर्यन्त इति लिख्यते । राशित्रयं कार्यमाद्यान्त्ययोः शून्यापवर्त्तनम् ॥ १८१ ॥ मध्यराशिः सहस्रात्मा, द्विचत्वारिंशदात्मना । हतोऽन्त्येन द्विचत्वारिंशत्सहस्राणि जज्ञिरे ॥ १८२ ॥ आद्येन पञ्चनवतिलक्षणेनाथ राशिना । भागे हृते लभ्यतेऽयमवगाहो यथोदितः ॥ १८३ ॥ योऽयं भूमेरवगाहो, यश्च प्रोक्तो जलोच्छ्यः । एतद् द्वयं पर्वतानामुच्छयादपनीयते ॥ १८४ ॥ જે પંચાણું હજાર જને ભૂમિની ઉંડાઈ એક હજાર એજનની છે, તે બેંતાલીસ હજાર યોજને કેટલી ઉંડાઈ આવે? તે જણાવીએ છીએ. પ્રથમ ત્રણ રાશિ કરવી અને એમાં છેલ્લી અને પહેલી સંખ્યાના મીંડા ઉડાવી દેવા અને હજાર રૂપ મધ્યરાશિને બેંતાલીશવડે ગુણવાથી બેંતાલીશ હજાર થયા અને તેને પહેલી રાશિની સંખ્યા પંચાણુંથી ભાગવાથી જેમ કહી છે, તેમ ૪૪ર૬ જનની ઉંડાઈ આવે ૧૮૦–૧૮૩. ( ૯૫૦૦૦-૧૦૦૦-૪૨૦૦૦ ૯૫-૧૦૦૦-૪૨ ૧૦૦૦૮૪=૪૨૦૦૦ ૯૫) ૪૨૦૦૦ (૪૪૨ ૩૮૦ ૪૦૦ ૩૮૦ ૨૦૦ ૧૯૦ = ૪૪૨ જન = પર્વત પાસે પાણીની ઉંડાઈ આવી) જે આ ભૂમિની ઉંડાઈ અને જળની ઉંચાઈ કહી, તેને પર્વતની ઉંચાઈમાંથી બાદ કરવી અને જે સંખ્યા આવે, તેટલી જળની ઉપર આ પર્વતની ઉંચાઈ, જંબુદ્વિીપની ક્ષે-ઉ. ૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૧ अपनीतेऽवशिष्टं यत्तावन्मात्रो जलोपरि । जम्बूद्वीपदिष्यमीषां, गिरीणामयमुच्छ्यः ॥ १८५ ॥ योजनानां नवशती, सैकोनसप्ततिस्तथा । चत्वारिंशद्योजनस्य, पश्चोनशतजा लवाः ॥ १८६ ॥ अत्र चासर्गसंपूर्ति, यत्र क्वाप्यविशेषतः । वक्ष्यतेऽशा अमी सर्वे, पञ्चोनशतभाजिता ॥१८७ ।। शिखराबादथैतावदुत्तीर्य यदि चिन्त्यते । अत्र प्रदेशे विष्कम्भो, ज्ञेयोऽमीषामयं तदा ।। १८८ ॥ पष्टथाढ्यानि योजनानां, शतानि सप्त चोपरि। શશીતિનનશાંશા ગ્રેનાંતરંમવા ૨૮૨ | तिर्यकक्षेत्रणेयता च, जलवृद्धिवाप्यते । किञ्चिदूनाष्टपञ्चाशदंशाढ्या पञ्चयोजनी ॥ १९० ॥ जम्बुद्वीपदिशि प्रोक्तात् , पर्वतानां समुच्छ्यात् । स्यादस्यामपनीतायां, शिखादिशि नगोच्छ्यः ॥ १९१ : स चाय-योजनानां नवशती, त्रिषष्टयाऽभ्यधिका किल । સતસતિશય, તથાsત્ર થાકારો છaઃ | ૨ | દિશા તરફ સમજવી તે કેટલી આવે ? તે નવસે ઓગણસીતેર યોજન ચાલીશ પંચાણું અંશ પાણીની ઉપર પર્વતની ઉંચાઈ આવે. ૧૮૪–૧૮૬ (૪૪૨૪ ભૂમિની ઉંડાઈ + ૩૦૯ર જળની ઉંચાઈ ૭૫૧. ૧૭૨૧ જન પર્વતની ઉંચાઈમાંથી ૭૫૧૫ બાદ કરવાથી ૯૬૯૮૧ પાણીની ઉપરની પર્વતની ઉંચાઈ આવે. અહીંથી આ સર્ગ પુરી થાય ત્યાં સુધી, જ્યાં કઈ વિશેષ ન લખ્યું હોય અને અંશની વાત કરી હોય, ત્યાં પંચાથી ભાગેલા (૧ યોજનાના) અંશે સમજવા. ૧૮૭. શિખરના સમભાગ ઉપરથી આટલું (૯૬૯€ જન) નીચે ઉતર્યા બાદ, ત્યાં કેટલો વિષ્કભ આવે? તે વિચારીયે તે ત્યાં ૭૬૦૫ જનનો વિષ્કભ આ પર્વતને સમજ. ૧૮૮-૧૮૯, આટલા તી છક્ષેત્રથી જંબુદ્વીપની દિશા તરફ પાણીની વૃદ્ધિ પાંચ યોજન અને કંઈક ન્યૂન અઠ્ઠાવન અંશ પ્રમાણ થાય છે. ૧૯૦. જબૂદ્વીપની દિશા તરફ પર્વતની ઉંચાઈમાંથી આ (૫યોજન અને કિંચિત્ જૂન ૫૮ અંશ) બાદ કરતાં શિખાની દિશામાં પર્વતની ઉંચાઈ આવે છે. ૧૯૧. તે ઉંચાઈ ૯૬૩૨ જનની છે તથા અહીં પાણીની ઉંચાઈ ૩૧૫% જનની Page #96 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ દ્વીપનું વર્ણન योजनानां पञ्चदशाः, शतास्त्रयोऽष्ट चांशकाः । તુઃસતી ૬ પાશા, ચાંગાય ધોખતા // ૧૧૩ ।। एवं वेलन्धरावासपर्वतानां यथामतिः । स्वरूपं दर्शितं किञ्चिजीवाभिगमवर्णितम् ॥ १९४ ॥ सुमेरुतः पश्चिमायां जम्बूद्वीपान्त्यभूमितः । सहस्रान् द्वादशातीत्य, लवणाम्भोनिधाविह ॥ १९५ ॥ योजनानां सहस्राणि द्वादशायतविस्तृतः । शोभते गौतमद्वीपः स्थानं सुस्थितनाकिनः ॥। १९६ ॥ सप्तत्रिंशत्सहस्राणि योजनानां शतानि च । नवाष्टचत्वारिंशानि द्वीपेऽस्मिन् परिधिर्भवेत् ॥ १९७ ॥ द्वे गव्यूते जलादूर्द्ध-मुच्छितोऽधिशिखादिशि । अन्तेऽस्यास्मिन्नम्बुवृद्धिस्त्रैराशिकात्प्रतीयते ॥ १९८ ॥ સાહિસરમવુ પ્રાપ્શતુ, દ્વીપોડય તાવનાત્તતઃ । ચતુર્વિંશતિરિત્યેવ, સન્ના વષેનૈતા: // ૨૦૦ ॥ ततश्च — सहस्रपञ्चनवतिपर्यन्ते यदि लभ्यते । નવૃદ્ધિયાનામાં, તાનિ સપ્ત નિશ્રિતા ! ૨૦૦ ॥ છે અને પૃથ્વીની ઉંચાઇ ૪૫૦૪૨ યાજનની છે. આ પ્રમાણે જીવાભિગમમાં વર્ણવાયેલાં યથામતિ ખતાવ્યું ૧૯૨-૧૯૪. ૩૫ ગૌતમદ્દીપ:-સુમેરૂપ તથી પશ્ચિમદિશામાં જ બુદ્વીપના છેડાથી લવણુસમુદ્રમાં ખાર હજાર (૧૨૦૦૦) યેાજન આગળ ગયા બાદ, બાર હજાર (૧૨૦૦૦) ચેાજનના લાંખે અને પહેાળા સુસ્થિતદેવના સ્થાનરૂપ ગૌતમદ્વીપ શાલે છે. ૧૯૫-૧૯૬. સાડત્રીશ હજાર નવસેા અડતાલીશ ચેાજન (૩૭૯૪૮) આ દ્વીપની પિરિધ છે. ૧૯૭. સમુદ્રની શીખાની દિશા તરફ આ દ્વીપ જળથી બે ગાઉ ઉંચા છે. આ દ્વીપના અંતભાગે પાણીની વૃદ્ધિ કેટલી ? તે ત્રિરાશિથી જાણી શકાય છે. ૧૯૮. તે આ પ્રમાણે-સમુદ્રમાં ખાર હજાર (૧૨૦૦૦) ચૈાજન ગયા બાદ આ દ્વીપ આવે છે અને તે ખારહજાર (૧૨૦૦૦) યાજન પહેાળા છે એટલે ( આ દ્વીપ પૂર્ણ થતાં) સમુદ્રમાં ચાવીસ હજાર (ર૪૦૦૦) યેાજન થયા. તેથી પ'ચાણુ હજાર (૫૦૦૦) યેાજનના અંતે જો સાતસેા ચેાજનની જળ વૃદ્ધિ છે તેા ચાવીસ હજાર ( ૨૪૦૦૦) યેાજને કેટલી જળવૃદ્ધિ હોય ? તેની ત્રિરાશિ મૂકવી અને તેમાં પ્રથમ અને છેલ્લી Page #97 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલક-ગ ૨૧ चतुर्विशत्या सहौः, कियतीयं तदाप्यते । राशित्रयेऽन्त्याद्ययोश्च, कार्य शून्यापवत्तेनम् ॥ २०१ ॥ मध्यराशिः सप्तशती, गुणितोऽन्त्येन राशिना । ચતુર્વિત્તિ, સત્ર: પોશામવન' એ ૨૦૨ | ततश्च पञ्चनवतिरूपेणान्त्येन राशिना । विभज्यते ततो लब्धं, पट्सप्तत्यधिकं शतम् ॥ २०३ ॥ अशीतिः पञ्चनवतिभागाश्चैतावती किल । गौतमद्वीपपर्यन्ते, जलवृद्धिः शिखादिशि ॥ २०४ ॥ जम्बूद्वीपदिश्यमुष्य, राशेरद्धं जलोच्छ्यः । युक्तश्चेष सहस्राणां, द्वादशानामतिक्रमे ॥ २०५ ॥ રાશિના મીંડા ઉડાવી દેવા સાત રૂપ મધ્યરાશિને વીશ વડે ગુણવાથી સોળહજાર આઠસે (૧૬૮૦૦) થયા. અને પંચાણુરૂપ પ્રથમ રાશિથી ભાગવાથી એકસે છોતેર જન અને એશી પંચાણુ અંશ આવ્યા. તેથી ગૌતમદ્વીપના પર્યતે શિખા તરફ આ કહ્યા તેટલા જનની જળવૃદ્ધિ હોય છે. ૧૯૯-૨૦૪. (૯૫૦૦૦-૭૦૦-૨૪૦૦૦ ૯૫-૭૦૦-૨૪ ૭૦૦૪૨૪=૧૬૮૦૦ ૯૫) ૧૬૮૦૦ (૧૭૬ ७३० ૬૬૫ ૧૭૬ જન શિખા તરફ ગીતમદ્વીપની જળવૃદ્ધિ હોય છે.) ૬પ૦ ૫૭૦ જંબુદ્વિપ તરફની દિશાએ (એટલે કે ગૌતમદ્વીપની આ બાજુની દિશાએ) પાણીની ઉંચાઈ અડધી થાય—એ યુક્ત જ છે કારણકે ચોવીશ હજાર (૨૪૦૦૦) યોજનમાંથી બારહજાર (૧૨૦૦૦) જન ગયા બાદ આ ગીતમપની જબૂદ્વીપ તરફની ૧ અહિં શાઇરાન અર્થથી ઘટે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ३७ ગૌતમ દીપનું વર્ણન ततः पूर्वोक्तस्य राशेरयदिदमास्थितम् । अष्टाशीतिर्योजनानि, चत्वारिंशत्तथा लवाः ॥ २०६ ॥ इयान् जम्बूद्वीपदिशि, द्वीपस्यास्योच्छ्यो जलात् । शिखादिगुदितद्वीपोच्छ्यः क्रोशद्वयाधिकः ॥ २०७ ।। त्रिंशत्पश्चनवत्यंशाः, षड़विंशा शतयोजनी । भूनिम्नताऽस्मिन् पर्यन्ते, द्विगुणा च शिखादिशि ॥ २०८ ॥ एवं च-मृलादुच्चो द्वीपदिशि, चतुर्दशं शतद्वयम् । क्रोशद्वयाधिकं पञ्चनवत्यंशाश्च सप्ततिः ॥ २०९ ॥ चतुःशती योजनानामेकोनत्रिंशताऽधिका । पञ्चत्ववारिंशदंशा, द्वौ क्रोशौ च शिखादिशि ॥ २१० ॥ वनाढ्यया पद्मवेद्या, द्वीपोऽयं शोभतेऽभितः । नीलरत्नालियुग्मुक्तामण्डलेनेव कुण्डलम् ॥ २११ ॥ द्वीपस्य मध्यभागेऽस्य, रत्नस्तम्भशताश्चितम् ।। भौमेयमस्ति भवनं, क्रीडावासाभिधं शुभम् ॥ २१२ ॥ द्वापष्टिं योजनान्येतद् , द्वौ क्रोशौ च समुच्छ्रितम् । योजनान्येकत्रिंशतं, क्रोशाधिकानि विस्तृतम् ॥ २१३ ॥ हिशा मावे तेथी त्यi ८८४० येनानी वृद्धि मावी. २०५-२०६. શિખાની દિશા તરફ કહેલી દ્વીપની (ગૌતમદ્વીપની) ઉંચાઈમાં બે કેશ વધારતાં જમ્બુદ્વીપની દશા તરફ પાણીથી દ્વીપની ઉપર કહેલી ઉંચાઈ આવે છે. ૨૦૭. જંબુદ્વીપની દિશા તરફના આ ગીતમદ્વીપના છેડે પૃથ્વીની ઉંડાઈ ૧૨૬ યોજન छे अने शिमा त२६ मे २०ी छे सेट २५२ ८ यान. २०८. આ પ્રમાણે આ ગૌતમીપ, જબૂદ્વીપની દિશામાં મૂળથી બસે ચૌદ રોજન બે ગાઉ અને સીત્તેર પંચાણ અંશ (૨૧૪ જન ૨ ગાઉ) ઉંચે છે તથા શિખા તરફ ચારસો ઓગણત્રીશ જન બે ગાઉ પીસ્તાલીશ પંચાણ અંશ (૪૨૯ યોજન २ ) छे. २०८-२१०. આ દ્વીપ વનખંડ અને પદ્યવેદિકાથી ચારે બાજુથી શેભી રહ્યો છે. નીલ રત્નની માળાથી યુક્ત મુક્તા મંડળવડે જેમ કુંડળ શોભે તેમ આ દ્વીપ શોભી રહ્યો છે. ૨૧૧. આ દ્વીપના મધ્યભાગમાં સો (૧૦૦) રત્ન થંભથી યુક્ત ક્રીડાવાસ નામનું ભૂમિ ઉપરનું ભવન છે. આ ભવન બાસઠ જન અને બે ગાઉ ઉંચું છે અને એકત્રીશ પેજન अने से 15 पडेगु छे. २१२-२१3. Page #99 -------------------------------------------------------------------------- ________________ 3८ ક્ષેત્રલોક-સગ ૨૧ एतस्यावसथस्यान्तभूमिभागे मनोरमे । मध्यदेशे महत्येका, शोभते मणिपीठिका ॥ २१४ ॥ योजनायामविष्कम्भा, योजनार्द्ध च मेदुरा । उपर्यस्याः शयनीय, भोग्यं सुस्थितनाकिनः ॥ २१५ ॥ सुस्थितः सुस्थिताभिख्यो लवणोद धिनायकः । चतुःसामानिकसुरसहस्राराधितक्रमः ॥ २१६ ॥ परिवारयुजां चारुरुचां चतसृणां सदा । पट्टाभिषिक्तदेवीनां. तिसृगामपि पर्षदाम् ॥ २१७ ॥ सप्तानां सैन्यसेनान्यामात्मरक्षकनाकिनाम् । षोडशानां सहस्राणामन्येषामपि भूयसाम् ॥ २१८ ॥ सुस्थिताख्यराजधानीवास्तव्यानां सुधाभुजाम् । भुङ्क्ते स्वाम्यं तत्र भूरिसुराराधितशासनः ।। २१९ ॥ चतुर्भि: कलापकं । रत्नद्वीपादिपतयो, लवणाम्भोधिवासिनः । देव्यो देवाश्च ते सर्वेऽप्यस्यैव वशवर्तिनः ॥ २२० । આ ભવનના મરમ મધ્ય ભૂમિ ભાગમાં એક મોટી મણિપીઠિકા શેભી રહી છે. તેની લંબાઈ અને પહોળાઈ એક યોજન છે અને ઉંચાઈ અડધે () જન છે. આ મણિપીઠિકાની ઉપર સુસ્થિત નામના દેવોને યોગ્ય એવી શમ્યા છે. ૨૧૪-૨૧૫. સુસ્થિત દેવોનો પરિવાર સારી રીતે રહેલ, સુસ્થિત નામને દેવ લવણસમુદ્રને સ્વામી છે. તેને ચરણોની સેવા ચાર હજાર (૪૦૦૦) સામાનિક દેવો કરે છે. પોતપોતાના પરિવારથી યુક્ત અને સુંદર કાંતિવાળી પટ્ટાભિષિક્ત ચાર (૪) પટ્ટરાણીઓ છે. ત્રણ (૩) પદા, સાત (७) सैन्या, सात (७) सेनाधिपतिमी. अने सोपा२ (१६०००) यात्म२६४ हे. તાઓ છે. આ બધા તથા બીજા પણ સુસ્થિત નામની રાજધાનીમાં રહેનારા ઘણું ઘણું દેવતાઓનું સ્વામીપણું તે ભગવે છે અને ઘણું દેવતાઓ તેની આજ્ઞા પાળી રહ્યા छ. २१६-२१८. લવણસમુદ્રમાં રહેલા રત્નદ્વીપ વગેરેના આ અધિપતિ. જે કઈ દે અને દેવીએ छे ते सवे ५४ मा सुस्थित देवताने १श २ छ. २२०. Page #100 -------------------------------------------------------------------------- ________________ સૂર્યદ્વીપ અને ચંદ્રદીપ ૩૯ राजधानी सुस्थितस्य, लवणाधिपतेः किल । प्रतीच्यां गौतमद्वीपादसङ्ख्यद्वीपवारिधीन् ॥ २२१ ।। अतीत्य तिर्यगन्यस्मिल्लवणाम्भोनिधौ भवेत् ।। योजनानां सहस्रदिशभिविजयोपमा ।। २२२ ।। जम्बूद्वीपवेदिकान्तात् , प्रतीच्यामेव मेरुतः । योजनानां सहस्राणि, द्वादशातीत्य वारिधौ ॥ २२३ ॥ स्युश्चत्वारो रविद्वीपा, द्वौ जम्बूद्वीपचारिणोः । भान्वोद्वौं चार्वाक शिखाया, लवणाम्बुधिचारिणोः ॥ २२४ ॥ मेरोः प्राच्यां दिशि जम्बूद्वीपस्य वेदिकान्ततः । स्युर्योजनसहस्राणां, द्वादशानामनन्तरम् ॥ २२५ ॥ चत्वारोऽत्र शशिद्वीपा, द्वौ जम्बूद्वीपचारिणोः । इन्द्वोद्वौं चार्वाक् शिखाया, लवणोदधिचारिणोः ।। २२६ ॥ तथैव धातकीखण्ड वेदिकान्तादतिक्रमे ।। स्युर्योजनसहस्राणां, द्वादशानामिहाम्बुधौ ॥ २२७ ।। લવણસમુદ્રના અધિપતિ એવા આ સુસ્થિત દેવની રાજધાની, ગૌતમદ્વિીપથી પશ્ચિમ દિશામાં અસંખ્યદ્વીપ સમુદ્રો ઓળંગ્યા બાદ, બીજા લવણસમુદ્રમાં તીરછા બારહજાર (૧૨૦૦૦) જન આગળ આવે છે, કે જે સ્વરૂપથી વિજય રાજધાની સરખી છે. ૨૨૧-૨૨૨. સૂર્યદ્વીપ અને ચંદ્રઢીપે – મેરૂથી પશ્ચિમ દિશામાં જમ્બુદ્વીપની વેદિકાની પાસેથી લવણસમુદ્રમાં બારહજાર (૧૨૦૦૦) યોજન દૂર ગયા બાદ, ચાર (૪) સૂર્યદ્વીપો આવે છે કે તેમાં બે દ્વીપ જબૂદ્વીપમાં ફરનારા સૂર્યના છે અને બે કપ લવણ સમુદ્રની શિખાના પૂર્વભાગમાં ફરનારા સૂર્યો છે. ૨૨૩–૨૨૪. મેરૂથી પૂર્વ દિશામાં જ બૂઢીપની વેદિકાના અંતભાગથી બારહજાર (૧૨૦૦૦) જન દૂર ગયા બાદ ચાર (૪) ચંદ્રદ્વીપ આવે છે, તેમાં બે (૨) જંબૂદ્વીપના ચંદ્રના અને બે (૨) શિખાથી પૂર્વ ભાગમાં ફરનારા ચંદ્રના દ્વીપ છે. ૨૨૫-૨૨૬. તેજ પ્રમાણે ધાતકીખંડની વેદિકાના અંતભાગથી લવણસમુદ્રમાં બારહજાર (૧૨૦૦૦) જન આગળ આવ્યા બાદ અને જબૂદ્વીપના મેરૂથી પશ્ચિમ દિશામાં નિશ્ચિત Page #101 -------------------------------------------------------------------------- ________________ yo ક્ષેત્રોક-સર્ગ ૨૧ जम्बूद्वीपस्थायिमेरोः, प्रतीच्यां दिशि निश्चितम् । अष्टौ दिनकरद्वीपा, दीपा इव महारुचः ॥ २२८ ॥ युग्मम् । बहिः शिखायाश्चरतोद्वौं द्वीपावर्कयोयोः ।। पट षण्णां धातकीखण्डार्वाचीनार्द्धप्रकाशिनाम् ॥ २२९ ॥ तथैव धातकीखण्डवेदिकान्तादनन्तरम् । योजनानां सहस्रेषु, गतेषु द्वादशस्विह ॥ २३० ॥ प्राच्यां जम्बुद्वीपमेरोः, सन्त्यष्टौ लवणोदधौ । राशिद्वीपास्तत्र च द्वौ, शिखायाश्चरतोर्बहिः ॥ २३१ ॥ पडन्ये धातकीखण्डाक्तनार्द्धप्रचारिणाम् । षण्णां हिमरुचामेवमेते सर्वेऽपि संख्यया ॥ २३२ ॥ स्युश्चतुर्विशतिश्चन्द्रसूर्यद्वीपाः सर्वेऽप्यमी । गौतमद्वीपसदृशा, मानतश्च स्वरूपतः ॥ २३३ ॥ जलोच्छ्यावगाहादि, सर्व ततोऽविशेषितम् । गौतमद्वीपवद्वाच्यं सर्वेषामपि सर्वथा ॥ २३४ ॥ પણે સૂર્ય દ્વીપો રહેલા છે. જાણે મહાતેજસ્વી દીપકે ન હોય! તેના જેવા તે ભાસે छ.-हेपाय छे. २२७-२२८. તે આઠ સૂર્યદ્વીપોમાં લવણસમુદ્રની શિખાના પાછળના ભાગમાં ફરનારાં સૂર્યોન બે (૨) દ્વીપ છે અને બાકીના છ (૬) દ્વીપો ધાતકીખંડના પૂર્વાર્ધના પ્રકાશક એવા छ (६) सूर्याना छे. २२८. તેવી જ રીતે ધાતકીખંડની વેદિકાથી લવણસમુદ્રમાં બારહજાર (૧૨૦૦૦) યોજના ગયા બાદ જબૂદ્વીપસ્થ મેરૂથી પૂર્વ દિશામાં આઠ (૮) ચંદ્રદ્વીપે છે. તેમાં બે (૨) દ્વીપ લવણસમુદ્રની શિખાના બાહ્ય વિભાગમાં ફરનારા ચંદ્રના છે અને છ (૬) દ્વિીપો ધાતકખંડના પૂર્વાર્ધમાં ફરનારા છ (૬) ચંદ્રના છે. આ સૂર્ય અને ચંદ્રદ્વીપની કુલ સંખ્યા વીશ (૨૪) છે અને આ ચોવીસે કી પ્રમાણથી અને સ્વરૂપથી બધી રીતે ગૌતમबी५ समान छ. २३०-२33. આ સર્વે દ્વીપની પાણી ઉંડાઈ વગેરે બધું જ સર્વ પ્રકારે ગૌતમીપની જેમ oneyg. २३४. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સૂર્ય-ચંદ્રનાં ભવ-આયુષ્ય આદિ. किंतु तत्रास्ति भौमेयमेषु प्रासादशेखरः । वाच्यः प्रत्येकमेकैको, भौमेयसममानकः ॥ २३५ ।। प्रतिप्रासादमेकैकं, सिंहासनमनुत्तरम् । तेषु चन्द्राश्च सूर्याश्च. प्रभुत्वमुपभुञ्जते ॥ २३६ ॥ सुस्थितानरवत्सेव्याः, सामानिकादिभिः सुरैः । वर्षलक्षसहस्राढ्यपल्योपमायुषः क्रमात् ॥ २३७ ॥ एतेषां राजधान्योऽपि, स्वस्वदिक्षु मनोरमाः। म्युः सुस्थितपुरीतुल्याः, परस्मिल्लवणाणवे ॥ २३८ ॥ ये तु सन्त्यन्तरद्वीपाः, षट्पञ्चाशदिहाम्बुधौ । निरूपितास्ते हिमवगिरिप्रकरणे मया ॥ २३९ ।। एवमेकाशीतिरस्मिन् , द्वीपा लवणवारिधौ । वेलन्धराचलाश्चाष्टौ, दृष्टा दृष्टागमाब्धिभिः ॥ २४० ॥ પરંતુ ત્યાં ભૂમિ સંબંધી ભવન છે. જ્યારે આ બધા દ્વીપમાં શ્રેષ્ઠ પ્રાસાદ છે એ પ્રાસાદ પ્રત્યેક દ્વીપમાં એક એક છે. ગૌતમીપનું ભૂમિ સંબંધી ભવન સમાન માનવાળું છે. ૨૩પ. દરેક પ્રાસાદની અંદર એક એક ઉત્તમ સિંહાસન છે, તે સિહાસન ઉપર ચંદ્ર અને સૂર્ય આધિપત્ય ભોગવે છે. ર૩૬, સુસ્થિત દેવની જેમ સામાનિક દેવ આદિથી સેવાતા એવા આ ચંદ્ર અને સૂર્ય અનુક્રમે એક લાખ વર્ષ અધિક અને એક હજાર વર્ષ ધેક ૨ પલ્યોપમના આયુષ્યવાળા છે (એટલે ચંદ્રનું એક પલ્યોપમ અને એક લાખ વર્ષ તથા સૂર્યનું એક પલ્યોપમ અને એક હજાર વર્ષનું આયુષ્ય હોય છે.) ૨૩૭. આ બધાની મનહર રાજધાનીઓ પોત પોતાની દિશામાં આગળના લવણસમુદ્રમાં છે અને તે સુસ્થિતદેવની નગરીની સમાન છે. ર૩૮. આ સમુદ્રમાં જે છપ્પન (૫૬) અંતરદ્વીપ છે, તેનું નિરૂપણ મેં હિમવંત પર્વતના પ્રકરણમાં કહ્યું છે. ૨૩૯. આ પ્રમાણે (૪ વેલંધર પર્વત, ૪ અનુલધર પર્વત, ૧૨ ચંદ્ર દ્વીપો, ૧૨ સૂર્યદ્વીપે, એક ગૌતમદ્વીપ અને છપ્પન અન્તર્કંપ=૮૧) આ લવણસમુદ્રમાં એક્યાસી દ્વીપ અને આઠ વેલંધર પર્વત છે કે જે આગમ સમુદ્રનાં દર્શક એવા મહાપુરૂષોએ શ્રુતજ્ઞાન વડે જોયેલા છે. ૨૪૦. ક્ષે-૩, ૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ક્ષેત્રલેાક સ ૨૧ महापातालकलशाश्चत्वारो लघवच ते । सहस्राः सप्तचतुरशीतिश्चाष्टौ शतानि च ।। २४१ ॥ रत्नद्वीपादयो येऽन्ये, श्रूयन्तेऽम्भोनिधाविह । द्वीपास्ते प्रतिपत्तव्याः, प्राप्तरूपैर्यथागमम् ।। २४२ ।। सुधांशवोऽस्मिंश्चत्वारश्वत्वारोऽच तोयधौ । संचरन्ति समश्रेण्या, जम्बूद्वीपेन्दु भानुभिः || २४३ ॥ यदा जम्बूद्वीपगतश्रारं चरति भानुमान् । एको मेरोर्दक्षिणस्यां तदाऽस्मिन्नम्बुधावपि ॥ २४४ ॥ तेन जम्बूद्वीपगेन, समश्रेण्या व्यवस्थितौ । दक्षिणस्यामेवमेरो चारं चरतो रवी ।। २४५ ॥ एकस्तत्रार्वाक शिखायाः, समश्रेण्या सहामुना | शिखायाः परतोऽन्योऽब्धावुक्षेव युगयन्त्रितः ॥ २४६ ॥ एवमुत्तरतो मेरोर्यो जम्बूद्वीपगो रविः । पुनस्तत्समण्या, चरतोsविहाम्बुधौ ॥ २४७ ॥ तदा च चरतोर्जम्बूद्वीपे पीयूष रोचिषोः । मेरोः प्राच्यां प्रतीच्यां च समश्रेण्याऽम्बुधावपि ॥ २४८ ॥ આ લવસમુદ્રમાં ચાર (૪) મહાપાતાલ કલશાઓ અને સાત હજાર, આઠસે योरासी (७८८४) लघुपातास उदशामा छे. २४१. રત્નદ્વીપ આદિ બીજા પણુ આ સમુદ્રમાં જે દ્વીપા સંભળાય છે, તેનું સ્વરૂપ આગમમાં કહ્યા મુજબ જાણવું. ૨૪૨. Ο આ સમુદ્રમાં ચાર (૪) ચંદ્રો અને ચાર (૪) સૂર્યાં છે, જે જબુદ્રીપના ચંદ્ર अने सूर्यनी समश्रेणिमे वियरे छे. २४३. જમૂદ્રીપના એક સૂર્ય જ્યારે મેરૂની દક્ષિણમાં ફરે છે, ત્યારે તે જ દ્બીપના સૂર્યની સમશ્રણમાં રહેલા સમુદ્રના એ સૂચે પણ મેરૂની દક્ષિણમાં જ ફરે છે. તેમાં એક શિખાના પૂર્વ ભાગમાં સૂર્ય અને એક શિખાના પશ્ચિમ ભાગમાં, ઘુસરીમાં જોડાચેલ બે બળદની જેમ આ બન્ને સૂર્યાં આ રીતે અવિરત ફરે છે. ૨૪૪-૨૪૬. આ પ્રમાણે જ બુદ્વીપના સૂર્ય (બીજો) જ્યારે મેરૂથી ઉત્તર દિશામાં ફરે છે, ત્યારે તેની સમશ્રેણિએ રહેલા સમુદ્રના બે સૂર્યો પણ ઉત્તરમાં ફરે છે. ૨૪૭, તેમજ જ‘બૂઠ્ઠીપમાં ફરનારા બે (૨) ચંદ્રો મેરૂથી પૂર્વ પશ્ચિમમાં જ્યારે કરે છે, ત્યારે Page #104 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-ચંદ્રનું સંચરણ ક્ષેત્ર ૪૩ द्वौ द्वौ शशाङ्कौ चरतः, पूर्वपश्चिमयोर्दिशोः । अर्वाक् शिखाया एकैक, एकैकः परतोऽपि च ॥ २४९ ॥ एवं रवीन्दवो येऽग्रे, सन्ति मर्योत्तरावधि । जम्बूद्वीपचंद्रसूर्यसमश्रेण्या चरन्ति ते ॥ २५० ॥ यथोत्तरं यदधिकाधिकक्षेत्राक्रमेऽपि ते । पर्याप्नुवन्ति सह तद्गत्याधिक्यात् यथोत्तरम् ॥ २५१ ॥ दृश्यते भ्रमतां श्रेण्या,' मेढीमनु गवामिह । अर्वाचीनापेक्षयाऽन्यगत्याधिक्यं यथोत्तरम् ॥ २५२ ॥ एवं सर्वेऽनुवर्तन्ते, जम्बूद्वीपेन्दुभास्कराः । मण्डलान्तरसंचारायनाहवृद्धिहानिभिः ॥ २५३ ॥ ततो जम्बूद्वीप इव, भोत्तराचलावधि । यदाऽहर्मेरुतोऽपाच्यां, तदेवोत्तरतोऽप्यहः ॥ २५४ ॥ सहैवैवं निशा मेरोः, पूर्वपश्चिमयोर्दिशोः । एवं जम्बूद्वीपरीतिः, सर्वत्राप्यनुवर्तते ॥ २५५ ॥ તેની સમશ્રેણિએ રહેલા સમુદ્રનાં ૨-૨ ચંદ્રો પણ મેરૂની પૂર્વ અને પશ્ચિમ દિશામાં જ ફરે છે. તેમાં એક ચંદ્ર શિખાની પહેલા અને એક પછી ફરે છે. ૨૪૮–૨૪૯. આ જ રીતે આગળ પણ માનુષોત્તરપર્વત સુધી જે સૂર્યો અને ચંદ્ર છે, તે જબૂદ્વીપના સૂર્ય અને ચંદ્રની સમશ્રેણિએ ફરે છે. ૨૫૦. આગળ આગળ ક્ષેત્રનો વિસ્તાર અધિક અધિક હોવા છતાં પણ આગળના સૂર્ય ચંદ્રો ઉત્તરોત્તર અધિક ગતિના ગે સાથે ગતિ કરે છે. ૨૫૧. ઘાણીના ખાંભલાને ગોળ ફરતા (ભમતા ) બળદોમાં પૂર્વની અપેક્ષાએ પછીના બળદની ગતિ વધારે દેખાય છે. ૨૫૨. આ પ્રમાણે સર્વે સૂર્ય—ચંદ્ર મંડલાંતરના સંચારમાં, અયનમાં અને દિવસની વૃદ્ધિ-હાનિમાં જંબુદ્વીપના સૂર્ય-ચંદ્રને અનુસરે છે. ર૫૩. તેથી જબૂદ્વીપની જેમ માનુષોત્તર પર્વત સુધી જ્યારે મેરૂની દક્ષિણમાં દિવસ હોય, ત્યારે ઉત્તરમાં પણ દિવસ હોય અને તે જ વખતે મેરૂની પૂર્વ-પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. આ પ્રમાણે જબૂદ્વીપની રીતિ ( સૂર્ય–ચંદ્રને ચાલવાની પદ્ધતિ) સર્વત્ર (માનુષેત્તર પર્વત સુધી) અનુસરે છે. ૨૫૪-૨૫૫. १ खलक मध्य गतं कीलकाकारं काष्ठ स्थूणेत्यर्थः ઘાંચીની ઘાણીની મધ્યમાં રહેલ ખીલા જેવા કાષ્ઠને સ્થળા કહે છે. તેનું બીજુ નામ મેઢી છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સર્ગ ૨૧ ___ उक्तं च सूर्यप्रज्ञप्तौ–' तया णं लवणसमुद्दे दाहिणड्ढे दिवसे भवति तया णं उत्तरड्ढेवि दिवसे भवति, तया णं लवणसमुद्दे पुरथिमपञ्चत्थिमे राई भवइ, एवं जहा जंबुद्दीवे दीवे तहेव" एवं धातकीस्वण्डकालोदपुष्करार्द्धसूत्राण्यपि ज्ञेयानि । नन्वत्र पोडशहस्रोच्चया शिखयाऽम्बुधौ । યોતિબાળ સંરતાં, ચાવાતો ઃ શમ્ ? A રદ્દ | बमोऽत्र ये ज्योतिषिकविमाना लवणाम्बुधौ । તે મિન્તઃ સંવાન્નિ, વસ્ત્રદાન કર્યું છે ર૭ | तदेतेषां जलकृतो, व्याघातो न गर्भवेत् । जलस्फटिकरत्नं हि, स्वभावाज्जल भेदकृत् ॥ २५८ ॥ કશ્યાવાસ્તુતે, વિમાના ઢાળોધી .. તતઃ શિવાયામાં . ત્રાસઃ પ્રથsfમત: રપ . सामान्यस्फटिकोत्थानि, शेषेषु द्वीपवार्धिषु । કયોતિષાણાં વિમાનાનિ, નનૈસમિતિ ૨. ર૬૦ | સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-જ્યારે લવણસમુદ્રમાં દક્ષિણ ધમાં દિવસ હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય અને ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ પશ્ચિમમાં રાત્રિ હોય આ પ્રમાણે જેમ જબૂદ્વીપમાં છે તેમજ ધાતકીખંડ, કાલેદધિસમુદ્ર અને પુષ્કરાઈ દ્વીપ સંબંધી સૂર્ય પ્રજ્ઞપ્તિના સૂત્રો સમજી લેવા, પ્રશ્ન:- અહીં સમુદ્રની અંદર રહેલી સળહજાર યોજન (૧૬,૦૦૦) ઉંચી શિખા વડે કરીને સમુદ્રમાં સંચરણ કરતાં તિષ્ક વિમાનોની ગતિને વ્યાઘાત કેમ નથી થતો ? ૨૫૬. ઉત્તર:- લવણસમુદ્રમાં જે તિષ્ક વિમાને છે તે જલસ્ફટીક રત્નના હોવાથી તે વિમાનો સંચરણ કરતી વખતે જળને ભેદીને જાય છે, તેથી આ વિમાનોની ગતિમાં જળથી વ્યાઘાત થતો નથી કેમકે જલફટિક રત્ન સ્વભાવથી જ જળને ભેદનારું હોય છે. ૨૫૭-૨૫૮. લવણસમુદ્રમાં ફરનારા આ વિમાનો ઉર્વ પ્રકાશવાળા છે. (એટલે કે તેનો પ્રકાશ ઉપરની દિશામાં ફેલાતે હોય છે, તેથી તે વિમાનોને પ્રકાશ શિખામાં પણ ચારે બાજુ ફેલાય છે. ૨૫૯. શેષદ્વીપ સમુદ્રના તિષ્ક વિમાને સામાન્ય સ્ફટિકના બનેલા છે અને તે વિમાનોનું તેજ નીચે ફેલાય છે. ૨૬૦. Page #106 -------------------------------------------------------------------------- ________________ લવણસમુદ્રનાં જ્યોતિષ્ક વિમાનો અંગે ૪૫ तथाह विशेषणवती-" सोलससाहस्सियाए सिहाए कहं जोइसियविधातो न भवति ?, तत्थ भन्नइ, जेणं मूरपण्णत्तीए भणियं " जोइसियविमाणाई सव्वाई हवंति फालियमयाई । Twifજયામા પુન રુવો તે વોવિમાન | ર૦A | जं सव्वदीवसमुद्देसु फालियामयाई लवणसमुद्दे चेव केवलं दगफालियामयाई तत्थेद मेव कारणं-मा उदगेण विघाओ भवउत्ति, जं सूरपण्णत्तीए चेव भणियं लवणंतो ( णे जे ) जोइसियाः उद्धलेसा भवंति णायव्वा । તૈણ પર વોનિયા ગાના (મું ) યa ર૬૦B तंपि उदगमालावभासणत्थमेव, लोगठिई एसत्ति " एवं चत्वारोऽत्र मूर्याश्चत्वारश्च सुधांशवः । नक्षत्राणां शतमेकं, प्रज्ञप्तं द्वादशोत्तरम् ।। २६१ ।। વિશેષણવતી ગ્રંથમાં કહ્યું છે કે પ્રશ્ન:– ૧૬,૦૦૦ (સોળહજાર) યોજનથી ઉંચી શિખામાં જ્યોતિષ્કનો વિઘાત કેમ થતું નથી ? ઉત્તર :-સૂર્ય પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે – “જયોતિષ્કના સર્વ વિમાનો સ્ફટિકરનના બનેલા હોય છે જ્યારે લવણસમુદ્રના જ્યોતિષ્કના વિમાન જળટિકમય છે.” ૨૬૦A. વિશેષણવતીનો પાડ - સર્વદ્વીપ સમુદ્રના જતિષ્કના વિમાન કેવળ સ્ફટિકમય છે અને ફક્ત લવણસમુદ્રના જ્યોતિષ્ક વિમાન જળસ્ફટિકમય છે તેમાં આ જ કારણ છે કે-પાણી વડે તેને વિઘાત ન થાઓ. તે માટે સૂર્યપ્રજ્ઞપ્તિમાં એ પણ કહ્યું છે કે લવણસમુદ્રના જ્યોતિષ્ક વિમાન ઉર્વ વેશ્યાવાળા (ઉપર જતા પ્રકાશવાળા) જાણવા અને તેની પછીના જ્યોતિષ્ક વિમાને નીચે જતાં પ્રકાશવાળા જાણવા ૨૬૦B. આવા પ્રકારની લોકસ્થિતિ પણ ઉદકમાળા-શિખાને (પાણીની શિખાને) પ્રકાશિત કરવા માટે છે. આ પ્રમાણે અહીં (લવણસમુદ્રમાં) ચાર સૂર્ય, ચાર ચંદ્ર, એકસો બાર નક્ષત્રો, ત્રણસે બાવન ગ્રહો છે અને તારાની ગણત્રી આમ્રાય પ્રમાણે જણાવીયે છીયે તે આ १-२ यद्यप्यत्र सामान्येन सूर्यप्रज्ञप्तिनाम्ना गाथाद्वयमेतत् संमतितया दर्शितं परमेतत् सूर्यप्रज्ञप्तिनियुक्तिगतं ज्ञेयं, यतः ‘अद्धकावटेति' गाथावृत्तौ श्रीदेवभद्रा यत् सूर्यप्रज्ञप्तिनियुक्तिःનોત્તથવિમાના” ચારિતવત્ત: | Page #107 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક- સર ૨૧ द्विपञ्चाशत्समधिकं, ग्रहाणां च शतत्रयम् । प्रमाणमथ ताराणां, यथाऽऽनायं निरूप्यते ॥ २६२ ॥ द्वे लक्षे सप्तपष्टिश्च, सहस्राणि शतानि च । नवैव कोटाकोटीनां, प्रोक्तानि तत्त्ववेदिभिः ॥ २६३ ॥ अत्रायमाम्नायः यत्र द्वीपे समुद्रे वा, प्रमाणं ज्ञातुमिष्यते । ग्रहनक्षत्रताराणां, तत्रत्यचन्द्रसङ्ख्यया ॥ २६४ ॥ एकस्य शशिनो गुण्यो, वक्ष्यमाणः परिच्छदः । एवं ग्रहोडुताराणां, मानं सर्वत्र लभ्यते ॥ २६५ ।। एकशशिपरिवारश्चायम् अष्टाशीतिग्रहा ऋक्षाण्यष्टाविंशतिरेव च । शराश्वाङ्करसरसा स्ताराणां कोटिकोटयः ॥ २६६ ॥ लवणान्धौ च कालोदे, स्वयम्भूरमणेऽपि च । भूयस्यो मत्स्यमकरकूर्माद्या मत्स्यजातयः ॥ २६७ ॥ तत्रास्मिल्लघणाम्भोधावुत्सेधाङ्गुलमानतः । योजनानां पञ्च शतान्युत्कृष्टमत्स्यभूधनम् ॥ २६८ ॥ भु०५५ छ-मे सास, सस: १२ नसो टाटी (२,६७,८०० टाटl) तारा तत्त्वज्ञामे डेस छ. २६१-२६3. અહીં પરંપરા આ પ્રમાણે છેઃ જે જંબુદ્વીપ કે સમુદ્રમાં ગ્રહ-નક્ષત્ર તારાની સંખ્યા જાણવી હોય, તે દ્વીપ કે સમુદ્ર સંબંધી ચંદ્રની સંખ્યાવડે એકચંદ્રનો કહેવાતા પરિવાર ગુણવો આ પ્રમાણે ४२वाथी प्रह, नक्षत्र अने तारानु भान सत्र भी श छ. २६४-२६५. એક ચંદ્રને પરિવાર આ પ્રમાણે કહ્યો છેઃ અઠ્યાસી ગ્રહો (૮૮) અઠ્ઠાવીસ નક્ષત્ર (૨૮) અને છાસઠહજાર નવસે પંચોતેર टाटी (६६,८७५ टीटी) ता. २६६. લવણસમુદ્રમાં, કાલેદધિ સમુદ્રમાં અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણું મસ્ય, મગરમરછ અને કાચબા વગેરે જલચર જીવોની અનેક જાતીઓ હોય છે. ૨૬૭. તેમાં આ લવણસમુદ્રમાં મતસ્ય ઉસે આગળના માપથી ૫૦૦ યોજનાના હોય છે. કાલેદધિ સમુદ્રમાં સાત (૭૦૦) જનના માનવાળા તથા સ્વયંભૂરમણ સમુદ્રમાં એક Page #108 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રોમાં મસ્યાનું હવાપણું તથા માન ४७ शतानि सप्त कालोदे, सहस्रमंतिमेऽम्बुधौ । गुर्वङ्गमानं मत्स्यानामल्पमत्स्याः परेऽब्धयः ॥ २६९ ।। स्युर्योनिप्रभवा जातिप्रधानाः कुलकोटयः । लवणे सप्त मत्स्यानां, नव कालोदवारिधौ ।। २७० ॥ अर्द्धत्रयोदश तथा, मत्स्यानां कुलकोटयः । स्वयम्भूरमणाम्भोधौ, प्रज्ञप्ताः परमेष्टिभिः ॥ २७१ ॥ तथा च जीवाभिगमे-' लवणे णं भंते ! समुद्दे कइ मच्छजातिकुलकोडिजोणी पमुहसवसहस्सा, पण त्ता ?, गो० ! लवणे सत्त, कालोए नव, सयंभूरमणे अद्धतेरसत्ति' जम्बूद्वीपे प्रविशन्ति, मत्स्या लवणतोयधेः । नवयोजनप्रमाणा, जगतीविवरावना ॥ २७२ ॥ एवं च-कचिदयमुदधिः सुधांशुचन्द्रातपघनसारसमुज्ज्वलश्चकास्ति । गतशिखशिरसः शिखाभिरामो, रहसि हसन्निव वारिधीनशेषान् ॥२७३ ॥ હજાર (૧૦૦૦) જનના માનવાળા હોય છે. આ દેહમાન ઉત્કૃષ્ટ સમજવું જ્યારે બીજા સમુદ્રમાં મત્સ્ય અલ્પ સંખ્યામાં હોય છે.૧ ૨૬૮-૨ ૬૯. યોનિથી ઉત્પન્ન થયેલી અને પ્રધાન જાતીવાળી એવી મસ્યોની કુલકોટીઓ લવણસમુદ્રમાં સાત છે, કાલેદધિ સમુદ્રમાં નવ છે અને સ્વયંભૂરમણ સમુદ્રમાં સાડાબાર છે આ પ્રમાણે પરમ પકારી પરમેષિઓ એ ફરમાવ્યું છે. ૨૭૦-૨૭૧. શ્રીજીવાભિગમમાં પણ કહ્યું છે કે – હે ભગવન લવણસમુદ્રમાં મની જાતિ, કુલકોટી, યુનિ વિગેરે કેટલા લાખ કહેલ છે? હે ગીતમ લવણસમુદ્રમાં સાત, કાલેદધિમાં નવ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં સાડાબાર (કુલકેટિઓ) છે. ઈત્યાદિ. લવણસમુદ્રમાંથી જંબૂદ્વીપની જગતીનાં વિવરમાર્ગ દ્વારા નવ જન પ્રમાણે કાયાવાળા મચ્ચે જંબુદ્વીપમાં (લવણસમુદ્રના સભ્યો જબૂદ્વીપની અંદર પ્રવેશ કરે છે.) ૨૭૨. અને આ પ્રમાણે કયારેક આ સમુદ્ર અમૃત જેવા કિરણોવાળા ચંદ્રના પ્રકાશરૂપી ચંદનથી ઉજજવળ થયેલો અને શિખાથી મનહર બનેલ એ તે શિખા ઉપર આવેલો, શિખારૂપી મસ્તકથી રહિત એવા સમસ્ત સમુદ્રોને એકાંતમાં જાણે હસ્ત હોય તેવો શોભી રહ્યો છે તેમજ કયારેક ઉદય પામતા તીવ્ર સૂર્યના પ્રકાશ રૂપ કેશરના ૧ એગશાસ્ત્રનાં ચોથા પ્રકાશમાં તો લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ સમુદ્ર સિવાય બીજા સમુદ્રોમાં મસ્યાદિ ન હોય તેમ કહ્યું છે. તાવ તે બહુશ્રુત જાણે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સર્ગ ૨૧ क्वचिदुदयदमन्दभानुतेजो, घुसृणरसप्रसरारुणान्तगलः । प्रकटमिव वहनदीषु रागं, हृदि रसतः पतितासु वल्लभासु ॥ २७४ ॥ युग्मम् । क्वचिदनणुगुणैर्विभाति मुक्तामणिभिरुडुप्रतिबिम्बितरिवान्तः । अविरतगतिखिन्नभानुमुक्तः, कचन करप्रकरैरिव प्रवालैः ॥ २७५ ।। वचन जलगजैनियुद्धसज्जैरसकृदुदस्तकरोद्धरैः करालः । जगदुपकृतिकारिनीरपानोपनतघनेषु धृतप्रतीभशङ्कः ।। २७६ ॥ स्थलचरसमसर्वजातिसत्त्वाकृतिमदनेकझपौषपूर्णमध्यः । प्रलयतरलितं जगद्दधानो, हरिरिव कुक्षिनिकेतने कृपाः ॥ २७७॥ (પ્રક્રુતિના પ્રમાથ) क्वचिदिह कमलायाः कौतुकादारमंत्या, जलचरनरकन्यालीषु हल्लीसकेन । अयमुपनयतीवापत्यरागैकगृह्यः, પવન વનસ્ત્રાવ વિનોકાત || ૨૭૮ છે. રસના ફેલાવાથી જેના અંતરાલ ભાગો (વચમાં વચમાં) લાલ થઈ ગયા છે તે આ સમુદ્ર પે તાના હૃદય (મધ્ય ભાગ) વિષે પ્રેમ રસથી પડતી નદી રૂ૫ વલ્લભાઓ ઉપર જાણે પ્રગટ પણે રાગ ધારણ કરતે હોય તે શોભે છે. ૨૭૩-૧૭૪. કેઈક સ્થાને મહામતી મોતીઓ ન હોય, તેવા સમુદ્રમાં પ્રતિબિબિત થયેલાં નક્ષત્રોવડે આ સમુદ્ર શોભે છે. તેમજ કેઈક સ્થાને અવિરત ગમન કરવાથી શ્રાંત થયેલા સૂયે જાણે મુક્ત કરેલા હોય તેવા કિરણ જેવા પ્રવાલથી આ સમુદ્ર શેભે છે. ૨૭૫. જગતને ઉપકાર કરનારા એવા નીરનું પાન કરવા માટે આવેલા વાદળામાં, શત્રુ હાથીની શંકા કરતાં વારંવાર ઉંચી કરતા સૂંઢથી ભયાનક અને યુદ્ધ માટે સજજ થયેલા એવા જલહસ્તિઓથી આ લવણસમુદ્ર કેઈક સ્થાને વિકરાળ લાગે છે. ૨૭૬. સ્થલચરજી સમાન સર્વ જાતિના જીવોની આકૃતિવાળા અનેક મતના સમુહથી પૂર્ણ છે. મધ્ય ભાગ જેને, એ આ કૃપાળુ સમુદ્ર જાણે પ્રલયકાળથી વિહ્વળ ન થયેલું હોય, તેવા જગતને કૃપાળુ વિણની જેમ પોતાના ઉદર રૂપ ભવનમાં ધારણ કરે છે. ર૭૭. જળચર મનુષ્યની કન્યાઓની શ્રેણિને વિષે કૌતુકથી રાસડા વડે રમતી એવી લક્ષમીના અપત્યપણાના (લોકમાં સમુદ્રની પુત્રી મનાય છે) રાગને વશ થયેલો આ સમુદ્ર પવનથી વેગવાળી ભરતી ઓટના ગજરવ રૂ૫ વાદ્યને જાણે હર્ષથી વગાડી રહ્યો છે. ૨૭૮. Page #110 -------------------------------------------------------------------------- ________________ લવણુસમુદ્રનું વિવિધ પ્રકારે વન तरलतरतरङ्गोत्तुङ्गरङ्गत्तुरङ्गः, प्रसरदतुलवेलामत्तमातङ्गसैन्यः । अतिविपुलमनोज्ञद्वीप दुर्गैरुदग्रः, જયતિ, નૃવ૪માં વાહિનીનાં વિવોઢા ॥ ૨૭૧ ॥ ( માહિન્દી ) स्वच्छोन्मूच्छेदतुच्छमत्स्यपटलीपुच्छोच्छलच्छी करः कणः । च्छेदोत्सेकितबुब्दुदार्बुदमिपोद्भिन्नश्रमाम्भः हेलोत्प्लाविततुङ्गपर्वतशतोत्सर्पत्तरङ्गोद्भूतो, वीरंमन्य इवैष चित्रमिषया दिग्भूभृतां धावति ॥ २८० ॥ क्रुद्धाखण्ड लवज्रमण्डलजालज्ज्वालाकरालानलः त्रस्तानेकगिरीन्द्रकोटिशरणं कल्पद्रुमाणां वनम् । तत्तद्वस्तुवदान्ततातरलितैरप्यर्थितो निर्जरे યી રત્નાર હત્યને વિમિનિાવિનૈઃસ્તુતઃ ॥ ૨૮૨ ।। (શાવિહિત ) અત્ય'ત ચપલ એવા તર`ગારૂપ ઉત્તુંગ અને કુદતા અશ્વના સૈન્યવાળા, ફેલાતી માટી મેાટી વેલાએરૂપ મદોન્મત્ત હસ્તિના સૈન્યવાળા, અતિ વિશાળ અને મનેાહર દ્વીપરૂપ કિજ્ઞાવર્ડ શ્રેષ્ઠ અને નદીઓના સ્વામી, એવા આ લવણુસમુદ્ર રાજ-શાભાને ધારણ કરે છે. ૨૭૯. ૪૯ ઉપર આવતા મોટા મોટા મત્સ્યાના સમૂહની પુચ્છના આચ્છેાટનથી ઉછળતા પાણીના ક્યુ, નીચે પાણીમાં પડવાથી ઉત્પન્ન થયેલા સ્વચ્છ પરપાટાના ફુગાના બહાનાથી પરસેવાના બિંદુઓવાળા, પાણીની લહરીઓથી ભીંજવી દીધેલા સે‘કડો ઉત્તંગ પતા ઉપર થઈને જતાં તર‘ગાથી ઉદ્ધત દેખાતા અને પેાતાને વીર માનતા, એવા આ સમુદ્ર દિશાઓના પતાને જીતવાની ઈચ્છાથી જાણે કે દોડી રહ્યો છે. ૨૮૦, કુદ્ધ થયેલા દેવેંદ્રના વજ્રમંડલમાંથી ઝરી રહેલા વાળાનાં વિકરાળ અગ્નિથી ત્રસ્ત થયેલાં અનેક ક્રોડ ગિરીંદ્રોના શરણરૂપ, કલ્પવૃક્ષાનાં વન સ્વરૂપ અને તે તે વસ્તુઓના દાનમાં ઉદારતા યુક્ત એવા દવેએ પણ જેની પાસે યાચના કરેલી છે, તે આ સમુદ્ર (લવણસમુદ્ર) અનેક કવિએ દ્વારા વિવિધ પ્રકારે સ્તવાએલે છે. ૨૮૧. ક્ષે-ઉ.૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૦ निर्बीडक्रीडदम्भश्वरनरतरुणीक्लप्तदीपोपचारैर्नूत्नैरत्नैरयत्नोज्ज्वलघनघृणिभिः क्वापि दीप्रांतरालः । arry प्राप्तप्रकर्षः पृथुमकरकराकृष्टपाटीन पीठ, भ्रस्यन्नक्रप्रमोदोल्ललन चलजलोत्सिक्तडिंडीरपिंडैः || २८२ ॥ ( स्रग्धरा ) दशभिरादिकुलकं । विश्वाश्वर्यदकीर्त्तिकीर्त्तिविजयश्रीवाचकेन्द्रान्तिपद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्री तेजपालात्मजः । यत्किल तत्र निश्चितजगतच्चप्रदीपोप मे, संपूर्ति सुखमेकविंशतितमः सर्गों मनोज्ञोऽगमत् ॥ ग्रन्थ ક્ષેત્રલેાક-સગ ૨૧ २८३ ॥ ३३७ || 11 રૂત્તિ શ્રીહોવાશે અવશત્તમઃ સૌ સમાસઃ || **** લજ્જા રહિત પણે ક્રીડા કરી રહેલ જલચર મનુષ્યાની તરૂણીઓ દ્વારા કરાયેલ દીપકના ઉપચાર વડે ઘેરાએલા સ્વાભાવિક ઉજ્જવળ અને ઘણા કિરણાવાળા નવા રત્ના વડે કાઈક સ્થાને તેજસ્વી અતરાલવાળા અને કાઈક સ્થળ વિશાળ મગરમચ્છના હાથી વધુ આકૃષ્ટ કરાતાં મત્સ્યાની પીઠ ઉપરથી નીચે પડતા અને જળચર જ તુઆએ હ વડે ઉછાળેલા ચ'ચળ પાણીના પડવાથી ઉત્પન્ન થએલ સમુદ્રના ફીણના સમૂહવડે પ્રકતાને પામેલેા આ લવસમુદ્ર શાભે છે. ૨૮૨. વિશ્વને આશ્ચય પમાડનાર કીર્તિવાળા, ઉપાધ્યાયજી શ્રી કીર્તિવિજયજી મહારાજાના અ`તેવાસી રાજશ્રી (માતા)ના પુત્ર અને શ્રી તેજપાલ (પિતા)ના અગજ, એવા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તત્ત્વાને જણાવવા દ્વીપક સમાન જે કાવ્ય અનાવ્યું છે. તે કાવ્યમાં સુંદર કેાર્ટિના એકવીસમેા મનાજ્ઞ સ સુખરૂપે સમાપ્ત થયે. એકવીશમા સગ સમાપ્ત Page #112 -------------------------------------------------------------------------- ________________ // અથ દ્વાત્રિંરાતિતમ: - સર્ન: પ્રારને अथास्माल्लवणाम्भोधेरनन्तरमुपस्थितः । वर्ण्यते धातकीखण्डद्वीपो गुरुप्रसादतः ॥ १ ॥ वृक्षेण धातकीनाम्ना, यदसौ शोभितः सदा । વક્ષ્યમાત્ર વેળ, તતોડ્યું પ્રથિતસ્તથા ॥ ૨ ॥ चतुर्योजनलक्षात्मा, चक्रवालतयाऽस्य च । विस्तारो वर्णितः पूर्णज्ञानालोकितविष्टपैः ।। ३ ।। परिक्षेपः पुनरस्यः कुक्षिस्थद्वीपवारिधेः त्रयोदशलक्षरूपः, क्षेत्रलब्धोऽयमीरितः ॥ ४ ॥ लक्षाः किलैकचत्वारिंशत्सहस्राण्यथो दश । યોગનાનાં નવતી, વિશ્ચિતૈયુ ॥ · ॥ अयं कालोपार्श्वेऽस्य, परिधिश्वरमो भवेत् । आस्तु लवणाम्भोधेरन्ते यः कथितः पुरा ॥ ६ ॥ સ` આવીશમે ધાતકીખંડ દ્વીપ–સ્વરૂપઃ હવે આ લવસમુદ્રની પછી રહેલા ધાતકીખંડદ્વીપનું વર્ણન ગુરૂકૃપાથી કરૂ છું. ૧. આગળ જેનું વર્ણન આવશે, એવા ધાતકી નામના વૃક્ષથી સત્તા શેભિત હાવાથી આ દ્વીપ ધાતકીખંડ તરીકે પ્રખ્યાતિ પામ્યા છે. ર. કેવલજ્ઞાનદ્વારા સમગ્રવિધના દક ભગવાને-આ દ્વીપના ચક્રવાલ વિષ્ણુભ (પહેાળાઈ) ચાર લાખ યાજન કહેલ છે. ૨. મધ્યના દ્વીપ–સમુદ્ર ( જ'બૂદ્બીપ-લવણસમુદ્ર ) ના ક્ષેત્રથી પ્રાપ્ત થએલ તેર લાખ યેાજનરૂપ વ્યાસ આ ધાતકીખડદ્વીપના છે. ૩. (તેમજ) એકતાલીશ લાખ, દસહજાર, નવસેક્સ અને કઈક ન્યૂન એકસઠ ચેાજનની પરિધ છે. આ પિરિધ કાલેાધિ સમુદ્ર પાસે છે, તેને ચરમપરિધિ કહેવાય છે. અને આગળ કહેવાએલી લવસમુદ્ર પાસેની પિરિધ તે આદ્ય પિરિધ છે. પ-૬ Page #113 -------------------------------------------------------------------------- ________________ પર ક્ષેત્રલોક–સર્ગ ૨૨ मध्यमः परिधिलक्षाण्यष्टाविंशतिरेव च । પાf સત્સદ્દ, પન્નાદ્યોગનધવાર | ૭ | जम्बूद्वीपवदेषोऽपि, द्वारैश्चतुर्भिरश्चितः । તેવાં નામપ્રમાદ્ધિ, સર્વ તદૃદ્ધિ | ૮ | किंत्वेतद्वारपालानां, विजयादिसुधाभुजाम् । परस्मिन् धातकीखण्डे, राजधान्यो निरूपिताः ॥ ९ ॥ શ ઋક્ષા યોજનાનાં, સા: સાવિંશતિઃ | પરાત્રિશા સપ્તશતી, મિથો દ્વાifમાન્તમ્ | ૨૦ || दक्षिणस्यामुदीच्यां च, द्वीपस्यैतस्य मध्यगौ । પુરા નાવ, જ્ઞાતિ નદ્વિતિઃ योजनानां पञ्च शतान्युच्ची सहस्र विस्तृतौ । વરવારિ ઘોષનાનાં , ઋક્ષા થાણામતઃ પુનઃ | ૨ अत एव स्पृष्टवन्तौ, कालोदलवणोदधी । બામ્યાં સંતુમmોડ, મુલાવર પ્રસારિત | શરૂ | ઘાતકીખંડની મધ્યમ પરિધિ અઠ્યાવીસ લાખ, છેતાલીશ હજાર, પચાસ એજનથી અધિક છે. ૭. જંબુદ્વીપની જેમ આ ધાતકીખંડ પણ (વિજય આદિ) ચાર દ્વારથી યુક્ત છે. તેના નામ પ્રમાણાદિ સર્વ જંબૂદ્વીપની જેમ છે. ૮. પરન્તુ તે દ્વારનાં દ્વારપાલ જે વિજ્યાદિ દે છે. તેમની રાજધાનીઓ આગબનાં ધાતકીખંડમાં કહેલી છે. ૯. વિજયાદિ દ્વારોનું પરસ્પર અંતર દશલાખ, સત્યાવીસ હજાર, સાતસો ને પાંત્રીશ જન છે. (૧૦,૨૭,૭૩૫ પેજન) ૧૦. જગત હિતકારી ભગવાને આ દ્વીપની મધ્યમાં દક્ષિણ દિશામાં અને ઉત્તરદિશામાં બે ઈષકાર પર્વતે કહેલા છે. ૧૧. આ ઈષકાર પર્વતે પાંચ સે (૫૦૦) યેાજન ઉંચા છે, એકહજાર (૧૦૦૦) જન પહોળા છે. અને ચાર લાખ (૪,૦૦,૦૦૦) જન લાંબા છે. ૧૨. આટલા લાંબા હોવાથી કાલોદધિ અને લવણસમુદ્રને સ્પર્શ કરનારા આ પર્વતે જાણે કે લવણસમુદ્ર અને કાલેદધિ સમુદ્રને પરસ્પર ભેગા થવા માટે હાથ પ્રસારિત કર્યા હોય, તેવા લાગે છે. ૧૩. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫૩. ઈપુકાર પર્વતાનું વર્ણન कूटैश्चतुर्भिः प्रत्येकं, शोभितौ रत्नभासुरैः । કિં . ર તત્ર, રે જાત્રા ૨૪ आभ्यां द्वाभ्यामिषुकारपर्वताभ्यामयं द्विधा । द्वीपो निर्दिश्यते पूर्वपश्चिमा विभेदतः ॥ १५ ॥ यच्च जम्बूद्वीपमेरोः, प्राच्या पूर्वार्द्धमस्य तत् । तस्य प्रतीच्यामर्द्ध यत्तत्पश्चिमार्द्धमुच्यते ॥ १६ ॥ द्वयोरप्यद्धयोमध्ये, एकैको मन्दराचलः । तयोरपेक्षया क्षेत्रव्यवस्थाऽत्रापि पूर्ववत् ॥ १७ ॥ तथाहि-अपाच्यामिपुकारो य, इहत्यमेर्वपेक्षया । पूर्वतस्तस्य भरतक्षेत्रं प्रथमतो भवेत् ॥ १८ ॥ ततो हैमवतक्षेत्रं, हरिवर्ष ततः परम् । તો મદાવિદ્યાર્થ, વાર્થ તતઃ પય છે ?| ततश्च हैरण्यवतमैरावतं ततस्ततः । औत्तराह इषुकार, एषा पूर्वाद्धसस्थितिः ॥ २० ॥ તે બન્ને પર્વત, રવડે તેજસ્વી એવા ચાર–ચારશિખરોથી સુશોભિત છે. અને તેમાંથી કાલેદધિસમુદ્રની બાજુમાં રહેલા અને પર્વતના ફૂટ ઉપર એક-એક ચત્ય છે. ૧૪. આ બે ઈષકારપર્વતથી બે ભાગમાં રહેલો આ દ્વીપ, પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ કહેવાય છે. જબૂદ્વીપનાં મેરૂપર્વતથી પૂર્વમાં આ ધાતકીખંડનો જે અર્ધ ભાગ, તે પૂર્વાર્ધ છે. અને તેની પશ્ચિમમાં જે અર્ધભાગ તે પશ્ચિમાર્ધ કહેવાય છે. ૧૬. બને અર્ધભાગની મધ્યમાં એક-એક મન્દર (મેરુ ) પર્વત છે. તેની અપેક્ષાએ અહીં પણ (એટલે કે ઘાતકીખંડમાં પણ) ક્ષેત્ર વ્યવસ્થા પૂર્વવત્ (જંબુદ્વીપની જેમ) જાણવી ૧૭. તે આ પ્રમાણે છે. અહીંના (જબૂદ્વીપના) મેરની અપેક્ષાએ, દક્ષિણ દિશામાં જે ઈષકાર પર્વત છે. તે ઈપુકાર પર્વતથી પૂર્વમાં પ્રથમ ભરતક્ષેત્ર છે. ત્યારબાદ હિમવંતક્ષેત્ર, ત્યારબાદ હરિવર્ષક્ષેત્ર, ત્યારબાદ મહાવિદેહક્ષેત્ર, ત્યારબાદ રમ્યકક્ષેત્ર, તેની પછી હરણ્યવતક્ષેત્ર તેની પછી ઐરાવતક્ષેત્ર અને ત્યારબાદ ઉત્તરને ઇષકાર પર્વત આવે. આ પૂર્વાર્ધ ઘાતકીખંડની સ્થિતિ છે. ૧૮-૨૦. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ક્ષેત્રલોક-સગ ૨૨ पश्चिमायामपि तस्माद्दाक्षिणात्येषुकारतः । प्रथमं भरतक्षेत्रं, ततो हैमवताभिधम् ॥ २१ ॥ एवं यावदोत्तराह, इषुकारधराधरः ।। पूर्वार्द्धवत्क्षेत्ररीतिरेवं पश्चिमतोऽपि हि ॥ २२ ॥ द्वयोरप्यर्द्धयोरेषां, क्षेत्राणां सीमकारिणोः । षट् षट् वर्षधराः प्राग्वत् , सर्वेऽपि द्वादशोदिताः ॥ २३ ॥ जम्बूद्वीपवर्षधराद्रिभ्यो द्विगुणविस्तृताः । तुङ्गत्वेन तु तैस्तुल्याः , सर्वे वर्षधराद्रयः ॥ २४ ॥ आयामतश्चतुर्लक्षयोजनप्रमिता अमी । पर्यन्तस्पृष्टकालोदलवणोदधिधारयः ॥ २५ ॥ तथाह्यत्र हिमवतोर्गिर्योः शिखरिणोरपि । विष्कम्भोऽयं जिनरुक्तः, पूर्वापरार्द्धभाविनोः ।। २६ ॥ योजनानां शतान्येकविंशतिः पञ्च चोपरि । कलाः पञ्चैवाथ महाहिमवतोश्च रुक्मिणोः ॥ २७ ॥ अष्टावेव सहस्राणि, योजनानां चतुःशती । एकविंशत्यभ्यधिका, तथैवककलाधिका ॥ २८ ॥ તે દક્ષિણ દિશાનાં ઈપુકાર પર્વતથી પશ્ચિમ દિશામાં પણ પ્રથમ ભરતક્ષેત્ર, ત્યારબાદ હેમવંત એ પ્રમાણે ઉત્તરના ઈષકાર પર્વત સુધીનું જાણવું. અત્રે પૂર્વાર્ધની જેમજ પશ્ચિ भाधमां ५५ क्षेत्रव्यवस्था लावी. २१-२२. આ ક્ષેત્રોની સીમા કરનારા અને અર્ધવિભાગમાં છ-છ વર્ષધર પર્વતે પહેલાની २म छ, ते सवे मेजवतi सा२ वर्ष ५२ ५वतो छ. २3. આ બધા વર્ષધર પર્વતે જ બુદ્વીપનાં વર્ષધર પર્વતથી બે ગણું પહોળા અને यामा समान छ. २४. લંબાઈથી આ બધા વર્ષધર પર્વતે ચાર લાખ યોજનમાં છે. અને બન્ને છેડાએ કાલેદધિ તથા લવણસમુદ્રનાં પાણીનો સ્પર્શ કરે છે. ૨૫. તે આ પ્રમાણે. ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધનાં હિમવાનું અને શિખરી પર્વતની પહોળાઈ બેહજાર એકસે પાંચ જન અને પાંચકલા જિનેશ્વરએ કહેલી છે. તથા મહાહિમવાનું અને રૂકમી પર્વતની પહોળાઈ આઠહજાર, ચારસો એકવીસ યોજના અને એક Page #116 -------------------------------------------------------------------------- ________________ ધાતકી ખંડને વિસ્તારનું પ્રમાણ ૫૫ त्रयस्त्रिंशत्सहस्राणि, योजनानां शतानि षट् । स्फुरच्चतुरशीतीनि, कलाश्चतस्र एव च ॥ २९ ॥ विष्कम्भोऽयं निषधयोगिर्योर्नीलवतोरपि । દ્રઢશાનામામીષાં, ઘાસમંજના વિયમ્ | ૩૦ | लक्षमेकं योजनानां पट्सप्ततिसहस्रयुक् । शतान्यष्टौ द्विचत्वारिंशता समधिकानि च ॥ ३१ ॥ द्वे योजनसहस्र च, विष्कम्भ इपुकारयोः । तस्मिंश्च योजितेत्राद्रिरुद्ध क्षेत्रमिदं भवेत् ॥ ३२ ॥ एकं लक्षं योजनानां, सहस्राण्यष्टसप्ततिः । द्विचत्वारिंशदधिकान्यष्टौ शतानि चोपरि ॥ ३३ ॥ કલા છે. નિષધ અને નીલવાન પર્વતની પહોળાઈ તેત્રીસ હજાર, છસોર્યાસયોજન અને ચાર કલા છે. અને આ બારે પર્વતની વ્યાસની સંક્લના (પહોળાઈનો સરવાળો) એકલાખ, છેતેરહજાર, આઠને બેંતાલીસ જન થાય છે.' ૨૬–૩૧. બે ઈપુકાર પર્વતની પહોળાઈ બેહજાર યોજન છે. તે આમાં ઉમેરવાથી પવતેથી રોકાએલું ક્ષેત્ર એકલાખ, અદ્યતેર હજાર, આઠસે ને બેંતાલીસ જન છે. ૩૨-૩૩. ૧ લઘુહિમંત પર્વત ૨૨૮૫ યોજન - ૫ કલા શિખરી , ૨૧૦૫ , -- ૫ , મહાહિમવંત , ૮૪ર૧ , - ૧ , અફિમ ,, ૮૪ર ૧ , - ૧ , નિષધ , ૩૩૬૮૪ ,, - ૪ નિલવંત , ૩૩૬૮૪ ,, જ ૮૮૪૨૦ ૧ - ૨૦ કલા- (૧૮ કલા = ૧ યોજના - ૧૯ + ૮૮૪ર૧ ૮૮૪૨૧ ૮૮૪૨૧ યોજના પૂર્વ ધાતકીખંડનાં , પશ્ચિમ , ૬ , વર્ષધર પર્વતાનું , , + ૧૭૬૮૪૨ ૨૦૦૦ + બે ઈપુકાર પર્વતનું યોજન ધાતકીખંડના કુલ વર્ષધરપર્વત અને ઈષકાર પર્વતને વિસ્તાર ૧૭૮૮૪૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સગ ૨૨ अथैतल्लवणाम्भोधिपरिधेरपनीयते । ઢાઢશાખ્યાં તામ્યાં , તેન ચુનઃ સ મ તે છે રૂક | लब्धानि योजनसहस्राणि षट् षट् शतानि च । चतुर्दशाढ्यानि भागाश्चैकोनत्रिंशकं शतम् ॥ ३५ ॥ દાઢશક્યતદાનનોક્રવાઃ | તરસ્યુથવર્તશા, ક્રિશતી ઢાઢશામવન છે રૂદ્ર છે अथ चैतादृशैरंशैर्यथास्वमुपकल्पितैः । चतुर्दशानां क्षेत्राणां, लभ्यते मुखविस्तृतिः ॥ ३७ ॥ 'હવે આ સંખ્યા (એકલાખ અડ્યોત્તર હજાર આઠસો ને બેંતાલીસ ૧,૭૮,૮૪૨) ને લવણસમુદ્રની પરિધિમાંથી બાદ કર્યા પછી તેને બસોને બારથી ભાંગવી એટલે છહજાર છસોને ચૌદ યોજન અને ઓગણત્રીસ, બસ બાર : અંશ યોજન થાય છે. આવા પ્રકારનાં તે અંશે કુલ બસો ને બાર થાય છે. અને દરેક ક્ષેત્રનાં યથાયેગ્ય કપાએલા એવા તે અંશેવડે ચૌદ ક્ષેત્રોના મુખને વિસ્તાર આવે છે. ૩૪-૩૭. ૧ ૧૫,૮૧,૧૩૯ લવણસમુદ્રની પરિધિ ૧,૭૮,૮૪૨ વર્ષધર તથા ઈષકાર પર્વતને વિસ્તાર (બાદ કર્યો ) ૧૪,૦૨,૨૯૭ ૨૧૨) ૧૪,૦૨,૨૯૭ (૬૬૧૪ ૧૨૭ર ૦૧૩૦૨. ૧૨૭૨ = ૬૬૧૪ ૬ જન ચૌદ ક્ષેત્રનાં મુખને વિસ્તાર ૦૦૩૦૯ ૨૧૨ ૮૭૭ ८४८ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫૭. ધાતકીખંડનાં ક્ષેત્રનાં અંશો भागकल्पना चैवं-एकैकोशो भरतयोस्तथैरवतयोरपि । चत्वारो हैमवतयो-हरण्यवतयोरपि ॥ ३८ ॥ हरिवर्षाख्ययोरेवं, तथा रम्यकयोरपि । पूर्वापरार्द्धं गतयोरंशाः षोडश पोडश ॥ ३९ ॥ चतुष्पष्टिश्चतुष्पष्टिविदेहक्षेत्रयोर्द्वयोः । द्विशती द्वादश चैवं. भागाः स्युः सर्वसंख्यया ॥ ४० ॥ भरतैरवतेभ्यो वा, चतुना मुखविस्तृतिः । विज्ञेया हैमवतयोः, हैरण्यवतयोरपि ॥ ४१ ॥ षोडशघ्ना हरिवर्षरम्यकद्वयविस्तृतिः । तथा चतुष्पष्टिगुणा, विदेहक्षेत्रयोर्द्वयोः ॥ ४२ ॥ एवं च धातकीखण्डे, मध्यमात्परिधेरपि । पूर्वोदितादुक्तशैलरुद्धक्षेत्रविनाकृतात् ॥ ४३ ॥ द्वादशाढयशतद्वन्द्वविभक्तादुपकल्पितैः । मुखविस्तृतिवद्भागैर्लभ्यैषां मध्यविस्तृतिः ॥ ४४ ॥ २ मरतन मे..मे मश = २ २ भैरवतन ,, ,, ,, = २ डिभवानना या२-यार , = २ २९यतन ,, ,, २ विर्षन सोज- , २ २भ्यन ,, ,, २ मडाविना योस-यास ,, = १२८ मा प्रभार ४८ स२पाण। ४२त २१२ मा (4 ) थाय छे. ३८-४०. म२त मने भैरवतथा भवत (२) अने २९यत (२) नी पडेजा ( भुमविस्ता२) या२ l छ. स्विप (२) अने २०५५ (२) नी सोm roll छ. अने मने મહાવિદેહની ચોસઠ ગણે છે. ૪૧-૪૨. આ પ્રમાણે ધાતકીખંડની મધ્યમ પરિધિમાંથી પહેલા કહેલ પર્વતેથી રોકાયેલ ક્ષેત્રને બાદ કરીને, બસોને બારથી ભાંગવાથી, યથાયોગ્ય આવેલા ભાગો દ્વારા મુખના વિસ્તારની જેમ આ ક્ષેત્રને મધ્ય વિસ્તાર પણ પ્રાપ્ત થાય છે. ૪૩-૪૪. क्षे-६.८ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ક્ષેત્રલોક-સગ ૨૨ तथाऽत्र कालोदासन्नात्पर्यन्तपरिधेरपि ।। नगरुद्धक्षेत्रहीनाद् , द्वादशद्विशताहृतात् ॥ ४५ ॥ मुखविस्तृतिवद्भागैयथास्वमुपकल्पितः । चतुर्दशानां क्षेत्राणां, लभ्या पर्यन्तविस्तृतिः ॥ ४६ ॥ एवं च वक्ष्यमाणायां, क्षेत्रत्रिविधविस्तृतौ । માં મૂકોહ રૂપ, બાન્નાથઃ પ્રાણ પ્રશ્ચિત ક૭ | किंच-कृत्वाऽद्रिरुद्धं क्षेत्रं तत्सहस्रद्वितयोज्झितम् । कर्तव्याश्चतुरशीति-स्तस्याप्यंशा दिशाऽनया ॥ ४८ ।। તેવી રીતે અહિં કાલેદધિ સમુદ્રપાસે ધાતકીખંડની પર્યન્ત પરિધિમાંથી પર્વતેથી રોકાયેલા ક્ષેત્રને બાદ કરીને બને બારથી ભાંગતાં યથાયોગ્ય આવેલા ભાગો દ્વારા મુખવિસ્તારની જેમજ ચૌદક્ષેત્રને અંત વિસ્તાર પ્રાપ્ત થાય છે. ૪૫-૪૬. આ પ્રમાણે આગળ કહેવાના છે, તેવા ક્ષેત્રનાં ત્રિવિધ વિસ્તારમાં ભણનારને મુંઝવણ ન થાય એટલા માટે આ મ્રાય પ્રરૂપણ કરી. ૪૭. *હવે પર્વતથી રોકાયેલા ક્ષેત્રમાંથી (ઈષકાર પર્વતનાં બે હજાર૨૦૦૦ એજન) ૧ ૧૭૮૮ ૪ર યોજન પર્વતાથી રોકાયેલ ક્ષેત્ર જન ઈષકાર પર્વતનાં બાદ કર્યા ૨૦૦૦ ૧૭૬૮૪૨ યોજન ૮૪) ૧૭૬૮૪ર (૨૧૦૫ ભાગ ૧૬૮ ૮૮ ८४ ૪૪૨ ૪૨૦ = ૨૧૫ રૂ યોજન = ૧ અંશ થયા. ૨૨ ૧-૧ અંશ હિમવાન અને શિખરી = ૨૧૦૫ ૬ - ૨૧૦૫ ૩૩ ૪-૪ અંશ મહાહિમાવાન અને રૂકમી = ૮૪ર૧ ૪ - ૮૪૨૧ ૧૬-૧૬ અંશ રૂકમી અને નિલવંત = ૩૩૬૮૪ ૬ - ૩૩૬૮૪ 3 ૪૪ર૧૦ ટૅ ૪૪ર૧૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ પવતાના અશે। एकैकशो हिमवतस्तथा शिखरिणोरपि । अशाश्वत्वारश्च महाहिमवतोश्च रुक्मिणोः ॥ ४९ ॥ षोडशांशा निषधयोर्नीलवन्न गयोरपि । एवं चतुरशीत्याशैर्वर्षभूधरविस्तृतिः ॥ ५० ॥ अत एव च वक्ष्यन्ते, भागाश्चतुरशीतिजाः । वर्षाद्रिमानेऽस्मिन् पुष्करार्द्धेऽपि योजनोपरि ॥ ५१ ॥ क्षेत्राण्येतानि दधति, चक्रारकान्तराकृतिम् । क्षाराब्धिदिशि संकीर्णान्यन्यतो विस्तृतानि यत् ॥ ५२ ॥ जम्बूद्वीपक्षावाद्विमध्यनाभिमनोहरे । वर्षांचलेपुकाराद्रिचतुर्दशारकाञ्चिते ।। ५३ ।। अस्मिन् महाद्वीपचक्रे, कालोदायः प्रधिस्थिरे । अरकान्तवद्भान्ति, क्षेत्राणीति चतुर्दश ॥ ५४ ॥ ખાદ કરીને તેનાં ચાસી ( ૮૪ ) ભાગે કરવા અને આ જ રીતે ( એટલે વર્ષધરક્ષેત્રની જેમ) એમાંથી એકેક અંશ હિમવાન અને શિખરી પતના, ચાર ચાર અંશ મહાહિમવાન અને રૂકમી પર્યંતના, અને સેાળ–સાળ અંશ નિષધ અને નિલકંત પર્વતનાં આ પ્રમાણે વર્ષધર પર્વતાના વિસ્તાર ચાર્યાસી અંશ પ્રમાણ છે. ( પૂર્વાધ અને પશ્ચિમા ધાતકીખડ મળીને) ૪૮-૫૦. પુષ્કરા ક્ષેત્રની યાજનામાં પણ વધર પર્વતના પ્રમાણે માટે ચાર્યાશી ભાગે આગળ કહેવાશે. ૫૧. આ બધા ક્ષેત્ર ચક્રનાં આરાનાં આંતરાની આકૃતિને ધારણ કરે છે, કે જેથી એ ક્ષેત્રે લવણસમુદ્ર તરફ સ`કી છે અને કાલેાદધિ તરફ વિસ્તૃત છે. પર. જબૂઢીપ તથા લવણુસમુદ્રરૂપી જેની મધ્યનાભિ છે તથા વધર પર્વતે ઈપુકાર પર્વત આદિ આરાએથી યુક્ત, આ ધાતકીખ...ડ નામના દ્વીપ રૂપી ચક્ર ( પૈડુ) છે. અને એને, ફરતા કાલાધિ સમુદ્રરૂપ લેાઢાની પાટીથી સ્થિર કરેલ છે. તેમાં ૧૪ ક્ષેત્રે તે આરાના આંતરારૂપે શાભે છે. ૫૩-૫૪, યાજન પતથી રાકાયેલ ક્ષેત્ર પૂર્વાર્ધનાં ૮૮૪૨૧ પશ્વિમા નાં ૮૮૪૬૧ ૧૭૬૮૪૨ 27 ૫૯ .. Page #121 -------------------------------------------------------------------------- ________________ १० ક્ષેત્રલોક-સર્ગ ૨૧ क्षेत्राणामिह पर्यन्त, एषां कालोदसन्निधौ । मुखं च लवणाम्भोधिसमीपे परिभाषितम् ॥ ५५ ॥ ज्ञेयाः क्षेत्रप्रकरणे, सामान्येनोदिता लवाः । द्वादशद्विशतक्षुण्णयोजनोत्था बुधैरिह ॥ ५६ ॥ तत्रेह याम्येषुकारहिमवत्पर्वतान्तरे । पूर्वार्द्ध प्रथमं भाति, क्षेत्रं भरतनामकम् ॥ ५७ ॥ चतुर्दशानि षट्पष्टिशतानि विस्तृतं मुखे । एकस्य योजनस्यांशाश्चैकोनत्रिंशकं शतम् ॥ ५८ ॥ योजनानां सहस्राणि, मध्ये द्वादश विस्तृतम् । सैकाशीति पञ्चशतीं, तथा पत्रिंशतं लवान् ॥ ५९ ॥ अष्टादश सहस्राणि, योजनानां शतानि च ।। पञ्चैव सप्तचत्वारिंशद्योजनाधिकान्यथ ॥ ६० ॥ पञ्चपञ्चाशदधिकमंशानां नियतं शतम् । एतावद्भरतक्षेत्र, पर्यन्ते विस्तृतं मतम् ॥ ६१ ॥ त्रैराशिकादिना भाव्यो, विस्तारोऽन्यत्र तु स्वयम् । ताहकक्षेत्राकृत्यभावानात्र ज्याधनुरादिकम् ॥ ६२ ॥ मध्यभागेऽस्य वैताढ्य, उच्चत्वपृथुतादिभिः । जम्बूद्वीपस्थभरतवैताढय इव सर्वथा ॥ ६३ ॥ આ બધા ક્ષેત્રોનો છેડો કાલેદધિ પાસે છે અને મુખ લવણ સમુદ્ર પાસે हुँ छ. ५५. આ ક્ષેત્ર પ્રકરણમાં સામાન્યથી ભાગ (અંશ-લવ) કહેવાયા હય, તે એક જનનાં બસોને બારે ભાંગેલા અંશે છે, તેમ પંડિત પુરૂએ જાણવા. ૫૬. તેમાં અહીં પૂર્વાધ ઘાતકીખંડમાં દક્ષિણ ઈષકાર પર્વત અને હિમાવાન પર્વતની વચ્ચે પ્રથમ ભરતક્ષેત્ર છે. તેને મુખવિસ્તાર ૬૬૧૪ જન અને ૧૨૯ અંશને છે. મધ્યવિસ્તાર ૧૨૫૮૧ જન અને ૩૬ અંશને છે. તથા પર્યતવિસ્તાર ૧૮૫૪૭ યોજન અને ૧૫૫ અંશને છે પ૭-૬૧ તેમજ અન્યત્ર વિસ્તાર ત્રિરાશી વગેરેથી સ્વયં જાણું લેવો. તથા જમ્બુદ્વીપના ભરતક્ષેત્ર પ્રમાણે આકૃતિ ન હોવાથી અહીંયા જયા-ધનુપૃષ્ઠ આદિ જણાવ્યું નથી. ૬૨. આનાં (ધાતકીખંડના ભરતનાં) મધ્યભાગમાં વૈતાઢય પર્વત છે. કે જેની Page #122 -------------------------------------------------------------------------- ________________ વાતકી સધળી વ્યવસ્થા જ ખૂદ્રોપ સમાન आयामतः किन्तु चतुर्लक्ष योजनसंमितः । ચુક્ષોમયત: પપશ્ચારતા મહારેઃ || ૬૪ || उत्तरार्द्धमध्यखण्डे, हिमवद्भिरिसन्निधौ । जम्बूद्वीपर्षभकूटतुल्योऽत्र वृषभाचलः ॥ ६५ ॥ शेषा सर्वाषि व्यवस्था, पट्खण्डभवनादिका । નમ્બૂદીપમરત, જ્ઞેયાત્રાવિવિતા ॥ ૬૬ ॥ तथाsत्र भरतादीनां तैर्जम्बूद्वीपगैः सह । द्रव्य क्षेत्रकालभाव पर्यायाः स्युः समाः क्रमात् ॥ ६७ ॥ परोऽस्माद् हिमवानद्रिः, पञ्चाढ्यानेकविंशतिम् । शतांस्ततो लवान् विद्वाशति चतुरशीतिजान् ॥ ६८ ॥ ननु जम्बूद्वीपहिमवतो माने द्विगुणिते सति यथोक्ता योजनोपरि एकोनविंशतिजाः पञ्च भागा भवन्ति, अत्र च चतुरशीतिजा द्वाविंशतिरुक्तास्ततः कथमस्य ततो द्वैगुण्यं न व्याहन्यते ?, अत्रोच्यते - एषां भागानां द्वैविध्येऽपि विशेषः कोऽपि नास्ति, यतो यावदेकोनविंशतिजैः पञ्चभिर्भागैर्भवति तावदेव चतुरशीतिजैर्द्वाविंशत्या पि ૬૧ ઉંચાઈ અને પહેાળાઈ જમ્મુદ્વીપમાં રહેલ ભરતક્ષેત્રનાં વતાઢ્યપત જેટલી સર્વ રીતે છે. પરંતુ લંબાઈ ૪ લાખ યેાજન પ્રમાણ છે. અને બન્ને બાજુ (બન્ને શ્રેણિના ) પંચાવન–પ`ચાવન મહાનગરેાથી યુક્ત છે. ૬૩-૬૪, આ ભરતમાં ઉત્તરાર્ધના મધ્યખંડમાં હિમવાનગરની બાજુમાં જમ્મુદ્વીપનાં (ભરતનાં ) ઋષભકૂટ સમાન અહીં ઋષભાચલ છે. ૬૫. બાકીની છખંડ, ભવન આદિની સઘળીચે વ્યવસ્થા જમ્મૂદ્રીપનાં ભરતની જેમ અહિં પણ એક સરખી જાણવી. ૬૬. તથા અહીંનાં ભરત આદિ ક્ષેત્રોનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનાં બધાં જ પર્યાયા ( પરિસ્થિતિ ) ક્રમશઃ જમ્મૂદ્રીપના તે-તે ક્ષેત્રોની સમાન જ જાણવા. ૬૭. આ ( ભરતક્ષેત્ર ) ની પછી હિમવાન પત છે. જે એકવીસસેા પાંચ યાજન ખાવીસ ચેાર્યાસી અંશ છે. (૨૧૦૫ ?? ચેાજન ) ૬૮. પ્રશ્ન:- જમ્મૂદ્રીપનાં હિમવાનનાં પ્રમાણુને ડખલ ( દ્વિગુણ ) કરવાથી યથાસ્ત ચૈાજના ઉપર ૧૩ અંશ આવે. જ્યારે અહીં રૢ અંશ કહ્યા. તે અહીંનાં હિમવાનનાં પ્રમાણમાં જ ખૂદ્વીપનાં હિમવાન કરતાં દ્વિગુણુતા કહેવાય છે તેમાં બાધ નહીં આવે? ઉત્તર:– આ બન્ને પ્રકારની અંદર વિશેષ કાંઇ નથી કારણ કે એ અંશ વડે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૨ भवति, उभयत्रापि किश्चिदधिकयोजनचतुर्थभागस्यैव जायमानत्वादिति एवमग्रेऽपि भाव्यं । पद्मदाभिधानोऽस्य, मस्तकेऽस्ति महाहूदः । યોગનાનાં સટ્ટ, દિ સવિતૃતઃ || ૬૧ दशयोजनरूपोऽस्योद्वधोऽब्जवलयादि च । जम्बूद्वीपपद्मद. इवेहापि विभाव्यताम् ।। ७० ।। एवं येऽन्ये वर्षधराचलेषु कुरुषु हुदाः । तथा नदीनां कुण्डानि, द्वीपाः कुण्डगताच ये ॥ ७१ ॥ अविशेषेण ते सर्वेऽप्युद्वेधोच्छ्य मानतः। जम्बूद्वीपस्थायितत्तद्वीपकुण्डहदैः समाः ॥ ७२ ।। ततस्तदुद्विद्धतादि, तथाऽब्जवलयादि च । अनुच्यमानमप्यत्र, स्वयं ज्ञेयं यथाऽऽस्पदम् ॥ ७३ ॥ विष्कम्भायामतस्त्वेते, सर्वेऽपि द्विगुणाम्ततः । व्यासोद्वेधाभ्यां च नद्यो, व्यासर्वनमुखान्यपि ॥ ७४ ॥ જેટલું પ્રમાણ થાય તેટલું જ પ્રમાણ ૨૪ અંશ વડે થાય છે. બને જ ઠેકાણે કંઈક અધિક જનનાં ચતુર્થ ભાગ જેટલું જ પ્રમાણ આવે છે. આ રીતે જ આગળ પણ સમજવું. (યોજનનાં ૮૪ ભાગ કપીને જમ્બુદ્વીપનાં વર્ણનમાં જનની ૧૯ કલા કહી હતી તેમ) આ હિમાવાન પર્વતની ઉપર પદ્મદ્રહ નામનો મહાદ્રહ છે, કે જે બે હજાર (૨,૦૦૦) જન લાંબો છે. એકહજાર (૧,૦૦૦ ) જન પહોળો છે અને ૧૦ એજન ઉંડો અને આ દ્રહના કમળનાં વાય વગેરે જમ્બુદ્વીપના પદ્મદ્રહની જેમ અહીં પણ સમજી લેવાં. ૬૯-૭૦ એ પ્રમાણે બીજાપણ વર્ષધર પર્વત ઉપરના દ્રહા, કુરુક્ષેત્રના જે દ્રહો, નદીનાં જે કુંડો છે અને કુંડમાં રહેલા જે દ્વીપ છે, તે બધા ઉંચાઈ અને ઉંડાઈના પ્રમાણમાં સર્વરીતે જમ્બુદ્વીપમાં રહેલા તે-તે દ્વીપ-કુંડ અને દ્રહની સમાન જ છે. કુંડ અને દ્વીપની લંબાઇ-પહોળાઈ અને ઉંડાઈ જમ્બુદ્વીપની જેમ અહીં પણ સમજવી. ૭૧-૭૨. તેથી તે-તે સ્થાનની ઉંડાઈ વગેરે અને કમળનાં વલયો વગેરે અહીં કહ્યા ન હોવા છતાં પણ તે-તે સ્થાને તે–તે રીતે સ્વયં સમજી લેવું. ૭૩. ઉપરોક્ત સર્વે પદાર્થો–જબુદ્વીપના તે–તે પદાર્થોથી લંબાઈ અને પહોળાઈમાં દ્વિગુણ છે, પણ નદીઓ પહોળાઈ અને ઉંડાઈમાં દ્વિગુણ છે. અને વનમુમાં પહોળાઈ દ્વગુણ છે. ૭૪. Page #124 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખડની નદીઓની પહેાળાઈ આદિ तथाहु:-" वासहरकुरुसु दहा नईण कुण्डाई तेसु जे दीवा । उस्सयतुल्ला विक्खंभायामओ दुगुणा ॥ ७५ ॥ सव्वाओवि नईओ विक्खंभोव्वेहदुगुणमाणाओ । सीयासी ओयाणं वणाणि दुगुणाणि विक्खंभे ॥ ७६ ॥ " एवं च - गङ्गा सिन्धुरक्तवतीरक्तेत्याख्यास्पृशामिह । षट्त्रिंशशतसङ्ख्यानां नदीनां हृदनिर्गमे ॥ ७७ ॥ अध्यर्द्धानं योजनानि विष्कम्भो द्वादश स्मृतः । पर्यन्ते च पञ्चविंशं योजनानां शतं भवेत् ॥ ७८ ॥ तावन्ति कुण्डानि, विस्तृतान्यायतानि च । વિશ ફ્રિ યોગનાત, ઢવા: પોગયોઞનાઃ || ૭o || स्वर्णकूला रूप्यकूला, रोहिता रोहितांशिका | इत्यष्टादौ विस्तृताः स्युः, पञ्चविंशतियोजनीम् ॥ ८० ॥ अन्ते च सार्द्धं द्विशतीं, सर्वत्रैतावदेव च । चतुर्विंशतिरप्यन्तर्नद्यः स्युरिह विस्तृताः ॥ ८१ ॥ चत्वारिंशा द्विशत्यासां, कुण्डेष्वायतिविस्तृती । દ્વાત્રિયોનનાભ્યાસાં, દીવા બાયતવિસ્તૃતાઃ ॥ ૮૨ | કહ્યું છે કે વધર પર્વત અને કુરુક્ષેત્રમાં દ્રા, નદીનાં કુ`ડા અને તેમાં રહેલા જે દ્વીપા છે, તે બધાની ઉંડાઈ અને ઉંચાઇમાં તુલ્ય છે જ્યારે પહેાળાઈ અને લંબાઈમાં ડબલ છે, અને સર્વ નદીએની પહેાળાઈ અને ઉંડાઈ દ્વિગુણ છે, તેમજ સીતા અને સીતાદા નદીનાં વનેાની પહેાળાઇ દ્વીગુણ છે. ૭૫-૭૬ એજ પ્રમાણે ગ`ગા-સિન્ધુ-રક્તા અને રક્તવતી નામની જે ૧૩૬ નદીએ છે. તે નદીએની દ્રહમાંથી નિકળતી વખતે સાડાબાર યેાજનની પહેાળાઈ હોય છે, અને અંતે ૧૨૫ ચેાજનની પહેાળાઇ થાય છે. ૭૭–૭૮. ૬૩ આ નદીએનાં તેટલાં જ (૧૩૬) કુંડા છે, કે જે ૧૨૦ ચેાજનનાં વિસ્તૃત અને લાંખા છે તથા ક્રીપા ૧૬ ચેાજનનાં છે. ૭૯. સ્વણુ મૂલા, રુપ્પકૂલા, રાહિતા અને રેહિતાંશા ઇત્યાદિ આઠ નદીએ પ્રાર`ભમાં પચ્ચીસ (૨૫) યાજને પહેાળી છે અને અ`તે ૨૫૦ યેાજન પહેાળી છે. અને આની ૨૪ અંતરનદીઓ પણ આ રીતે જ સર્વત્ર વિસ્તાર વાળી છે. ૮૦–૮૧. આ નદીઓનાં કુ"ડા ૨૪૦ ચેાજનની લંબાઇ–પહાળાઈવાળા છે તથા આ નદીઆનાં દ્વીા ૩૨ ચેાજનની લ`બાઇ–પહેાળાઇવાળા છે. ૮૨. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪ ક્ષેત્રલેાક–સ ૨૧ नारीकान्ता नरकान्ता, हरिकान्ताभिधा नदी । રિસહિòત્યાનાં, સરિતાં મૂવિસ્તુતિઃ ॥ ૮૩ ॥ पञ्चाशद्योजनान्यासां पर्यन्तविस्तृतिः पुनः । योजनानां पञ्च शतान्युक्तानि तत्ववेदिभिः ॥ ८४ ॥ आस कुण्डायतिव्यासावशीतियुक् चतुःशती । चतुष्षष्टिर्योजनानि, द्वीपाचायतविस्तृताः ॥ ८५ ॥ शीताशीतोदाभिधानां निम्नगानां चतसृणाम् । આદ્યન્તયો: માત્રથાત, ગત સદ્દસમેત્ર ૬ ॥ ૮૬ | सपष्टिर्नवशत्यासां, कुण्डेष्वायतिविस्तृती | अष्टाविंशं शतं चासां, द्वीपा आयतविस्तृताः ॥ ८७ ॥ षट्त्रिंशं शतमष्टौ च पुनरष्टौ चतुष्टयम् । चतुर्विधानामित्या सामाद्यन्तोद्विद्धता क्रमात् ॥ ८८ ॥ गव्यूतं योजने साढ़े, द्वौ कोशौ पञ्च योजनी । योजनं दश चैतानि, योजने द्वे च विंशतिः ॥ ८९ ॥ નારીકાન્તા, નકાન્તા, હરકાન્તા, હરિસલિલા આ નામની આઠ નદીઓના મૂળ વિસ્તાર પચાસ ( ૫૦ ) ચેાજન છે. અને અંતે વિસ્તાર પાંચસેા (૫૦૦) ચેાજનના તત્ત્વજ્ઞાએ કહેલા છે. ૮૩-૮૪. આ નદીઓનાં કુંડાની લંબાઈ-પહેાળાઈ ચારસા એંસી (૪૮૦) યાજનની છે. અને દ્વીપાની લંબાઈ-પહેાળાઈ ચાસઠ (૬૪) યાજનની છે. ૮૫. શીતા—શીતેાદા નામની ચાર નદિઓની પ્રારમ્ભમાં પહેાળાઈ ૧૦૦ યાજનની છે. અને પર્યન્તની પહેાળાઈ (૧૦૦૦ ) હજાર ચેાજનની છે. ૮૬. આ નદીઓનાં કુંડાની લંબાઇ-પહેાળાઇ નવસા સાઇટ (૯૬૦) યેાજનની છે. અને દ્વીપની લંબાઇ-પહેાળાઇ એકસેસ અઠ્યાવીસ (૧૨૮) ચેાજનની છે. ૮૭. ગંગાસિન્ધુ-રક્તા-રક્તવતી, આ એકસેા છત્રીસ (૧૩૬) નદીઓની શરૂઆતમાં ઉંડાઇ એકગાઉની છે અને અ`તે અઢીયેાજનની છે રાહિતા–રાહિતાંશા–સુવર્ણ કુલા, રુખ્યકુલા, આ આઠ ( ૮ ) નદીએની શરૂઆતમાં ઉડાર્ક બે ગાઉની છે અને અંતે પાંચયેાજનની છે. હરિકાન્તા-હરિસલિલા—નારિકાંતા-નરકાંતા, આ આઠ (૮) નદીએની શરૂઆતમાં ઉ‘ડાઈ એકચેાજનની છે અને અંતે દસ યેાજન છે. શીતા-શીતાદા આ ચાર (૪) નદીએની શરૂઆતમાં ઉડાઈ એ ચેાજનની છે અને અંતે વીસ (૨૦) ચેાજન છે. ૮૮-૮૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ધાતકી ખંડની નદીઓનું વર્ણન अन्तर्नदीनां सर्वासामपि प्रारभ्य मूलतः । पर्यन्तं यावदुद्वेधस्तुल्यः स्यात्पश्चयोजनी ॥ ९० ॥ स्वकीयमूल विस्तृत्या, जिह्विकाविस्तृतिः समा । मूलोद्वेधसमश्चासां सर्वासां जिबिकोच्छ्यः ॥ ९१ ॥ उक्तशेष तु स्वरूपं, सकलं वेदिकादिकम् ।। તારૂનુસંધ, કાનૂનમતમ્ ૨ || पूर्वाभिमुख्यः पूर्वार्द्ध, कालोदे यान्ति निम्नगाः । क्षारोदमपरोन्मुख्योऽपरार्द्ध तु विपर्ययः ॥ ९३ ।। आसामित्युक्तो विशेषः, प्रसङ्गाल्लाघवाय च । तत्र तत्र नाममात्रं, स्थानाशोन्याय वक्ष्यते ॥ ९४ ॥ अथ प्रकृतं-अर्थतस्मात्पद्मदानद्यस्तिस्रो विनिर्गताः । જાણિપુરોહિતાશા, પૂર્વોત્તરાધ્યમિઃ | ૨૬ છે. तत्र गङ्गा च सिन्धुश्च, पूर्वपश्चिमयोर्दिशोः । निर्गत्य स्वदिशोगत्वा, यथार्ह पर्वतोपरि ॥ ९६ ॥ (વીશેય) અન્તરીઓની ઉંડાઈ પ્રારંભથી અન્ત સુધી એકસરખી પાંચ યોજનની જ હોય છે. ૯૦. આ બધી નદીઓનાં મૂલના વિસ્તાર જેટલો જ જિહિકાને વિસ્તાર છે અને મૂલની ઉંડાઈ જેટલી જ જિહિકાની જાડાઈ છે. ૯૧. આટલા વર્ણન પછી બાકી રહેલું વેદિકા આદિનું સકલ સ્વરૂપ જમ્બુદ્વીપની નદીની જેમ આ નદીઓમાં પણ સમજી લેવું. ૯૨. પૂર્વાર્ધ ધાતકીખંડની પૂર્વાભિમુખી નદીએ કાલોદધિ સમુદ્રમાં જાય છે અને (પૂર્વધાતકીખંડની જ) પશ્ચિમાભિમુખી નદીઓ લવણસમુદ્રમાં મળી જાય છે અને પશ્ચિમ ધાતકીખંડમાં આનાથી વિપરીત જાણવું. આ વાત નદીઓ સંબંધી વિશેષ હતી, તે પ્રસંગોપાત કહી. હવે તે–તે સ્થાને એ ટૂંકાણમાં જ સ્થાનશૂન્ય ન રહે એટલા માટે નામ માત્રથી કહેવાશે. ૯૩-૯૪. હવે મૂળ વાત શરૂ થાય છે, કે આ પદ્મદ્રહમાંથી નીકળતી ત્રણ નદીઓ ગંગા, સિધુ અને રોહિતાશા, જે અનુક્રમે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દિશામાં જાય છે. તેમાં ગંગા અને સિધુ આ બે નદીએ પોત-પોતાની પૂર્વ અને પશ્ચિમ દિશામાંથી નિકળીને પોત-પોતાની ક્ષે-ઉ. ૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ક્ષેત્રલેાક-સ ૨૨ स्वस्वावर्त्तनकूटाभ्यां निवर्त्य दक्षिणामुखे । " कुण्डे निपत्य विशतः कालक्षारोदधी क्रमात् ॥ ९७ ॥ रोहितांशा तूत्तरस्यां योजनानि नगोपरि । द्विपञ्चाशां पञ्चशतीं, त्रिपञ्चाशल्लवाधिकाम् ॥ ९८ ॥ अतिक्रम्य निजे कुण्डे, निपत्य योजनान्तरा । शब्दापातगिरेः प्रत्यक्, प्रवृत्ता लवणेऽविशत् ॥ ९९ ॥ अथास्माद्धिमवच्छ्लादुत्तरस्यां व्यवस्थितम् । क्षेत्र हैमवताभिख्यमाकृत्या भरतोपमम् ॥ १०० ॥ विंशति सहस्राणि योजनानां चतुःशतीम् । अष्टपञ्चाशां लवान् द्वानवर्ति विस्तृतं मुखे ॥ १०१ ॥ पञ्चाशतं सहस्राणि चतुर्विंशं शतत्रयम् । चतुश्चत्वारिंशमंशशतं मध्ये च विस्तृतम् ।। १०२ ।। योजनानां सहस्राणि चतुःसप्ततिमन्ततः । नवत्यादयं शतं पण्णवत्यादथं च शतं लवान् ॥ १०३ ॥ मध्येऽस्य शब्दापातीति, वृत्तवैतादयपर्वतः । सहस्रयोजनोत्तुङ्गः सहस्रं विस्तृतायतः || १०४ ॥ દિશામાં યથાયેગ્ય રીતે પર્વત ઉપર જઈને, પાત-પોતાના આવનકૂટથી વળીને, દક્ષિાભિમ્મુખ કુંડમાં પડીને, અનુક્રમે કાલાધિ અને લવસમુદ્રમાં પ્રવેશ કરે છે. અને રાહિતાંશા તા ઉત્તરદિશામાં પર્યંત ઉપર પાંચસેાબાવન ચેાજન ત્રેપન લવ ( પ૫૨ યા.૫૩ લવ) જઈને, પેાતાના કૂંડમાં પડીને, શબ્દાપાતી નામનાં વૃત્તવૈતાઢયથી ૧ યાજન દૂર રહીને પશ્ચિમ દિશા તરફ વળેલી એવી, તે લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. ૯૫-૯૯ હવે આ હિમવંત પર્વતથી ઉત્તરદિશામાં રહેલું, ભરતક્ષેત્રની આકૃતિવાળુ‘, હૈમવતनाम क्षेत्र छे. १००. આ હૈમવતક્ષેત્ર મુખમાં છવીશહજાર, ચારસે! અઠ્ઠાવન (૨૬૪૫૮ ) યાજન અને मायुं (६-२) सव पोछे, मध्यमां परयासन्नर त्रासो थोपीस (५०३२४) योन અને એકસા ચુમ્માલીસ (૧૪૪) લવ પહેાળું છે અને અન્તમાં ચુમ્માતેર હજાર એકસે नेवु (७४१८०) येोन्न भने मेसो छन्नु (१७६) तव पडोजु छे. १०१-१०३. આ ક્ષેત્રની મધ્યમાં શબ્દાપાતી નામના વૃત્તવૈતાઢ્ય પર્વત છે, કે જેની ઉંચાઈ, પહેાળાઈ અને લખાઈ ૧૦૦૦ યાજન છે. ૧૦૪, Page #128 -------------------------------------------------------------------------- ________________ મહાહિમવાન પર્વત ६७ अयं जम्बूद्वीपशब्दापातिना सर्वथा समः । तद्वत्सप्तान्येऽपि वृत्तवैताढ्या इह तत्समाः ॥ १०५ ॥ अद्रिरस्यान्ते च महाहिमवान् योजनानि सः । एकविंशानि चतुरशीतिशतान्यथांशकान् ॥ १०६ ॥ पूर्वोक्तमानांश्चतुरो, विस्तीर्णस्तस्य चोपरि । पझैः परिष्कृतो भाति, महापद्माभिधो हुदः ॥ १०७ ॥ योजनानां सहस्राणि, चत्वार्यवायमायतः । विष्कम्मतो योजनानां सहस्रद्वितयं भवेत् ॥ १०८ ।। दक्षिणस्यामुदीच्यां च, नद्यौ द्व निर्गते ततः । रोहिता हरिकान्ता च, पर्वतोपर्युभे अपि ॥ १०९ ॥ योजनानां शतान् द्वात्रिंशतं गत्वा दशोत्तरान् । चतुश्चत्वारिंशतं च, भागान् जिबिकया गिरेः ॥ ११० ॥ पततः स्वस्वकुण्डेऽथ, कालोदं याति रोहिता । द्विधा कृत्वा हैमवतं, वैतात्यायोजनान्तरा ॥ १११ ।। हरिकान्ता च वैताढयाद्योजनद्वितयान्तरा । हरिवी विभजती, प्रयाति लवणोदधौ ॥ ११२ ॥ આ શબ્દાપાતી પર્વત સર્વ રીતે જબૂદી પનાં શબ્દા પાતી વૈતાઢ્યની સમાન છે, તેવી રીતે બીજા પણ સાત વૃત્તવૈતાદ્ય પર્વતે જ બુદ્ધીપના વૃ ત્તવૈતાદ્યની સમાન છે. ૧૦૫. આ ક્ષેત્રની પછી મહાહે માન નામનો પર્વત છે કે, જેના વિશ્કેભ આઠહજાર ચાર એકવીસ ચૌજન (૮,૪૨૧ જન) છે. અને પૂર્વોક્ત માનવાળા હિમવન પર્વ. તથી ચાર ગણે પહોળે છે. તેનાં ઉપર પદ્મોથી યુક્ત મહાપદ્મ નામને દ્રહ છે. ૧૦૬-૧૦૭. मा म ५ द्रख या२९१२ (४०००) ये स १२ (२०००) જન પહોળે છે. ૧૦૮. આ મહાપદ્રહમાંથી રહિતા અને હરિકાંતા નામની બે નદીઓ નિકળે છે અને તે નદીઓ પર્વતની ઉપર જ દક્ષિણ અને ઉત્તર–દિશામાં ત્રણ હજાર બસે દસ (૩૨૧૦) જન અને ચુમ્માલીસ (૪૪) અંશ જઈને જિકિાવટે પર્વત ઉપરથી પોત-પોતાના કુંડમાં પડે છે. તેમાંથી રોહિતા હૈમવત ક્ષેત્રના બે ભાગ કરીને વૃતાઢ્ય પર્વતથી એક યોજન દૂર રહીને કાલાધિ સમુદ્રમાં જાય છે. અને હરિકાન્તા વૃત્તવૈતાલાથી બે યોજન દૂર રહીને હરિવર્ષ ક્ષેત્રનાં બે ભાગ કરતી લવણસમુદ્રમાં જાય છે. ૧૦૯-૧૧૨. Page #129 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સગ ૨૨ अथोदीच्या क्षेत्रमस्माद्धविषं विराजते । सश्रीकमध्यं यद्गन्धापातिवैताट्यभूभृता ॥ ११३ ॥ त्रयस्त्रिंशाष्टपश्चाशच्छताढ्यां लक्षयोजनीम् । पटपश्चाशमंशशतं, विस्तीर्णमिदमानने ॥ ११४ ॥ द्वे लक्ष द्वादशशती, मध्येऽष्टानवति तथा । योजनानामंशशतं, द्विपञ्चाशं च विस्तृतम् ॥ ११५ ॥ योजनानां षण्णवत्या, समन्वितम् सहस्रकैः । लक्षद्वयं सप्तशती, त्रिषष्टयाऽभ्यधिकां तथा ॥ ११६ ॥ अष्टचत्वारिंशमंशशतं पर्यन्तविस्तृतम् । शेषाऽस्य जम्बूद्वीपस्थहरिवर्षसमा स्थितिः ॥ ११७ ॥ क्षेत्रस्यास्य च पर्यन्ते, निषधो नाम भूधरः । त्रयस्रिशत्सहस्राणि, योजनानां शतानि षट् ॥ ११८ ।। स्याद्विस्तीर्णः स चतुरशीतीन्यंशाश्च षोडश । तिगिञ्छिनामा वर्वति, महादोऽस्य चोपरि ॥ ११९ ॥ सहस्राणि योजनानामष्टावायामतः स च । विष्कम्भतस्तु चत्वारि, सहस्राणि भवेदसौ ॥ १२० ॥ હવે આ મહાહિમવાન પર્વતથી ઉત્તર દિશામાં હરિવર્ષક્ષેત્ર છે કે જેને મધ્ય ભાગ ગન્ધાપાતી નામના વૃત્તવૈતાઢ્ય પર્વતથી શેભે છે. ૧૧૩. આ હરિવર્ષ ક્ષેત્રને મુખ વિસ્તાર એલાખ પાંચહજાર આઠસો તેત્રીસ (૧૦૫૮૩૩) જન અને એકસો છપ્પન (૧૫૬) અંશ, મધ્યવિસ્તાર એલાખ બાર સે અઠણ (२०,१२,८८) योन भने सामान (१५२) म भने म त्यविस्तार से दाम छन्नुतर सातसे त्रेस(२,८६,७१३) योन मने मेसे। मतालीस (१४८) અંશ છે. તથા આ હરિવર્ષ ક્ષેત્રની બાકીની તમામ સ્થિતિ જમ્બુદ્વીપનાં હરિવર્ષક્ષેત્રની रेम सम देवी. १.१४-११७. આ ક્ષેત્રનાં અંતે નિષધ નામનો પર્વત છે, જેનો વિસ્તાર તેત્રીસ હજાર છ સે ચોર્યાસી (૩૩,૬૮૪) યેાજન છે અને તે હિમવાન પર્વતથી ૧૬ ગણે છે. આ પર્વત ઉપર તિબિંછિ નામનો મહાદ્રહ છે. આ પ્રહ આઠહજાર (૮,૦૦૦) જન લાંબા અને या२४॥२ (४०००) योन पाये। छे. ११८-१२०. Page #130 -------------------------------------------------------------------------- ________________ હરિસલિલા શીતાદા આદિ નદી दक्षिणस्यामुदीच्यां च इदादस्मान्निरीयतुः । वाहिन्यौ हरिसलिलाशीतोदे ते नगोपरि ॥ १२१ ॥ योजनानां सहस्राणि चतुर्दश शतानि च । अष्टौ द्विचत्वारिंशानि, परिक्रम्याष्ट चांशकान् ॥ १२२ ॥ स्वस्वजिह्विकया स्वस्वकुण्डे निपततस्ततः । हरिः स्ववृत्तवेतढ्याद्योजन द्वितयान्तरा ।। १२३ ॥ हरिवर्षाभिधं वर्षे, द्विधा विदधती सती । હાજોવાવ્યો નિવૃતતિ, મેવાદ્યુતવામિ ॥ ૪ ॥ મિ: જામ્ । शीतोदा च देवकुरुभद्रसाल विभेदिनी । चतुर्भिर्यो जनै मेरो दूरस्था पश्चिमोन्मुखी ।। १२५ ।। प्रत्यग्विदेहविजयसीमाकरणकोविदा | गोत्रवृद्धेव मध्यस्था, यात्यन्ते लवणोदधिम् ॥ १२६ ॥ शीताप्येवं नीलवतो, निर्गता केस रिहदात् । कुण्डोत्थितोत्तरकुरुभद्र सालप्रभेदिनी ॥ १२७ ॥ चतुर्भियजनैमेरोदरस्था पूर्वतोमुखी । प्राग्विदेहान् विभजती, याति कालोदवारिधौ ॥ १२८ ॥ દક્ષિણ અને ઉત્તર દિશામાં આ દ્રહમાંથી હિરસિલલા અને શીતેાદા નામની એ નદીએ નીકળે છે. તે નદીએ પર્યંત ઉપર ચૌદ હાર આઠસા ખેંતાલીસ (૧૪,૮૪૨) યાજન અને આઠ (૮) અશ આગળ જઈને પાતપાતાની જિહ્નિકાથી પાત-પાતાના કુંડમાં પડે છે. પછી પેાતાનાં (માલ્યવંત નામના) વૃત્તવૈતાઢ્યથી બે (૨) યેાજન દૂર રહીને, હરિવ નામનાં ક્ષેત્રને બેભાગમાં વહે...ચતી, એવી તે લક્ષ્મી જેમ કૃષ્ણનાં વક્ષ સ્થલમાં પડે તેમ કાલાધિ સમુદ્રમાં જાય છે. ૧૨૧–૧૨૪. ૬૯ શીતાદાની દેવકુરૂ અને ભદ્રસાલવનને ભેદતી, મેરૂપ તથી ચાર (૪) યેાજન દૂર રહેલી પશ્ચિમાભિમુખ એવી, તે પશ્ચિમવિદેહનાં વિજયનાં વિભાગને કરવામાં હેાંશિયાર, મધ્યસ્થ એવી, કુટુંબની વૃદ્ધ–સ્રીની જેમ, તે લવણુસમુદ્રમાં જાય છે. ૧૨૫–૧૨૬. એ પ્રમાણે શીતાની પણ નીલવંત પર્યંતના કેશરી દ્રહમાંથી નીકળી, પેાતાના કુંડમાં પડતી, ઉત્તરકુરૂ અને ભદ્રશાલ વનને બેભાગમાં વહેંચતી અને મેરૂથી ચાર (૪) યાજન દૂર રહીને પૂર્વ સન્મુખ જતી એવી, તે પૂર્વવિદેહનાં વિજયાના વિભાગ કરતી કાલેાદધિમાં પ્રવેશ કરે છે. ૧૨૭-૧૨૮. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ક્ષેત્રલોક-સર્ચ ૨૨ वाच्योदीच्यां रम्यकान्ता, तथैवैरवतादिका । क्षेत्रत्रयी शिखर्याद्या, नीलान्ता च नगत्रयी ॥ १२९ ।। यथेयं हविर्षान्ता, त्रिवर्षी भरतादिका । उक्ता हिमवदाद्या च, निषधान्ता नगत्रयी ॥ १३० ॥ तद्वत्रिधा क्षेत्रमानमादिमध्यान्तगोचरम् । तावदायामविस्तारा, हुदा वर्षधरोपरि ॥ १३१ ॥ तावदेवातिक्रमणं, नदीनां पर्वतोपरि ।। सैवाकृति ममात्रे, विशेषः सोऽभिधीयते ॥ १३२ ॥ ऐरावतमुदीच्येषुकारात्स्वस्वगिरेर्दिशि । शिखरी पर्वतोऽन्तेऽस्य, पुण्डरीकदाञ्चितः ॥ १३३ ॥ अस्माद्रता रक्तवती स्वर्णकूला विनिर्ययुः । रक्तरवतमध्येन, याति कालोदवारिधिम् ॥ १३४ ॥ लवणाब्धी प्रविशति, तथैव रक्तवत्यथ । स्वर्णकूला तु कालोदं, हैरण्यवतमध्यगा ॥ १३५ ।। તથા આજ પ્રમાણે ઉત્તરદિશામાં પણ એરવતથી માંડીને રમ્યફ સુધીના (એરવત-હૈરણ્યવંત-મ્ય) ત્રણ ક્ષેત્રે છે તથા શિખરીથી નીલવંત સુધીના ત્રણ પર્વત (શિખરી–રમી-નીલવંત) સમજી લેવા. જેવી રીતે ભરતથી માંડીને હરિવર્ષ સુધીનાં ૩ ક્ષેત્રે કહ્યા (ભરત-હિમવંત-હરિવર્ષ) અને હિમવંતથી નિષધ સુધીના ત્રણ પર્વત કહ્યા (હિમવંત-મહાહિમવંત-નિષધ) તે જ પ્રમાણે આદિ, મધ્ય અને અન્નક્ષેત્રનું પ્રમાણ ત્રણ પ્રકારે થાય છે. અને વર્ષધર પર્વત ઉપરનાં દ્રહોની લંબાઈ અને પહાબાઈ આજ પ્રમાણે છે. નદીઓનું પર્વત ઉપર પરિભ્રમણક્ષેત્ર પણ તેટલું જ છે, આકૃતિ પણ તે જ રીતે છે. નામ માત્રમાં જે વિશેષ છે, તે અમે કહીએ છીએ. ૧૨૯–૧૩૨. ઈષકારથી પોત-પોતાના પર્વતની દિશામાં એરવતક્ષેત્ર છે. અને અંતે પંડરીકદ્રહથી યુક્ત શિખરી પર્વત છે. તે પુંડરીક દ્રહમાંથી રક્તા–રક્તવતી અને સ્વર્ણકૂલા આ ત્રણ નદીઓ નીકળે છે. તેમાંથી રક્તાનદી ઐરાવત ક્ષેત્રનાં મધ્યમાંથી કાલોદધિ સમુદ્રમાં જાય છે. એ પ્રમાણે રક્તવતીનદી ઐરાવતની મધ્યમાં થઈને લવણસમુદ્રમાં પ્રવેશ કરે છે. અને હૈરણ્યવતક્ષેત્રનાં મધ્યમાં થઈને સ્વર્ણકૂલા નદી કાલોદધિ સમુદ્રમાં જાય છે. ૧૩૩-૧૩૫. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શિખરી પર્વત, વૈરયવત ક્ષેત્ર આદિ परं शिखरिणः क्षेत्रं, हैरण्यवतनामकम् । विकटापातिना वृत्तवैताढयेन सुशोभितम् ॥ १३६ ॥ ततो रुक्मी नाम महापुण्डरीकहदाश्चितः । गिरिस्ततो रूप्यकूलानरकान्ते विनिर्गते ॥ १३७ ॥ हैरण्यवंतमध्येन, क्षारोदं रूप्यकूलिका । कालोदं नरकान्ता च, याति रम्यकमध्यतः ।। १३८ ॥ ततः परं रुक्मिगिरेः, क्षेत्रं राजति रम्यकम् । मध्ये माल्यवता वृत्तवैताढयेन विभूषितम् ॥ १३९ ॥ ततोऽपि परतो भाति, नीलवानाम पर्वतः । महादः केसरीति, तस्योपरि विराजते ॥ १४० ॥ शीता च नारीकान्ता च, ततो नद्यौ निरीयतुः । नारीकान्ता रम्यकान्तव्यं ढेति लवणोद धिम् ॥ १४१ ॥ शीता नदी तु पूर्वोक्तरीत्या कालोदवारिधौ । व्रजति प्राग्विदेहस्थविजयनजसीमकृत् ॥ १४२ ॥ આ શિખર પર્વત પછી હરણ્યવત નામનું ક્ષેત્ર છે, કે જે વિકટાપાતી નામનાં વૃત્તવૈતાઢ્યથી સુશોભિત છે. ૧૩૬. ત્યારબાદ મહાપુંડરીક નામનાં દ્રહથી યુક્ત રૂકમીનામનો પર્વત છે. અને તેમાંથી રૂધ્યકૂલા અને નરકાન્તા નામની બે નદીઓ નીકળે છે. તેમાંથી રૂકૂલા નદી હૈરણ્યવંત ક્ષેત્રનાં મધ્યમાં થઇને લવણસમુદ્રમાં જાય છે. અને નરકાનતા નદી રમ્યકક્ષેત્રની મધ્યમાં થઈને કાલોદધિ સમુદ્રમાં જાય છે. ૧૩૩-૧૩૮. આ રૂકમી પર્વતની પછી રમ્યફનામનું ક્ષેત્ર છે. તેની મધ્યમાં માલ્યવંત નામનો વૃત્તવૈતાઢ્ય પર્વત શોભી રહ્યો છે. ૧૩૯ ત્યારપછી નીલવંત નામનો પર્વત શોભી રહ્યો છે. તેની ઉપર કેસરી નામનો મહાદ્રહ શોભી રહેલ છે. તે દ્રહમાંથી શીતા અને નારીકાન્તા નામની બે નદીઓ નીકળે છે. તેમાંથી નારીકાન્તા, રમ્યકક્ષેત્રની અંદરથી પસાર થઈને લવણસમુદ્રમાં જાય છે. અને શીતાનદી તે પહેલા કહેલી રીત પ્રમાણે પૂર્વ મહાવિદેહનાં વિજયનાં સમુદ્રની સીમાને કરતી, એવી તે કાલોદધિ સમુદ્રમાં જાય છે. ૧૪૦-૧૪૨. Page #133 -------------------------------------------------------------------------- ________________ ७२ योजनं द्वे च विकटापातिमाल्यवतोर्भवेत् । चत्वारि मेरोः स्वक्षेत्रनदीभ्यामन्तरं क्रमात् ॥ १४३ ॥ अथास्ति मध्ये नगयोर्नीलवन्निषधाख्ययोः । क्षेत्र महाविदेहाख्यं मन्दरालङ्कृतान्तरम् ॥ १४४ ॥ त्रयोविंशत्या सहस्रैर्योजनानां त्रिभिः शतैः । चतुस्त्रिंशैः समधिका, लक्षाश्वतत्र एव च ।। १४५ ॥ द्वादशद्विशतक्षुण्णयोजनस्य लवाः पुनः । द्वे शते विस्तीर्णमेतल्लवणाम्भोधिसन्निधौ ॥ १४६ ॥ ततं लक्षाणि मध्येऽष्टावेकपञ्चाशतं शतान् । चतुर्नवत्याढ्यानंशशतं चतुरशीतियुक् ।। १४७ ॥ अन्ते चैकादश लक्षाः, सप्ताशीतिसहस्रकान् । चतुष्पञ्चाशान् लवानां, साष्टषष्टिशतं ततम् ॥ १४८ ॥ जातं चतुर्धैतदपि, जम्बूद्वीप विदेहवत् । देवकुरूत्तरकुरुपूर्वापरविदेहकैः ॥ १४९ ॥ ક્ષેત્રલેાક--સ ૨૨ स्युर्देवकुरवोऽपाच्यामुदीच्यां कुरवः पराः । मेरोः प्राच्यां प्राग्विदेहाः, प्रतीच्यामपरे पुनः ॥ १५० ॥ પાતપાતાનાં ક્ષેત્રની નદીનું આંતરૂં વિકટાપાતિથી ૧ યેાજન છે. માલ્યવત पर्वतथी २ योजन छे अने भे३पर्वतथी यार (४) येन छे. १४३. હવે આ નીલવંત અને નિષધપર્વતની વચ્ચે મહાવિદેહ ક્ષેત્ર છે. જેની મધ્યમાં भे३पर्वत शोले छे. १४४. આ મહાવિદેહના લવણસમુદ્ર પાસે ચારલાખ ત્રેવીસહજાર ત્રણસે ચાત્રીસ (४,२3,33४) यो अने असो, सोमार अंश (३१३ अश) भुख विस्तार छे. आई લાખ પાંચહજાર એકસેા ચેારાણું (૮,૦૫,૧૯૪) યેાજન અને એકસા ચાર્યાસી ખસે ખાર ( ૪ ) અશના મધ્યવિસ્તાર છે. તથા કાલાધિ સમુદ્ર પાસે ૧૧,૮૭,૦૫૪ ચેાજન એકસો અડસઠ, બસેાખાર ચેાજનાંશ (‰૪) ( યાજનાંશ) ના અંત વિસ્તાર छे. १४५ - १४८. દેવકુરૂ-ઉત્તરકુરૂ-પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહથી આ મહાવિદેહક્ષેત્ર પણ જબુદ્વીપનાં મહાવિદેહની જેમ ચારવિભાગમાં વહે‘ચાયેલું છે. ૧૪૯. મેરૂથી દક્ષિણ દિશામાં દેવકુરૂ છે, ઉત્તર દિશામાં ઉત્તરકુરૂ છે. પૂર્વદેિશામાં પૂ. વિદેહ છે. અને પશ્ચિમદિશામાં પશ્ચિમવિદેહ છે. ૧૫૦. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ધાતકીખંડના મહાવિદેહનું વર્ણન शीताशीतोदानदीभ्यां, विदेहास्ते द्विधाकृताः । प्राग्वदेव चतुर्वशेष्वष्टाष्ट विजया इह ॥ १५१ ।। तथैवोदक्कुरुपान्यसीमकृम्नाल्यवगिरेः । आगन्धमादनं सृष्टया, क्रमस्तैरेव नामभिः ॥ १५२ ॥ चतुर्वशेष्वन्तरेषु, वक्षस्कारास्तथैव च । चत्वारश्वत्वार एव, तिस्रस्तिस्रोऽन्तरापगाः ॥ १५३ ॥ विजयेष्वेषु वैताढया, नदीकुण्डपभाद्रयः । ૫૮ વણા રાધાન્ય, તન્નામાનકતથા fથતા | ૪ ||. तथैव चत्वारोऽप्यंशाः, पर्यन्ते वनराजिताः । केवलं परिमाणानां, विशेषः सोऽभिधीयते ॥ १५५ ॥ वक्षस्कारवनमुखान्तनदीमेरुकाननैः । विष्कम्भतः संकलितैः स्याद्राशिर्विजयान् विना ॥ १५६ ॥ लक्षद्वयं षट्चत्वारिंशत्सहस्राः शतत्रयम् । षट्चत्वारिशतोपेतं. योजनानामनेन च ॥ १५७ ॥ આ મહાવિદેહક્ષેત્ર, શીતા અને શીતેદા નદી વડે બે ભાગમાં વહેંચાયેલું છે અને પહેલાની જેમ ચારેવિભાગમાં, આઠ-આઠ વિજયા છે. ૧૫૧. ઉત્તરકુરૂમાં પૂર્વ સીમાને કરનારા માલ્યવંત પર્વતથી માંડીને ગન્ધમાદન પર્વત સુધીની સૃષ્ટિનો ક્રમ તે જ (પૂર્વવત્) નામે વડે જાણ. ૧૫ર. મહાવિદેહનાં ચારે વિભાગોમાં ચાર-ચાર વક્ષસ્કારપર્વત અને ત્રણ-ત્રણ અંતર નદીઓ છે. ૧૫૩. આ વિજયમાં વિતાવ્ય પર્વત, નદીઓ, કુંડો, ઋષભકુટપર્વતે, છ ખંડો રાજધાનીઓ (આ દરેક પર્વતે) (જબૂદ્વીપના વિદેહની જેમ) તે–તે નામનાં તે પ્રમાણે રહેલા છે. ૧૫૪. આ ચારે વિભાગોના અંતે વનરાજ શેભી રહી છે. તેના પરિમાણમાં જે વિશેષ છે, તે કહીએ છીએ. ૧૫૫. વિજયેને છોડીને વક્ષસ્કારપર્વતે, વનમુખો, અંતર્નાદીઓ, મેરૂ અને તેનાં વન (ભદ્રશાલવન) ની પહોળાઈ ભેગી કરતાં બેલાખ, બેંતાલીસ હજાર, ત્રણ બેંતાલીસ (૨, ૪૬,૩૪૬ ) યોજન પ્રમાણ થાય છે. આ રાશીને ચારલાખ યેજન રૂ૫ દ્વિપનાં ક્ષે-ઉ. ૧૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ ७४ ક્ષેત્રલોક-સગ ૨૨ चतुर्लक्षात्मके द्वीपविष्कम्भे राशिनोज्झिते । हृते पोडशभिर्मानं. लभ्यं विजयविस्तृतेः ॥ १५८ ॥ योजनानां सहस्राणि, नव व्याढ्या च षट्शती । પ પોશાક ત્ય, વા વિષયવસ્તૃતઃ || 8 || एवमिष्टान्य विष्कम्भलर्जितद्वीपविस्तृतेः । स्वस्वसङ्खयाविभक्ताया, लभ्यतेऽमीष्टविस्तृतिः ॥ १६० ॥ तत्र च-विनाद्रीन् विजयादीनां, व्याससङ्कलना त्वियम् । तिस्रो लक्षा द्विनवतिः, सहस्रा योजनात्मकाः ॥ १६१ ॥ વિકૅભમાંથી બાદ કરીને સોળથી ભાગવાથી, જે વિસ્તાર આવે, તે વિજયને વિસ્તાર છે. અને નવહજાર છસે ત્રણ (૯, ૬૦૩) જન અને છ-સેળ (4) યેજનાંશ એક વિજયનો વિસ્તાર છે. ૧૫૬-૧૫૯. ૪૦૦૦૦૦ = ધાતકીખંડનો વિષંભ २४६३४६ ભદ્રશાલવના આદિની પહોળાઈ વક્ષસ્કાર, વનમુખ, અંતર્નાદી, મેરૂ અને ભદ્રશાવન બાદકરીને આવેલી સંખ્યા ૧૫૩ ૧૫૪ ૧૬) ૧૫૩૬૫૪ ( ૯૬૩ તેના ૧૬ ભાગ કરવાથી. ૧૪૪ ૫૪ = ૯૬૦૩ યોજનાંશ ૧ વિજયનો વિસ્તાર છે. આ પ્રમાણે ઇષ્ટ (એટલે કે જેનો વિષ્કભ શોધવો હોય તે) થી અન્ય વસ્તુઓનાં વિકંભથી રહિત દ્વીપનાં વિસ્તારને પોત-પોતાની સંખ્યાથી ભાગવાથી ઈષ્ટસ્થાનને વિસ્તાર મેળવી શકાય છે. તે આ પ્રમાણે-પર્વતને છોડીને વિજય આદિની પહોળાઈની સંકલના ત્રણ લાખ આહજાર (૩,૯૨,૦૦૦) જનની થાય છે. અને તેનાંથી બાકી રહેલા પવિઝંભનાં Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વિદેહના વક્ષસ્કાર આદિને વર્ણન अनेन वर्जिते द्वीपविष्कम्भे विहृतेऽष्टभिः । વક્ષારવિમો, મ્યઃ સયોગનઃ | દુર | अन्तनंदीविना शेषव्याससङ्कलना भवेत् । ત્રક્ષાહિતગણનયંતિ, સત્ર: પ્રજ્ઞશા દરૂ | अनेन वर्जिते द्वीपविष्कम्भे पभिराहते । सार्द्ध द्वे योजनशते, व्यासोऽन्तःसरितामयम् ॥ १६४ ॥ विदेहानां यत्र यावान् , स्याद्वयासोऽन्तर्मुखादिषु । तस्मिन् सहस्रोरुशीताशीतोदान्यतरोज्झिते ॥ १६५ ।। शेषेऽर्द्धिते तत्र तत्र, तावान् भाव्यो विवेकिभिः । विजयान्तनदीवक्षस्कारायामः स्वयं धिया ॥ १६६ ॥ द्वयोरप्यर्द्धयोरस्मिन् , द्वीपे वनमुखानि च । वक्षस्कारक्षितिभृतो, विजयाश्चान्तरापगाः ।। १६७ ॥ लवणोददिशि इस्वाः, क्षेत्रसांकीर्ण्यतः स्मृताः । दीर्घाः कालोदककुभि, क्षेत्रबाहुल्यतः क्रमात् ॥ १६८ ॥ अष्टानां वनमुखानां, कले द्वे विस्तृतिलघुः । गुरुश्चतुश्चत्वारिंशाष्टपंचाशच्छती भवेत् ॥ १६९ ॥ આઠહજાર જનને આ ડથી ભાગવાથી એકહજાર એજન આવે અને તે–૧–૧ વક્ષસ્કાર પર્વતનો વિશ્કેભ સમજવો. ૧૬૦–૧ ૬૨. અન્તર્નાદીને છોડીને બાકીને સરવાળા ત્રણ લાખ અઠાણુહજાર પાંચસે (૩,૯૮,૫૦૦) યોજન થાય છે. અને દ્વીપ વિષ્કભના બાકીનાં ૧૫૦૦ યેજનને છથી ભાગવાથી નદીની બસો પચાસ (૨૫૦) જનની પહોળાઈ આવે છે. ૧૬૩-૧૬૪. વિદેહના મુખ–અંત-આદિ સ્થાનોમાં જે સ્થાને જેટલે-વ્યાસ હોય તેમાંથી એકહજાર (૧,૦૦૦ ) જનની પહેલી સીતા કે સદા બેમાંથી એક ને બાદ કરતાં જે શેષ રહે, તેને અડધો કરવાથી તે-તે સ્થાનોમાં તેટલી વિજય–વક્ષસ્કાર અને અન્તનદીઓની લંબાઈ વિવેકીઓએ સ્વયં બુદ્ધિથી જાણવી. ૧૬–૧૬૬. આ દ્વીપમાં (મહાવિદેહન ) અને અર્ધવિભાગમાં વન મુખે, વક્ષસ્કાર, પર્વત, વિજય અને અન્તનદીઓ, આ સર્વ ક્ષેત્રની સંકીર્ણતાના કારણે લવણસમુદ્રની દિશામાં ટુંકા છે. અને કાલોદધિની દિશામાં ક્ષેત્રની વિશાળતાના કારણે વિસ્તૃત છે. ૧૬૭–૧૬૮. આઠ વનમુખોની જઘન્યપહોળાઈ ૨ (બે) કળાની હોય છે. તથા ઉત્કૃષ્ટથી પહોળાઈ અઠ્ઠાવનસોને ચુંમાલીસ (પ,૮૪૪) જન હોય છે. ૧૬૯. Page #137 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સર્ગ પર तत्र द्वयोर्द्वयोः पूर्वापरार्द्धवर्तिनोस्तयोः । क्षाराब्ध्यासन्नयोः शीताशीतोदासीग्नि सा लघुः ॥ १७० ॥ गुरुस्तु नीलनिषधान्तयोरेतच्च युक्तिमत् । अमीषां वलयाकारं, क्षाराब्धि स्पृशतां वहिः ॥ १७१ ॥ अपरेषां तु कालोदवलयाभ्यन्तरस्पृशाम् । लध्वी निषधनीलान्ते, गुर्वी सा सरिदन्तिके ॥ १७२ ॥ तथोक्तं वीरंजयक्षेत्रसमासवृत्तौ-" तथा वनमुखानां विस्तारो द्विगुण उक्तः, परं लवणोदधिदिशि वनमुखपृथुत्वं विपरीतं संभाव्यते, यथा नद्यन्ते कलाद्वयं, गिर्यन्ते चतुश्चत्वारिंशदधिकान्यष्टपञ्चाशच्छतानि पृथुत्व" मिति संप्रदाय इति । बृह क्षेत्रसमासवृत्तौ तु एषां जघन्यं मानं नीलवनिषधान्ते, शीताशीतोदोपान्ते चोत्कृष्टमुक्तं, न च कश्चिद्विशेषोऽभिहितः । अथ देवोत्तरकुरुक्षेत्रसीमाविधायिनः । गजदन्ताकृतीन् शैलान् , चतुरश्चतुरो ब्रुवे ॥ १७३ ॥ પૂર્વ અને અપરાવિદેહમાં રહેનારા અને લવણસમુદ્રની નજીક રહેલા બન્ને વનમુખોની શીતા અને શીતદા નદીની સીમામાં તે જઘન્યપહોળાઈ હોય છે અને વલયાકારે બહારથી લવણસમુદ્રને સ્પર્શતા એવા, તથા નિષધ અને નિલવંત પર્વતની પાસે રહેલા વનમુખેની પહોળાઈ ઉત્કૃષ્ટી છે. અને તે યુક્તિસંગત છે. ૧૭૦-૧૭૧. કાલોદધિનાં અંદરના વલયને સ્પર્શનારા બીજા વનમુખની પહોળાઈ નિષધ અને નીલવંત પર્વત પાસે જઘન્ય છે અને શીતા તથા શીતદા નદી પાસે ઉત્કૃષ્ટ છે. ૧૭૨. વીરંજય ક્ષેત્રસમાસ વૃત્તિ (લઘુક્ષેત્રસમાસની વૃત્તિ) માં વનમુનો વિસ્તાર ડબલ (દ્વિગુણ) કહ્યો છે. પરંતુ લવણસમુદ્રની દિશા માં વનમુખની પહોળાઈ વિપરીત સંભવે છે. તે આ પ્રમાણે-નદી પાસે ૨ કળાની પહોળાઈ અને પર્વત પાસે પાંચ હજાર આઠસે ચુંમાલીસ (૫૮૪૪) જનની વિસ્તૃતિ છે અને આ પ્રમાણે પરંપરા છે. બૃહત્ક્ષેત્ર માસની વૃત્તિમાં તે આ વનમુખનું જઘન્ય પ્રમાણ નિષધ અને નીલવંતપર્વત પાસે કહ્યું છે. અને શીતા-શીતદાનદી પાસે ઉત્કૃષ્ટમાન કહ્યું છે. આમાં કાંઈ વિશેષ નથી. (કાલેદધિ તરફની દિશાની અપેક્ષાએ બ્રહક્ષેત્ર માસની વાત સંગત થાય છે.) ' હવે દેવકુફ અને ઉત્તરકુરુક્ષેત્રની સીમાને કરનારા ગજદંતની આકૃતિવાળા ચારચાર પર્વતની વાત હું કરું છું. ૧૭૩. Page #138 -------------------------------------------------------------------------- ________________ ৩৩ દેવકુરુ અને ઉત્તરકુનું વર્ણન तत्र देवकुरूणां यः, प्रत्यग विद्युत्प्रभो गिरिः । तथोत्तरकुरूणां च, प्रत्यग् यो गन्धमादनः ॥ १७४ ॥ द्वावप्यायामत इमो, षट्पञ्चाशत्सहस्रकाः । लक्षास्तिस्रो योजनानां, सप्तविंशं शतद्वयम् ॥ १७५ ॥ अथ देवकुरूणां प्रागिरिः सौमनसोऽस्ति यः । तथोत्तरकुरूणां प्राक्, पर्वतो माल्यवांश्च यः ॥ १७६ ॥ एतावायामतः पञ्च, लक्षा एकोनसप्ततिः ।। सहस्राणि योजनानां, द्विशत्येकोनषष्टियुक् ॥ १७७ ॥ इदं प्रमाण पूर्वाद्ध, भाबनीय विचक्षणः ।। परार्द्ध क्षेत्रविस्तारव्यत्यासेन विपर्ययः ॥ १७८ ।। पूर्वार्द्ध हि भवेत्क्षेत्रं, प्राच्या विस्तीर्णमन्यतः । संकीर्णमपरार्द्ध तु, प्रत्यक् पृथ्वन्यतोऽन्यथा ॥ १७९ ॥ ततः पूर्वार्द्व यदुक्तं, मानं प्राचीनशैलयोः । सौमनसमाल्यवतोस्तत्प्रतीचीनयोरिह ॥ १८० ॥ ज्ञेयं विद्यत्प्रभगन्धमादनाद्रयोः परार्द्धके । यत्प्रतीचीनयोस्तत्र, मानं तत्प्राच्ययोरिह ॥ १८१ ॥ તેમાં દેવકુની પશ્ચિમમાં જે વિદ્યુતપ્રભ પર્વત છે તથા ઉત્તરકુરની પશ્ચિમમાં જે ગન્ધમાદન નામને પર્વત છે, તે બન્ને પર્વત ત્રણ લાખ, છપ્પનહજાર, બસો સત્યાવીશ (3,५९,२२७) योन ai छ. १७४-१७५. તેમ જ દેવકુની પૂર્વમાં સૌમનસપવત છે અને ઉત્તરકુરની પૂર્વમાં માલ્યવંત પર્વત છે. આ બન્ને પર્વતે પાંચલાખ, ઓગણસિત્તેર હજાર, બસે ઓગણસાઠ (૫,૬૯,૨૫૯) योन aian छ. १७६-१७७. કહેલું આ પ્રમાણ વિચક્ષણ પુરૂએ પૂર્વાદ્ધમાં સમજવું, પરાધમાં ક્ષેત્ર વિસ્તાર विपरीत पाथी सटु सम. १७८. પૂર્વાર્ધમાં-પૂર્વ દિશામાં ક્ષેત્ર વિસ્તૃત છે. અને પશ્ચિમદિશામાં સંકીર્ણ છે. ૧૭૯. તેથી પૂર્વાર્ધમાં પૂર્વદિશાનાં સૌમનસ અને માલ્યવંત પર્વતનું જે પ્રમાણુ કહ્યું હતું તે અહીં (પશ્ચિમધમાં) પશ્ચિમદિશાનાં પર્વતનું પ્રમાણ સમજવું અને પશ્ચિમાધમાં પશ્ચિમ દિશામાં વિદ્યુતપ્રભ અને ગન્ધમાદનનું જે પ્રમાણ કહ્યું છે, તે પૂર્વાર્ધમાં પૂર્વ દિશાના પર્વતેનું સમજવું. ૧૮૦–૧૮૧. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૨ एते चत्वारोऽपि शैलाः, स्वस्ववर्षधरान्तिके । सहस्रयोजनव्यासास्तनवो मेरुसन्निधौ ॥ १८२ ॥ शेषवर्णविभागादि, कूटवक्तव्यतादि च । जम्बूद्वीपगजदन्तगिरिवञ्चिन्त्यतामिह ॥ १८३ ॥ अथ स्वस्वप्रतीचीनप्राचीनगजदन्तयोः । आयाममानयोोंगे, धनुर्मान कुरुद्वये ।। १८४ ।। नव लक्षा योजनानां, सहस्राः पञ्चविंशतिः । तथा शतानि चत्वारि, पडशीत्यधिकानि च ॥ १८५ ॥ भद्रसालायतिर्दिना, मेरुविष्कम्भसंयुता । गजदन्तद्वयव्यासहीना ज्या कुरुषु स्फुटा ॥ १८६ ।। त्रयोविंशत्या सहस्रैरधिकं लक्षयोयं । योजनानामष्टपञ्चाशताधिकं तथा शतम् ॥ १८७ ॥ આ ચારે પર્વતો પોત-પોતાના વર્ષધર પર્વત પાસે એકહજાર યોજન પહોળા છે અને મેરૂપર્વત પાસે અ૫વિસ્તારવાળા છે. ૧૮૨. પર્વતનાં વર્ણ-વિભાગ-આદિ શેષ વર્ણન અને કુટસંબંધી વક્તવ્યતા જંબૂદ્વિીપના ગજદંતપર્વતની જેમજ અહીં વિચારવી. ૧૮૩. હવે પિત–પોતાના પૂર્વ અને પશ્ચિમનાં ગજદંતની લંબાઈનું પ્રમાણ ભેગું કરવાથી બન્ને કુરુક્ષેત્રોનું ધનુ પૃષ્ઠ થાય છે અને તેનું માન નવલાખ પચ્ચીસ હજાર ચાર છયાસી (૯,૨૫,૪૮૬) યજન પ્રમાણ છે. ૧૮૪–૧૮૫. ભદ્રશાલવનની લંબાઈને ડબલ (દ્વિગુણ) કરીને તેમાં મેરૂને વિઝંભ ઉમેરીને તથા બન્ને ગજદંત પર્વતોનો વ્યાસ છોડીને જે આવે, તે કુરુક્ષેત્રની જયાનું માન જાણવું. અને તે બે લાખ ત્રેવીસહજાર એકસો અઠ્ઠાવન (૨,૨૩,૧૫૮) જન પ્રમાણ છે. ૧૮૬–૧૮૭. ૨૧૫૭૫૮ ભદ્રશાલવન દ્વિગુણ કરીને. + ૯૪૦૦ મેરૂપર્વતનો વિસ્તાર ૨૨૫૧૫૮ બે ગજદંતને વિસ્તાર બાદ કરતાં ૨૨૩૧૫૮ યોજન કુરૂક્ષેત્રની યા જાણવી. Page #140 -------------------------------------------------------------------------- ________________ કુરૂક્ષેત્રના વિસ્તાર विदेहमध्यविष्कम्भे, मेरुविकष्भवर्जिते । પ્રવ્રુત્તેિ જ પ્રત્યે, રુસ્થતે વિસ્તુતિઃ ॥ ૨૮૮ ॥ सा चेयं - त्रिलक्षीसप्तनवतिः, सहस्राण्यष्टशत्यपि । सप्तनवतियजनानां द्विनवतिर्लवाः ॥ १८९ ॥ अथापाच्या मुदीच्यां च नीलवनिषधाद्रितः । પ્રત્યે યમહાદ્રી સ્તો, લવૃઢીવાવ / ૨૧૦ ॥ जम्बूद्वीप यमक वत्स्वरूपमेतयोरपि । ', सहस्रयोजनोच्चत्वविस्तारायामशालिनोः ॥ १९१ ॥ क्रमात्ततो हदाः पञ्च तन्नामानस्तथा स्थिताः । तद्वये दश दश, काञ्चनाचलचारवः || १९२ ॥ ह्रदाः पञ्चाप्यमी तागूनामभिः सेविताः सुरैः । तद्वत्पद्माञ्चितास्तेभ्यो द्विगुणायतविस्तृताः ॥ १९३ ॥ વિદેહનાં મધ્યવિક ભમાંથી મેરૂના વિષ્ણુભ બાદ કર્યા બાદ તેને અધ કરવાથી પ્રત્યેક કુરૂક્ષેત્રના વિસ્તાર આવે છે. અને તે આ પ્રમાણે છે. ત્રણલાખ, સતાણુંહજાર, આઠસા સતાણુ' (૩,૯૭,૮૯૭) ચેાજન અને ખાણું (૯૨) અંશ. ૧૮૮-૧૮૯ મહાવિદેહના મધ્યવિસ્તાર ૮,૦૫૧૯૪ યેાજન ૧૮૪ અંશ. મેરૂના ૯૪૦૦ માદ કરવાના "" 21 ૭૯ ૭૯૫૭૯૪ ચૈાજન ૧૮૪ અ’શ ઉપરની સંખ્યાનું અધ કરવાથી ૩,૯૭,૮૯૭ ચેાજન ૯૨ અંશ, જે એક કુરૂક્ષેત્રને વિસ્તાર થયેા. હવે નીલવ'ત અને નિષધ પર્યંતથી દક્ષિણ અને ઉત્તર દિશામાં બે-બે યમક પતા છે. અને તે જમ્મૂદ્રીપનાં કુરૂક્ષેત્રની રીતે જ સમજવા. ૧૯૦. એકહજાર ચેાજનની ઉંચાઈ-લખાઈ અને પહેાળાઇથી શાભતા એવા આ બન્ને ચમક-પવ તાનું' સ્વરૂપ જમ્મૂદ્રીપના યમક પતા સમાન છે. ૧૯૧. ક્રમશઃ-ત્યારબાદ પાંચ દ્રા છે. કે જે જમૂદ્રીપવતા નામવાળા છે. તે હેાના અન્ને તટો ઉપર ૧૦-૧૦ ક`ચનગિરિ પર્વતા છે. ૧૯૨. આ પાંચેય દ્રહા તેવા જ નામનાં દેવતાએથી સેવિત છે. જમ્બુદ્વીપ ક્રૂહાની જેમ કમળાથી યુક્ત છે. અને લંબાઈ-પહેાળાઇમાં જમ્મૂદ્રીપથી બમણા (ડબલ) છે. ૧૯૩, Page #141 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સગ૬ ૨૨ तटद्वये दश दश, ये चात्र काश्चनाद्रयः । सश्रीकास्तेऽपि मानेन. तेर्जम्बूद्वीपगैः समाः ॥ १९४ ॥ किंतु संबद्धमलास्तेऽमी तु व्यवहिता मिथः ।। योजनानां शतेनैकादशेन नवमांशिना ।। १९५ ॥ तच्चैवं-एषां दशानां पृथुत्वे, सहस्र मिलिते भवेत् । तत्सहस्रद्वयादेकहूदायामाद्वियोज्यते ॥ १९६ ॥ शेष स्थितं सहस्रं यन्नभिस्तद्विभज्यते । अन्तरः काञ्चनाद्रीणामेवं यथोक्तमन्तरम् ॥ १९७ ॥ અહીં બને તટ ઉપર જે ૧૦-૧૦ કંચનગિરિ રહેલા છે તે જમ્બુદ્વીપનાં કંચનગિરિ સમાન પ્રમાણવાળા અને શોભાવાળા છે. ૧૯૪. પરન્તુ જમ્બુદ્વીપનાં કંચનગિરિ પર્વત મૂળમાં પરસ્પર સંબદ્ધ છે. જ્યારે આ કંચનગિરિ પર્વતે એક બીજા વચ્ચે ૧૧૧ છે યોજનનાં અંતરે છે. ૧૯૫. આ ૧૦ કંચનગિરિ પર્વતનું પૃથુત્વ ભેગું કરતાં એકહજાર એજન થાય છે. તેને દ્રહની પહોળાઈના બે હજાર યોજનમાંથી બાદ કરતાં એકહજાર યોજન શેષ રહે તે હજાર યોજનને દસ પર્વતનાં નવ આંતરા વડે ભાંગતાં કહેલું આંતરૂ આવે છે. ૧૯૬–૧૯૭. દ્રહની પહોળાઈ– ૨૦૦૦ યોજના તેમાંથી કંચનગિરિની પહોળાઈ ૧૦૦૦ એજન બાદ કરતાં ૧૦૦૦ યોજન શેષ. ૧૦નાં આંતરાં ૯ થાય તેથી ૯ થી ભાંગવાથી ૯) ૧૦૦૦ (૧૧૧ ૧૦ = ૧૧૧ યોજન કંચનગિરિનું અરસ પરસનું આંતરૂ આવે. Page #142 -------------------------------------------------------------------------- ________________ પર્વતનાં આંતરા ૮૧ जम्बूद्वीपे तु इदानां, सहस्रायामभावतः । न किश्चित्काञ्चनाद्रीणां, व्यवधानं परस्परम् ॥ १९८ ॥ यमकाद्रिहदायामवर्जितात्सप्तमिहृतात् । लभ्यन्ते कुरुविष्कम्भात्सप्तान्तराणि तानि च ॥ १९९ ॥ यमकाद्योनीलवतस्ताभ्यामाद्यदस्य च । क्रमाचतुर्णी ह्रदानां, क्षेत्रान्तस्यान्तिमहदात् ॥ २०० ॥ सहस्त्राः पञ्चपञ्चाशद्योजनानां शतद्वयम् । एकसप्तत्याऽधिकं तद्भवेदेकैकमन्तरम् ॥ २०१ ॥ જંબુદ્વીપનાં દ્રહની પહોળાઈ એક હજાર જનની હોવાથી કંચનગિરિનું પરસ્પર અંતર કંઈપણ રહેતું નથી. ૧૯૮. કુરના વિખંભમાંથી યમક પર્વતનો અને પાંચદ્રહોનો વિસ્તાર છોડીને જે આવે તેને ૭ થી ભાંગવાથી ૭ આંતરા આવે છે. તે ૭ આંતરા આ પ્રમાણે છે. (૧) નીલવંતપર્વતથી યમકપર્વત (૨) યમકપર્વતથી ૧લો દ્રહ (૩) પ્રથમદ્રહથી રજે દ્રહ (૪) બીજા દ્રહથી ત્રીજોદ્રહ (૫) ત્રીજા દ્રહથી ચંદ્રહ (૬) ચેથાદ્રહથી પાંચમેદ્રહ અને (૭) અંતિમદ્રહથી ક્ષેત્રાંત ( ગજદંત વક્ષસ્કાર પર્વત) આ ૭ આંતરા થાય છે. આ એકેક આંતરામાં પંચાવનહજાર બસે ઈકોતેર જન થાય છે. ૧૯૯-૨૦૧. કુરૂન વિષ્ક-૩,૯૭,૮૯૭ યોજન છે. પાંચદ્રહો અને યમકને વિસ્તાર. ૧૧,૦૦૦ યોજન બાદ કરતાં ૩,૮૬,૮૯૭ અને તેને ૭ થી ભાગતાં ૭) ૩૮૬૮૯૭ (૫૫૨૭૧ ૩૫. ૩૬ ૩૫ = ૫૫૨૭૧ યાજન પરસ્પરનું અંતર છે. ક્ષે-ઉ. ૧૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક -સગ ૨૨ आसूत्तरासु कुरुषु, नीलवगिरिसन्निधौ । राजते धातकीवृक्षो, जम्बूवृक्ष इवापरः ॥ २०२ ॥ माने स्वरूपे त्वनयोर्विशेषोऽस्ति न कश्चन । किंतु तस्यानादृतवदस्य देवः सुदर्शनः ॥ २०३ ॥ નામું ગુરુપુ, પઢંડળેવમીદશઃ | स्यान्महाधातकी वृक्षः, प्रियदर्शनदेवतः ॥ २०४ ॥ उत्तरासां कुरूणां यत्स्वरूपमिह वर्णितम् । તવ સેવા , વિરમદ્રયો | ૨૦૬ છે. कित्वास नीलवत्स्थाने, वक्तव्यो निषधाचलः । गिरी चित्रविचित्राख्यौ, वाच्यौ च यमकास्पदे ॥ २०६ ॥ નિષધ કે નીલવંતપર્વતથી પ૫ર૭૧ યોજને યમક પર્વત યમકપર્વતથી પ૫ર૭૧ ,, પહેલે દ્રહ પહેલાદ્રહથી ૫૫૨૭૧ , બીજો દ્રહ બીજા ,, ,, ૫૫૭૧ કે, ત્રીજો : ત્રીજા , : ૫૫૨૭૧ ,, ચેાથો છે, ચાથા છે પપ૨૭૧ ,, પાંચમે ,, પાંચમા ,, ,, ૫૫૨૭૧ ,, ગજદંત વક્ષસ્કાર પર્વત ૩૮૬૮૯૭ જન કુલ વિસ્તાર આ ઉત્તરકુરૂમાં નીલવંત પર્વતની સમીપમાં જાણે બીજુ જંબૂવૃક્ષ હોય, તેવું ધાતકીવૃક્ષ શોભે છે. આ ધાતકીવૃક્ષ પ્રમાણ અને સ્વરૂપમાં જંબૂવૃક્ષ કરતાં કાંઈ વિશેષ નથી. ફક્ત જંબૂવૃક્ષને દેવ અનાદત છે. અને ધાતકીવૃક્ષનો દેવ સુદર્શન છે. ૨૦૨-૨૦૩. પશ્ચિમાઈ ધાતકીખંડના ઉત્તરકુરૂમાં પણ ઘાતકીવૃક્ષ જેવું જે મહાધાતકી નામનું વૃક્ષ છે અને તેનો અધિષ્ઠાયક દેવ પ્રિયદર્શન છે. ૨૦૪. પૂર્વ અને પશ્ચિમ ધાતકીખંડમાં રહેલ ઉત્તરકુરૂ જેવા જ પૂર્વાદ્ધ અને પશ્ચિમાધમાં દેવકુરૂ છે. પરંતુ અહીં (ઉત્તરકુરુમાં) નીલવંત પર્વતના સ્થાને નિષધ પર્વત છે. તેમજ યમક પર્વતનાં સ્થાને ત્યાં ચિત્ર, વિચિત્ર નામના પર્વત જાણવા. ૨૦૫-૨૦૬. Page #144 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડનાં મેરૂપર્યંત વિષે पूर्वापरार्द्धयोर्देवकुरुषु स्तौ थाssस्पदम् । ત્રાવઇામહિનો વેળુàવામિધમુરાથયૌ ।। ૨૦૭ || तथोक्तं स्थानाङ्गद्वितीय स्थानकवृत्तौ - 'दो देवकुरुमहादुम'त्ति द्वौ कूटशाल्मलि - वृक्षावित्यर्थः, द्वौ तद्वासिदेव वेणुदेवावित्यर्थः । शेषं तु इदनामादि, यदत्र नोपदर्शितम् । તામ્બુઢીવર્ જ્ઞેય, વિશેષો ઘુત્ર સૂર્યંતે ॥ ૨૦૮ || मध्येsa मेरुचतुरशीर्ति तुङ्गः सहस्रकान् । योजनानां सहस्रं चावगाढो वसुधांतरे || २०९ ।। शतानि पञ्चनवर्ति, मूले भूमिगते पृथुः । चतुर्नवतिमेव क्ष्मातले शतानि विस्तृतः ॥ २९० ॥ यत्रोत्तीर्य योजनादौ व्यासोऽस्य ज्ञातुमिष्यते । મિન વશદતે જગ્યે, સન્નાથે ચ તંત્ર સઃ ॥ ૨ ॥ 13 પૂર્વાદ્ધ અને પશ્ચિમાનાં દેવકુરૂમાં યથાસ્થાને ( ધાતકી-મહાધાતકી વૃક્ષના સ્થાનાની જેમજ ) એ શામલી વૃક્ષેા છે. અને તેના અધિષ્ઠાયક વેણુદેવ નામના દેવ છે. ૨૦૭. આજ વાત સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાનકની વૃત્તિમાં આ પ્રમાણે કહેલી છે ‘દેવકુરૂના બે મહાવૃક્ષેા છે ’ તે કુટશામલી નામના છે. અને તેમાં રહેનારા દેવ વેણુદેવ નામના છે. ( શાલ્મલી અને કુટશામલી અને એક જ છે ) બાકીનું દ્રહના નામાદિ જે અહીં કહેલ નથી તે જ મૂઠ્ઠીપની માફ્ક જ જાણવું. અને જે વિશેષ છે, તે હવે અહીં જણાવે છે. ૨૦૮. ધાતકીખંડની મધ્યમાં પૃથ્વીથી ઉપર ચાર્યાસીહજાર (૮૪૦૦૦) યાજનની ઉંચાઇવાળા અને એકહજાર (૧૦૦૦) યેાજન પૃથ્વીમાં ઉંડાઈવાળા મેરૂપર્વત છે. ૨૦૯. આ મેરૂ પ°તના ભૂમિની અંદરના વિસ્તાર નવહજાર પાંચસા (૯૫૦૦) ચેાજનના છે. અને પૃથ્વી ઉપર તેના વિસ્તાર નવહજાર ચારસા (૯૪૦૦) યેાજનના છે ૨૧૦. મેરૂ પર્વત ઉપરથી યાજન વગેરે નીચે ઉતર્યા પછી તે સ્થાનના વિસ્તાર જાણુવાની ઇચ્છા હૈાય, તેા જેટલા ચેાજન વગેરે નીચે ઉતર્યાં તેટલા યેાજન વગેરેને દશ વડે ભાગવા અને તેમાં હજાર ચેાજન ઉમેરવાથી તે-તે સ્થાનના વિસ્તાર આવશે. ૨૧૧. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ક્ષેત્રલોક-સર્ગ પર तथाहि-शिरोऽग्राच्चतुरशीतेः, सहस्राणामतिक्रमे । व्यासे जिज्ञासित एतान्, सहस्त्रान् दशभिर्भजेत् ॥ २१२ ॥ लब्धान्येवं च चतुरशीतिः शतानि तान्यथ । सहस्राढयानि पूर्वोक्तो, विष्कम्भोऽस्य भुवस्तले ॥ २१३ ॥ मूलाद्यदोवंगमने, विष्कम्मो ज्ञातुमिष्यते । तदा यावद्यातमूर्व, तत्संख्यां दशभिर्भजेत् ॥ २१४ ॥ लब्धे च मूलविष्कम्भाच्छोधिते यत्तु तिष्ठति । तत्र तावत्प्रमाणोऽस्य, विष्कम्भो लभ्यते गिरेः ॥ २१५ ॥ यथोर्ध्व चतुरशीतो. सहस्रषु भुवस्तलात् । गतेषु चतुरशीतिं सहस्रान् दशभिभेजेत् ॥ २१६ ।। लब्धानि चतुरशीतिः, शतानि तानि शोधयेत् । भूतलव्यासतः शेषा, साहस्री मूनि विस्तृतिः॥ २१७॥ आम्नायोऽयं कर्णगत्या, मेरुनिम्नोन्नतत्वयोः । ज्ञेयोऽविवक्षणात्प्राग्वन्मेखलायुग्मजातयोः ॥ २१८ ॥ તે આ રીતે–જેમકે શિખરના અગ્રભાગથી ચોર્યાસીહજાર (૮૪૦૦૦) જન નીચે આવ્યા બાદ તે સ્થાનનો વિસ્તાર જાણવાની ઈચ્છા થવાથી તે ચોર્યાસીહજાર (૮૪૦૦૦) યોજનને દશથી ભાગવાથી ચોર્યાસી (૮૪૦૦ ) યોજન આવ્યા. અને તેમાં એકહજાર યોજન ઉમેરવાથી પૃથ્વીતલ ઉપરનો વિસ્તાર પૂર્વે કહ્યા મુજબ જ નવહજાર ચાર (૯૪૦૦) યોજન થાય છે. ૨૧૨-૧૩. હવે નીચેના ભૂમિકલથી ઉપર જતાં વિષ્ઠભ જાણવાની ઈચ્છા થાય, તો યેજનાદિની જે સંખ્યા હોય, તેને દશથી ભાગવાથી જે આવે, તે મૂલવિઝંભ (૯૪૦૦ યોજન) માંથી બાદ કરતાં જે બાકી રહે તેટલે વિષ્કભ તે સ્થાને જાણ. ૨૧૪-૨૧૫. દષ્ટાંતઃ-જેવી રીતે પૃથ્વીતલથી ઉપર ચર્યાસીહજાર (૮૪૦૦૦) યોજના ગયા બાદ, તેને દશ વડે ભાગવાથી ચોર્યાસી (૮૪૦૦) જન આવ્યા અને તેને ભૂતલને વ્યાસ જે નવહજાર ચારસે (૯૪૦૦) જન છે. તેમાંથી બાદ કરતાં એકહજાર જનને વિસ્તાર શિખર ઉપર આવે છે. ૨૧૬-૨૧૭. - પહેલાની જેમ-મેરૂ પર્વતની અને મેખલાઓથી થયેલ મેરૂ પર્વતની ઉચાઈનિચાઈની અવિવક્ષા કરીને કર્ણગતિ વડે આ આમ્રાય જાણે. ૨૧૮. Page #146 -------------------------------------------------------------------------- ________________ તે મેરૂ પર્વત ઉપરનાં વનનું વર્ણન श्रियं श्रयत्ययमपि. चतुर्भिश्चारुकाननैः । दन्तेरावत इव, दैत्यारिरिव बाहुभिः ॥ २१९ ॥ तत्र भूमौ भद्रसालवनं तरुलताधनम् । तरणित्रासितं ध्वान्तमिवैतत्पादमाश्रितम् ॥ २२० ॥ प्राच्या प्रतीच्या प्रत्येकं, तद्दीधैं लक्षयोजनीम् । सहस्रान् सप्तसैकोनाशीतीन्यष्ट शतानि च ॥ २२१ ॥ प्राच्येऽथवा प्रतीचीने, दैयेऽष्टाशीतिभाजिते । यल्लब्धं सोऽस्य विष्कम्भो, दक्षिणोत्तरयोः स च ।। २२२ ॥ योजनानां पञ्चविंशाः, शता द्वादश कीर्तिताः । तथैकोनाशीतीश्चांशा, अष्टाशीतिसमुद्भवाः ॥ २२३ ॥ अष्टाशीत्या गुणितायामेतस्यां पुनराप्यते । प्राच्या प्रतीच्यां चायामो, यः प्रागस्य निरूपितः ।। २२४ ॥ જેમ ચાર દાંત વડે ઐરાવણ હાથી શેભે અને ચાર હાથ વડે શ્રીકૃષ્ણ શોભે, તેમ આ મેરૂ પર્વત પણ સુંદર એવા ચાર વનોથી શોભે છે. ૨૧૯. * - તેમાં પૃથ્વીતલ ઉપર ભદ્રશાલ નામનું વન છે, તે અત્યન્ત ગાઢ વૃક્ષે અને તેની લતાએ વાળ છે. અને સૂર્યના ત્રાસથી પીડાઈને અધિકાર જાણે તેના ચરણનાં આશ્રયે રહેલ છે અર્થાત્ તે વન અત્યન્ત ગીચ અને ગાઢ અંધકાર વાળ છે. ૨૨. તે ભદ્રશાલવન પૂર્વ અને પશ્ચિમ દિશામાં પૃથક–પૃથફ એક લાખ, સાતહજાર, આઠસેને ઓગણએંસી (૧,૦૭,૮૭૯) યોજન લાંબે છે. ૨૨૧. પૂર્વની અથવા તો પશ્ચિમની લંબાઈને અડ્યાસીથી ભાગવાથી, જે આવે તે દક્ષિ[ણનો અથવા ઉત્તરનો વિસ્તાર જાણ. તે વિસ્તાર બારસે પચીસ ઉ9 જન થાય છે (ઉત્તર તથા દક્ષિણને) ૨૨૨-૨૨૩. આ જ સંખ્યાને (૧૨૨૫૭ ને) એક્યાસીએ ગુણવાથી જે આવે તે પૂર્વની અને પશ્ચિમની લંબાઈ જાણવી જે પૂર્વે કહી ગયા છીએ. ૨૨૪. ૧૨૨૫ ૨૬ ઉત્તર-દક્ષિણની લંબાઈ ૧૨૨૫૪૮૮ ૧૦૭૮૦૦ + ૭૯ ૯૮૦૦ = ૧૦૭૮૦૦ ૧૦૭૮૭૯ ૧૦૭૮૭૯ જન પૂર્વ પશ્ચિમની લંબાઈ Page #147 -------------------------------------------------------------------------- ________________ e एवं प्रमाणविस्तारायाममेतद् वनं पुनः । ગગન્તમાદ્રિનટીમિયા હૃતમ્ ।। ૨૨૫ ।। तच्च जम्बूद्वीपभद्रसालवद्भाव्यतां बुधैः । तथैवै तद्वक्ष्यमाणवनकूटादिकस्थितिः ॥ २२६ ॥ अथोत्क्रम्य योजनानां शतानि पञ्च भूतलात् । વટ્યાં નનમેરો, રાખતે ન′′ યનમ્ ॥ ૨૨૭ ॥ तच्च चक्रवालतया, शतानि पञ्च विस्तृतम् । अनल्पकल्पफलदलतामण्डपमण्डितम् ॥ २२८ ॥ aaforest मेरोरुक्तान्नायेन लभ्यते । ચોબનાનાં સન્નાનિ, નય માર્કે તંત્રયમ્ ॥ ૨૨૧ ।। तथाहि - उत्क्रान्तायाः पञ्चशत्या, दशभिर्भजने सति । लब्धपञ्चाशतोऽधःस्थव्यासाच्यागे भवेदयम् ॥ २३० ॥ बहिर्व्यासात्पञ्चशत्यास्त्यागे चोभयतः पृथक् I अन्तर्व्यासोऽष्टौ सहस्रास्त्रिशत्या सार्द्धयाधिकाः || २३१ ॥ ક્ષેત્રલેાક-સગ ૨૨ આ પ્રમાણેની લંબાઈ, પહેાળાઈવાળુ આ ભદ્રશાલવન ૪ ગજ તપતા, ૧ મેરૂ પર્વત, અને ૨ નદીએ વડે આઠ વિભાગમાં વહેંચાયેલું છે. ૨૨૫. અને તે ભદ્રશાલવન, જ શ્રૃદ્વીપના ભદ્રશાલવન જેવું પ્રાજ્ઞ પુરૂષ એ જાણવું તથા આગળ કહેવાતા વન—કૂટાદિની સ્થિતિ પણ જ બૂઢીપના તે-તે વન-કૂટાદિ જેવી જ જાણવી. ૨૨૬. હવે પૃથ્વીતલથી પાંચસેા યાજન ઉપર ગયા બાદ તે મેરૂપર્યંતની કેડ ઉપર રહેલા પુત્રની જેમ નંદનવન શેાભે છે. ૨૨૭. જે નનવન ચક્રાકારે પાંચસે યાજન વિસ્તૃત છે અને પુષ્કળ કલ્પવૃક્ષના ફળાને આપનાર લતામંડપથી મનેાહર છે. ૨૨૮. અહીં મેરૂપર્યંતના બહારના વિસ્તાર ઉક્ત આમ્રાય દ્વારા નવહજાર ત્રણસેાને પચાસ (૯૩૫૦) ચેાજનના છે. તે આ પ્રમાણે ઉપર પાંચસે યાજન ગયા બાદ, તે પાંચસેાની સંખ્યાને દશ વડે ભાગવાથી પચાસ યેાજન આવ્યા, તેને નીચેના મૂલ વિસ્તારના નવહજાર ચારસા (૯૪૦૦) યેાજનમાંથી બાદ કરતાં નવહજાર ત્રણસેા પચાસ (૯૩૫૦ ) ચેાજનની સખ્યા આવી. ૨૨૯-૨૩૦. બન્ને બાજુના બહારના પાંચસેા, પાંચસેા યેાજન (૧૦૦૦) ના વિસ્તાર બાદ કરવાથી અંદરના વિસ્તાર આઠહજાર ત્રણસેા પચાસ (૮૩૫૦) ચેાજનના થાય છે. ૨૩૧. Page #148 -------------------------------------------------------------------------- ________________ મેરૂ પર્વતને સ્થાને-સ્થાને વિકભ सहस्राणि पञ्चपञ्चाशतं पञ्चशतीं तथा । अतिक्रम्य योजनानामू, नन्दनकाननात् ।। २३२ ॥ अत्रान्तरे सौमनस, स्यात्पञ्चशतविस्तृतम् । चक्रवालतया मेरोāवेयकभिवामलम् ॥ २३३ ॥ बहिर्विष्कम्भोऽत्र गिरेगुरुभिर्गदितो मम ।। योजनानां सहस्राणि, त्रीण्येवाष्टौ शतानि च ॥ २३४ ॥ तथाहि-षट्पञ्चाशन्सहस्राणि. यान्यतीतानि भूतलात् । ટુશનમા યાખ્યાશછતાત્મા રરૂપ છે असौ भूतलविष्कम्भात्पूर्वोक्तादपनीयते । तस्थुयथोदितान्येवमष्टात्रिंशच्छतानि वै ॥ २३६ ॥ सहस्रापगमे चास्मात्स्यादन्तगिरिविस्तृतिः । द्वे सहस्रे योजनानां, शतैरष्टभिरन्विते ॥ २३७ ॥ अर्थतस्माद्वनादूर्ध्वमुत्क्रान्तमरुमूर्द्धनि । अष्टाविंशत्या सहनर्योजनैः पण्डकं वनम् ।। २३८ ।। નંદનવનથી પંચાવન હજાર-પાંચસો જન ઉપર ગયા બાદ સૌમનસવન આવે છે કે જે પાંચસો (૫૦૦) ચોજનના વિસ્તારવાળું અને ગોળાકાર હોવાથી મેરૂપવતની ગ્રીવાના નિર્મળ આભૂષણ જેવું શોભે છે. ૨૩ર-ર૩૩. અહીં મેરૂપર્વતનો બાહ્યવિષ્કભ ત્રણહજાર આઠસો (૩૮૦૦) જનને છે એમ ગુરૂમહારાજે મને કહ્યું છે. ૨૩૪. તે આ પ્રમાણે –સમભૂલા પૃથ્વીથી છપ્પન હજાર (પ૬૦૦૦) જન ગયા બાદ સૌમનસવન આવે છે. તેથી તે છપ્પન હજાર (પ૬૦૦૦ ) નો દશમો ભાગ છપ્પનસો (૫૬૦૦) યોજન થાય. અને તેને મૂલવિસ્તારના નવહજાર ચાર (૯૪૦૦) માંથી બાદ કરતાં સૌમનસવન પાસેના મેરૂ પર્વતને બાહ્યવિસ્તાર (૯૪૦૦-૫૬૦૯=૩૮૦૦) ત્રણ હજાર આઠ યેાજનનો આવે. અને તેમાંથી સૌમનસવનો બન્ને બાજુને-પાંચ-પાંચસે (પ૦૦-૫૦૦) યોજનાના (૧૦૦) બાદ કરવાથી અઠ્યાવીસ (૨૮૦૦) જનને સૌમનસવન પાસે મેરૂપર્વતને આન્તરવિસ્તાર પ્રાપ્ત થાય છે. ૨૩૫–૨૩૭. હવે આ સૌમનસવનથી ઉપર અઠ્યાવીસ હજાર ( ૨૮૦૦૦) જન ગયા બાદ મેરૂ પર્વતના શિખર ઉપર પાંડકવન આવે છે. ૨૩૮. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ક્ષેત્રલોક–સર્ગ ૨૨ चक्रवालतया तच, विस्तीर्ण वणितं जिनः । चतुर्नवत्याऽभ्यधिकां, योजनानां चतुःशतीम् ॥ २३९ ।। तञ्चैव-मेरुमस्तकविष्कम्भात्सहस्रयोजनोन्मितात् । જથ્થરથરૃરિવ્યાણો, પ્રાશયોનનામા | ર૪૦ | शोध्यते तच्छेषमीकृतं पण्डकविस्तृतिः । शेषा शिलादि स्थिति, सा जम्बूद्वीपमेरुवत् ॥ २४१ ॥ तथैवास्य मरकतमयी शिरसि चूलिका । नानारत्ननिर्मितेन, शोभिता जिनसद्मना ॥ २४२ ।। एवं यदन्यदप्यत्र, कूटचैत्यादि नोदितम् । जम्बूद्वीपमेरुवत्तद्वक्तव्यं सुधिया धिया ॥ २४३ ॥ एवं यथाऽस्य द्वीपस्य, पूर्वार्द्धमिद वर्णितम् । पश्चिमार्द्धमपि तथा, विज्ञेयमविशेषितम् ॥ २४४ ॥ गजदन्तप्रमाणादौ, विशेषो यस्तु कश्चन । स तु तत्तत्प्रकरणे, नामग्राहं निरूपितः ॥ २४५ ॥ તે પાંડકવનને ચકવાલ વિષ્કભ ચારસે ચોરાણું (૪૯૪) જનને શ્રી જિનેશ્વરોએ વર્ણવેલો છે. ૨૩૯. તે આ રીતે–મેરૂ પર્વતના શિખરઉપરના એકહજાર એજનનો વિસ્તાર મધ્યમાં રહેલ ચૂલિકાનાં બારયેાજન બાદ કરીને તેને અર્ધા કરવાથી જે આવે તે પાંડકવનને ચક્રવાલ વિધ્વંભ જાણવો. અને ત્યાં રહેલી શીલા વિગેરેની સ્થિતિ જંબુદ્વીપના મેરૂ પર્વતની જેવી જ જાણવી. ૨૪૦-૨૪૧ ૧૦૦૦ - ૧૨ ૯૮૮ તેનું અધુ ૪૯૪ જન તથા આ મેરૂ પર્વતના શિખર ઉપર રહેલી ચૂલિકા મરકતમણિમય છે, અને તે ચૂલિકા વિવિધ પ્રકારના રત્નથી નિર્મિત જિનેશ્વરના ભવનથી શોભે છે. ૨૪૨. એ જ રીતે જે બીજું પણ કૂટ-ચૈત્ય વગેરે અહીં કહ્યું નથી, તે સર્વ જંબૂદ્વીપના મેરૂની માફક જ બુદ્ધિમાન પુરૂષોએ જાણવું. ૨૪૩. આ રીતે જેમ ધાતકીખંડના પૂર્વાર્ધનું વર્ણન કર્યું, તે જ રીતે પશ્ચિમાઈ ધાતકીખંડનું પણ સંપૂર્ણ વર્ણન જાણવું. ગજદંત પર્વતના પ્રમાણ વગેરેમાં જે વિશેષતા છે, તે, તે-તે પ્રકરણમાં નામ લઈને નિરૂપણ કરેલ છે. ૨૪૪-૨૪૫. Page #150 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડના તીર્થ કરો ૮૮ किंच-विजये पुष्कलावत्यां, वप्राख्ये विजये तथा । वत्से च नलिनावेत्यां, विहरन्त्यधुना जिनाः ॥ २४६ ॥ प्राचीनेऽर्दै सुजातोऽर्हन् , स्वयंप्रभर्षभाननौ । श्रीमाननन्तवीर्यश्च, पश्चिमार्द्ध तु तेष्वमी ॥ २४७ ॥ सूरप्रभो जिनः श्रीमान्, विशालो जगदीश्वरः । जगत्पूज्यो वज्रधरश्चन्द्राननः प्रभुः क्रमात् ॥ २४८ ॥ एवं चात्र-श्रियं दधाते द्वौ मेरू, द्वीपस्यास्य कराविव । उदस्तौ पृथुतादन्निभसो निजिघृक्षया ॥ २४९ ॥ यद्वोद्दण्डकरी बद्धकच्छौ च नन्दनच्छलात् । વર્તવા સંમુવીની ઢ, મઠ્ઠામશ્રાવિવસ્થિત છે રપ૦ || स्थापयत्येकधाऽऽत्मानं, मेर्वेकाङ्गुलिसंज्ञया । जम्बूद्वीपेऽयमताभ्यां, द्विधा तं स्थापयन्निव ॥ २५१ ॥ अनलंभूष्णुनोत्थातुं द्वोपानानेन वार्द्धकात् । धृतौ दण्डाविवोदण्डौ, मेरू द्वाविह राजतः ॥ २५२ ॥ પુષ્કલાવતી, વપ્રા, વત્સ, અને નલિનાવતી વિજયમાં હમણા જિનેશ્વરે વિચરે છે. ૨૪૬. તેમાં પૂર્વાર્ધમાં કમશઃ સુજાતસ્વામી, સ્વયંપ્રભસ્વામી, ઋષભાનનસ્વામી અને શ્રીમાન અનંતવીર્ય સ્વામી (આ ચાર) તીર્થકરો છે. અને પશ્ચિમાર્ધમાં તે-તે વિજયોમાં ક્રમશઃ સુરપ્રભજિન, શ્રીવિશાલસ્વામી, વાધરસ્વામી અને ચંદ્રાનનસ્વામી (આ ચાર) જગપૂજ્ય એવા શ્રીમાન પરમાત્માએ વિચરે છે. ૨૪૭–૨૪૮. આકાશને પકડવાની ઈચ્છાથી આ ધાતકીખંડનામના દ્વીપે પોતાની પહોળાઈના અભિમાનથી જાણે ઉંચા કરેલા બે હાથે ન હોય તેવા બે (૨) મેરૂ પર્વત શોભે છે. ૨૪૯. અથવા તે નન્દનવન રૂપી બાંધેલા કચ્છ(કોટે)વાળા અને દંડથી યુક્ત ઉંચા હાથવાળા, બે મહેલો જાણે સ્પર્ધાથી સામ-સામે આવેલ હોય ! તેના જેવા બે મેરૂપર્વત શોભે છે. ૨૫૦. જબૂદ્વીપમાં રહેલ મેરૂ જાણે એક આંગળીની સંજ્ઞાથી આમાને એક રૂપે સ્થાપે છે. અને ધાતકીખંડ, બે મેરૂ પર્વત વડે આત્માને બે રૂપે સ્થાપે છે. ૨૫૧. જાણે વૃદ્ધત્વનાં કારણે ઉઠવામાં અસમર્થ એવા આ દ્વીપે ઉંચા બે દંડરૂપ બે મેરૂ પર્વત ધારણ કરેલ હોય તેમ શેભે છે. ઉપર १ नलिनावत्यां वने च इतिपाठः ક્ષે-ઉ. ૧૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ક્ષેત્રલોક-સગ ૨૨ वर्षाद्रयो द्वादशाष्टषष्टिताढथभूधराः । दीर्धा अष्टौ च वृत्तास्ते, काननाद्रिचतुःशती ॥ २५३ ॥ वक्षस्काराद्रयो द्वात्रिंशदष्टौ गजदन्तकाः । द्वौ चित्रौ द्वौ विचित्रौ च, चत्वारो यमकाचलाः ॥ २५४ ॥ इषुकारद्वयं चैवं, सर्वाग्रेणात्र भूभृताम् । चत्वारिंशा पञ्चशती, चत्वारश्च महाद्रुमाः ॥ २५५ ॥ चतुर्दशात्र वर्षाणि, चतस्रः कुरवोऽपि च । षट् कर्मभूमयोऽकर्मभूमयो द्वादश स्मताः ॥ २५६ ॥ दीर्घवेताढथेषु कूटाः, प्राग्वन्नव नवोदिताः । सक्रोशषड्योजनोचा, द्वादशा षट्शतीति ते ॥ २५७ ॥ रुक्मिमहाहिमवन्तः, कूटरष्टभिरष्टभिः । सप्तमिश्च सौमनसौ, तथा च गन्धमादनौ ॥ २५८ ॥ मेवो नन्दनवने, निषधौ नीलवद्विरी । विद्युत्प्रभौ माल्यवन्तौ, नवकूटाः समेऽप्यमी ॥ २५९ ॥ આ ધાતકીખંડમાં ૧૨ વર્ષધર પર્વતે, ૬૮ દીર્ધતાય પર્વત, ૮ વૃત્તવૈતાઢય પર્વતે, ૪૦૦ કાંચનગિરિઓ, ૩૨ વક્ષસ્કાર પર્વતે, ૮ ગજદત પર્વતે, ૨ ચિત્ર પર્વત, ૨ વિચિત્ર પર્વત, ૪ યમક પર્વતે, ૨ ઈષકાર પર્વત અને ૨ મેરૂ પર્વત છે. એમ સર્વ પર્વ તેને સરવાળે (ટેટલ) કરતાં કુલ ૫૪૦ પર્વત છે. અને ચાર મહાવૃક્ષો છે. ૨૫૩-૨૫૫. આ ધાતકીખંડમાં ૧૪ ક્ષેત્ર છે. ૪ કુરુક્ષેત્ર છે, ૬ કર્મભૂમિ છે અને ૧૨ અકર્મભૂમિ છે. ૨૫૬. અહીં રહેલ ૬૮ દીર્ઘતાઢય પર્વત ઉપર જ બુદ્વીપની માફક જ નવ-નવ ફૂટ ( શિખરો ) કહેલા છે. અને તે કૂટે સવા છ (૬) યજન ઉંચા છે. અને તે કુલ (૬૮૪૯)=૬૧૨ કુટે થાય છે. ૨૫૭. ૨ રૂકિમ પર્વત અને ૨ મહા હિમવંત પર્વત આઠ-આઠ ફૂટેથી યુક્ત છે. ૨ સૌમનસ અને ૨ ગધમાદન પર્વતે સાત-સાત ફૂટથી યુક્ત છે. ૨૫૮. ૨ મેરૂ પર્વતના, ૨ નન્દનવને, ૨ નિષધ પર્વત, ૨ નીલવંત પર્વત, ૨ વિદ્યુપ્રભ પર્વત, ૨ માલ્યવંત પર્વત, આ બધા ઉપર નવ-નવ ફૂટે છે. ૨૫૯. Page #152 -------------------------------------------------------------------------- ________________ પર્વતનાં કહે- આદિની સંખ્યા हिमवन्तौ शिखरिणौ, तैरेकादशभिर्युतौ । वक्षस्कारगिरिणां च, प्रत्येकं तचतुष्टयम् ॥ २६० ॥ ત્રા: શત્તા યુદ્ધftવંશા, રાજ્યેતાનિ તત્ર ૨ | षोडशा त्रिशती प्रोक्तहिमवगिरिकूटवत् ॥ २६१ ॥ हरिकूटौ द्वयोर्विद्यत्प्रभयोयौं हरिस्सहो । माल्यवतोर्बलकूटौ, मेरुनन्दनयोश्च यौ ।। २६२ ॥ एते षडपि साहस्राधानामिति मानतः । चतुस्त्रिंशाद्रिकूटानामेवं नवशती भवेत् ॥ २६३ ।। सहेषुकारकूटैचित्वारिंशा शता नव । तत्रेषुकारकूटानां, मानं तु नोपलभ्यते ॥ २६४ ॥ चतुःषष्टौ विजयेषु, भरतैरवतेषु च । स्युरष्टषष्टिर्वृषभकूटा एकैकभावतः ॥ २६५ ॥ धातक्यादिषु चतुष्के, द्वयोश्च भद्रसालयोः । अष्टाष्टेति च सर्वाग्रे, भूकूटाः षोडशं शतम् ॥ २६६ ॥ ૨ લઘુ હિમવત પર્વત, અને ૨ શિખરી પર્વત-૧૧-૧૧ ફૂટથી યુક્ત છે. અને ૩૨ વક્ષસ્કાર પર્વ-૪-૪ ફૂટથી યુક્ત છે. ૨૬૦. આ રીતે સરવાળો કરતાં કુલ (ટોટલ) ત્રણસને બાવીસ (૩૨૨) ફૂટ થાય. તેમાંથી ત્રણસોને સોલ (૩૧૬) ફૂટ, જંબુદ્વીપના હિમવત પર્વતના કૂટ જેવા જ જાણવા. ૨૬૧. બે વિદ્યુતપ્રભ પર્વતના બે હરિકૂટ, બે માલ્યવાન્ પર્વતના બે હરિસ્સહકૂટ અને બે મેરૂના નન્દનવનના બે બલકુટ એમ આ છ ફૂટે એકહજાર જનની લંબાઈ-પહોબાઈ અને ઉંચાઇવાળા છે. અને આ રીતે પર્વતના શિખરો (ફેટ) ની સંખ્યા કુલ નવસોને ચોત્રીસ (૯૩૪) થાય છે. ૨૬૨-૨૬૩. બે પુકાર પર્વતના કૂટોને ભેગા કરતા કુલ શિખરોની સંખ્યા નવસોને બેંતાલીસ (૯૪૨) ની થાય છે. તેમાં ઇષકાર પર્વતના કૂટનું માન પ્રાપ્ત થતું નથી. ૨૬૪. ચોસઠ (૬૪) વિજમાં અને ૨ ભરત, ૨ ઐરાવત ક્ષેત્રોમાં એક-એક એમ અડસઠ (૬૮) વૃષભકૂટ છે. ૨૬૫. ધાતકી આદિ ચાર મહાવૃક્ષનાં આઠ-આઠ બે ભદ્રશાલ વનના આઠ-આઠ (૮૪૪=૩૨, ૮૪૨=૧૬૦૪૮) એમ ૪૮ ભૂ ફૂટ થયા. તેમાં અડસઠ (૬૮) વૃષભકૂટે ઉમેરતાં કુલ એકસોને સેળ ભૂકૂટ (જમીન ઉપરના ફૂટ) થાય છે. ર૬૬. Page #153 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સગ ૨૨ एतेषां वक्तुमुचिते, पर्वतत्वेऽपि वस्तुतः । कूटत्वव्यवहारस्तु, पूर्वाचार्यानुरोधतः ।। २६७ ॥ महारुदा द्वादशैव, विंशतिश्च कुरुहृदाः । श्रीहीधृतिकीर्तिबुद्धिलक्ष्मीनां च द्वयं द्वयम् ॥ २६८ ॥ सहस्रा द्वादशैकोनत्रिंशल्लक्षाश्च कीर्तिताः । तरङ्गिणीनामेतस्मिन् , द्वीपे मतान्तरे पुनः ॥ २६९ ॥ पञ्चत्रिंशल्लक्षाणि चतुरशीतिः सहस्रकाश्चैव । इह संभवन्ति सरितां तत्त्वं तु विदन्ति तत्वज्ञाः ॥ २७० ।। ( आर्या ) विहेहयुग्मे प्रत्येकं, स्युः कुण्डान्यष्टसप्ततिः । द्वे द्वे च शेषवर्षेषु, शतमेवमशीतियुक् ॥ २७१ ॥ एतेऽद्रयो इदाः कूटाः, कुण्डान्येतान्यथापगाः । स्युर्वेदिकावनोपेतास्तत्स्वरूपं तु पूर्ववत् ॥ २७२ ॥ एषां याम्योदीच्यवर्षसरिच्छैलादिवर्तिनाम् । विजयस्वर्गिवत्प्रौढसमृद्धीनां सुधाभुजाम् ॥ २७३ ॥ दक्षिणस्यामुदीच्यां च जम्बूद्वीपस्थमेरुतः । अन्यस्मिन् धातकीखण्डे, राजधान्यो जिनैः स्मृताः ॥ २७४ ॥ આ બધાને વાસ્તવમાં પર્વત કહેવા ઉચિત છે. છતાં પણ પૂર્વાચાર્યોના વચનને અનુસરીને અહીં કૂટ તરીકે વ્યવહાર કર્યો છે. ૨૬૭. श्री, , पति, शत, पुद्धि, सभी, हेवामाना मे-मे द्रले वाथी पभદ્રાદિ બાર મહાદ્રો છે અને વીસ કુરૂક્ષેત્રના દ્રહો છે. ૨૬૮. घाती'मा समात्रीस म, मा२७०१२ (२८,१२०००) नहीन्या छे. अने. મતાનતરે પાંત્રીસ લાખ ચોર્યાસીહજાર ( ૩૫,૮૪૦૦૦) નદીઓ છે. આમાં તત્ત્વ तत्त्वज्ञ! onl. २६८-२७०. આ ઘાતકીખંડના એકેક વિદેહક્ષેત્રમાં અઠ્યોતેર–અડ્યોતેર (૭૮) કુંડે છે. અને બાકીનાં मारक्षेत्रमा मे-ये । छे, तेथी एस (७८+७८+२४=१८०)मेसोनमेसी । छे. २७१. ___ मा मधा पता, द्र, दूटो, । सने नही। वेहि भने वनथी युत छे. અને વેદિકા અને વનનું સ્વરૂપ જબૂદ્વીપની જેમ સમજવું. ર૭૨. દક્ષિણ અને ઉત્તર દિશાના ક્ષેત્રે, નદીઓ, પર્વતે વગેરેમાં રહેનારા જે દેવ છે, તે વિજયદેવ જેવી સમૃદ્ધિવાળા છે. અને તેઓની રાજધાની જબૂદ્વીપના મેરથી क्षिय भने उत्तरमा अन्य धातडीम'म लिनेश्वराये ४ी. छ. २७३-२७४.. Page #154 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડનાં વિવિધ પદાર્થો ૯૩ श्रेण्यश्चतस्रः प्रत्येक-वैताढथेष्विति मीलिताः । श्रेण्यो भवन्ति द्वीपेऽस्मिन् , द्विशती सद्विसप्ततिः ॥ २७५ ॥ दशोत्तरं पुरः शतं प्रतिवैताढ्यमित्यतः । तेषां सहस्राःसप्त स्यु साशीतिश्च चतुःशती ॥ २७६ ॥ जघन्यतोऽष्टेह जिना भवेयुरुत्कर्षतस्ते पुनरष्टषष्टिः । जघन्यतः केशवचक्रिरामा, अष्टावथोत्कृष्टपदे तु षष्टिः ॥ २७७ ॥ (૩ષાતિઃ) सद्वादशा स्युनिधयोऽत्र षट्शती, प्रकर्षतस्तान्युपभोगभाजि तु । द्विविंशतिः पञ्च शतानि च ध्रुवं, द्वासप्ततिस्तानि जघन्यतस्तथा ॥२७८ ॥ ( રૂદ્રવંશા ) विंशानि चत्वारि शतानि पञ्चैकाक्षाणि रत्नानि पृथग् भवेयुः । કર્ષતતાનિ ધન્યતા, વસ્ત્રાલ્યા નવુ મિરે ૫ ૨૭૨ | ( રુવન્ના ) તોwામાસઃ સુધાંશ, દ્રાક્ષ પ્રસન્નમન્વિત षड्युतार्द्धशतकेन भानि षट्त्रिंशता समधिकं शतत्रयम् ॥२८०॥ ( રથોદ્ધતા) પ્રત્યેક વૈતાદ્યપર્વત ઉપર ચાર–ચાર શ્રેણિઓ છે. તે સર્વે મળીને ( ૬૮૪૪= ૨૭૨ ) બસે બેતેર શ્રેણિઓ થાય છે. ૨૭૫. દરેક વૈતાદ્યપર્વત ઉપર એકસોનેરશ નગરો છે. તેથી સર્વેનગરની સંખ્યા ( ૬૮૪૧૧૦=૭૪૮૦) સાતહજાર ચાર એંસી થાય છે. ૨૭૬. ધાતકીખંડમાં જઘન્યથી ૮ અને ઉત્કૃષ્ટથી અડસઠ (૬૮) શ્રી તીર્થંકર પરમાત્માઓ હોય છે. અને જઘન્યથી બલદેવ-વાસુદેવ અને ચક્રવર્તી આઠ હોય છે અને ઉત્કૃષ્ટથી સાઈઠ હોય છે. ૨૭૭. અહીંયા (ધાતકીખંડમાં) ઉત્કૃષ્ટથી નિધાને છસ્સોને બાર હોય છે. ઉપભોગમાં તે ઉત્કૃષ્ટથી પાંચસોને ચાલીશ હોય છે. અને જઘન્યથી તેર ઉપભેગમાં હોય છે. ૨૭૮. તેમજ (ચક્રવર્તીના) એકેન્દ્રિય અને પંચેન્દ્રિય અને ઉત્કૃષ્ટથી ચારસે ને વીસ (૪૨૦) હોય છે. તેથી કુલ આઠસો ને ચાલીશ રો હોય છે અને જઘન્યથી એકે ન્દ્રિય અને પંચેન્દ્રિય રત્ન છપ્પન–છપ્પન હોય છે. ૨૭૯ અહીં (ધાતકીખંડમાં) બારસૂર્યો અને બારચંદ્રો છે, એકહજાર અને છપ્પનગ્રહ છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રક-સગ ૨૨ त्रिभिः सहस्रैरधिकानि लक्षाण्यष्टौ तथा सप्त शतानि चात्र । स्युः कोटिकोटयः किल तारकाणां, तमोऽङ्करोन्मूलनकारकाणाम् ॥२८१ ।। ( ૩ણાતિ ) द्वीपोऽयमेवं गदितस्वरूपः, कालोदनाम्नोदधिना परीतः । विभाति दीप्रप्रधिनेव चक्रमिवेभसेनावलयेन भूपः ॥ २८२ ॥ ( ૩૦ ) कालो महाकाल इतीह देवौ, प्राच्यप्रतीच्या धृताधिकारी । तदेवतः श्यामतोदकश्च, तदेष कालोद इति प्रसिद्धः ॥ २८३ ॥ (૩૫૦ ) लक्षांण्यष्टौ विस्तृतो योजनानामुद्विद्धोऽयं योजनानां सहस्रम् । आदावन्ते मध्यदेशे समानोवेधः सर्वत्रापि पूर्णहदाभः ।। २८४ ॥ ( શાકિની ) न चूला न वेला न च क्षोभितास्मिन् , न पातालकुम्मादिका वा व्यवस्था । सदम्भोदमुक्तोदकस्वादुनीरः, प्रसन्नश्च साधोर्मनोवद्गभीरः ॥ २८५ ॥ (મુગપ્રયાતં) ત્રણસોને છત્રીશ નક્ષત્ર છે અને આઠલાખ, ત્રણ હજાર અને સાતસો ( ૮,૦૩,૭૦૦) કેડીકેડી તારાએ છે, કે જે અન્ધકારનું ઉમૂલન કરે છે. ૨૮૦-૨૮૧. અહીં જેનું આ વર્ણન કર્યું, તે આ ધાતકીખંડદ્વીપ ચોતરફથી કાલેદધિ નામના સમુદ્રથી વીંટળાએલ છે. તે દેદીપ્યમાન નાભિવડે જેમ ચક્ર શોભે અને હાથીની સેનાવડે જેમ રાજાશોભે, તેમ શોભે છે. ૨૮૨. આ સમુદ્રના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના કેમે કરીને કાલ અને મહાકાલ નામના બે દેવ અધિષ્ઠાયક છે, તેથી તે દેવના નામના કારણે અથવા તે સમુદ્રનું પાણી કૃષ્ણવણું હોવાથી તે “કાલેદધિ” એ પ્રમાણે પ્રસિદ્ધિ પામેલ છે. ૨૮૩. આ સમુદ્રનો વિસ્તાર આઠલાખ જનનો છે. ઉંડાઈ એકહજાર એજનની છે. અને પાણીથી ભરેલા દ્રહની જેમ આ સમુદ્રની પણ આદિમાં—અખ્તમાં અને મધ્યદેશમાં એમ સર્વત્ર ઉંડાઈ સરખી જ છે. એટલે કે સર્વત્ર એકહજાર એજનની છે. ૨૮૪. આ સમુદ્રમાં (લવણસમુદ્રની જેમ) પાણીની ઉંચી શિખા નથી, ભરતી નથી, ઓટ નથી, પાતાલ કલશાદિ નથી, સુંદર મેઘમાંથી વરસતા પાણીના જેવું મધુર પાણી - વાળે છે. અને સાધુના મનની માફક પ્રશાંત તથા ગંભીર છે. ૨૮૫. Page #156 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-ચંદ્રનાં અંતરદ્વીપ लक्षाण्यथैकनवतिः परिधिः सहस्राः, स्यात् सप्ततिः पडिह पञ्चयुताः शताश्च । द्वारैश्चतुर्भिरयमप्यभितो विभाति, । पूर्वादिदिक्षु विजयादिभिरुक्तरूपैः ॥ २८६ ॥ ( वसन्ततिलका ) लक्षा द्वाविंशतिश्च द्विनवतिरुपरि स्युः सहस्राणि ननं, पटचत्वारिंशदाढ्या जिनपतिगदिता षटशती योजनानाम् । पादोनं योजनं चान्तरमिह निखिलद्वार्षु तुल्यप्रमाणं, कालोदे द्वारपानां विजयवदुदिता राजधान्योऽपरस्मिन् ॥ २८७॥ (स्रग्धरा) प्राप्रतीच्योदिशोर्टादश द्वादश, द्वादशेभ्यः सहस्रेभ्य एवान्तरे । सन्ति कालोदधौ धातकीखण्डतोऽत्रान्तरीपा अमुष्यामृतोष्णत्विषाम् ॥ २८८ ।। (मौक्तिकदाम) पुष्करद्वीपतोऽप्येवमत्राम्बुधौ, तावता प्राप्रतीच्योः सुधोष्णत्विषाम् । नेत्रवेदैर्मिता नेत्रवेदैमिता (४२), एतदब्धिस्पृशामन्तरीपाः स्थिताः ॥ २८९ ॥ (मौक्ति०) मा समुद्रनी माह्यपरिधि मे साम, सीत्ते२९१२, छोने पाय (८१,७०६०५) યોજનની છે. અને પૂર્વાદિ ચારેય દિશામાં જંબુદ્વીપના વર્ણનમાં કહેલ સ્વરુપવાળા જ વિજયાદિ ચાર દ્વારોથી આ સમુદ્ર શેભે છે. ૨૮૬. આ સમુદ્રના ચારેય દ્વારનું પરસ્પર અતર બાવીસ લાખ, બાણું હજાર, છો छत्तीस (२२,८२,६४६) यानमा थे न्यून छ. अन यारेय द्वाराना मधिष्टाયક દેવેની રાજધાની તે–તે દિશામાં અન્ય કાલેદધિ સમુદ્રમાં છે અને તેઓની ઋદ્ધિ આદિ વિજયદેવની માફક જાણવી. ૨૮૭. ધાતકીખંડથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં બાર-બાર હજાર યોજનને આંતરે કાલોદધિસમુદ્રમાં ધાતકીખંડ, સંબંધી, બાર–સૂર્ય અને બાર ચંદ્રના આંતર દ્વીપ छ. २८८. આજ રીતે પુષ્કર દ્વીપથી પણ પૂર્વ અને પશ્ચિમ દિશામાં બાર-બાર હજાર યોજના ગયા બાદ કાલેદધિ સમુદ્રમાં કાલોદધિ સમુદ્ર સંબંધી બેંતાલીસ ચંદ્રોના અને બેંતાલીસ સૂર્યોના અંતરદ્વીપે આવેલ છે. ૨૮૯. Page #157 -------------------------------------------------------------------------- ________________ ८६ ક્ષેત્રલેાક–સંગ ૨૨ अन्तरीपा अमी गौतमद्वीपवद्भावनीयाः स्वरूपप्रमाणादिभिः । वेदिकाकाननालङ्कृताः सर्वतः, क्रोशयुग्मोच्छ्रिता वारिवरितः ॥ २९० ॥ अथाम्भोधावस्मिन्नमृतरुचय स्तिग्मकिरणा, द्विचत्वारिंशत्स्युग्रहगृहसहस्रत्रयमथ | शतैः षड्भिर्युक्तं षडधिकनवत्या समधिकैः, सहस्रं षट्सप्तत्यधिकशतयुक् चात्र भगणः ।। २९१ ।। ( शिखरिणी ) पंचाशदूना नियतं सहस्रा त्रयोदशेभाक्षि मिताच लक्षाः । स्युस्तारकाणामिह कोटिकोट्यः कालोदधौ तीर्थकरोपदिष्टाः ।। २९२ ।। ( उपजातिः ) विश्वाश्चर्य कीर्त्तिकीर्ति विजय श्रीवाच केन्द्रान्तिषद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तच्चप्रदीपोप मे, द्वार्विशो मधुरः समाप्तिमगमत्सर्गे निसर्गोज्ज्वलः || ३९३ || ॥ इति श्रीलोकप्रकाशे धातकिवर्णको द्वाविंशतितमः सर्गः समाप्तः ॥ ग्रन्थाग्रं ३१४ ॥ ( मौक्ति० ) આ સર્વે અંતરદ્વીપા સ્વરૂપ અને પ્રમાણ વડે ગૌતમદ્વીપ જેવાજ જાણવા. તે બધા આન્તરઢીપા ચારે બાજુથી વેદિકા અને વનથી અલંકૃત છે. તથા સમુદ્રના पाणीथी मे गाउँया छे. २५०. આ કાલેાદિધ સમુદ્રમાં સૂર્ય બેંતાલીસ છે, ચ`દ્ર પણ ખેંતાલીસ છે, હેા ત્રણ હજાર છસેાને છન્નુ (૩૬૯૬) છે. નક્ષત્રા અગિયારસાને છાત્તેર (૧૧૭૬) છે તથા અઠ્ઠાવીસલાખ, બારહજાર, નવસા પચાસ (૨૮,૧૨,૯૫૦) કાડા કેડી પ્રમાણ તારાએ छे. आ प्रमाणे तीर्थ मे मताव्युं छे. २८१-२७२. વિશ્વને આશ્ચય આપનાર કીર્તિ છે જેમની એવા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવરનાં શિષ્ય અને માતા રાજશ્રી અને પિતા તેજપાલના પુત્ર એવા શ્રી વિનયવિજયજી મહારાજે રચેલા નિશ્ચિત એવા જગતના પદાર્થો માટે દ્વીપની ઉપમાવાળા આ કાવ્યમાં કુદરતી ઉજવલ અને મધુર એવા આ ખાવીસમે સ પૂર્ણ થયા. ર૯૩. (બાવીસમા સગ સમાપ્ત फ्र Page #158 -------------------------------------------------------------------------- ________________ | થ ત્રવિંરતિતમ સં: પ્રાખ્યતે | वक्ष्येऽथ पुष्करवरद्वीपं कैकयदेशवत् । विशेषितार्द्धमावेष्टथ, स्थितं कालोदवारिधिम् ॥ १ ॥ वक्ष्यमाणस्वरूपैर्यच्छोभितश्चारुपुष्करैः । ततोऽयं पुष्करवर, इति प्रसिद्धिमीयिवान् ॥ २ ॥ चक्रवालतयैतस्य, विस्तारो वर्णितः श्रुते । યોગનાનાં વોવ, ઋક્ષા ચર્થસિમિઃ | રૂ . द्वीपस्यास्य मध्यदेशे, शैलोऽस्ति मानुषोत्तरः । अन्विताख्यो नरक्षेत्रसीमाकारितयोत्तरः ॥ ४ ॥ उभयोः पार्श्वयोश्चारुवेदिकावनमण्डितः । योजनानामेकविंशान् . शतान् सप्तदशोच्छ्रितः ॥ ५ ॥ તેવીસમો સગ પુષ્કરવર દીપ–સ્વરૂપ કેકયદેશ (આર્યદેશો ૨૫+ કહેવાય છે, તેમાં ૦ આર્યદેશ) ની માફક બાકી રહ્યો છે અડધો ભાગ જેને એવા અને કાલેદધિ સમુદ્રને વીંટળાઈને રહેલા એવા પુષ્કરવર દ્વિીપનું વર્ણન હવે હું કરીશ. ૧. જેનું સ્વરૂપ આગળ કહેવાશે એવા સુંદર પુષ્કરો (કમલવિશેષ)થી આ દ્વીપ શોભે છે, તેથી આ દ્વીપ પુષ્કરવરદ્વીપના નામે પ્રસિદ્ધિ પામ્યો છે. ૨. સૂક્ષમ અર્થને જાણનારા મહાપુરૂષોએ આગમમાં આ દીપને ચક્રવાલ વિસ્તાર સેળ લાખ જનનો કહેલ છે. ૩. આ દ્વીપના મધ્યભાગમાં માનુષોત્તર નામને પર્વત છે. તે મનુષ્યક્ષેત્રની સીમા કરનાર હોવાથી અને મનુષ્યક્ષેત્રની પછી રહેલો હોવાથી સાન્તર્થ નામ વાળે છે. ૪. આ માનુષેત્તર પર્વત બને બાજુ સુંદર વેદિકા અને વનથી સુશોભિત છે. અને તેની ઉંચાઈ સત્તરસ ને એકવીસ (૧૭૨૧) જનની છે. પ. ક્ષે-ઉ. ૧૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ el ક્ષેત્રલોક-સગ ૨૩ चतुःशती योजनानां, त्रिंशां क्रोशाधिकां भुवि । मनो मूले सहस्रं च, द्वाविंशं किल विस्तृतः ॥ ६ ॥ त्रयोविंशानि मध्येऽयं, शतानि सप्त विस्तृतः । चतुर्विशानि चत्वारि. शतान्युपरिविस्तृतः ॥ ७ ॥ यथेष्टस्थानविष्कम्भज्ञानोपायस्तु साम्यतः । भाव्यो वेलन्धरावासगोस्तूपादिगिरिष्विव ॥ ८ ॥ अग्रेतनं पादयुग्मं, यथोत्तम्भ्य निषीदति । पुताभ्यां केसरी पादद्वयं संकोच्य पश्चिमम् ॥ ९ ॥ ततः शिरःप्रदेशे स, विभाति भृशमुन्नतः । तथा पाश्चात्यभागे च, निम्नो निम्नतरः क्रमात् ॥ १० ॥ तद्वदेष गिरिः सिंहोपवेशनाकृतिस्ततः । यद्वा यवा संस्थानसं स्थितोऽयं तथैव हि ॥ ११ ॥ समभित्तिः सर्वतुङ्गो, जम्बूद्वीपस्य दिश्ययम् । प्रदेशहान्या पश्चात्तु, निनो निम्नतरः क्रमात् ॥ १२ ॥ अत्रायं संप्रदायः-द्वे सहस्रे चतुश्चत्वारिंशे मूले सुविस्तृतम् । शतान्यष्टाष्टचत्वारिंशानि मूर्ध्नि च विस्तृतम् ॥ १३ ॥ આ પર્વત ચારસેત્રીસ જન અને એક ગાઉ (૪૩૦ . ૧ ગા.) ભૂમિની અંદર અવગાઢ છે, પૃથ્વી ઉપર એક હજારને બાવીસ (૨૦૨૨ ) યોજન, મધ્યદેશમાં सातसोनेवास (७२3) यौन मने शि५२ ७५२ यारसाने यावीस (४२४) यौन विस्तृत छ. १-७. ઈછિત સ્થાનનો વિસ્તાર જાણવાનો ઉપાય વેલંધરાવાસ-ગેસ્તુપ આદિ પવા તેની માફક જ જાણ. ૮. જેમ કેસરી સિંહ આગળના બે પગને ઉંચા કરીને, અને પાછળના બે પગને પુત-પ્રદેશવડે સંકેચીને બેસે, ત્યારે તે સમયે તે માથાના ભાગમાં જેમ અત્યંત ઉંચે લાગે અને પાછળના ભાગમાં જેમ કમશ: નીચે ની લાગે, તેમ આ પર્વત પણ સિંહની બેસવાની આકૃતિવાળો છે અથવા અર્ધા જવના આકારવાળો છે. ૯-૧૧. આ પર્વત જબૂદ્વીપની દિશામાં સમાન ભીંત અને એકસરખે ઉચો છે. અને પાછળના ભાગમાં એકેક પ્રદેશની હાનિવડે કરીને ક્રમશઃ નીચે–નીચે છે. ૧૨. અહીં પરંપરા આ પ્રમાણે છે કે –આ પર્વતમૂળમાં બેહજારને ચુંમાલીસ (२०४४) योन भने शि५२ ७५२ मा सोने 4.3तावास (८४८) येन विस्तृत छ. Page #160 -------------------------------------------------------------------------- ________________ માનુષોત્તર પર્વતનું વર્ણન एकविंशान् शतान् सप्तदशोचं वलयाकृतिम् । प्रकल्प्यादि ततोऽस्याभ्यन्तरार्द्धऽपहृते सति ॥ १४ ॥ विस्तारमधिकृत्याथ, शेष स्तिष्ठति यादृशः । तादृशोऽयं संप्रदायात् , प्रज्ञप्तो मानुषोत्तरः ॥ १५ ॥ वसन्त्यस्यो– सुपर्णकुमारा निर्जरा बहिः । मध्ये मनुष्याश्चेत्येष, त्रिधा गिरिरलकृतः ॥ १६ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे-" माणुसुत्तरस्स णं पव्वयस्स अंतो मणुआ उप्पि મુવઘur વાર દેવા” તિ | जाम्बूनदमयश्चित्रमणिरत्नविनिर्मितैः । लतागृहेर्दाधिकामिर्मण्डपैश्वैष मण्डितः ॥ १७ ॥ દે: પોશમા, સત્તા દ્વાયતઃ | नानारत्नमयै रम्येः, प्राकारोऽट्टालकेरिव ॥ १८ ॥ त्रयं त्रयं स्यात्कूटानां, पणया दिशां चतुष्टये । દ્વારા વિધિષિતાનિ મવાળ છે ? / उक्तं च स्थानाङ्गवृत्ती તથા સત્તરને એકવીસ ( ૧૭૨૧) જનને ઉચે વલયાકૃતિવાળે પર્વત કલ્પીને, તેમાંથી અર્ધોભાગ દૂર કરીને વિસ્તારથી જેવો બાકી રહે, તેવો આ મનુષત્તર પર્વત સંપ્રદાયથી કહે છે. ૧૩–૧૫. આ પર્વતના ઉદ્ઘભાગે સુપર્ણકુમાર દેવો રહે છે. બહારનાં ભાગમાં દેવો વસે છે. અને અંદરભાગમાં મનુષ્ય વસે છે. આ રીતે ત્રણ પ્રકારે આ પર્વત શોભે છે. ૧૬. જીવાભિગમ સૂત્રમાં આ પ્રમાણે કહેલું છે કે મનુષોત્તર પર્વતની અંદર મનુષ્ય, ઉપર સુપર્ણકુમાર દે અને બહાર દે વસે છે. જાંબૂનદ (સુવર્ણમય આ પર્વત વિવિધ પ્રકારનાં મણિ અને રત્નોથી બનાવેલા એવા લતા મંડપ વાવડીઓ અને મંડપથી શોભે છે. વિવિધ પ્રકારના રત્નમય અને મનોહર એવા સોળકૂટથી ચારેતરફથી અલંકૃત, એ આ પર્વત, ગવાક્ષથી જેમ કિલ્લો શેભે તેમ શેભે છે. ૧૭–૧૮. આ પર્વતની ચારેય દિશામાં ત્રણ-ત્રણ ફૂટે છે અને તે બારેય ફૂટ ઉપર એકએક દેવતા અધિષ્ઠિત છે. ૧૯. સ્થાનાંગસૂત્રની ટીકામાં કહેલું છે, કે Page #161 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલેક–સ ૨૩ ૧૦૦ " पुव्वेण तिनि कूडा दाहिणओ तिनि तिन्नि अवरेण । સત્તાવો વિનિ અને વાર્ષિ માસના | ૨૦ | ” ત્તિ | विदिक्षु चत्वारि तत्राग्नेय्यां रत्नाभिधं भवेत् । निबासभूतं तद्वेणुदेवस्य गरूडेशितुः ।। २१ । रत्नोचख्यायं नैर्ऋत्यां, वेलम्बस्यानिलेशितुः । नाम्ना विलम्बसुखदमित्यप्येतन्निरूपितम् ॥ २२ पूर्वोत्तरस्यां च कूटं, सर्वरत्नाभिधं भवेत् । तत्सुपर्णकुमारेन्द्रवेणुदालेः किलास्पदम् ॥ २३ ॥ तथाऽपरोत्तरस्यां स्यात्तद्रत्नसंचयाभिधम् । प्रभञ्जनपराख्यं च, प्रभञ्जनसुरेशितुः ॥ २४ ।। अत्र यद्यपि रत्नादीनि चत्वारि कूटानि स्थानाङ्गसूत्रे चतुर्दिशमुक्तानि तथाहि-"माणुसुत्तरस्स णं पव्ययस्स चउद्दिसिं चत्तारि कूडा पं० त०-रयणे रयणुचये सव्वरयणे रयणसंचए" इति तथाप्येतत्सूत्रं श्रीअभयदेवमरिभिरेवं व्याख्यातंतथाहि-" इह च दिग्ग्रहणेऽपि विदिविति द्रष्टव्यं, तथा एवं चैतद्वथाख्यायते द्वीपसागरप्रज्ञप्तिसंग्रहण्यनुसारेणे" त्यादि । પૂર્વ દિશામાં ત્રણ કૂટ, દક્ષિણમાં ત્રણ, પશ્ચિમમાં ત્રણ, અને ઉત્તરમાં ત્રણ–એમ ચાર દિશામાં માનુષોત્તર પર્વત ઉપર ફૂટે છે.” ૨૦. આ પર્વત ઉપર વિદિશાઓમાં ચારકૂટ છે. તેમાં અગ્નિખૂણામાં (આગ્નેય દિશામાં) ગરૂડનિકાયના સ્વામી વેણુદેવનું રત્ન નામનું નિવાસસ્થાન છે. ૨૧. નિઋત્ય ખૂણામાં વાયુકુમારના ઇંદ્ર, વેલંબદેવનું રત્નોચ્ચય નામનું નિવાસસ્થાન છે અને આ કૂટ “વિલંબ સુખદ'ના નામે પણ કહેવાય છે. ૨૨. - ઈશાન ખૂણામાં સર્વ રત્નનામાને ફૂટ છે, તે સુપર્ણકુમારના ઈંદ્ર જે (ગરૂડકુમારનાં બીજા ઈંદ્ર) જે વેણુદાલિ છે, તેનું સ્થાન છે. ૨૩. તેમજ વાયવ્ય ખૂણામાં રત્નસંચય નામને ફૂટ છે, જેનું બીજુ નામ પ્રભંજન પણ છે. તે પ્રભંજન નામના ઈંદ્ર (વાયુકુમારના બીજા ઈંદ્ર)નું નિવાસ સ્થાન છે. ૨૪. - અહીં છે કે આ રત્ન આદિ ચારકૂટ સ્થાનાંગસૂત્રમાં ચારદિશાઓમાં કહેલ છે, તે આ રીતે કે “માનુષેત્તર પર્વત ઉપર ચારદિશામાં રત્ન, રત્નશ્ચય, સર્વ રત્ન અને રતનસંચય નામના કુટો છે તે પણ આ સૂત્રમાં શ્રી અભયદેવસૂરિ મહારાજે આ સૂત્રની આ પ્રમાણે વ્યાખ્યા કરી છે, “અહીં દિશા શબ્દના ગ્રહણથી પણ વિદિશામાં જ છે–એમ સમજવું. કારણકે દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિ તથા સંગ્રહણી આદિમાં એ પ્રમાણે વ્યાખ્યા કરેલ છે.” Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ માનુષેત્તર પર્વત ઉપરનાં ચૈત્ય चतु दिशमिहकैक्रः, कूटे भाति जिनालयः । दिशां चतसृणां रत्नकिरीट इव भासुरः ॥ २५ ॥ तथोक्तं चिरंजयक्षेत्रसमाससूत्रे चउसुवि उसुयारेसुं इक्विकं नरनगमि चत्तारि । कूडोवरि जिणभवणा कुलगिरिजिणभवणपरिमाणा ॥ २६ ॥" साक्षान्न यद्यपि प्रोक्तः, सिद्धान्तेऽत्र जिनालयः । तथाप्यागमवाग्लिङ्गादनुमानात्प्रतीयते ॥ २७ ॥ यतो विद्याचारणर्षितिर्यग्गतिनिदर्शने । વિશ્રાપs= fી વોલ્યવનપૂર્વ ૨૮ . तथाह पञ्चमाणे-विज्जाचारणस्स णं भंते ! तिरियं केवतिए गतिविसए पन्नत्ते ? गो० ! से णं इओ एगेणं उप्पाएण माणुसुत्तरे पव्वए समोसरणं करेइ, माणु० २ ता तहिं चेइयाई वंदति" एतच्चास्मिन् विना चैत्यं, कथमौचित्यमञ्चति ? । ततोऽत्र जिनचैत्यानि, युक्तमूचुमहर्षयः ॥ २९ ॥ ચારેય દિશામાં એક–એક ફૂટ ઉપર એક-એક જિનાલય, ચારેય દિશાઓના દેદીપ્યમાન રત્નમુગટની જેમ શેભે છે. ૨૫. આજ વાત લઘુક્ષેત્રસમાસ સૂત્રમાં કહી છે કે “ચારેય ઈષકાર પર્વત ઉપર (ધાતકીખંડના ૨+ પુષ્કાઈના ર=૪) અને માનુષોત્તર પર્વતના ચારેય દિશાના એક–એક ફૂટ ઉપર એક–એક જિનાલય છે. કે જે કુલગિરિ ઉપર કહી ગયેલ જિનેશ્વર દેવના ભવન જેવા પરિમાણવાળા છે.” ૨૬. અહીં જિનાલયની વાત સિદ્ધાન્તમાં સાક્ષાત્ સ્પષ્ટ રીતે કહી નથી, તે પણ આગમની વાણીને અનુસારે અનુમાન દ્વારા અહીં જિનાલય છે એમ–પ્રતીત થાય છે. કારણ કે વિદ્યાચારણ મુનિઓની તિછગતિના દષ્ટાંન્તમાં, આ ગિરિ ઉપર ચૈત્યવંદનપૂર્વક વિશ્રામ કહેલ છે. ૨૭–૨૮. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “હે ભગવન્! વિદ્યાચારણ ઋષિઓની તિર્યક્રગતિનાં વિષય કેટલો કહેલ છે? તેનો જવાબ આપતા પરમાત્મા મહાવીરદેવ જણાવે છે કે હે ગતમ! તેઓ અહીંથી એક ઉત્પાતવડે માનુષત્તર પર્વત ઉપર જાય છે અને ત્યાં ત્યવંદન કરે છે” અહીં ચિત્યવંદન કરવાની વાત જિનેશ્વર દેવના ચિત્ય વિના કઈ રીતે સંભવે? તેથી અહીં જિનચે છે, તે વાત પૂર્વ મહર્ષિએ યોગ્ય જ કહે છે. ર૯. કે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ एवं शाश्वतचैत्यानां मान्यत्वं यो न मन्यते । सोऽप्यनेनैव वाक्येनोत्थातुं नेष्टे पराहतः || ३० ॥ यश्चात्र चैत्यशब्दार्थ, विपर्यस्यति वातकी । तस्याध्येतच्चारणर्षि नमस्यावाक्यमौषधम् ।। ३१ ।। नहीदृशास्तपःशक्तिलब्धैतादृशलब्धयः । વિના નિનારીનું વર્તે, સમ્યગ્રામીહા || રૂ૨ || अथ प्रकृतं - अनेन पुष्करवरद्वीपो द्वेधा व्यधीयत । भित्त्येव गृहमस्यार्द्धद्वयं निर्दिश्यते ततः ॥ ३३ ॥ अभ्यन्तरं पुष्करार्द्ध बाह्यं तदर्द्धमेव च । બીપીનમાનન્તરાદ્ધ, વાઘમદ્રે તતઃ પમ્ ॥ ૨ ॥ मनुषोत्तरशैलस्तु, बाह्यार्द्धक्षेत्ररोधकः । ક્ષેત્રલાકસ ૨૩ इत्यान्तरार्द्ध पूर्णाष्टलक्ष योजनसंमितम् ॥ ३५ ॥ तथाहुर्ज्ञानचन्दनमलयगिरयो मलयगिरयः - " अयं च मानुपोत्तरपर्वतो बाह्यपुष्क આ પ્રમાણે શાશ્વત જિનાલયાને જેએ સ્વીકારતા નથી, તેએ પણ આ વાકયથી હારેલા એવા આ વાતને ઉત્થાપી શકવા સમર્થ નથી. ૩૦, ચૈત્યશબ્દના અર્થ જે વાયડામાણસા જુદો કરે છે, તેને પણ ચારણુઋષિએ વડે ચૈત્યનમસ્કારનું વાકય ઔષધ સમાન છે. ( અર્થાત્ એ ચૈત્યનમસ્કારના શબ્દને અ તે શુ` કરશે? ૩૧. આવા પ્રકારના ઉત્કૃષ્ટતપથી પ્રાપ્ત થયેલી આવી લબ્ધિવાળા એવા અને સમ્યકૃત્વના 'શથી ભીરુ આ મહાત્માએ જિનેશ્વર દવા વિના અન્ય કેાઈને નમસ્કાર ન કરે. ૩૨. હવે પ્રસ્તુત વાત— ભીંત વડે જેમ ઘરના બે ભાગ કરાય તેમ આ માનુષાત્તર પર્વત વડે આ પુષ્કરવરદ્વીપ એ વિભાગવાળા છે. અને તે એ અર્ધભાગના નિર્દેશ અભ્યંતર પુષ્કરાધ અને બાહ્યપુષ્કરા-એ પ્રમાણે અથવા અંદરના અધ ભાગ અને બહારના અધ ભાગ-એ પ્રમાણે કરાય છે. ૩૩-૩૪. આ માનુષાત્તરપત બહારના અધ ક્ષેત્રને રાકે છે, એટલે કે બહારના ક્ષેત્રના આલાખ યાજનમાં તેના સમાવેશ થાય છે. તેથી અન્તરાય પૂર્ણ આઠેલાખ ચેાજનના છે. ૩૫. જ્ઞાનરૂપી ચંદન માટે મલયપર્યંત જેવા પૂ. મલયગિરિજી મહારાજા જણાવે છે કે Page #164 -------------------------------------------------------------------------- ________________ માનુષાર પર્વત પરની જુદી-જુદી પરિધિ १०३ खरार्द्धभूमौ प्रतिपत्तव्य" इति वृहत्क्षेत्रसमासवृत्तौ । कोटिरेका द्विचत्वारिंशल्लक्षाणि सहस्रकाः । चतुस्त्रिंशच्छतान्यष्टी, त्रयोविंशानि चोपरि ॥ ३६ ॥ एतावद्योजनमितो. मानुषोत्तरभूभृतः । स्यान्मध्ये परिधिौलौ, त्वस्यायं परिधिर्भवेत् ॥ ३७ ॥ कोटिरेकाऽथ लक्षाणि, द्विचत्वारिंशदेव च । द्वात्रिंशच सहस्राणि, द्वात्रिंशाश्च शता नव ॥ ३८ ॥ पृथगुक्तौ परिक्षेपो, यो मध्येऽस्य तथोपरि । बहिर्भागापेक्षया तौ, पार्श्वेऽस्याभ्यन्तरे पुनः ॥ ३९ ॥ समानमित्तिकतया, मूले मध्ये तथोपरि । तुल्य एव परिक्षेपः सर्वत्राप्यवसीयताम् ॥ ४० ॥ एका कोटीद्विचत्वारिंशल्लक्षाणि सहस्रकाः । षट्त्रिंशच्च शताः सप्त, त्रयोदशसमन्विताः ॥ ४१ ॥ एतावन्ति योजनानि, दृष्टानि जिननायकैः । मानुषोत्तरशैलस्य, बाह्यस्य परिधेर्मिती ॥ ४२ ॥ इति बृहत्क्षेत्रसमासवृत्यभिप्रायेण, जीवाभिगमसूत्रे ‘सत्त चोदसुत्तरे जोअ णसए' इत्युक्तं । “આ માનુષત્તરપર્વત બાહ્યપુષ્કરાર્ધમાં જાણવો” આ પ્રમાણે બૃહક્ષેત્રસમાસની ટીકામાં કહ્યું છે. मेछ।3, में ताला सलाम, यात्रीस M२, मा४सोने वीस (१,४२,३४,८२३) येन પ્રમાણ માનુષત્તરપર્વતની મધ્યપરિધિ છે. અને શિખર ઉપરની પરિધિ એકકડ, બેંતાसीसाम, मत्रीस २, नवसाने मत्रीस (१,४२,३२,८३२) यानी otyवी. 38-3८. આ માનુષેત્તરપર્વતની મધ્યભાગ તથા શિખરની પરિધિ જે ભિન્ન-ભિન્ન કહી, તે બહારના ભાગની અપેક્ષાઓ જાણવી, પરંતુ અંદરના ભાગમાં તે સમાન ભીંત હોવાથી મૂલ, મધ્ય અને ઉપર એમ ત્રણેય સ્થાનની સમાન પરિધિ હોય છે. ૩૯-૪૦. ४ ४२।3, में तालीससाम, छत्रीस०१२, सोतसोने ते२ (१,४२,३६,७१३) જન માનુષોત્તર પર્વતની બાઘપરિધિ જિનેશ્વરએ કહેલી છે. ૪૧-૪૨ આ વાત બૃહક્ષેત્ર માસની ટીકાના આધારે જાણવી, પરંતુ જીવાભિગમ સૂત્રમાં तो (सातस ते२ (७१3) ने स्थान) सातसो २ यौ। (७१४) 2014 ४ छे. १ किंचिदधिकस्य योजनभागस्य व्यवहारेण योजनतया विवक्षणाद् चतुर्दशोत्तरसप्तशती अत्राख्याता स्यात् ॥ કાંઈક અધિક યોજનના ભાગને વ્યવહારથી જન જ કહેલ છે, તે રીતે ૧૪ જન અધિક જાણવું. Page #165 -------------------------------------------------------------------------- ________________ १०४ ક્ષેત્રલોક-સર્ગ ૨૩ द्विचत्वारिंशता लक्षरेककोटिसमन्विता ।। त्रिंशत्सहस्राश्चैकोनपश्चाशा द्विशती तथा ।। ४३ ॥ मानुषोत्तरशैलस्यैतावान् परिधिरान्तरः । एष एवाभ्यन्तरस्य, पुष्करा द्धस्य चान्तिमः ॥ ४४ ॥ नृक्षेत्रस्यापि परिधिरेष एवावसानिकः । अथास्य पुष्कराद्धस्य. मध्यमः परिधिस्त्वयम् ॥ ४५ ॥ एका कोटी योजनानां, लक्षाः सप्तदशोपरि । सप्तविंशत्यन्वितानि, चत्वायैव शतानि च ॥ ४६ ॥ कालोदस्यान्त्यपरिधिर्यः पूर्वमिह दर्शितः । स एव पुष्कराद्धस्य, भवेत्परिधिरान्तरः ॥ ४७ ॥ द्विधेदमिषुकाराभ्यां, धातकीखण्डवत्कृतम् । अभ्यन्तरे पुष्कराद्धे, तस्थिवद्भयामपागुदक ॥ ४८ ॥ . धातकीखण्डेषुकारसधर्माणाविमावपि । चतुष्कूटावन्त्यकूटस्थितोत्तुङ्गजिनालयौ ॥ ४९ ॥ एकेनान्तेन कालोदं, परेण मानुषोत्तरम् । स्पृष्टवन्तौ योजनानां, लक्षाण्यष्टायताविति ॥ ५० ॥ मे४४।७, तावीसलाम, त्रीस ६०१२, मसाने मागणयास (१,४२,३०,३४८) જન માનુષોત્તરપર્વતની અત્યંતર પરિધિ છે. અને એ જ અત્યંતર પુષ્પરાર્ધની અતિમ परिधि वी. ४३-४४. અને મનુષ્યક્ષેત્રની અંતિમ પરિધિ પણ આજ (ઉક્ત) જાણવી. હવે પુષ્કરાઈની મધ્યમ પરિધિ કહે છે, જે એક કરોડ, સત્તરલાખ, ચારને સત્યાવીસ (૧,૧૭,૦૦૪૨૭) योजननी तरावी. ४५-४६. કાલેદધિસમુદ્રની જે બાહ્ય પરિધિ આગળ બતાવી ગયા, તે જ પુષ્કરાઈની અત્યંत२ परिधि meवी. ४७. અત્યંતર પુષ્કરાઈ માં રહેલા, એવા બે ઈષકાર પર્વતે વડે પુષ્પરાધ ક્ષેત્ર પણ ધાતકીખંડની જેમ ઉત્તર-દક્ષિણ બે વિભાગમાં વહેંચાયેલું છે. ૪૮. ધાતકીખંડના ઈષકાર પર્વતની જેમ, આ બે (પુષ્કરાના) ઈષકાર પર્વત ઉપર પણ ચાર ફૂટે છે અને તે બન્નેને અત્યકૂટ ઉપર ઉત્તગ જિનાલય છે. ૪૯. આ બને ઈષકાર પર્વતો એક છેડાથી કાલે દધિ સમુદ્ર અને બીજા છેડાથી માનપત્તર પર્વતને સ્પર્શે છે. અને તે બન્ને પર્વતેની લંબાઈ આઠલાખ યોજનની છે ૫૦. Page #166 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરાઈ માં રહેલ અભુત કુંડનું વર્ણન ૧૦૫ एवमभ्यंतरं पुष्कराई निर्दिश्यते द्विधा । पूर्वार्द्ध पश्चिमार्द्ध च, प्रत्येकं मेरुणाऽश्चितम् ॥ ५१ ॥ पूर्वापरार्द्धयोरत्र, कालोदवेदीकान्ततः।। પુરતઃ પુનર ૨, માનપોર તાત છે ૨ | सहस्रान्नवनवति, प्रत्येक लक्षकत्रयम् । योजनानामतीत्यास्ति, कुण्ड मेकैकमद्भुतम् ॥ ५३ ।। अधस्ते विस्तृते स्तोकमुपर्युपर्यनुक्रमात् । विस्तीर्ण विस्तीर्णतरे, जायमाने शराववत् ॥ ५४ ॥ भुवस्तले द्वे सहस्र, विस्तीर्णे योजनान्यथ । વિદ્ધ શ સુદ્ધાવીવનિર્વવાહ | પપ છે द्वयोरप्यर्द्धयोरत्रैकैकमन्दरनिश्रया । षट् षट् वर्षधराः सप्त, सप्त क्षेत्राणि पूर्ववत् ॥ ५६ ॥ धातकीखण्डस्थवर्षधरद्विगुणविस्तृताः । માત્ર વધા, હવન તુ તઃ સમઃ || ૧૭ || આ રીતે અત્યંતર પુષ્કરાર્ધક્ષેત્ર, પૂર્વાર્ધ અને પશ્ચિમા–એમ બે પ્રકારે છે. તે તે બને એક-એક મેરૂ પર્વતથી યુક્ત છે. ૫૧. અહીં આ પુષ્કરાર્ધ-દ્વીપમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં કાલોદધિ સમુદ્રની વેદિકાથી આગળ અને માનુષેત્તર પર્વતથી પાછળ ત્રણલાખ, નવાણું હજાર ( ૩,૯,૦૦૦) જન ગયા બાદ એક–એક અદ્દભુત કુંડ છે. પ૨-૫૩. આ બનને કુંડે નીચેથી અલ્પવિસ્તૃત અને ક્રમશઃ ઉપર કેડીયાની જેમ વધુ– વધુ વિસ્તૃત થાય છે. ૫૪. તે કુંડે નીચે ભોંયતળિયે ૨૦૦૦ જન વિસ્તૃત અને દશ જન ઉંડા છે તથા શુદ્ધનિર્મલ જલના તરંગેની માળાથી મનોરમ છે. ૫૫. પુષ્કરાઈ ક્ષેત્રના બને અભાગોમાં એક-એક મેરૂપર્વતને આશ્રયીને ૬-૬ વર્ષધરપર્વત અને ૭–૭ ક્ષેત્ર પૂર્વવત્ છે. ૫૬. આ વર્ષધર પર્વતે વિસ્તારમાં ધાતકીખંડના વર્ષધર પર્વતોથી ડબલ–ડબલ જાણવા અને ઉંચાઈમાં સમાન જાણવા. ૫૭. ક્ષે-ઉ. ૧૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ક્ષેત્રલોક-સગર ૨૩ एवमत्रेषुकाराभ्यां, सह वर्षमहीभृताम् । विष्कम्भसंकलनया, नगरुद्धं भवेदियत् ॥ ५८ ॥ तिस्रो लक्षा योजनानां, पञ्चपञ्चाशदेव च । सहस्राणि चतुरशीत्यधिकानि शतानि षट् ॥ ५९ ॥ आद्यमध्यान्त्यपरिधौ, प्राग्वदेतेन वजिते । દ્વારા શિક્ષom, રથને શાશ્વત્રંશ છે ૬૦ || આ રીતે આ વર્ષધર પર્વત અને બે ઇપુકાર પર્વતના વિસ્તારથી રોકાયેલી જગ્યાનો સરવાળ નીચે મુજબ છે. પ૮. - ત્રણ લાખ, પંચાવન હજાર, છે ને ચોર્યાશી (૩,૫૫,૬૮૪) જન જેટલી ભૂમિ પર્વતથી શેકાયેલી છે. ૫૯ - ક્ષેત્રના જનની (વિસ્તારની) ગણત્રી કરવામાં પૂર્વની માફક જ ઉપર જણાવેલ જનની સંખ્યા-આદ્ય-મધ્ય અને અન્ય પરિધિમાંથી બાદ કરવી અને પૂર્વની માફક જ એક જનના બસો ને બાર (૨૧૨) અંશ કહ૫વા. ૬૦. પુષ્કરા દ્વિીપમાં આવેલા પર્વતને વિસ્તાર ૪૨૧૦ એજન ૧૦ કલા પૂર્વાર્ધ હિમવંત પર્વત. + ૪૨૧૦ , ૧૦ ) , શીખરી પર્વત. + ૧૬૮૪૨ , ૨ ,, ,, મહાહિમવંત પર્વત. + ૧૬૮૪૨ ,, ૨ ,, ,, રૂકિમ પર્વત. + ૬૭૩૬૮, ૮ નિષધ પર્વત. + ૬૭૩૬૮ , નિલવંત પર્વત. = ૧૭૬૮૪૨ ,, ૨ પૂર્વાર્ધ પુષ્કરાર્થના પર્વતે વિસ્તાર. + ૧૭૬૮૪૨ ૪ ૨ પશ્ચિમાઈ પુષ્કરાર્ધન પર્વતને વિસ્તાર. + ૨૦૦૦ ,, બે ઈષકાર પર્વતને વિસ્તાર ૩,૫૫,૬૮૪, ૪ કલા. પુષ્પરાધ ક્ષેત્રમાં આટલું ક્ષેત્ર પર્વતેએ રેકેલું છે. આ સિવાયનું ક્ષેત્ર જાણવા માટે કાલેદધિ. સમુદ્રની પરિધિમાંથી ક્ષેત્રના જન બાદ કર્યા પછી. ૯૧,૭૦,૬૦૫ જન કાલેદધિ સમુદ્રની બાહ્ય પરિધિ ૩,૫૫,૬૮૪ જન (ઉપલી ૪ કલા ગણતરીમાં ગણી નથી.) ૮૮,૧૪,૨૧ જન મૂળ ધ્રુવરાશિ. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પુષ્કરાધના ભરતક્ષેત્રના વિસ્તાર અંગે वर्षवर्षधरभागकल्पना त्वत्र धातकीखण्डवद् ज्ञेया । દ્રાદિતોથાતે, વેદત્રાંશા યોગનોપરિ . क्षेत्राणामब्धिदीश्यादीरन्तश्चनृगिरेर्दिशि ॥ ६१ ॥ तत्र याम्येषुकारस्योभयतोऽप्यर्द्धयोर्द्वयोः । wwત મરd, વવસ્વનિર્વિશિ દર | सहस्राण्येकचत्वारिंशच्छतान् पञ्च विस्तृतम् । सैकोनाशीतीन् मुखेडशशतं च सत्रिसप्ततिः ॥ ६३ ॥ ત્રિપન્નાશા , તાશા પડ્યશાઈ ! शतं नवनवत्याढ्यमंशाश्च मध्यविस्तृतिः ॥ ६४ ॥ ૧૧૭૦૦૪ર૭ મધ્ય પરિધિ. ૧૪૨૩૦૨૪૯ બાહ્ય (મનુષ્યક્ષેત્રની) પરિધિ. ૩૫૫૬૮૪ પર્વતને વિસ્તાર. ૩૫૫૬૮૪ પર્વતનો વિસ્તાર ૧૧૩૪૪૭૪૩ મધ્ય ધ્રુવરાશિ ૧૩૮૭૪પ૬પ બહારની ધ્રુવરાશિ મૂળ, મધ્ય, કે બાટાક્ષેત્રને વિસ્તાર જાણવા માટે મૂળ ધવરાશિને મધ્ય ધ્રુવરાશિને અને બાહ્ય પ્રવરાશિને ૨૧રથી ભાંગવાથી ક્ષેત્રને મળ-મધ્ય અને બાહ્ય વિસ્તાર આવે. અહીં વર્ષ (ક્ષેત્ર) અને વર્ષધર (પર્વત)ના ભાગની કલ્પના પણ ઘાતકીખંડની જેમજ જાણવી. અહીં કહેવાયેલા બસોને બાર (૨૨) અંશે, તે જનની ઉપર જાણવા. તેમજ ક્ષેત્રોની આદિ કાલોદધિ સમુદ્ર તરફ અને અન્ત માનુષત્તરપર્વત તરફ જાણવો. ૬૧. ત્યાં (પુષ્કરાર્ધમાં) દક્ષિણ દિશાના ઈષકાર પર્વતથી બન્ને બાજુના પુષ્કરાર્ધમાં (પૂર્વાર્ધ અને પશ્ચિમાધ) પિતા – પિતાના મેરુપર્વતની દિશામાં એક-એક ભરતક્ષેત્ર આવેલું છે. ૬૨. આ બન્ને ભરતક્ષેત્રોનો પ્રારંભનો વિસ્તાર એકતાલીસ હજાર, પાંચ, ઓગણએંસી જન અને બરોબારમાંથી ઉત્પન્ન થયેલ એકસોને તેતેરશ (૪૧૫૭૯૨) જાણ. (૮૮,૧૪,૯૨૧ મૂળ ધવરાશિ - ૨૧૨ = ૪૧૫૭૯૨.૦૬૩. મધ્યને વિસ્તાર ત્રેપનહજાર, પાંચસોને બાર એજન અને (બસબારમાંથી થયેલ) એક નવ્વાણું અંશ (૫૩૫૧૨ ૩૬ ) જાણુ. (૧,૧૩,૪૪,૭૪૩ મધ્ય પ્રવ-રાશિ૨૧૨=૫૩૫૧૨ રે.) ૬૪. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ पञ्चषष्टिं सहस्राणि योजनानां चतुःशतीम् । પરવારશાં હતાંત્ર, ત્રયોજ્ઞાન્સવિસ્તૃતઃ ॥ ૬ ॥ मध्यभागेऽस्य वैताढ्यो, लक्षाण्यष्टौ स चायतः । धातकीखण्डवैताढ्यवच्छेषं त्विह भाव्यताम् ॥ ६६ ॥ अन्येऽपि दीर्घवेताढ्याः स्युःसप्तषष्टिदृशाः । भरतैरवतक्षेत्रविदेहविजयोद्भवाः ॥ ६७ ॥ उत्तरार्द्धमध्यखण्डे, गाङ्गसैन्धवकुण्डयोः । મધ્યે વૃષમટોઽસ્ત, વૃઢીવર્ષેમાદ્રિવત્ ॥ ૬૮ ॥ पर्यन्तेऽस्य ततः शैलो, हिमवान्नाम वर्त्तते । બાયામતોૌ રક્ષાનિ, વિષ્ઠમતો મળેઢિયાનું ॥ ૧ ॥ योजनानां द्विचत्वारिंशच्छता दशसंयुताः । चतुश्चत्वारिंशदंशाश्चतुरशीतिनिर्मिताः ७० ।। तस्योपरि पद्मदः, प्राग्वत्पद्मालिमण्डितः । સત્રાંચતો રીર્ય, સવિસ્તૃતઃ ॥ ૭૨ ॥ ક્ષેત્રલેાક-સ ૨૩ ખાદ્ય વિસ્તાર પાંસઠહજાર, ચારસા છેતાલીસ ચેાજન અને તેરઅશના (૬૫૪૪૬૨૧૨) જાણવા ( ૧,૩૮,૭૪,૫૬૫ બાહ્ય ધ્રુવરાશિ - ૨૧૨ = ૬૫૪૪૬૨) ૬૫. આ ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢ્યપર્વત આવેલા છે. તેની લંબાઈ આઠલાખ યેાજનની છે. બાકી તેનું સ્વરૂપ ધાતકીખંડના ભરતના વૈતાઢ્યની માફક સમજવું. ૬૬. ભરતક્ષેત્ર, અરવતક્ષેત્ર તથા મહાવિદેહક્ષેત્રની વિજયમાં રહેલા ખીજાપણુ આવા સડસઠ દીઘ વૈતાઢ્ય પતા છે ૬૭. (પુષ્કરા દ્વીપનાં) આ ભરતક્ષેત્રના ઉત્તરાર્ધના મધ્યખંડમાં ગંગા અને સિંધુના કુંડની મધ્યમાં જ બુદ્વીપના ઋષભકૂટની જેવા ઋષભકૂટ આવેલા છે. ૬૮. આ ઋષભકૂટ પર્વતના પર્યન્તભાગે હિમવાન્ નામના પર્વત આવેલા છે, તે લંબાઈમાં આઠલાખ ચેાજન (૮૦૦૦૦૦) ના અને પહેાળાર્ધમાં ચારહજાર ખસાને દશ ચેાજન અને ચેાર્યાસીમાંથી થયેલ ચુંમાલીસ અ’શ (૪ર૧૦૪૪) ૬૯-૭૦, આ હિમવાન પર્વતની ઉપર પદ્મદ્રહ છે કે જેનું સ્વરૂપ પૂના પદ્મદ્રહ જેવું છે. તે પદ્મોની શ્રેણિથી મડિત છે. ચારહાર યેાજનની તેની લ'ખાઈ છે અને એહજાર યાજનની તેની પહેાળાઇ છે. ૭૧. Page #170 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરાધની નદીઓનું વર્ણન ૧૦૮ गङ्गासिन्धुरोहितांशास्ततो नद्यो विनिययुः । प्राच्या प्रतीच्यामुदीच्यां, क्रमात्तत्रादिमे उभे ७२ ।। ह्रदोद्गमे योजनानि, विस्तीर्ण पञ्चविंशतिम् । ઉદ્ધિ જ રોગનાર્દ, સમુદ્રમાને પુનઃ + ૭રૂ છે विस्तीर्णे द्वे शते साढ़े. उद्विद्धे पश्चयोजनीन् । तत्र सिन्धुः प्राच्यपुष्करात्किालोदमङ्गति ॥ ७४ ।। गङ्गा तु प्राप्य पूर्वस्यां, मानुषोत्तरभूधरम् । सुमतिर्दुष्टसंसर्गादिव तत्र विलीयते ॥ ७५ ॥ पश्चिमार्द्धात्पुनर्गङ्गा, याति कालोदवारिधौ । सिन्धुर्नरोत्तरनगपादमूले विलीयते ॥ ७६ ॥ एवं नरोत्तरनगाभिमुखाः सरितोऽखिलाः । विलीयन्त इह ततः परं तासामभावतः ॥ ७७ ॥ गङ्गासिन्धुप्रपाताख्ये, कुण्डे विष्कम्भतो मते । चत्वारिंशत्समधिकं, योजनानां शतद्वयम् ॥ ७८ ॥ આ પદ્મદ્રહમાંથી પૂર્વમાં ગંગા, પશ્ચિમમાં સિંધુ અને ઉત્તરમાં હિતાંશા નામની ત્રણ નદીએ નીકળે છે. તેમાંની પહેલી બે ગંગા અને સિંધુ નદી દ્રહમાંથી નીકળવાના સ્થાને પચીસ યોજન વિસ્તૃત અને અર્ધ યોજન ઉંડી છે. સમુદ્રના સંગમ વખતે ૨૫૦ જન પહોળી અને પાંચ જન ઉંડી છે. તેમાં સિંધુ નદી પૂર્વ પુષ્કરાઈમાંથી નીકળીને કાલેદધિ સમુદ્રમાં મળે છે. જેમ દુષ્ટમાણસના સંસર્ગથી સદ્દબુદ્ધિનાશ પામે તેમ પૂર્વ પુષ્પરાધની ગંગાનદી માનુષેત્તર પર્વતમાં સમાઈ જાય છે. ૭૨-૭૫. પશ્ચિમધની ગંગાનદી કાલોદધિસમુદ્રને મળે છે. જ્યારે ત્યાંની સિંધુ નદી માનુપત્તરપર્વતના મૂલમાં વિલીન થઈ જાય છે. ૬. આ રીતે માનુષત્તર પર્વત તરફની સર્વે નદીઓ માનુષત્તર પર્વત પાસે જ વિલય પામે છે. કારણકે-આગળ એટલે કે મનુષ્યક્ષેત્રની બહાર નદીઓ હોતી નથી. ૭૭. ગંગા અને સિંધુ નદીને પડવાના બે કુંડો-ગંગા પ્રપાતકુંડ અને સિંધુ પ્રપાતકુંડ. આ બન્ને કુંડન વિસ્તાર બસે ચાલીસ એજનથી કાંઈક અધિક છે. ૭૮. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૩ तदन्तर्वर्तिनौ द्वीपो, प्रज्ञप्तौ विस्तृतायतौ । । द्वात्रिंशद्योजनी मूलप्रवाह इव जिबिके ॥ ७९ ॥ गङ्गासिन्धुरक्तवतीरक्तास्वेतनिरूपणम् ।। पत्रिंशशतसङ्ख्यासु, सर्वमप्यविशेषितम् ॥ ८० ॥ रोहितांशा योजनानि पञ्चाशन्नदनिर्गमे । विस्तीर्णेकयोजनं चोद्विद्धोदीच्यां नगोपरि ॥ ८१ ॥ एकादश योजनानां, शतान् पञ्चसमन्वितान् । अंशान द्वाविंशतिं गत्वा, कुण्डं प्राप्याथ पूर्ववत् ॥ ८२ ॥ क्षेत्रं हेमवतं द्वेधा, स्वप्रवाहेण कुर्वती । कालोदं याति पूर्वार्द्व, परार्द्ध मानुषोत्तरम् ॥ ८३ ॥ अस्याः कुण्ड योजनानामशीत्याढ्या चतुःशती । विष्कम्भायामतो मूलप्रवाहवच जिह्निका ॥ ८४ ॥ अस्याः कुण्डान्तर्गतश्च, द्वीपो भवति यः स तु । चतुःषष्टियोजनानि, विषकम्भायामतो मतः ॥ ८५ ॥ આ બન્ને કુંડોમાં આવેલા ૧-૧ એમ ૨ દ્વીપ બત્રીસ જનની લંબાઈ અને પહોળાઈવાળા છે. અને તેની જિહિકા પ્રારંભના પ્રવાહના જેટલી (૨૫ પેજન) વિસ્તૃત છે. ૭૯. ગંગા અને સિંધુ (૩૪+૩૪૬૮) અડસઠ તથા રક્તવતી અને રક્તા (૩૪+ ૩૪=૬૮) અડસઠ એમ કુલ એકસે છત્રીસ નદીઓનું સર્વ વર્ણન સરખું સમજવું. ૮૦. હિમવાનું પર્વત ઉપર રહિતાંશાનદી નિગમસ્થાને ૫૦ જન વિસ્તૃત છે, તથા એજન ઉડી છે. આ નદી હિમવાન પર્વત ઉપર ઉત્તરદિશામાં અગ્યારસોને પાંચ જન અને બાવીશઅંશ (૧૧૦૫-૨૨) જેટલું ક્ષેત્ર આગળ વધીને, પૂર્વવત્ કુંડમાં પડીને હૈમવક્ષેત્રને પિતાના પ્રવાહવડે બે વિભાગમાં કરતી, એવી તે પૂર્વાર્ધની કોલેદધિ સમુદ્રમાં મળે છે. અને પશ્ચિમાધની માનુષોત્તર પર્વતમાં જાય છે. ૮૧-૮૩. આ (રોહિતાશા) નદીઓના કુંડ ચારસોને એંશી (૪૮૦) યોજન લાંબા-પહોળાં છે. તથા તેની જિહિકા મૂલ પ્રવાહ જેટલી છે. ૮૪. આ રોહિતાશા નદીઓના કુંડની અંતર્ગત રહેલ દ્વીપ ચોસઠ (૬૪) એજન લાંબે–પહેળે છે. ૮૫. Page #172 -------------------------------------------------------------------------- ________________ હૈમવતક્ષેત્રના વિસ્તાર અંગે रूप्यकूले स्वर्णकूले, रोहिते रोहितांशिके । બટ્ટાવ્યોતા સ્તુત્યા, સ્વપરિવારતઃ ॥ ૮૬ ॥ अथोत्तरं हिमवतः, क्षेत्र हैमवतं स्थितम् । वृत्तवैतादयेन शब्दापातिनाऽलङ्कृतान्तरम् ॥ ८७ ॥ मुखे लक्ष योजनानां षट्षष्टिं च सहस्रकान् । एकोनविंशां त्रिशतीं, पट्पञ्चाशलवांस्ततम् ॥ ८८ ।। लक्षद्वयं योजनानां सहस्राणि चतुर्दश । एकपञ्चाशानि ततं, मध्येऽंशान् षष्टियुक् शतम् ॥ ८९ ॥ अन्ते शतान् सचतुरशीतीन् सप्त सहस्रकान् । एकषष्टिं द्विलक्षीं च द्वापञ्चाशल्लवांस्ततम् ।। ९० ।। जम्बूद्वीपस्थायिवृत्तवैतादथैः सदृशा यथा । धातकीखण्ड स्थवृत्तवैताढ्याः सर्वथा तथा ।। ९१ ॥ ત્રાજિ વૃત્તા વૈતાથા:, વૃત્તિ: સદશા: સમે મુન્દ્રાાતિપ્રમૃતયઃ, પ્રચેતવ્યા મનસ્વિમિઃ || ૧૨ | એ રૂપ્ચકૂલા, એ સ્વર્ણફૂલા, બે રાહિતા અને બે રાહિતાંશા, આ આઠેયનદીએ સ્વરૂપમાં અને પરિવારમાં સમાન છે. ૮૬. ૧૧૧ હવે હિમવાન પતથી આગળ હુમવતક્ષેત્ર રહેલું છે, કે-જેની મધ્યમાં શબ્દાપાતી નામના વૃત્તવૈતાઢ્યપર્વત શાભે છે. ૮૭, આ હૈમવતક્ષેત્રને પ્રારંભના વિસ્તાર એકલાખ છાસઠહજાર, ત્રણસેા એગણીસ યાજન અને છપ્પન લવ (૧,૬૬,૩૧૯૧૨ યાજન) ના છે. ૮૮, તે ક્ષેત્રના મધ્યવિસ્તાર બેલાખ, ચૌદહજાર એકાવન ચેાજન અને એકસા સાઈડ અંશ (૨,૧૪,૦૫૧ ૨૧૬) ના છે. ૮૯. આ ક્ષેત્રના અવિસ્તાર એ લાખ, એકસઠ હજાર, સાતસાચાર્યાસી યાજન તથા ખાવનઅશ (૨,૬૧,૭૮૪૧૬) ના છે. ૯૦. જ ખૂદ્વીપમાં રહેલ વૃત્તબૈતાઢ્ય પતા સમાન ધાતકીખડના શબ્દાપાતી આદિ વૃત્ત (ગાળ) વૈતાઢ્ય પર્વ તા છે. બુદ્ધિશાળી પુરૂષોએ વૃત્તવૈતાઢ્ય પતા પૂર્વોક્ત વૃત્તવૈતાઢય પ તા જેવા જ જાણવા. ૯૧–૯૨. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ક્ષેત્રલેકસ ૨૩ द्वाभ्यां चतुर्भिरष्टाभिर्योजनैरन्तरं क्रमात् । स्वापगाम्यां शब्दगन्धापातिमेरुमहीभृताम् ।। ९३ ॥ विकटापातिनोर्माल्यवतोस्तथान्तरं क्रमात् । स्वस्वक्षेत्रापगाभ्यां द्वे, योजने तच्चतुष्टयम् ॥ ९४ ॥ अस्योत्तरस्यां च महाहिमवान वर्तते गिरिः । રક્ષાથgr તો જી, મહાપદ્મતિઃ | શબ છે. योजनानां सहस्राणि, षोडशाष्टौशतानि च । વિદ્યાવિઘારિ, જાપ વિરતઃ | ૨૬ છે. महापद्मदस्त्वष्टौ, सहस्राण्यायतो भवेत् । योजनानां सहस्राणि, चत्वारि चैष विस्तृतः ॥ ९७ ॥ दक्षिणस्यामुदीच्यां च, नद्यौ द्वे निर्गते इतः । रोहिता हरिकान्ता च, ते उभे पर्वतोपरि ॥ ९८ ॥ चतुःषष्टिं शतान्येकविंशान्यशचतुष्टयम् । अतीत्य स्वस्वकुण्डान्तर्निपत्य निर्गते ततः ॥ ९९ ॥ પોતપોતાના ક્ષેત્રમાંથી વહેતી નદીઓ, શબ્દાપાતી વૃત્તવૈતાઢચ પર્વતથી બે જન દૂર હોય છે. ગન્ધાપાતી વૃત્તવૈતાઢય પર્વતથી ચાર જન દૂર હોય છે. અને મેરુપર્વતથી આઠ યોજન દૂર હોય છે. ૩. પોતપોતાના (આગળના) ક્ષેત્રોમાંથી વહેતી નદી વિકટાપાતી વૃત્તવૈતાઢ્યથી ૨ યોજન દૂર રહે છે. અને માલ્યવાન પર્વતથી તેના આગળના ક્ષેત્રની નદી ૪ જન દૂર રહે છે. ૯૪. આ હૈમવંત ક્ષેત્રની ઉત્તરદિશામાં મહાહિમવાન નામને પર્વત છે, તેની લંબાઈ આઠલાખ જનની છે અને તેના શિખર ઉપર મહાપા નામને દ્રઢ રહેલો છે. આ મહાહિમવાન ગિરિને વિસ્તાર સેળહજાર આઠસોને બેંતાલીશ યોજન અને આઠ કલાને છે. ૯૫-૯૬. આ પર્વતના શિખર ઉપર રહેલ આ મહાપદ્મ દ્રહ લંબાઈમાં આઠહજાર યોજના છે અને વિસ્તારમાં ચારહજાર જન છે. ૯૭. આ દ્રહમાંથી દક્ષિણ દિશામાં રોહિતા નામની અને ઉત્તરદિશામાં હરિકાન્તા નામની -એમ એકેક નદી નીકળે છે. આ બન્ને નદીએ પર્વત ઉપર છહજાર ચારસો એકવીસ યોજન ૪ કળા (૬૪૨૧+કળા) ગયા પછી પોત-પોતાના કુંડમાં પડે છે પછી ત્યાંથી નીકળીને પૂર્વાર્ધના હૈમવતક્ષેત્રમાં રહેલી હિતાનદી માનુષેત્તર પર્વતમાં જાય છે. અને Page #174 -------------------------------------------------------------------------- ________________ પુષ્પરાધની નદીઓ ૧૧૩ पूर्वार्धाद् हैमवतगा, नराद्रिं याति रोहिता।। अपरार्द्धात्त सा याति, कालोदनामवारिधिम् ॥ १०० ॥ हरिकान्ता पुनर्याति, कालोद हरिवर्षगा ।। पूर्वार्द्धादपरार्धात्त, याति सा मानुषोत्तरम् ।। १०१ ।। नद्योहरिसलिलयोहरिकान्ताख्ययोरपि । तयोर्नारीकान्तयोश्च, तथैव नरकान्तयोः ॥१०२ ॥ इत्यष्टानामापगानां, विष्कम्भो इदनिर्गमे । भवेच्छतं योजनानामुण्डत्वं योजनद्वयम् ॥ १०३ ।। पर्यन्ते च योजनानां सहस्रमिह विस्तृतिः । उण्डत्वं च योजनानां, विंशतिः परिकीर्तितम् ।। १०४ ॥ विष्कम्भायामतः कुण्डान्येतासां जगदुर्जिनाः । पष्टथाढथानि योजनानां, शतानीह नव श्रुते ॥ १०५ ॥ अष्टाविंशं शतं द्वीपाश्चैतासां विस्तृतायताः । जिबिका विस्तृतोद्विद्धाश्चासां मूलप्रवाहवत् ॥ १०६ ।। પશ્ચિમધના હૈમવતમાં રહેલી રોહિતાની કાલેદધિ સમુદ્રમાં જાય છે. ૯૮-૧૦૦. જ્યારે હરિકાંતા નદીમાં વિપરીત છે. પૂર્વાર્ધનો હરિવર્થક્ષેત્રમાં રહેલી હરિકાનાનદી, કાલોદધિ સમુદ્રમાં જાય છે. અને પશ્ચિમાઈ હરિવર્ષમાં રહેલી હરિકાન્તાની માનુષેત્તર પર્વતમાં જાય છે. ૧૦૧. ૨ હરિસલિલા, ૨ હરિકાન્તા, ૨ નારીકાન્તા, અને ૨ નરકાન્તા નામની આ આઠેય નદીઓને વિસ્તાર દ્રહ નિગમ સ્થાને એકસો (૧૦૦) જનનો હાય છે. અને ત્યાં ઉંડાઈ બે જનની હોય છે. તેમજ પર્યત સ્થળે તેની પહોળાઈ એકહજાર (૧૦૦૦) જનની અને ઉંડાઈ વીસ (૨૦) જનની કહેલી છે. ૧૦૨–૧૦૪ આ આઠેયનદીઓના પ્રપાતકુંડ લંબાઈ, પહોળાઇમાં નવસેને સાઈઠ યોજનના છે-એમ જિનેશ્વરાએ શ્રુતમાં કહ્યું છે. ૧૦૫. - આ આઠેય પ્રપાતકુંડામાં રહેલા દ્વીપે એકસોને અઠ્યાવીસ જનની લંબાઈપહોળાઈવાળા છે. અને આ આઠેય નદીઓની હિકા વિસ્તાર તથા ઉંડાઈ મૂલપ્રવાહ સમાન જ છે. ૧૦૬. ક્ષે-ઉ. ૧૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૩ शैलात्ततः परं क्षेत्र, हरिवर्ष विराजते । तद्गन्धापातिवैताढयेनाश्चितं विस्तृतं मुखे ॥ १०७ ।। लक्षाणि पड़ योजनानां, पञ्चषष्टिं सहस्रकान् । द्वे शते सप्तसप्तत्याऽधिके द्वादश चांशकान् ॥ १०८ ॥ युग्मम् । अष्टौ लक्षाः सहस्राणि, षट्पञ्चाशच्छतद्वयम् । सप्तोत्तरं योजनानां. मध्येऽशाश्चतुरस्ततम् ।। १०९॥ सहौः सप्तचत्वारिंशतादया दशलक्षिकाः । पट् त्रिंशं च योजनानां, शतमंशशतद्वयम् ॥ ११० ॥ अष्टाढयं विस्तीर्णमन्ते, स्वरूपमपरं पुनः । जम्बूद्वीपहरिवषवदिहापि विभाव्यताम् ॥ १११ ॥ इतः परश्च निषधः, पर्वतः सर्वतः स्फुरन् । हदेनालङ्कृतो मूर्ध्नि, सदब्जेन तिगिञ्छिना ॥ ११२ ॥ सप्तपष्टिं सहस्राणि, साष्टषष्टि शतत्रयम् ।। योजनानां लवान द्वात्रिंशतं स्यादेष विस्तृतः ॥ ११३ ॥ तिगिञ्छिस्तु योजनानां, सहस्राण्यष्ट विस्तृतः । सहस्राणि षोडशेष, भवेदायामतः पुनः ॥ ११४ ॥ આ મહાહિમવંત પર્વત પછી હરિવર્ષ નામનું ક્ષેત્ર શોભે છે અને તેનાં મધ્યમાં ગધાપાતી નામનો વૃત્તવૈતાઢ્ય શોભે છે. આ હરિવર્ષ ક્ષેત્રનો પ્રારંભ વિસ્તાર છલાખ, પાંસઠહજાર, બસને સીતેર 21+मा२ (१,६५,२७७+३३३)ना छ. मध्यमविस्तार-म18414,७५पनर , मसोने सातयेन-या२२५२ (८,५६,२०७+२२) नो छ. अन्तिमविस्तार ४सास, सुरतालीस २, ४सोने छत्रीसयोन+सान मारमश (१०,४७,१३+३१६) ना छे. सन मा સિવાયનું બાકીનું તેનું સઘળ સ્વરુપ જમ્બુદ્વીપના હરિવર્ષ ક્ષેત્ર મૂજબ જાણવું ૧૦૭–૧૧૧. - આ હરિવર્ષક્ષેત્ર પછી નિષધનામનો પર્વત આવે છે. કે જે ચતરફથી સ્કરાયમાન–શે ભાવાળે છે. આ પર્વતના શિખરપ્રદેશ ઉપર સુંદર કમળાવાળો તિગિછિ નામને દ્રહ શોભે છે. ૧૧૨. આ નિષધ પર્વતને વિસ્તાર સડસઠહજાર, ત્રણસોને અડસઠ જન+બત્રીસ અંશ प्रमाण (१७३६८+४) छे. ११3. તે તિગિછિ દ્રહ આઠહજાર એજનના વિસ્તારવાળો અને સોલહજાર યોજનની समावाणे। छे. ११४. Page #176 -------------------------------------------------------------------------- ________________ પુષ્પરાધની હરિસલિલા અને શીતાદા ૧૧૫ एतस्याद्धरिसलिला, शीतोदेति निरीयतुः। दक्षिणस्यामुदीच्या च, पर्वतोपर्यमू उभे ॥ ११५ ॥ एकोनत्रिंशतं गत्वा, सहस्रान् षट् शतानि च । योजनानां सचतुरशीतीन् षोडश चांशकान् ॥ ११६ ॥ पततः स्वस्वकुण्डान्तहरिवन्तिराध्वना । पूर्वाह्यद्धरिसलिला, प्रामोति मानुषोत्तरम् ॥ ११७ ॥ पश्चिमार्द्धगता सा तु. कालोदमुपसर्पति । सर्वासां दिग्विनिमय, एवं पूर्वापरार्द्धयोः ॥ ११८ ॥ पूर्वाद्धशीतोदा प्रत्यग्विदेहाद्धविभेदिनी ।। कालोदमन्याद्धस्था तु, प्राप्नोति मानुषोत्तरम् ॥ ११९ ।। एताश्चतस्रो विस्तीर्णा, द्वे शते इदनिर्गमे । चत्वार्युण्डा योजनानि, प्रान्ते दशगुणास्ततः ॥ १२० ॥ विस्तीर्णान्यायतान्यासां, कुण्डानि च चतसृणाम् । ifશાનિ નો નાનાં, શતા નર્વિશતિ || ૨૨ છે. આ પ્રહમાંથી ૨ હરિસલિલા અને ૨ શીતદાનકી નીકળે છે. તેમાંથી ૨ નદીઓ (બને ૧+૧=૨) પર્વત ઉપર દક્ષિણ દિશામાં અને ૨ ઉત્તર દિશામાં ઓગણત્રીસહજાર, સેને ચોર્યાસી જનસેળઅંશ (૨૯,૬૮૪ જન 23 અંશ) જઈને પિત–પિતાના કુંડમાં પડે છે. તેમાંથી પૂર્વાર્ધની હરિસલિલાનજી, હરિવર્ષક્ષેત્રના મધ્યભાગમાં થઈને માનુષેત્તર પર્વતને મળે છે. અને પશ્ચિમની હરિસલિલાનદી, કાલેદધિ સમુદ્રને મળે છે. આ રીતે પૂર્વ અને પશ્ચિમાધની સઘળી નદીઓની દિશાઓનો નિશ્ચય કરવો. ૧૧૫–૧૧૮. પૂર્વાર્ધમાં રહેલી શીતદાનદી પશ્ચિમવિદેહને બે વિભાગમાં વહેંચતી એવી કાલેદધિસમુદ્રને મળે છે. અને પશ્ચિમાર્ધમાં રહેલી શીતદાનદી માનુષેત્તરપર્વતને મળે છે. ૧૧૯, - આ ચારેયનદીઓ (૨ હરિસલિલાર શીતદા) દ્રહમાંથી નીકળે ત્યારે બસોયોજન ના વિસ્તારવાળી અને ત્યાં ચારોજનની ઉંડાઇવાળી હોય છે. અને અંતભાગે તે નદી એનો વિસ્તાર તથા ઉંડાઈ દશગણે થાય છે. અર્થાત્ પ્રાન્ત નદીઓને વિસ્તાર બે હજાર યોજનાનો અને ઉંડાઈ ચાલીશ એજનની થાય છે. ૧૨૦. આ ચારેય નદીઓના કુંડ લંબાઈ અને પહેલાઈમાં ઓગણીસને વીસ જન પ્રમાણ છે. (૧૯૨જન) ૧૨૧. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ક્ષેત્રલોક-સગ ૨૩ एतत्कुण्डान्तर्गताच, द्वीपाः प्रोक्ता महर्षिभिः । પઝાશે રોજનાનાં, છે તે વિસ્તૃત થતા | ૨૨ | सर्वे कुण्डगता द्वीपाः, क्रोशद्वयोच्छ्रिता इति । तैर्जम्बूद्वीपगैस्तुल्या, उच्छयेण नगा इव ॥ १२३ ॥ यथेदमर्द्ध व्याख्यातं, याम्यं पूर्वापराद्धयोः । तथा ज्ञेयमुदीच्यामपि मानस्वरूपतः ॥ १२४ ॥ किन्तूदीच्ये पुकाराद्रः, परतः पार्थयोद्वयोः । स्यादेककमरवतक्षेत्र सरतसन्निभम् ॥ १२५ ॥ पुण्डरीकदोपेतस्ततश्च शिखरी गिरिः । तस्माद्रक्ता रक्तवती, स्वर्णकूला विनिर्ययुः ॥ १२६ ॥ तत्रादिमे द्वे सरितौ, क्षेत्रमैरतं गते । जगाम हैरण्यवतं, स्वर्णकूला तु वाहिनी ।। १२७ ॥ ततश्च हैरण्यवतं, विकटापातिनाऽङ्कितम् । ततो महापुंडरीकहदवान् रुक्मिपर्वतः ॥ १२८ ॥ આ નદી-કુંડમાં અંતર્ગત રહેલા દ્વીપોન આયામ અને વિસ્તાર બસો છપ્પન (૨૫૬) યજનનો મહર્ષિઓએ કહેલો છે. ૧૨૨. જબૂદ્વીપનાં કુંડગત દ્વીપના સમાન એવા આ કુંડના દ્વીપો ૨ કેશની ઉંચાઈ વાળા છે અને ઉંચાઈનાં કારણે પર્વત જેવા લાગે છે. ૧૨૩. જે રીતે પુષ્કરદ્વીપના દક્ષિણાર્થના-પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધનું વર્ણન કર્યું, તે જ રીતે માન-સ્વરૂપથી પુષ્પરાર્ધના ઉત્તરાર્ધમાં પણ પૂર્વાધ-પશ્ચિમાઈનું માન સ્વરૂપ સરખું જ સમજવું. પરંતુ ઉત્તરદિશાના ઈષકાર પર્વતની પછી બન્ને બાજુએ ભરતક્ષેત્ર જેવું જ એકેક ઐરવતક્ષેત્ર છે. ૧૨૪–૧૪૫. ઐરાવતક્ષેત્ર પછી પુંડરીક નામના દ્રહથી યુક્ત શિખરી નામનો પર્વત છે અને તે દ્રહમાંથી રક્તા, રક્તવતી, અને સ્વર્ણકુલા નામની ત્રણ નદીઓ નીકળે છે ૧૨૬. તેમાંની પ્રથમ બે રક્તા અને રક્તવતી નામની નદીઓ એરવત ક્ષેત્રમાં જાય છે. અને ત્રીજી સ્વર્ણકૂલા નદી હરણ્યવત ક્ષેત્રમાં જાય છે. ૧૨૭. આ શિખર પર્વત પછી હૈરણ્યવત ક્ષેત્ર આવે છે કે જેના મધ્યમાં વિકટાપાતી નામને વૃત્તવૈતાઢય પર્વત રહેલ છે. અને આ હૈરણ્યવત ક્ષેત્ર પછી મહાપુંડરીક નામના કહથી યુક્ત રુકમીનામને પર્વત છે. ૧૨૮. Page #178 -------------------------------------------------------------------------- ________________ યુકરાધની નદીઓ ૧: ૭ एतद्भवा रूप्पकूला, हैरण्यवतगामिनी । रम्यकान्तनरकान्ता, प्रयात्येतत्समुद्भवा ॥ १२९ ॥ ततोर्वाग् रम्यकक्षेत्र, माल्यववृत्तभूधरम् । केसरिहदवनीलवन्नामा पर्वतस्ततः ॥ १३० ॥ प्रवर्तते विदेहान्तः, शीतैतन्नगसम्भवा । नारीकान्ता रम्यकान्तः, प्रसपत्येतद्गता ॥ १३१ ॥ ng as વૃદ્ધનો રા: પૂર્વમુવા: | ता मानुषो यान्ति कालोदं पश्चिमामुखाः ॥ १३२ ।। पश्चिमात्त कालोदं, प्रयान्ति पूर्वसंमुखाः । पश्चिमाभिमुखास्तास्तु, प्रयान्ति मानुषोत्तम्म् ॥ १३३ ॥ मध्ये क्षेत्रं विदेहाख्यं, नीलबन्निपधागयोः । एकैकं मेरूणोपेतं. भाति पूर्वापरार्द्धयोः ॥ १३४ ॥ વાવ7rfRzઢાન, ઋક્ષા પર્વશર્તિ પુર્વે ! योजनान्येकपष्टि सहस्रान् साष्टशतं ततम् ॥ १३५ ॥ આ પુંડરીક દ્રહમાંથી નીકળેલી પ્યાલા નામની નદી હૈરણ્યવત ક્ષેત્રમાં જાય છે અને આ દ્રહમાંથી નીકળેલી નરકાન્તા સરિતા રમ્યક્ષેત્રમાં જાય છે. ૧૨૯. આ રૂકમી પર્વતથી આગળ રમ્યકક્ષેત્ર આવે છે. તેના મધ્યમાં માલ્યવાન નામને વૃત્તવેતાઢય પર્વત છે. આ રમ્યક્ષેત્ર પછી કેસરિદ્રહથી યુક્ત નીલવંત નામનો પર્વત છે. ૧૩૦. આ નીલવંત પર્વતના કેસરિદ્રહમાંથી શીતા અને નારીકાંતા નામની ૨ નદીઓ નીકળે છે. તેમાંથી શીતા વિદેહક્ષેત્રમાં જાય છે અને નારીકાંતા રમ્યકક્ષેત્રમાં જાય છે. ૧૩૧. પૂર્વાર્ધના આ બધા ક્ષેત્રોમાંની પૂર્વ મુખી જેટલી નદીઓ છે, તે બધી નદીઓ માનુષોત્તર પર્વત તરફ જાય છે અને પશ્ચિમમુખી જેટલી નદીઓ છે, તે સર્વે નદીઓ કાલેદધિ સમુદ્રમાં જાય છે. પશ્ચિમાધમાં આને વિપર્યય સમાજ એટલે કે ત્યાંની પૂર્વમુખી સઘળી-સરિતાઓ કાલોદધિ સમુદ્ર તરફ જાય છે. અને પશ્ચિમ મુખી બધી નદીઓ માનુષેત્તર પર્વત તરફ જાય છે. ૧૩૨-૧૩૩. પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં નીલવાન અને નિષધ પર્વતની મધ્યમાં એક-એક વિદેહ ક્ષેત્ર આવેલું છે અને ત્યાં એક-એક મેરૂ પર્વત શેભે છે. ૧૩૪. આ મહાવિદેહ ક્ષેત્રને મુખ વિસ્તાર છવ્વીસ લાખ, એકસઠહજાર, એકને આઠ જન+અડતાલીશ અંશ (૨૬,૬૧,૧૦૮+૬) ને છે. ૧૩૫. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ક્ષેત્રલેાક-સર્ગ ૨૩ तथा लक्षाश्चतुस्त्रिंशद्योजनानां समन्विताः । चतुर्विंशत्या सहस्रष्टाविंशं शताष्टकम् || १३६ ॥ षोडशांशां विस्तीर्ण, मध्ये तस्य च विस्तृतिः । लक्षाण्यथैकचत्वारिंशदष्टाशीतिरेव च १३७ ॥ सहस्राणि सप्तचत्वारिंशा पञ्चशती तथा । योजनानामंशशतं पण्णवत्या समन्वितम् ॥ १३८ ॥ सहस्राणि योजनानामे कोनविंशतिस्तथा । सचतुर्नवतिः सप्तशती कोशस्तथोपरि ।। १३९ ॥ विष्कम्भः प्रतिविजय, प्रत्येक मर्द्धयोर्द्वयोः । योजनानां द्वे सहस्रे, वक्षस्काराद्रि विस्तृतिः ॥ १४० ॥ प्रत्येकमन्तर्नद्यश्च शतानि पञ्च विस्तृताः । , स्वरूपं सर्वमत्रान्यद्धातकी खण्डद्भवेत् ॥ १४१ ॥ अष्टानां वनमुखानां विस्तृतिः स्याल्लधीयसी । एकोनविंशतिभवाश्चत्वारो योजनांशकाः ॥ १४२ ॥ एकादश सहस्राणि, योजननां शतानि पद् । साष्टाशीतीनि चैतेषां विस्तृतिः स्याद्गरीयसी ॥ १४३ ॥ મધ્ય વિસ્તાર ચાત્રીસલાખ-ચાવીસહજાર આઠસાને અઠયાવીસ યેાજન-સાળ અ’શ (३४,२४,८२८+३'३३) प्रमाणु छे. १३९. બાહ્ય વિસ્તાર એકતાલીસલા ખ- અઠવાસીહજાર-પાંચસેાને સુડતાલીસ યેાજન+એકસા छन्नु अौंश (४१,८८,५४७+२३) प्रमाणु भगवा. १३७-१३८. અહીં પૂર્વાધ અને પશ્ચિમા માં દરેક વિજયાના વિસ્તાર ઓગણીસહજાર–સાતસાને ચારાણુંયેાજન+એકમાઉ ( ૧૯૭૯૪ાજન ૧ગાઉ) ના જાણુવા અને પ્રત્યેક વક્ષસ્કાર पर्वतना विस्तार मेहर योन्ननो भगवा. १३५ - १४०. પ્રત્યેક વિજયામાં રહેલી અન્ત નદીએ ના વિસ્તાર પાંચસા ચેાજનના છે. અને બાકીનું સઘળું ( વિદેહક્ષેત્રનું) સ્વરૂપ ધાતકીખંડની માફક જાણવું. ૧૪૧. અહીં મહાવિદેહમાં રહેલા આઠેય વનસુખાને જઘન્ય વિસ્તાર ચાર ઓગણીસ अश (१) येोन्न प्रभाणु छे. १४२. અને ઉત્કૃષ્ટ વિસ્તાર અગ્યારહજાર-છસેાને-અઠયાસી (૧૧૬૮૮) ચેાજન પ્રમાણ छे. १४३. Page #180 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરાનાં વન ૧૧૯ उपवर्षधरं गुर्वी, लध्वी च सरिदन्तिके । तेषां चतुर्णी कालोदबहिर्भागस्पृशां भवेत् ॥ १४४ ॥ चतुर्णां तु नरनगासन्नानी विस्तृतिर्गुरुः । शीताशीतोदान्तिकेऽन्या, नीलवन्निषधान्तिके ॥ १४५ ॥ पूर्वापरं भद्रसालवनायामः समन्वितः । मेरुविष्कम्भेण सह, गर्भभागात्मको भवेत् ॥ १४६ ॥ चत्वारिंशत्सहस्राणि लक्षाश्चतस्र एव च । योजनानां नवशती, निर्दिष्टा षोडशोत्तरा ॥ १४७ ।। पोडशानां विजयानां, व्याससंकलना त्वियम् । तिस्रो लक्षा योजनानां सहस्राणि च षोडश ॥ १४८ ॥ सप्तशत्यष्टोत्तराऽथ, वक्षस्कारमहीभृताम् । દાનાં તત્સવના, શુ: સાળિ વોશ | ૪ | षण्णामन्तनदीनां तु, व्याससङ्कलना भवेत् । सहस्राणि त्रीणि वनमुखयोरुभयोस्त्वियम् ॥ १५० ॥ કાલોદધિ સમુદ્રના બહારના ભાગને સ્પર્શ કરનાર ચાર વનમુખને ઉત્કૃષ્ટ વિસ્તાર વર્ષધર પર્વતે ( નિષધ-નીલવત ) પાસે છે. જયારે જધન્ય વિસ્તાર (શીતા-શીતદા) નદી પાસે છે. અને માનુષેત્તર પર્વતના અભ્યન્તર ભાગને સ્પર્શ કરનાર ચાર વનમુનો ઉત્કૃષ્ટ વિસ્તાર શીતા-શીતદા નદી પાસે છે. તેમજ નિષધ-નીલવંત પર્વત પાસે જઘન્ય વિસ્તાર છે. ૧૪૪–૧૪૫. મેરૂ પર્વતનાં વિસ્તારની સાથે ભદ્રશાલ વનને પૂર્વ-પશ્ચિમ આયામ ચાર-લાખચાલીશ હજાર–નવસેને સેળ (૪,૪૦,૯૧૬) જનને થાય છે. ૧૪૬-૧૪૭. સેળ વિજયના વિસ્તારની સંકલના-સરવાળા કરતાં, તેની સંખ્યા ત્રણ લાખ-સેલ હજાર-સાતસોને આઠ (૩,૧૬,૭૦૮) જનની છે. અને આઠ વક્ષસ્કાર પર્વતના વિસ્તારની સંકલના સેલહજાર (૧૬૦૦૦) યોજનની થાય છે. છ અન્તર્નાદીઓની વ્યાસ ૪૪૦૮૧૬– મેરુના વિસ્તાર સહિત ભદ્રશાલવનની પૂર્વ-પશ્ચિમ લંબઈ ૩૫૬૭૦૮- સોળ વિજયને વિસ્તાર. ૧૬૦ ૦૦- આઠ વક્ષસ્કારનો વિસ્તાર, છ અત્તર નદીઓને વિસ્તાર, ૨૩૩૭૬- બે વનમુખને વિસ્તાર. ૩૦૦૦ - ૮ ૦૦૦૦૦ પુકરાઈને વિસ્તાર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ षट्सप्ततिस्पृक त्रिशती, सहस्रास्त्रयक्ष संमिताः । ઢપયામોડર સક્ષાળિ, સર્વસને મવેત્ ।। ૨ ।। अत्रापीष्टान्य विष्कम्भवर्जितद्वीप विस्तृतेः । स्वस्वसङ्ख्याविभक्ताया, लभ्यतेऽभीष्टविस्तृतिः ॥ १५२ ॥ भावना धातकीखण्डवत् । महाविदेहविष्कम्भे यथेष्टस्थानगोचरे । शीताशीतोदान्यतरव्यासहीनेऽर्द्धिते सति ॥ १५३ ॥ विजयाँतर्नदीवक्षस्कारान्तिमवनायतिः । ज्ञायते सा तत्र तत्र स्थाने भाव्या स्वयं बुधैः ॥ १५४ ॥ अथ देवकुरूणां यः प्राच्यां सौमनसो गिरिः । તથોત્તરાળાં યઃ, પૂર્વાં માત્ત્વનિમા ॥ શ્વ ॥ त्रिचत्वारिंशत्सहस्रान्, लक्षा विंशतिमायतौ । एकोनविंशां द्विशतीं योजनानामुभावपि ॥ १५६ ॥ ક્ષેત્રલેાક-સગ ૨૩ સ'કલના ત્રણહજાર (૩૦૦૦) યાજન પ્રમાણ થાય છે અને બે વનમુખાના વિસ્તારના સરવાળે ત્રેવીસહજાર ત્રણસાને ઠંાંતેર યેાજનના (૨૩,૩૭૬) થાય છે, અને આ સઘળા વિસ્તાર ભેગા કરતાં પુષ્કરાના વિસ્તાર આઠલાખ (૮૦૦૦૦૦) યેાજનના થાય છે. ૧૪૮-૧૫૧. અહીંપણ ઇષ્ટક્ષેત્રાદિના વિસ્તાર જાણવા હાય, તા ઇક્ષેત્રાદિ સિવાયના અન્ય ક્ષેત્રાદિના વિસ્તાર દ્વીપના વિસ્તારમાંથી બાદ કરવા અને તે બાકી રહેલા દ્વીપના વિસ્તાર ને પોત-પોતાની સંખ્યાથી ભાગવા દ્વારા ઈજવસ્તુના વિસ્તાર પ્રાપ્ત થાય છે. આની પદ્ધતિ ધાતકીખંડ મુજબ જાણવી. ૧૫૨, ધાતકીખંડની માફક મહાવિદેહ ક્ષેત્રમાં કોઇપણ ઇચ્છિત સ્થાનના વિષ્ણુભમાંથી શીતા કે શીતેાદા નદીનાં વિષ્ણુભને બાદ કરીને, તેનું અડધુ કર્યાબાદ, વિજય-અન્તની -વક્ષસ્કાર પર્વત, અને અન્તિમ વનની પહેાળાઈ, તે-તે સ્થાને જણાય છે–તે પ્રાણ પુરુષાએ સ્વય' વિચારી લેવું. ૧૫૩-૧૫૪. હવે દેવકુરૂની પૂર્વ દિશામાં સૌમનસ નામના ગજવ્રુત પર્વત છે. અને ઉત્તરકુરૂની પૂર્વ દિશામાં માહ્યવાન નામને ગજાંત પર્યંત છે. આ બન્ને પતાની લંબાઈ વીસલાખ–તે તાલીસહજાર-મસાને એગણીસ (૨૦,૪૩,૨૧૯) ચેાજનની છે. તેમજ દેવકુરૂ અને ઉત્તરકુરૂની પશ્ચિમ દિશામાં ક્રમશઃ રહેલા જે વિદ્યુત્પ્રભ અને ગન્ધમાદન નામના Page #182 -------------------------------------------------------------------------- ________________ કુરૂક્ષેત્રની છવા આદિ ૧૨૧ देवोत्तरकुरुभ्यश्च, प्रतीच्यां यो व्यवस्थितौ । विद्युत्प्रभगिरिर्गन्धमादनश्चायतावुभौ ॥ १५७ ॥ योजनानां पोडशैव, लक्षाः षड्विंशति तथा । सहस्राणि शतमेकं, संपूर्ण षोडशोत्तरम् ॥ १५८ ॥ इदं मानं पुष्करार्द्धप्राचीनार्धव्यपेक्षया। पश्चिमार्द्ध विपर्यासो, धातकीखंडवत् स तु ॥ १५९ ।। अष्टाप्येते गजदन्ता, नीलवनिषधान्तिके । સાવિત્તી, સૂક્ષ્મ મરવારિત છે ૬૦ || विदेहमध्यविष्कम्भान्मेरुव्यासे विशोधिते । शेषेऽद्धिते च विष्कम्भः, प्रत्येतव्य कुरुद्वये ॥ १६१ ॥ બે ગજદંત પર્વત છે, તે લંબાઈમાં સેળલાખ-છવીસહજાર–એકસોને સેળ (૧૬,૨૬,૧૧૬) યોજનનાં છે. આ પ્રમાણ પુષ્કરાઈ દ્વીપનાં પૂર્વાર્ધમાં રહેલા પર્વનું છે. પુષ્પરાધ દ્વીપના પશ્ચિમાર્ધમાં આનાથી વિપરીત છે અને તે વિપર્યાસ ધાતકીખંડની માફક જાણે. અર્થાત્ પશ્ચિમાર્ધના દેવકુરૂ અને ઉત્તરકુરૂની પૂર્વ દિશામાં રહેલ સૌમનસ અને માલ્યવાન નામના બે ગજદન્ત પર્વતેની લંબાઈ સેળલાખ-છવ્વીસ હજાર–એક ને સળ ( ૧૬,૨૬,૧૧૬ ) જનની છે. અને પશ્ચિમ દિશામાં રહેલ વિધુત્રભ અને ગધ -માદન નામના ગજદન્ત પર્વતેની લંબાઈ વીસલાખ-તેંતાલીસ હજાર-બને એગણીસ ( ૨૦,૪૩,૨૧૯) જનની છે. ૧૫–૧૫૯. આ આઠેય ગજદંત પર્વત નીલવાન અને નિષધ પર્વતની સમીપમાં ઉત્કૃષ્ટથી બે હજાર (૨૦૦૦) જન વિસ્તૃત છે. અને મેરુપર્વત પાસે જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ જેટલા વિસ્તૃત છે. ૧૬૦. મહાવિદેહ ક્ષેત્રનો જે મધ્યભાગનો વિકભ હોય, તેમાંથી મેરૂ પર્વતનો વિસ્તારબાદ કરો અને જે શેષ રહે, તેનો અર્થોભાગ કરવાથી દેવકુરૂ અને ઉત્તરકુરૂને જન - કળા ૩૪૨૪૮૨૨૮ - ૧૬ મહાવિદેહક્ષેત્રને મધ્યભાગને વિઠંભ ૯૪૦૦ - ૦૦ મેરૂપર્વતને વિસ્તાર બાદ કરતાં શેષ યોજના ૩૪૧૫૪૨૮ - ૧૬ બાદ કરતાં શેષ યોજનને અર્ધભાગ કરતાં ૧૭૦૭૭૧૪ - ૮ દેવકુર અને ઉત્તરકુરની પહોળાઈ આવી ક્ષે-ઉ. ૧૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૩ ઋક્ષા: સતા સપ્ત, સંarળ શતાનિ ચ | चतुर्दशानि सप्तैव, योजनानां लवाष्टकम् ॥ १६२ ।। मेरुयुक्तभद्रसालायामात्प्रागुपदर्शितात् । गजदन्तद्वयहीनाच्छेषं जीवा कुरुद्वये ॥ १६३ ॥ સૃક્ષાશ્વતઃ પશિ, સત્તાનિ શતાનિ ના नवैव षोडशाढ्यानि, योजनानीति तन्मितिः ॥ १६४ ।। आयाममानयोः प्राच्यप्रतीच्यगजदन्तयोः । योगे भवेद्धनुःपृष्टं, कुरुद्वय इदं तु तत् १६५ ॥ ક્ષાર પત્રિોનસપ્તરિય સમ્રાટ ! शतत्रयं योजनानां, पञ्चत्रिंशत्समन्वितम् ॥ १६६ ॥ धातकीखण्डवदिहाप्यग्रतो नीलवद्रेिः । यमकावुदक्कुरुषु, सहस्त्रं विस्तृतायतौ ॥ १६७ ॥ વ્યાસ-પહોળાઈ આવે છે. આ પ્રમાણે કરતાં સત્તરલાખ, સાતહજાર–સાતસોને ચૌદ એજન+અંશ (૧૭,૦૭,૭૧૪+૬) આ એક કુરૂક્ષેત્રને વિસ્તાર થાય છે. ૧૬૧ ૧૬૨. “મેરૂ પર્વતની સાથે ભદ્રશાલ વનને આયામ જે પૂર્વે (૧૪૬–૧૪૭માં શ્લોકમાં) કહી ગયા, તેમાંથી બે ગજદત પર્વતોનો વિસ્તાર બાદ કરતા, જે આવે તે પ્રત્યેક કુરુક્ષેત્રની જીવા (દરી) જાણવી અને તે ચારલાખ- છત્રીસહજાર-નવસેને સેળ (૪,૩૬,૯૧૬) જન પ્રમાણ થાય છે. ૧૬૩–૧૬૪. પૂર્વદિશા અને પશ્ચિમદિશાના બે ગજદન્ત પર્વને આયામ ભેગો કરતાં જે સંખ્યા આવે. તે પ્રત્યેક કુરૂક્ષેત્રનું ધનુ પૃષ્ઠ થાય છે. અને તે છત્રીસ લાખ, ઓગણસીત્તેરહજાર–ત્રણસને પાંત્રીસ (૩૬,૬૯,૩૩૫) યોજનનું છે. ૧૬૫–૧૬૬. ઘાતકીખંડની જેમ અહીં પણ નીલવાન પર્વતની આગળ ઉત્તરકુરુક્ષેત્રમાં એકહજાર (૧૦૦૦) જનની લંબાઈ-પહોળાઈ વાળા બે યમક (યમક-જમક) પર્વત છે. આ ૪,૪૦,૯૧૬ યોજન=મેરૂ પર્વતની સાથે ભદ્રશાલ વનને આયામ ૪,૦૦૦ યોજન=બે ગજદન્ત પર્વતને વિસ્તાર ૪,૩૬,૯૧૬ યોજન=કુરૂબેત્રની જીવા. ૧૬,૨૬,૧૧૬ =પૂર્વદિશાનાં ગજદન્તપર્વતાને આયામ તથા ૨૦,૪૩,૨૧૯ ચો.=પશ્ચિમદિશાનાં ગજદન્તપર્વતોનો આયામ ૩૬,૬૯,૩૩૫ યોજન કુરૂક્ષેત્રનું ધનુષ્પષ્ટ Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્રનું અંતર ૧૨૩ ततःपरं ह्रदाः पञ्च, स्युर्दक्षिणोत्तरायताः । सहस्रांश्चतुरो दीर्घा, द्वे सहस्रे च विस्तृताः ॥ १६८ ।। नीलवतो यमकयोस्ताभ्यामाद्यदस्य च । मिथो ह्रदानां क्षेत्रान्तसीम्नश्च पञ्चमहदान् ॥ १६९ ॥ सप्ताप्येतान्यन्तराणि, तुल्यान्यकैककं पुनः । लक्षद्वयं योजनानां चत्वारिंशत्सहस्रकाः ॥ १७० ॥ शतानि नव सैकोनषष्टीनि योजनस्य च । सप्तक्षुण्णस्यैकभागस्तत्रोपपत्तिरुच्यते ॥ १७१ ॥ બે યમક પર્વતે પછી પાંચ દ્રહો આવે છે આ દ્રહ દક્ષિણ-ઉત્તર ચારહજાર (૪૦૦૦) જન લાંબા અને બેહજાર (૨૦૦૦) યોજન પહોળા છે. ૧૬૭.૧૬૮. નીલવાન પર્વતથી ક્ષેત્રના અંતભાગ સુધીમાં ૭ આંતર આવે છે. તે આ પ્રમાણે (૧) નીલવાન પર્વતથી બે યમક પર્વતનું (૨) બે યમક પર્વતથી પ્રથમ દ્રહનું (૩) પ્રથમ દ્રહથી બીજા દ્રહનું (૪) બીજા દ્રહથી ત્રીજા દ્રહનું (૫) ત્રીજા દ્રહથી ચોથા કહનું (૬) ચેથા દ્રહથી પાંચમા દ્રહનું અને (૭) પાંચમાં દ્રહથી ક્ષેત્રની સીમાનું આંતરુ. આ સાતેય આંતરા સમાન માપવાળા છે. તેમાંથી દરેકનું માપ બેલા ખ–ચાલીસહજાર–નવસોને ઓગણસાઇઠ એકસસમાંશ (૨,૪૦,૫૬) જન થાય છે. તેની ઘટના આ રીતે છે કેપાંચેય બ્રહની લંબાઈનો સરવાળે વીસ હજાર (૨૦,૦૦૦) જન થાય અને ૧૭,૦૭,૭૧૪ યોજને કુરુક્ષેત્રને વિસ્તાર ૨૧,૦૦૦ એજન પાંચ દ્રા અને યમક પવતનો વિસ્તાર બાદ કરવાને ૧૬,૮૬,૭૧૪ ૧૬,૮૬,૭૧૪ યોજનનાં સાત ભાગ કરતા, ૭) ૧૬૮૬૭૧૪ (૨૪૦૯૫૯ ૧૪ ૩૫ ૨૮ ૨૮ = ૨,૪૦,૯૫૯ યોજન દરેકનું અંતર Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૩ देध्य हूदानां पञ्चानां, यत्सहस्राणि विंशतिः । साहस्रयमकव्यासयुक्तं तत्कुरुविस्तृतेः ॥ १७२ ।। विशोध्यतेऽथ यच्छेषं, तत्सप्तभिर्विभज्यते । सप्तानां व्यवधानानामेवं मानं यथोदितम् ॥ १७३ ॥ उदक्कुरुषु पूर्वार्द्ध, पद्मनामा महातरुः । पश्चिमाद्धे महापद्मस्तौ जम्बूवृक्षसोदरौ ॥ १७४ ॥ पद्मनाम्नो भूमिरुहः, पद्मनामा सुरः पतिः । महापद्मस्य तु स्वामी, पुण्डरीकः सुरोत्तमः ॥ १७५ ॥ स्युर्देवकुरवोऽप्येवं, किंत्वत्र निषधात्परौ । વિચિત્રવિત્રાવસ્ત્રૌ, તતઃ પત્ર દ્વાર રીત છે ?બ્દ છે पूर्वाद्धे चापराद्धे च, स्यातां शाल्मलिनाविह । जम्बूवृक्षसधर्माणावेतावपि स्वरूपतः ॥ १७७ ॥ पुष्कराद्धेऽथ यो मेरू, स्यातां पूर्वापराद्धयोः । धातकीखण्डस्थमेरूसमानौ तौ तु सर्वथा ॥ १७८ ॥ किंत्वेतयोर्भद्रसालवनयोरायतिर्भवेत् ।। लक्षद्वयं पंचदश, सहस्राणि शतानि तु ॥ १७९ ॥ યમક પર્વતને વિસ્તાર એકહજાર (૧૦૦૦) યોજનાનો છે. આ એકવીસ હજાર (૨૧૦૦૦) યોજનને કુરુક્ષેત્રનાં વિસ્તારમાંથી બાદ કરીએ અને જે શેષ રહે, તેના એકસરખા સાતભાગ કરતાં ઉપર જણાવ્યા મુજબનું વ્યવધાનનું માપ આવે છે. ૧૬૯-૧૭૩. પૂર્વાર્ધના ઉત્તર કુરૂક્ષેત્રમાં પદ્મનામનું મહાવૃક્ષ અને પશ્ચિમાઈનાં ઉત્તર કુરૂક્ષેત્રમાં મહાપત્રનામનું મહાવૃક્ષ છે. અને તે બને જંબૂવૃક્ષની સમાન છે. ૧૭૪. પદ્મનામના વૃક્ષનો અધિષ્ઠાતા દેવ પદ્મનામને છે, જ્યારે મહાપ વૃક્ષને અધિકાયક પુંડરીક નામે દેવ છે. ૧૭૫. ઉત્તરકુરૂની જેમ દેવકુરૂમાં પણ આ સઘળી વ્યવસ્થા છે, પરંતુ અહીં નિષધપર્વત પછી વિચિત્ર અને ચિત્ર નામના બે પર્વતે છે. અને પછી ક્રમશઃ પાંચ કહે છે. પૂર્વાર્ધ અને પશ્ચિમાઈનાં દેવકુરૂઓમાં શામેલીનામના બે મહાવૃક્ષો છે, જેનું સંપૂર્ણ સ્વરૂપ જંબૂવૃક્ષ જેવું છે. ૧૭૬–૧૭૭ પુષ્કરાના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ માં રહેલા બે મેરુપર્વતો સર્વ પ્રકારે ધાતકીખંડમાં રહેલ મેરુપર્વત- સમાન જ છે. ફક્ત અહીં રહેલા (પુષ્કરાર્ધનાં મેરૂપર્વત Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પુષ્કરધદ્વીપમાં વિચરતાં પરમાત્માઓ अष्टपश्चाशानि सप्त, पूर्वपश्चिमयोर्दिशोः ।। प्रत्येकं दक्षिणोदीच्योः. स्थावयासस्त्वयमेतयोः ॥ १८० ॥ fસદાગ્નાશા, યોગનાનાં વતશતી अष्टाशीत्या योजनस्य, भक्तस्यांशाश्च सप्ततिः ॥ १८१ ॥ उपपत्तिस्त्वत्र प्राग्वत् । शेषा त्वत्र नन्दनादिवनवक्तव्यताखिला । धातकीखण्डमेरुभ्यो, पुनरुक्तंति नोच्यते ॥ १८२ ॥ जम्बूद्वीपो महामेरुश्चतुर्भिर्मेरुभिः श्रियम् । ઘરે તીર્થયાર સુવ, ચતુર્મિક મેgિfમઃ ૨૮રૂ | प्रागुक्ताख्येषु पूर्वार्द्ध, विजयेष्वधुना जिनाः । चन्द्रबाहुर्भुजङ्गश्वेश्वरो नेमिप्रभोऽपि च ॥ १८४ ॥ पश्चिमाद्धे तु तेष्वेव, वीरसेनो जिनेश्वरः । महाभद्रदेवयशोऽजितवीर्या इति क्रमात् ॥ १८५ ॥ પાસેના) ભદ્રશાલ વનની પૂર્વ-પશ્ચિમ લંબાઈ બેલા ખ-પંદરહજાર, સાત ને અઠ્ઠાવન (૨,૧૫,૭૫૮) જનની છે. અને દક્ષિણ-ઉત્તરની પહોળાઈ બેહજાર, ચારો, એકાવન જન સીત્તર અક્યાસી અંશ (૨૪૫૧૩જન) ની છે. ૧૭૮–૧૮૧ અહીં પણ ઘટના આગળ મુજબ જાણવી. અહીંના (પુષ્કરાર્ધદ્વીપનાં) બે મેરૂ પર્વતનુ જે બાકીનું નંદનવન વગેરેનું વર્ણન છે, તે ઘાતકીખંડના મેરૂ પર્વત જેવું જ હોવાથી અહીં ફરી બતાવ્યું નથી. ૧૮૨. અન્ય ચાર પરમેષ્ઠી ભગવંતની સાથે જેમ પરમેષ્ઠી શ્રીઅરિહંત પરમાત્મા શોભે. તેમ જ બુદ્વીપમાં રહેલો મહામેરૂ પર્વત અન્ય ચાર (ધાતકીખંડનાં ૨-પુષ્કરધદ્વીપનાં– ૨) લઘુ મેરૂપર્વતોથી શોભે છે. ૧૮૩. પુષ્કરાર્ધક્ષેત્રના પૂર્વાર્ધમાં ૧=પુષ્કલાવતી વિજયમાં ચન્દ્રબાહુસ્વામી, ૨=વન્સ વિજયમાં ભુજંગાસ્વામી. ૩=નલિનાવતી વિજયમાં ઈશ્વરનાથ અને ૪=વપ્ર વિજયમાં નેમિપ્રભસ્વામી નામના ૪ જિનેશ્વરો અત્યારે વિચરે છે. અને પશ્ચિમાધમાં પણ તે જ નામવાળા વિજયમાં કમશઃ વીરસેનસ્વામી, મહાભદ્રસ્વામી, દેવયશાસ્વામી અને અજિતવયસ્વામી-આ નામના ૪ જિનેશ્વરે વર્તમાનમાં વિચારી રહ્યા છે. ૧૮૪–૧૮૫. ૧ ભદ્રશાલવનની પૂર્વ-પશ્ચિમની લંબાઈને (૮૮) અટ્ટયાસીથી ભાંગવાવડે ભદ્રશાલવનની દક્ષિણઉત્તરની પોળાઈ આવે અને દક્ષિણ-ઉત્તરની પહોળાઈને (૮૮) અટ્ટયાસીવડે ગુણતા જે આવે, તે ભદ્રશાલવનની પૂર્વ—પશ્ચિમની લંબાઈ જાણવી. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ अष्टचत्वारिंशदिह, लक्षा द्वाविंशतिस्तथा । સહસ્રાણિ કે શતે ચ, સુસ્તારા: જોટિજોયઃ ॥ ૨૮૧ ॥ एवं च - लक्षाण्यष्टौ पुष्करार्द्ध, तावान्कालोदवारिधिः । चत्वारि धातकीखण्डो, द्वे लक्षे लवणोदधिः ॥ १९० ॥ एवं द्वाविंशतिर्लक्षाण्येकतः परतोऽपि च । मध्ये जम्बूद्वीप एक, लक्षमायतविस्तृतः ॥ १९१ ॥ पञ्चचत्वारिंशदेवं, लक्षाप्यायतविस्तृतम् । नरक्षेत्र परिक्षेपो, ज्ञेयोऽस्य पुष्करार्द्धवत् ।। १९२ ॥ ક્ષેત્રલેાક–સગ ૨૩ द्वीपार्थेऽस्मिन्नगादीनां संग्रहः सर्वसंख्यया । धातकीखण्डवद् ज्ञेयोऽविशेषान्नोदितः पृथक् ॥ १८६ ॥ द्विसप्ततिः शशभृतस्तावन्त एव भास्कराः । पट् सहस्राणि षट्त्रिंशा, त्रिशत्यत्र महाग्रहाः ॥ १८७ ॥ नक्षत्राणां सहस्रे द्वे, प्रज्ञप्ते पोडशोत्तरे | प्रमाणमथ ताराणां पुष्करार्द्ध निरूप्यते ॥ १८८ ॥ આ પુષ્કરા દ્વીપમાં પ°તાદિની સંખ્યાના સરવાળા ધાતકીખડની માફક જ હાવાથી અહીં જુદા કહેલા નથી. ૧૮૬૨ ૧૮૭–૧૮૯. આ પુષ્કરા દ્વીપમાં ચંદ્રો ખેત્તર (૭૨) છે, સૂર્યાંપણ ખેતેર (૭૨) છે મહા ગ્રહેા છ હજાર-ત્રણસેા છત્રીસ (૬,૩૩૬) છે. નક્ષત્રા એહજારને સેાળ ( ૨,૦૧૬) છે. અને તારાએ અડતાલીસ લાખ-ખાવીસ હજાર-ખસેા (૪૮૨૨૨૦૦) કાડાકાડી પ્રમાણ છે. (૪૮૨૨૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ તારાઓ છે. ૪૮૨૨૨ ઉપર ૧૬ મીંડા. ) આઠલાખ ચેાજનનેા પુષ્કરા દ્વીપ, આઠલાખ યેાજનના કાલેાધિસમુદ્ર, ચારલાખચેાજનના ધાતકીખંડ અને બેલાખ ચેાજનને લવણુસમુદ્ર-આ રીતે ( ૮+૮+ ૪+૨=૨૨) બાવીસલાખ યાજનના વિસ્તાર એકબાજુથી અને બીજી ખાજુથી પણ એ જ રીતે ખાવીસલાખ યેાજના વિસ્તાર ગણતાં ચુમ્માલીસલાખ ચેાજન થ્યા. અને વચ્ચે એકલાખ ચેાજનનાં વિસ્તારવાળા જ ખૂદ્દીપ-એમ બધા સરવાળેા કરતાં (૮+૮+૪+૨+ ૧+૨+૪+૮+૮=૪૫ લાખ) પીસ્તાલીસલાખ યેાજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર થયું. આ મનુય્યક્ષેત્રની પરિધિ પુષ્કરા ક્ષેત્રની પરિધિની માફ્ક જાણવી. ૧૯૦–૧૯૨. Page #188 -------------------------------------------------------------------------- ________________ અઢીદીપની બહારનું વર્ણન ૧૨૭ एतावतो नरक्षेत्रात् , परतो न भवेन्नृणाम् । गर्भाधान जन्ममृत्यू, संमूर्छिमनरोद्भवः ॥ १९३ ॥ आसन्नप्रसवां कश्चिस्त्रियं नयति चेत्सुरः । नरक्षेत्रात्परं नासो, प्रसूते तत्र कर्हिचित् ॥ १९४ ॥ यदि कण्ठगतप्राणो, मनुष्यक्षेत्रतः परम् ।। मनुष्यो नीयते नासो, म्रियते तत्र कर्हिचित् ॥ १९५ ॥ अथावश्यंभाविजन्मक्षीणायुष्कौ च तो यदि । तदा सुरस्य तन्नेतुर्भवेद्वाऽन्यस्य कस्यचित् ॥ १९६ ॥ मनस्तथैव येनैनामासन्नप्रसवां स्त्रियम् । तं वा कण्ठगतप्राणं, नरक्षेत्रे पुनर्नयेत् ॥ १९७ ॥ युग्मम् । एवं नातः परमहर्निशादिसमयस्थितिः ।। न बादराग्निन नदी, न विद्यद्गजिनीरदाः ॥ १९८ ॥ नाहदाद्या न निधयो, नायने नैव चाकराः । नेन्दुवृद्धिक्षयौ नोपरागोऽन्द्वोर्न वा गतिः ॥ १९९ ॥ આ પિસ્તાલીસ લાખ જનના મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યનું ગર્ભાધાન, જન્મ, મૃત્યુ અને સમુચ્છિમ મનુષ્યની ઉત્પત્તિ થાય નહિં. ૧૯૩. નજીકમાં જ પ્રસવ સમયવાળી કેઈ સ્ત્રીને કે ઈ દેવ મનુષ્યક્ષેત્રની બહાર લઈ -જાય, તે પણ ત્યાં (મનુષ્યક્ષેત્રની બહાર) તેને કદાપિ પ્રસવ થાય નહિ. ૧૯૪. મરવા પડેલા કેઈ માણસને કેઈ દેવ, મનુષ્યક્ષેત્રથી બહાર લઈ જાય, તે પણ ત્યાં તેનું મૃત્યુ થાય નહિં. ૧૫. હવે તે તે જીવોનો જન્મ (પ્રસવ ) કે મૃત્યુ અવશ્ય થનાર હોય, તે તે લઈજનાર દેવને અથવા તે અન્ય કોઈ દેવને તેવા પ્રકારનો વિચાર ઉદ્દભવે અને તેથી જ તે આસન્ન પ્રસવવાળી સ્ત્રીને અને તે કંઠગત પ્રાણવાળા મનુષ્યને મનુષ્યક્ષેત્રની અંદર અવશ્ય લઈ જ આવે. ૧૯૬-૧૯૭. આ મનુષ્યક્ષેત્રની બહાર શું શું નથી : આ મનુષ્યક્ષેત્રની બહાર દિવસ – રાત્રિ આદિની સમય વ્યવસ્થા, બાદર અગ્નિકાય, નદીઓ, વીજળી, ગરવ, વાદળા (મેઘ), અરિહંત-ચક્રવર્તીઓ આદિ, નિધિઓ, ઉત્તરાયણ કે દક્ષિણાયન, ખાણો, ચદ્રનીય–વૃદ્ધિ, ચંદ્ર-સૂર્ય વગેરેનું ગ્રહણ અને ચંદ્ર -સૂર્યાદિની ગતિ આદિ નથી. ૧૯૮-૧૯૯૮ Page #189 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સગ ૨૩ तथाहुः-"अरिहंतसमयबायरअग्गी विज्जू बलाहगा थणिआ । શાળાનનહિ૩વરાજ નિજ પુષિvi || ર૦૦ | ” एतत्सर्वमर्थतो जीवाभिगमसूत्रे चतुर्थप्रतिपत्तौ । क्षेत्रेषु पञ्चचत्वारिंशतीह भरतादिषु । अन्तर्वीपेषु षट्पञ्चाशत्येव संभवेन्नृणाम् ॥ २०१ ॥ बाहुल्याज्जन्म मृत्युश्च, वाद्धिवर्षधरादिषु । शेषेषु तु नृणां जन्म, प्रायेण नोपपद्यते ।। २०२ ॥ युग्मम् । मृत्युस्तु संहरणतो, विद्यालब्धिबलेन वा । गतानां तत्र तत्रायुःक्षयासंभवति क्वचित् ॥ २०३ ॥ अथैतस्मिन्नरक्षेत्रे, वर्षक्षेत्रादिसंग्रहः ।। क्रियते सुखबोधाय, तदर्थोऽयं ह्यपक्रमः ॥ २०४ ॥ अध्यौ द्वाविह द्वीपौ, द्वावेव च पयोनिधी । भरतान्यैरवतानि, विदेहाः पञ्च पञ्च च ॥ २०५ ॥ एवं पञ्चदश कर्मभूमयोऽत्र प्रकीर्तिताः । देवोत्तराख्याः कुरवो, हैरण्यवतरम्यके ॥ २०६ ॥ શાસ્ત્રમાં પણ કહ્યું છે, કે મનુષ્યક્ષેત્રની બહાર અરિહંતાદિ, સમયવ્યવસ્થા, બાદર અગ્નિકાય, વાદળા, વિજળી, ગરવ, મેઘ, ખાણ, નદી, નિધિ, સૂર્ય ચંદ્રનું ગ્રહણ, ગ્રહણથી મુકાવુ, કે તેની વૃદ્ધિ અને અયને આદિ કાંઈ નથી. ૨૦૦. આ સઘળીવાત અર્થથી શ્રી જીવાભિગમસૂત્રની ચોથી પ્રતિપત્તિમાં કહેલ છે. ભરતાદિ પીસ્તાલીસક્ષેત્રો (૧૫ કર્મભૂમિ અને ૩૦ અકર્મભૂમિ) અને છપ્પન અન્તરદ્વીપમાં જ બહુલતાએ મનુષ્યને જન્મ કે મૃત્યુ થાય છે, બાકીના સમુદ્રો અને વર્ષધરપર્વ (અઢીદ્વીપમાં રહેલ બે સમુદ્ર અને અઢીદ્વીપમાં રહેલ સઘળા પર્વતેમાં) મનુષ્યોને જન્મ પ્રાયઃ થતો નથી. જ્યારે ત્યાં મૃત્યુ સંભવી શકે છે કેમકે–ત્યાં (શેષ સમુદ્ર અને પર્વતમાં) દેવદ્રારા થએલા સંહરણથી અથવા તે વિદ્યા કે લબ્ધિના બળથી ગયેલા મનુષ્યોનું, જે ત્યાં આયુષ્યને ક્ષય થાય, તે ત્યાં મૃત્યુ સંભવે છે. પણ આવા બનાવો કવચિત્ બને છે. ૨૦૧-૨૦૩. મનુષ્યક્ષેત્રનું ટુંકમાં વર્ણન : હવે સુખપૂર્વક બંધ થાય તે માટે આ મનુષ્યક્ષેત્રમાં રહેલા વર્ષ–ક્ષેત્રાદિને સંગ્રહ કરાય છે, તેને પ્રારમ્ભ આ રીતે છે કે-આ મનુષ્યક્ષેત્રમાં અઢી (૨) દ્વીપ સમુદ્ર છે. બે (૨) સમુદ્ર છે. પાંચ (૫) ભરત પાંચ (૫) એરવત અને પાંચ (૫) મહાવિદેહ છે. આ પ્રમાણે પંદર Page #190 -------------------------------------------------------------------------- ________________ અઢી દ્વીપનાં પદાર્થો ૧૨૯ हैमवतं हरिबर्ष, पञ्च पञ्च पृथक् पृथक् । सर्वाण्यपि त्रिंशदेवं भवत्यकर्मभूमयः ॥ २०७ ॥ अन्तर्तीपाश्च षट्पञ्चाशदेवं युग्मिभूमयः । षडशीतिर्नरस्थानान्येवमेकोत्तरं शतम् ।। २०८ ॥ તથાત્ર મેરવદ પૂન્ન, વિંશતિષત્તાઃ | वक्षस्काराद्रयोऽशीतिः, सहस्रं काञ्चनाचलाः ॥ २०९ ॥ વિચિત્રા: Tખ્ય ચિત્રાય, શ્વાથ રમવાદ | दश त्रिंशद्वर्षधरा, इषुकारचतुष्टयम् ॥ २१० ॥ विंशतिवृत्तवैताढ्याः, शतं दीर्घाः ससप्ततिः । एकोनपञ्चाशान्य दिशतान्येवं त्रयोदश ॥ २११ ॥ अष्टौ दाढाः पार्वताः स्युः, कूटास्त्विह चतुर्विधाः । वैताढ्यशेषाद्रिसहस्रांकभूकूटभेदतः ॥ २१२ ॥ (૧૫) કર્મભૂમિઓ થાય છે. પાંચ (૫) દેવકુફ, પાંચ (૫) ઉત્તરકુરૂ, પાંચ (૫) હૈરયવતક્ષેત્ર, પાંચ (૫) રમ્યફક્ષેત્ર, પાંચ (૫) હૈમવતક્ષેત્ર અને પાંચ (૫) હરિવર્થક્ષેત્ર એમ ત્રીસ (૩૦) અકર્મભૂમિએ (૬૮૫=૩૦) થાય છે. વધારામાં છપ્પન અન્તરદ્વીપ છે, આ પ્રમાણે ટેટલ ક્યાસી (૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્ધી મેળવીને ) ગુગલિકેની ભૂમિ છે. અને કુલ મનુષ્યનાં સ્થાન એકને એક (૧૫+૩૦+૫૬=૧૦૧) થાય છે. ૨૦૫-૨૦૮. આ મનુષ્યક્ષેત્રમાં પાંચ (૫) મેરૂ પર્વત છે, વીસ (૨૦) ગજદન્તપર્વત છે. એંશી (૮૦) વક્ષસ્કારપર્વત છે, એકહજાર (૧૦૦૦) કાંચનગિરિ પર્વત છે. પાંચ (૫) વિચિત્રનામના પર્વત છે. પાંચ (૫) ચિત્ર નામના પર્વત છે. દશ (૧૦) યમકપર્વત છે, ત્રીસ (૩૦) વર્ષધરપર્વત છે. ચાર (૪) પુકારપર્વત છે, વીસ (૨૦) વૃત્તવૈતાઢ્ય પર્વત છે, અને એકસોને સીત્તેર (૧૭૦ ) દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. આ રીતે કુલ સરવાળે કરતાં તેરસે ઓગણપચાસ (૧૩૪૯) પર્વત મનુષ્યક્ષેત્રમાં છે. (૫+૨૦+૮૦+૧૦૦૦+૫+૫+૧૦-૩૦+૪+૨૦૧૭=૧૩૪૯) ૨૦૯-૨૧૧. આ નરક્ષેત્રમાં પર્વતમાંથી નીકળનારી આઠદાઢાઓ છે. (હિમવંતપર્વતમાંથી ૪ નીકળે છે અને શિખરી પર્વતમાંથી ૪ નીકળે છે) કૂટે ચાર પ્રકારે છે, ૧, વૈતાદ્યપર્વતના, ૨, શેષ પર્વતના ૩, એકહજાર જનના (સહસકૂટ) ૪, ભૂમિસંબંધી (પૃથ્વી ઉપર રહેલ) કુટે, તેમાં વૈતાઢ્ય પર્વતના ફૂટે પંદરસેત્રીસ (૧૫૩૦) ક્ષે-ઉ. ૧૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તંત્ર — - सार्द्धं सहस्रं वैताढ्यकूटानां त्रिंशताऽधिकम् । शेषाद्रिकूटानामष्टशती षडधिका भवेत् || २१९३ ॥ सहस्राङ्काः पञ्चदशेत्येवं कूटानि भूभृताम् । सर्वाग्रेणैकपञ्चाशे, द्वे सहस्रे शतत्रयम् ॥ २१४ ॥ भद्रसालवने मेरोर्यानि दिक्षु विदिक्षु च । તાનિ ગિટાનિ, રવરિશસ્ત્રવિદ્ ॥ ૨૧ ॥ द्रूणां दशानामष्टाष्ट, यानि दिक्षु विदिक्षु च । कूटानि तान्यशीतिः स्युर्नृक्षेत्रे सर्वसंख्यया ॥ २१६ ॥ शतं वृषभकूटानां सप्तत्याऽधिकमाहितम् । મત્સ્યેય મૂમિટા, વસ્યાર્થ શતયમ્ ॥ ૨૭ ॥ महावृक्षा दश तत्र, पञ्च शाल्मलिसंज्ञकाः । शेषा जम्बूर्धातकी च, पद्मथान्त्यौ महापरौ ॥ २१८ ॥ महादात्रिंशदिह, पञ्चाशच्च कुरुह्रदाः । भवत्यशीतिरित्येवं, ह्रदानां सर्वसंख्यया ।। २१९ ॥ ་ ક્ષેત્રલેાક—સંગ ૨૩ (૧૭૦૪=૧૫૩૦) છે. બાકીના પાના ફૂટ। આસાને છ (૮૦૬) છે. અને એકહજાર યેાજનના ઉંચાઇવાળા કૂટા પ`દર ( ૧૫ ) છે-એમ બધા મળીને પતાના ફૂટા એહજાર ત્રણસે એકાવન (૨૩૫૧)થાય છે. (૧૫૩૦+૮૦૬+૧૫=૨૩૫૧). જ્યારે ભૂમિકૂટા કુલ ખસેાનેવું (૨૯૦) થાય છે, તે આ પ્રમાણે ભદ્રશાલવનમાં મેરૂપર્યંતની દિશા અને વિદિશામાં રહેલ દિગ્ગજ ફૂટની ટાટલ સંખ્યા ચાલીસની (૮૪=૪૦) છે. મનુષ્ય ક્ષેત્રમાં રહેલ દશ મહાવૃક્ષેાની દિશા અને વિદિશામાં આઠ-આઠ ફૂટો રહેલા છે તે સર્વે મળીને એશી (૮×૧૦=૮૦) થાય છે. મનુષ્ય ક્ષેત્રમાં બધા મળીને એકાને સીત્તેર વૃષભ ફૂટો છે-આ રીતે ભૂમિસંબંધી ( પૃથ્વી ઉપર રહેલ ) ફૂટા ફૂલ ખસેાને નેવુ (૨૯૦) થાય છે. (૪૦+૮૦+૧૭૦=૨૯૦). જે દશ મહાવૃક્ષેા છે તેમાં શામલી નામના પાંચ વૃક્ષો અને બાકીના પાંચ જંબૂવૃક્ષ-ધાતકીવૃક્ષ, મહાધાતકીવૃક્ષ-પદ્મવૃક્ષ-અને મહાપદ્મવૃક્ષ-આ પાંચ એ–એક વૃક્ષ છેઆ પ્રમાણે કુલ ૧૦ મહાવૃક્ષા છે. ૨૧૨-૨૧૮. આ નરક્ષેત્રમાં ત્રીસ મહાદ્નહેા છે અને પચાસ કુરૂક્ષેત્રનાં દ્રા-એમ કુલ સઘળા મળીને એંશી (૮૦) દ્રùા છે. ૨૧૯. Page #192 -------------------------------------------------------------------------- ________________ અઢી દ્વીપનાં પદાર્થો ૧૩૧ भरतादिक्षेत्रमहानदीकुण्डानि सप्ततिः । विदेहविजयस्थानि, तानि विशं शतत्रयम् ॥ २२० ॥ पष्टिरन्तनदीनां स्युरित्येवं सर्वसंख्यया । તુ જીતીદ કુવાનાં, ખ્યાવિ મત છે ૨૨? | भरतादिक्षेत्रगता, महानद्योत्र सप्ततिः । વિવિઝયસ્થાનાં, તાસ વિશે શત્રય | ૨૨૨ अन्तनद्याः षष्टिरिति, परिच्छदजुषामिह ।। પાશા મુથરિતાં, સર્વગ્રેગ રાતી ૨૨૩ છે. सा चैव-गंगासिन्धुरक्तवतीरक्ताः प्रत्येकमीरिताः । पञ्चाशीतिस्तथा शीताशीतोदारूप्यकूलिकाः ॥ २२४ ॥ स्वर्णकूला नरकान्ता नारीकान्ता च रोहिता ।। હિતાંશા હરિત્તા, સૂર્યલિસ્ટિટ્યાપિ | રરપ છે. શાન નઘી, પત્ર વારિવટા ફુમાર ! परिच्छदापगास्त्वासां, ज्ञेयाः पूर्वोक्तया दिशा ॥ २२६ ॥ ભરતાદિક્ષેત્રની મહાનદીઓના સીત્તેર (૭૦) કુંડ છે. (પ-ગંગા, પ–સિધુ, ૫રક્તા, પ-રક્તાવતી, પરોહિતા, પરહિતાંશા, પ-સ્વર્ણકૂલા, પ-રૂધ્યકૂલા, ૫-હરિકાંતા, ૫-હરિસલિલા, ૫-નરકાના, ૫-નારીકાંતા, ૫-શીતા, ૫-શીતદા=૧૪*૫=૦૦). મહાવિદેહ ક્ષેત્રની વિજયની નદીઓના ત્રણસેને વિશ (૩૨૦) (૧૬૦૪=૩૨૦) કેડે. છે. અને વિજોના અતરા પાડનારી સાઈઠ અતર નદીઓના સાઈઠ (૬૦) કડો છે. એમ સર્વ મળીને ચારસને પચાસ (૭૦+૩૨૦૬૦=૪૫૦) કુંડે છે. ૨૨૦-૨૨૧. ભરતાદિ ક્ષેત્રોમાં રહેલી મહાનદીઓ સિત્તેર (૭૦) છે. મહાવિદેહ ક્ષેત્રના વિજયમાં રહેલી નદીઓ ત્રણસોને વશ (૩૨૦) છે. અને આનર નદીઓ સાઈઠ (૬૦) છે. એમ વિભાગ કરતા સર્વે મળીને ચારસોને પચાસ (૪૫) મુખ્ય નદીઓ છે. તે આ રીતે ૮૫-ગંગાનદી, ૮૫–-સિંધુનદી, ૮૫–રક્તાનંદી અને ૮પરકતાવતી નદીઓ છે. તેમજ ૫-શીતાનદી, ૫-શીતદાનદી, પ-રૂ...કૂલનદી, પ–સ્વર્ણકૂલાનદી, ૫-નરકાંતાનદી, ૫-નારીકતાનદી, પ–હિતાનદી, ૫-રોહિતાશાનદી, ૫-હરિકાન્હાનદી, પ-હરિસલિલાનદી અને બાહ્ય અંતર નદીઓ પણ ૫-૫ છે. (૧૨x૫=૬૦ અતર નદી). આ રીતે ટેટલ ચારસે પચાસ (૪૫) મુખ્ય નદીઓ થઈ અને તે-તે નદીઓના પરિવારની જેટલી, નદીઓ, તે આગળ કહી ગયા તે મુજબ જાણવી. આ પ્રમાણે આ મનુષ્ય ક્ષેત્રને વિશે મુખ્ય નદીઓ અને તેના પરિવારની નદીઓની કુલ સંખ્યા એકમતે બેતેરલાખ એંશી હજાર Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ક્ષેત્રક-સગ ૨૩ પર્વ સિરિર્ઝક્ષા, શતિય સત્ર | भवंति मनुजक्षेत्रे, नद्योऽन्यस्मिन् मते पुनः ॥ २२७ ॥ एकोननवतिलक्षाः, सहस्रा पष्टिरेव च । एतच्चान्तरापगानां, पृथकतन्त्रविवक्षया ॥ २२८ ॥ इदं च नदीसर्वाग्रे जम्बूद्वीपगतमहानदीतुल्यपरिवाराणां धातकीखण्डपुष्करा - गतमहानदीनां संभावनयोक्तं, धातकीखण्ड पुष्करा योमहानदीनां परिवारे जम्बूद्वीपवर्तिमहानदीपरिवारापेक्षया द्वैगुण्यादिविशेषस्तु बृहत्क्षेत्र विचारादिपु क्वापि न दृष्ट इति नोक्त इति ज्ञेयं । उत्कर्षतो जिना अत्र, स्युः सप्तत्यधिकं शतम् । ते द्वितीयाईतः काले, विहरन्तोऽभवनिह ।। २२९ ॥ केवलज्ञानिनामेवमुत्कर्षान्नव कोटयः । नव कोटिसहस्राणि, तथोत्कर्षेण साधवः २३० ॥ जघन्यतो विंशतिः स्युभगवन्तोऽधुनापि ते । विदेहे वेब चत्वारश्चत्वारो विहरन्ति हि ॥ २३१ ॥ (૭૨,૮૦,૦૦૦) થાય છે. જ્યારે ભિન્ન શાસ્ત્રની વિવક્ષાથી તે એકમતે આન્તર નદીઓના પરિવારની નદીઓની સંખ્યા નેવ્યાસી લાખ સાઇઠહ જાર(૮૯,૬૦,૦૦૦) થાય છે. ર૨૨-૨૨૮. જબૂદ્વીપમાં રહેલી મહાનદીઓના પરિવારની જેમજ ધાતકીખંડ અને પુષ્કરાઈ દ્વીપની મહાનદીઓને પરિવાર હશે? એમ સંભાવના કરીને નદીઓની આ ટોટલ સંખ્યા જણાવી છે. કારણ કે ધાતકીખંડ અને પુષ્પરાધ ક્ષેત્રમાં રહેલી મહાનદીઓનો પરિવાર, જબૂદ્વીપમાં રહેલી મહાનદીઓના પરિવાર કરતાં ડબલ છે–એવું બ્રહક્ષેત્ર વિચારાદિ કઈ પણ ગ્રંથમાં જોવાયું (કહેલ) નથી, તેથી અહીં કહેલ નથી–એમ જાણવું. આ મનુષ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટા એકસોને સીત્તેર ( ૧૭૦ ) તીર્થંકર પરમાત્માએ હોય છે. તે આ અવસર્પિણ કાળમાં બીજા તીર્થંકર પરમાત્મા, શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં એકસોને સીત્તેર (૧૭૦) ભગવાન વિચરતા હતા. ૨૨૯. તેવી રીતે કેવલજ્ઞાનીઓ ઉત્કૃષ્ટથી નવકરોડ (૯૦૦,૦૦,૦૦૦ ) હોય છે, અને સાધુભગવંતે ઉત્કૃષ્ટથી નવહજાર કરોડ (૯૦૦૦,૦૦૦૦૦૦૦) હોય છે. ૨૩૦. ( આ ઉત્કૃષ્ટની વાત થઈ હવે જઘન્યની વાત આ મુજબ છે) જઘન્યથી વીસ તીર્થંકર પરમાત્મા વિચરતા હોય છે. અને તે રીતે વર્તમાનમાં પણ પાંચેય વિદેહમાં ચાર–ચાર તીર્થંકર પરમાત્મા વિચરી રહ્યા છે. તે આ પ્રમાણે (જબુદ્વીપમાં-૪, ધાતકીખંડમાં ૮, પુકરાઈ માં ૮=૨૦) ૨૩૧. Page #194 -------------------------------------------------------------------------- ________________ વીશ વિહરમાન જિન તથા તેમને પરિવાર ते चामी - सीमंधरं १ स्तौमि युगंधरं २ च, बाहुं ३ सुबाहुं ४ च सुजातदेवम् ५ । स्वयंप्रभं ६ श्रीवृषभाननाख्य ७ मनन्तवीर्ये ८ च विशालनाथम् ९ ॥२३२॥ ( ૩૧. ) सूरप्रभ १० वज्रधरं ११ च चंद्राननं १२ नमामि प्रभुभद्रबाहुम् १३ । भुजङ्ग १४ नेमिप्रभ १५ तीर्थनाथावथेश्वरं १६ श्रीजिनवीरसेनम् १७ || २३३ || ( ૩૧૦ ) स्वीमि च महाभद्रं १८, श्रीदेवयशसं १९ तथा । અદ્વૈતમનિતીય ૨૦, ઇન્દ્રે વિશતિમહતામ્ ॥ ૨૩૪ ॥ પ૨પિ વિàદેપુ, વાર્દ્રયોઃ ચિત્ત । ઇòય વિજ્ઞાત, સમયજ્ઞનીશિતઃ ॥ ૨રૂપ ॥ दशैव विहरन्तः स्युर्जघन्येन जिनेश्वराः । સૂપુ: સૂય: વિદ્, તત્ત્વ વેત્તિ ત્રિષારુવિત્ ॥ ૨૩૬ ॥ तथोक्तं प्रवचनसारोद्धारसूत्रे 'सत्तरिसयमुकोसं जहन्न वीसा य दस य विहरंति' इति, વીસ વિહરમાન તીર્થંકર પરમાત્માના નામેઃ (૧) શ્રી સીમંધરસ્વામી (૨) શ્રી યુગમ`ધરસ્વામી (૩) શ્રી બાહુસ્વામી (૪) શ્રી સુબાહુસ્વામી (૫) શ્રી સુન્નતસ્વામી (૬)શ્રી સ્વયં.પ્રભસ્વામી (૭) શ્રી વૃષભાનનસ્વામી (૮) શ્રી અનન્તવીĆરવાસી (૯) શ્રી વિશાલનાથ (૧૦) શ્રી સૂરપ્રભવામી (૧૧) શ્રી વજ્રધરસ્વામી (૧૨) શ્રી ચંદ્રાનનસ્વામી (૧૩) શ્રી ભદ્રખાહુસ્વામી (૧૪) શ્રી ભુજગસ્વામી (૧૫) શ્રી નેમિપ્રભસ્વામી (૧૬) શ્રી તીનાથ અથવા શ્રી ઈશ્વરનાથસ્વામી (૧૭) શ્રી વીરસેનસ્વામી (૧૮) શ્રી મહાભદ્રસ્વામી (૧૯) શ્રી દેવયશાસ્વામી (૨૦) શ્રી અજિતવી સ્વામી. આ વીશેય શ્રી તીર્થંકર પરમાત્માએની હું સ્તુતિ કરૂં છું, નમન કરૂ છું. વંદન કરૂ છું. ૨૩૨-૨૩૪. અહીં કેટલાક આચાર્યા કહે છે, કે પાંચેયવિદેહમાં પૂર્વાધ અને અપરામાં વિચરતા એક-એક તીર્થંકર પરમાત્માએની અપેક્ષાએ જઘન્યથી દશ (૧૦) તીર્થંકર પરમાભાએ વિચારતા હોય છે. ( એ પ્રમાણે તેઓ સ'ગતિ કરે છે.) આ વિષયમાં તત્ત્વ (સત્ય) તા કેલિભગવ`તા જાણી શકે. ૨૩૫-૨૩૬, ૧૩૩ પ્રવચનસારોદ્વાર સૂત્રમાં પણ આજ વાત કરતાં કહ્યું છે કે-ઉત્કૃષ્ટા એકસેસનેસીત્તેર શ્રી તીર્થંકર પરમાત્માએ વિચરતા હોય છે. અને જઘન્યથી વીશ અથવા દા શ્રી અરિહંત પરમાત્માએ વિચરતા હોય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ક્ષેત્રલોક-સગ ૨૩ उक्ताजघन्यानास्तु, विहरन्तो भवन्ति न । તોડડપિ થાયથા, શુધ્ધાવસ્થા / રરૂ૭ | कोटिद्वयं केवलिनो, द्वे च कोटिसहस्रके । साधवः स्युर्जघन्येन, न्यूना इतो भवन्ति न ॥ २३८ ॥ यद्यकः केवली तेभ्यः, सिद्धयेत्साधुर्दिवं व्रजेत् । तदाऽवश्यं भवेदन्यः, केवली प्रव्रजेत्परः ।। २३९ ॥ चक्रिशाङ्गिशीरिणां च, शतं पश्चाशताधिकम् । उत्कर्षतो जघन्येन, ते भवन्तीह विंशतिः ॥ २४० ।। तथोक्तं-प्रवचनसारोद्धारे "उकोसेणं चक्की सयं दिवढं च कम्मभूमीसुं । वीसं जहन्नभावे केसवसंखावि एमेव ॥ २४१ ॥" जम्बूद्वीपप्रज्ञप्त्या अप्ययमेवाभिप्रायः, श्रीसमवायांगे तु-" धायईसंडे गं વિહરમાન ભગવાનની જે જઘન્યસંખ્યા (વીશ કે દશ) કહી ગયા, તેનાથી ઓછી સંખ્યામાં ભગવાન વિહરમાન હોય તેવું બનતું નથી. એટલે તે સિવાય બીજા શ્રી તીર્થકરદે યથાયોગ્ય સ્થાને ગૃહસ્થાદિ અવસ્થામાં તે હોઈ શકે છે. ફક્ત વિહરમાન અવસ્થામાં જઘન્યથી (૨૦ યા ૧૦) હોય છે. ૨૩૭. કેવલીએ જઘન્યથી બેક્રોડ (૨૦૦,૦૦,૦૦૦) હોય છે. અને સાધુભગવંતે બે હજાર ક્રોડ (૨૦૦૦,૦૦૦૦૦૦૦ ) હોય છે. તેથી ન્યૂન તે હોય જ નહિં. ૨૩૮. આ બેકોડ કેવલજ્ઞાનીમાંથી કઈ એક કેવલજ્ઞાની ભગવંત મેક્ષે જાય, તો તેમના સ્થાને અન્ય કેઈપણ એક તે કેવલજ્ઞાની પેદા થાય જ અને કોઈ એક દીક્ષા ગ્રહણ કરે તેમજ બેહજાર ક્રોડ સાધુમાંથી કેઈ એક સાધુ દેવલોકમાં જાય કે કેવલી બને તે તેમના સ્થાને કોઈ એક નવા પ્રવ્રુજિત અવશ્ય થાય જ અન્યથા કેવલીની અને સાધુએની જઘન્યસંખ્યામાં પણ ન્યૂનતાની આપત્તિ આવે ! ૨૩૯, ચક્રવર્તિઓ – વાસુદેવે અને બલદે ઉત્કૃષ્ટ એકસને પચાસ (૧૫૦) હોય છે. અને જઘન્યથી તેઓ વીશ હોય છે. ૨૪૦. આ વાત પ્રવચનસારોદ્ધારમાં પણ ટાંકવામાં આવી છે કે-કર્મભૂમિઓમાં ઉત્કૃછથી ચક્રવર્તીઓ એકસને પચાસ હોય છે અને જઘન્ય પણે વિશ હોય છે. વાસુદેવની (બલદેવ) પણ સંખ્યા આ મુજબ જ જાણવી. ૨૪૧. જબુદ્વીપપ્રજ્ઞપ્તિને પણ આ જ અભિપ્રાય છે. પરંતુ શ્રી સમવાયાંગ સૂત્રમાં તેને કહ્યું છે કે–ધાતકીખંડદ્વીપમાં અડસઠ ચકવર્તિઓના વિજયે હોય છે. અને તેમની રાજધાની પણ અડસઠ (૬૮) હોય છે. ત્યાં Page #196 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતિનાં રત્નોની વિગત ૧૩૫ दीवे अडसद्धिं चक्किविजया य अडसहि रायहाणीओ, तत्थ ण उक्कोसपए अडसहि अरहंता समुप्पज्जिसु वा ३, एवं चक्कवट्टी समुप्पन्जिसु वा ३, एवं बलदेवा वासुदेवा समु०, पुखरदीबड्ढेणं अडसद्धि विजया, एवं अरिहंता समु० जाव વાસુલેવા,” યુઋમિતિ છું ! સ્થાત્રિીનાં વવશરાતિ બૈિશાડત્ર સરથા जघन्यतश्चक्रिभोग्यं, तेषां शतमशीतियुक् ॥ २४२ ॥ उत्कर्षतश्चक्रिभोग्यनिधीनां पुनरेकदा । पञ्चाशताधिकानीह, स्युः शतानि त्रयोदश ॥ २४३ ॥ उत्कर्षतोऽत्र रत्नानां, स्युः शतान्येकविंशतिः । जघन्यतः पुनस्तेषां, द्विशत्यशीतिसंयुता ॥ २४४ ॥ पञ्चाक्षकाक्षरत्नानां, चत्वारिंशं शतं भवेत् । जघन्येनोत्कर्षतश्च सपश्चाशं सहस्रकम् ॥ २४५ ॥ ઉત્કૃષ્ટ પદે અડસઠ (૬૮) અરિહંત પરમાત્માઓ થયા છે. થાય છે, અને થશે, એજ રીતે ચક્રવર્તિઓ, બલદે અને વાસુદેવે પણ ઉત્કૃષ્ટ પદે (૬૮) અડસઠ થયા છે, થાય છે અને થશે. પુષ્કરાઈ દ્વીપાર્ધમાં પણ આજ રીતે અડસઠ (૬૮) વિજયમાં તીર્થકર, ચક્રવર્તિઓ વાસુદેવ અને બલદે, થયા છે, થાય છે અને થશે, આ પ્રમાણે કહેલું સમજવું. (આ મનુજ ક્ષેત્રમાં) ઉત્કૃષ્ટથી નિધિઓની સત્તા (વિદ્યમાનતા) પંદરનેત્રીસ (૧૭૧૪–૧૫૩૦)ની હોય છે. તેમાં જઘન્યથી ચક્રવર્તિને ભાગ્યનિધિઓ એકસેને શી (૨૦૪૯–૧૮૦) હોય છે. ૨૪૨. એક સમયે ચક્રવર્તિને ભાગ્ય એવી નિધિએ ઉત્કૃષ્ટથી તેરસને પચાસ (૧૩૫૦) (૧૫૦૪૯=૧૩૫૦ ) હોય છે. ૨૩૪. ચક્રવતિના જે ચૌદરત્ન હોય છે, તે ઉત્કૃષ્ટથી એકવીસસે (૧૫૦૪૧૪=૧૦૦) હોય છે. અને જઘન્યથી બસોનેએંશી રત્ન (૨૦૪૧૪–૨૮૦) હોય છે. આમાં પંચેન્દ્રિયર અને એકેન્દ્રિયરત્ન એમ બે વિભાગ પાડીએ તે જઘન્યથી એકેન્દ્રિય અને પંચેન્દ્રિરની (પ્રત્યેકની ) સંખ્યા એકસોનેચાલીસ (૨૦૪=૧૪૦)ની હોય છે. અને ઉત્કર્ષથી તેની પ્રત્યેકની) સંખ્યા એકહજારને પચાસ (૧૫૦૪૭=૧૦૫૦)ની હોય છે. ( અને કુલ સંખ્યા ૧૪૦૪૨=૨૮૦ ૧૦૫૦૪૨=૨૧૦૦) ૨૪૪–૧૪૫. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ક્ષેત્રલાક-સ ૨૩ शतं सप्तत्या समेतं, चक्रिजेतव्यभूमयः । મરતાઘા ગક્ષેત્રી, વિનયાઃ યુિ તમ્ ॥ ૨૪૬ ॥ आभियोगिक विद्याभृच्छ्रेणीनां सर्वसंख्यया । साशीतीनि षट् शतानि, विद्याभृतां पुराणि च ।। २४७ ।। अष्टादश सहस्राणि शतानि सप्त चोपरि । અયોધ્યાવિરા ધાન્ય, શતં સપ્તતિસંયુતમ્ ॥ ૨૪૮ ॥ पती इह चन्द्राणां द्वे च पङ्की विवस्वताम् । શાન્તરિતાર્થે, પતત્ર ૪ વર્ષઃ ॥ ૨૪૧ ॥ प्रतिपति च षट्षष्टिसंख्याकाः शशिभास्कराः । सूचीण्या स्थिता जम्बूद्वीपेन्दुर विभिः समम् ॥ ५० ॥ एवं पङ्कयश्चतस्रोऽपि, पर्यटन्ति दीवानिशम् । मृगयन्त्य इवाशेषवञ्चकं कालतस्करम् ।। २५१ ॥ ચક્રવર્તિઓને જીતવા ચેાગ્ય ષટ્ખ઼ડમય ભૂમિએ એકસાનેસીત્તેર (૧૭૦ ) છે. તેમાં ભરતઆદિ દશક્ષેત્રે છે (૫ ભરત + ૫ અરવત) અને એકસાને સાઈઠ વિજયા છે (૫ વિદેહ અને એક-એકમાં ૩૨ વિજયા ૩૨x૫=૧૬૦) એમ સર્વે મળીને એકસાને સીત્તેર (૧૭૦) ચક્રર્વાર્તને જીતવા ચેાગ્ય ભૂમિએ હોય છે. ૨૪૬. આ મનુષ્યક્ષેત્રમાં આભિયાગિક દેવાની અને વિદ્યાધરાની શ્રણિએની સખ્યા સે ને એ’શી ( ૧૭૦x૪=૬૮૦) હેાય છે. ( એકેકવતાઢ્ય પર્વત ઉપર એ આભિયાગિક દેવાની અને એ વિદ્યાધરની એમ ચાર-ચાર શ્રેણિએ હોય છે. ) તેમજ વિદ્યાધરાના નગરાની સર્વ સંખ્યા અઢારહજાર સાતસેા (૧૭૦×૧૧૦=૧૮૭૦૦) છે. એકેક વૈતાચપ ત ઉપર એકસેાનેદશ (૧૧૦) નગરો છે તથા અાધ્યાદિ. રાજધાનીએ એકસે ને સીત્તેર (૧૭૦) છે. ૨૪૭-૨૪૮. આ મનુષ્યક્ષેત્રમાં એકેકથી અન્તરિત એવી ચંદ્રની એ અને સૂર્યની એ-એમ કુલ ચાર પુક્તિઓ છે. ૨૪૯. આ દરેક પક્તિઓમાં છાસઠ ચ'દ્રો અને છાસઠ (૬૬-૬૬) સૂર્યા રહેલા છે. અને તે ચંદ્ર-સૂર્ય જ'ભૂદ્રીપમાં રહેલ ચ'દ્ર અને સૂર્યની સમશ્રણમાં રહેલ છે. ૨૫૦. આ રીતે ચંદ્ર – સૂર્યની આ ચારેય પંક્તિએ રાત – દિવસ સતત પટન કરી રહેલી છે. તે જાણે કે બધાને ઠગનાર કાલરૂપી ચારને શેાધતી ન હેાય ? તેવી જણાય છે ! ૨૫૧. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ સૂર્ય ચંદ્ર આદિની સંખ્યા द्वात्रिंश शतमित्येवं, नरक्षेत्रे हिमांशवः ।। द्वात्रिंशं शतमश्चि, शोभन्तेऽदभ्रतेजसः ।। २५२ ॥ નક્ષત્રાનાં પક, વીવેટિદા प्रतिपसि च षट्षष्टिः, षट्पष्टिः स्युरुडून्यपि ॥ २५३ ।। जम्बूद्वीपस्थतत्तद्भः, पङ्कन्या चरन्त्यमून्यपि । जम्बूद्वीपग्रहैः पशथा, चरन्त्येवं ग्रहा अपि ॥ २५४ ॥ ग्रहाणां पतयश्चात्र, पट्सप्तत्यधिकं शतम् ।। प्रतिपति च षट्पष्टिः, षट्षष्टिः स्युग्रहा अपि ॥ २५५ ॥ एवं च-भानां शतानि पत्रिंशत् , पण्णवत्यधिकान्यथ । एकादश ग्रहसहस्राः शताः पोडशाश्च पट् ॥ २५६ ॥ स्युस्ताराः कोटिकोटयोऽत्राष्टाशीत्या लक्षकैर्मिताः । सहस्रैरपि चत्वारिंशता शनैश्च सप्तभिः ॥ २५७ ॥ આ રીતે આ મનુષ્યક્ષેત્રમાં એકને બત્રીશ (૧૩૨) તેજસ્વી ચંદ્ર અને એકસોને બત્રીસ (૧૩૨) સૂર્યો છે. ૨૫૨. આ મનુષ્યક્ષેત્રમાં નક્ષત્રની છપન પંક્તિઓ છે અને દરેક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્રો છે (જેમકે અભિજીત નક્ષત્રની એક પંક્તિ અને તે એક પંક્તિમાં ૬૬-અભિજીત નક્ષત્ર છે. તેમ એવા (અભિજીત જેવા) છપ્પન (૨૮૪૨=પ૬ ) નક્ષત્ર તેની છપ્પન પંક્તિ અને એક-એક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્ર આવે છે.) ૨૫૩. અર્થાત્ જંબૂદ્વીપમાં રહેલ તે-તે નક્ષત્રોની લાઈનમાં સર્વ તે–તે નક્ષત્ર ફરે છે અને તે જ રીતે જંબુદ્વીપમાં રહેલ તે-તે રહોની પંક્તિમાં તે સર્વ ગ્રહો પણ ફરે છે. ૨૫૪. ( આ મનુષ્યક્ષેત્રમાં ) ગ્રહોની એક છત્તર (૧૭૬) પંક્તિઓ છે અને એ કેક પંક્તિમાં ૬૬-૬૬ ગ્રહો છે. (અહીં પણ અભિજીત નક્ષત્રની માફક જાણવું) ૨૫૫. આ રીતે મનુષ્યક્ષેત્રમાં સર્વે મળીને છત્રીસસોને છ— (૩૬૯૬) નક્ષત્ર છે. અને અગિયારહજાર છસોને સેલ (૧૧,૬૧૬) ગ્રહો છે. ૨૫૬. આ મનુષ્યક્ષેત્રમાં સર્વે મળીને અડ્યા સીલાખ ચાલીસ હજાર, સાતસો કડાકેડી ( ૮૮,૪૦,૭૦૦) તારાઓ છે. ૨૫૭. ક્ષે-ઉ. ૧૮ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ક્ષેત્રક-સગ ૨૩ કથાત્ર વારિ વૈચાનિ. શાશ્વતાથ તેવુ વાર | अर्हतां प्रतिमा बन्दे, ताः संख्याय श्रुतोदिताः ॥ २५८ ॥ शतास्त्रयोदशैकोनपश्चाशा ये पुरोदिताः । गिरिणां तेषु ये पञ्च, मेरवः प्राग्निरूपिताः ॥ २५९ ॥ मेरौ मेरौ काननेषु, चतुषु दिकचतुष्टये । चैत्यमेकैकमेकं च, मृभि सप्तदशेति च ।। २६० ॥ प्रतिमा प्रतिचैत्यं च. विशं शतमिहोदिताः । त्रिद्वारेषु हि चैत्येषु, भवन्तीयत्य एव ताः ॥ २६१ ॥ प्रतिद्वारं शाश्वतेषु, यच्चत्येष्वखिलेष्वपि । स्युः षट् षट् स्थानानि तथा, ह्येकः स्यान्मुखमण्डपः ॥ २६२ ॥ ततो रङ्गमण्डपः स्यात्पीठं मणिमयं ततः । स्तूपस्तदुपरि चतुःप्रतिमालकृतोऽभितः ॥ २६३ ॥ ततोऽशोकतरोः पीठं, पीठं केतोस्ततः परम् । ततोऽप्यग्रे भवेद्वापी. स्वर्वापीवामलोदका ॥ २६४ ॥ શાશ્વત પ્રતિમા હવે આ અઢી દ્વીપમાં જે શાશ્વતચૈત્યો-જિનાલયે છે અને તેમાં જે શાસ્ત્રમાં કહેલ શાશ્વતી જિનપ્રતિમાઓ છે, તેની સંખ્યા ગણતરીપૂર્વક હું વંદન કરું છું ૨૫૮. પર્વે જે તેરસ ને ઓગણપચાસ પર્વતે જણાવ્યા, તેમાના પાંચ (૫) મેરૂ પર્વતોનું જે વર્ણન કરેલું છે, તે દરેક મેરૂ પર્વતના જે ચાર–ચાર–વન-ઉદ્યાને છે તે દરેક વનોની ચારેય દિશામાં એક–એક અને શિખર ઉપર એક જિનાલય છે. એટલે એક મેરૂ પર્વત ઉપર સત્તર-(૧૭) જિનાલય છે. (૪૪૪=૧૬+૧=૧૭) અને પાંચેય મેરૂ પર્વતના ભેગા કરતાં પંચ્યાસી (૧૭૪૫=૮૫) ચિત્ય હોય છે. ૨૫૯-૨૬૦. અહીં (પંચ્યાસી જિનાલયોમાનાં) પ્રત્યેક ચિત્ય-જિનાલયમાં એકસોને વીસ (૧૨) જિનપ્રતિમાઓ છે. કેમકે-ત્રણ દ્વારાવાળા ચિમાં એકસોને વીસ (૨૦) જ જિનપ્રતિમાઓ હોય છે. ૨૬૧. સઘળાયે શાશ્વત ચિત્યમાં દરેક દ્વારે છ-છ સ્થાને હોય છે. તેમાં ૧. મુખમંડપ, ત્યાર પછી ૨. રંગમંડપ, ત્યાર પછી ૩. મણિમયપીઠિકા, તેની ઉપર (ચારે બાજુએ એકેક પ્રતિમા એવી રીતે) ચા૨ પ્રતિમાઓથી અલંકૃત સ્તૂપ, ત્યાર પછી '૪. અશોકવૃક્ષની પીઠિકા, ત્યાર પછી પ. વજની પીઠિકા અને તેની પણ આગળ ૬. સ્વર્ગની વાવડીઓની જેમ નિર્મલ જલ યુક્ત વાવડીએ આ રીતે ત્રણ દ્વારાની બાર પ્રતિમાઓ Page #200 -------------------------------------------------------------------------- ________________ ચોની સંખ્યા ૧૩૯ एवं त्रयाणां द्वाराणां, प्रतिमा द्वादशाभवन् । अष्टोत्तरं शतं गर्भगृहे विंशं शतं ततः ॥ २६५ ॥ चतुर्कीराणां च तेषामर्चा द्वारेषु षोडश । गर्भालये साष्टशतं, चतुर्विशं शतं ततः ॥ २६६ ॥ नन्दीश्वरे द्विपञ्चाशत्कुण्डले रुचकेऽपि च । चत्वारि चत्वारि पष्टरित्येवं सर्वसंख्यया ॥ २६७ ।। चतुर्दाराणि चैत्यानि, शेषाणि तु जगत्त्रये । त्रिद्वाराण्येव चैत्यानि, विज्ञेयान्यखिलान्यपि ॥ २६८ ॥ युग्मम् । ज्योतिष्कभवनाधीशव्यन्तरावसथेषु च । सभा भिस्सहेषु स्यात्साशीति प्रतिमाशतम् ॥ २६९ ॥ तञ्चैवं-उपपाताभिषेकाख्ये, अलङ्कारसभापि च ।। व्यवसायसुधर्माख्ये, भान्ति पश्चाप्यमृः सभाः ।। २७० ॥ द्वारस्त्रिभित्रिभिारे, द्वारेऽर्चाभिश्चतसृभिः । મારિ +7y: afસમ, દ્વાદશ ટ્રાતિ તા: છે ર૭૨ / (એકેક ખૂ૫ ઉપર ચાર-ચાર પ્રતિમાઓ હોવાથી) ત્રણેય દ્વારની મળી બાર પ્રતિમાઓ અને ગભારામાં એકને આઠ (૧૦૮) પ્રતિમાઓ હોય છે આ રીતે ત્રણ દ્વારવાળા પ્રત્યેક ચૈિત્યમાં (૧૨+૧૨૮=૧૨૦ ) એકસેને વશ પ્રતિમાઓ હોય છે. ૨૬૨-૨૬૫. - હવે જે ચાર દ્વારવાળા ચ હેય, તેમાં દ્વાર સંબંધી પ્રતિમાઓ (૧૬) હોય અને ગર્ભગૃહ (ગભાર) માં એકસોને આઠ હોય આ રીતે સરવાળો કરતાં ચાર દ્વારવાળા જિનાલયમાં એકસોને ચોવીશ (૧૨૪) પ્રતિમાઓ હોય છે. ૨૬૬. નંદીશ્વર દ્વીપમાં બાવન ચિત્ય છે, કુંડલ દ્વીપમાં ચાર ચે છે, અને રૂચક દ્વીપમાં ચાર ચૈત્ય છે, એમ સર્વે મળીને (પર+૪+૪=૬ ૦) સાઈઠ (૬૦) ચિ થાય. આ સાઈઠ (૬૦) ચૈત્યો ચા૨ દ્વા૨વાળા છે. બાકી સમગ્ર વિશ્વમાં જેટલા (શાશ્વત) ચર્યો છે, તે બધા જ ત્રણ દ્વારવાળા જાણવા. ૨૬૭-૨૬૮. તિષીઓના, ભવનપતિઓના, અને વ્યંતરના આવાસમાં સભામંડપમાં રહેલી શાશ્વત પ્રતિમાઓ ગણતાં કુલ એકસોને એંશી (૧૮૦) શાશ્વત પ્રતિમાઓ હોય છે. તે આ રીતે –અહીં દેવોની ૫ સભા હોય છે. ૧. ઉત્પાતસભા ૨. અભિષેક સભા, ૩. અલંકારસભા, ૪ વ્યવસાય સભા અને પ સુધર્માસભા. આ પાંચેય સભાઓને ત્રણ-ત્રણ દ્વાર હોય છે. અને તે દરેક દ્વારે ચાર–ચાર પ્રતિમાઓથી યુક્ત એક-એક રતૂપ હોય છે. તેથી એકેક સભામાં બાર-બાર જિનમૂર્તિઓ થઈ. દરેક દેવલોકમાં પાંચેય સભાની Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ક્ષેત્રલોક-સગ૬ ૨૩ षष्टिः पञ्चानां सभानामिति प्रतिसुरालयम् । प्राग्वद्विशं शतं चैत्ये, इत्यशीतियुतं शतम् ॥ २७२ ॥ વમાત્રાધ, સશકિતનાશત5 . ग्रैवेयकादिषु शतं, विश चानुत्तरावधि ॥ २७३ ॥ વથ પ્રત–પન્નાનામિનિ ટiાં, વાશીતિવિનાયા ! जिनार्चानां सहस्राणि, दशोपरि शतद्वयम् ॥ २७४ ॥ शेषेषु सर्वगिरिपु, स्यादेकैको जिनालयः । सहस्रं ते चतुश्चत्वारिंशस्त्रिभिः शतैर्युतम् ।। २७५ ॥ સવાશાઢથે, ઋક્ષ શતાણા अशीत्याभ्यधिकं चात्र, जिनार्चाः प्रणिदध्महे ॥ २७६ ॥ यानि दिग्गजकूटानि, चत्वारिंशदिहोचिरे । तेष्वेकैकं चैत्यमष्टचत्वारिंशच्छतानि च ॥ २७७ ॥ મળીને સાઈઠ (૧ર૪૫=૬૦) શાશ્વત પ્રતિમાઓ થાય અને પહેલાની જેમ એકેક ચિત્યની એકસોને વીશ (૧૨૦) પ્રતિમાઓ હોય. આ રીતે ઉક્ત ત્રણેય નિકાયના દેવના આવાસમાં એકસોને એંશી (૧૨૦-૬૦=૧૮૦) શાશ્વતી જિનમૂર્તિઓ હોય છે. ૨૬-૨૭૨. આજ રીતે (ઉપર જણાવેલી પદ્ધતિએ) બારમા દેવલેક સુધી એકસેને એશી પ્રતિમાઓ જાણવી અને નવગ્રેવકથી લઈને અનુત્તર સુધી એકને વશ (૧૨) પ્રતિમાઓ જાણવી. ૨૭૩. હવે પ્રસ્તુત વાત કરતા કહે છે કે પાંચેય મેરૂ પર્વતના મળીને પંચ્યાસી (૧૭૪૫=૮૫) શાશ્વત–જિનાલય થાય છે. અને ત્યાં શાશ્વત જિનબિંબે દશહજાર ને બસે (૮૫૪૧૨૦=૧૦૨૦૦ મૂર્તિ) થાય છે. ર૭૪. બાકીના સર્વે પર્વત ઉપર એકેક શાશ્વતજિનાલય છે. તેની સંખ્યા એકહજાર ત્રણસોને ચુમ્માલીસ (૧૩૪૪) થાય છે. ૨૭૫. ઉક્ત એકહજાર ત્રણસોને ચુમ્માલીસ ચૈત્યમાં (પ્રત્યેક જિનગૃહમાં ૧૨૦ શાશ્વત મૂર્તિઓ હોવાથી) શાશ્વત મૂર્તિઓની ટેટલ સંખ્યા એકલાખ એકસઠ હજાર બસે એંશી (૧૩૪૪૪૧૨૦=૧,૬૧,૨૮૦) થાય છે. આ સર્વે જિનપ્રતિમાઓની અમે વન્દના કરીએ છીએ. ૨૭૬. અહીંયા જે ચાલીશ (૪૦) દિગ્ગજટે કહ્યા છે, તેના ઉપર એકેક જિનાલય છે. અને તેમાં રહેલ જિનબિંબોની સંખ્યા ચારહજાર આઠસો (૧૨૦૪૪૦=૪૮૦૦)ની થાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત પ્રતિમાની સંખ્યા अर्चास्तत्र नमस्कुर्मो भवेच्चैत्यमथैककम् । શસ્ત્રવિવશિતાનિઢાજ્ઞાત્ર ૨ ॥૨૭૮ ॥ जम्बुप्रभृतयो येsa, महावृक्षा दशोदिताः । ગત સાગ તેવુ, પ્રત્યે યુનિનાહયાઃ ॥ ૨૭૧ ॥ एकस्तत्र मुख्यवृक्षे, शतमष्टाधिकं पुनः । બાષિ વૃક્ષ તે, તપક્ષિવૃત્તિનિ ॥ ૨૮૦ ॥ दिग्विग्विर्त्तिकूटेष्वेकैक इति मीलिताः । एकादशशती सप्तत्याढ्या वृक्षजिनालयाः ॥ २८९ ॥ लक्षमेकं सहस्राणि चत्वारिंशदथोपरि । ચતુરતાં નિનામાં, વૃક્ષેપુ રામ તુવે ॥ ૨૮૨ ॥ चतुःशतीह कुण्डाना, या पञ्चाशा निरूपिता । તંત્ર ત્રાસા :, પ્રતિમાતંત્ર રાદ્વૈતામ્ ॥ ૨૮૩ ॥ चतुष्पञ्चाशत्सहस्रमिता नमस्करोम्यहम् । પ્રાત્ત્વનૈવત્ર મુખ્યાનાં, માશીતિભ્રતીતિા ॥ ૨૮૪ || તે શાશ્વત પ્રતિમાઓને અમે નમસ્કાર કરીએ છીએ. હવે દશ કુરૂક્ષેત્રમાં પણ એકેક જિનાલય છે અને તેમાં શાશ્વત પ્રતિમાએ ખારસા (૧૨૦×૧૦=૧૨૦૦) છે. ૨૭૭–૨૭૮. જમ્મૂ આદિ જે દશ મહાવૃક્ષેા કહ્યા છે, તે દરેકને એકસા ને સત્તર (૧૧૭) જિનાલય છે, તે આ રીતેઃ-મુખ્યવૃક્ષ ઉપર એક જિનાલય છે. તે મુખ્યવૃક્ષની ચારેખાજીએ એકસા ને આઠ વૃક્ષ છે, તે દરેક ઉપર એકેક જિનાલય છે, તેથી એકસે ને આઠ જિનાલયેા છે અને તે મુખ્ય વૃક્ષની ચાર દિશા અને ચાર વિદિશામાં રહેલ આઠ ફૂટા ઉપર એકેક જિનાલય છે. એમ સર્વે મળીને એકસેાને સત્તર (૧+૧૦૮૮=૧૧૭) જિનાલયે ( થાય. આ સર્વે વૃક્ષ ઉપરનાં જિનાલયેાની સંખ્યા એકહજાર એકસેસ ને સીત્તેર ( ૧૧૭×૧૦=૧૧૭૦) ની થાય છે. ૨૭૬-૨૮૧. ૧૪૧ દશે વૃક્ષામાં રહેલી એક લાખ ચાલીસહજાર ને ચારસા (૧૧૭૦×૧૨=૧,૪૦,૪૦) શાશ્વતપ્રતિમાએની હું સ્તવના કરૂ' છું. ૨૮૨. અહીં જે ચારસા ને પચાસ (૪૫૦) કુંડા કહ્યા છે. તેમાં એકેક જિનાલય છે. અને ત્યાં શ્રી અરિહંતપરમાત્માની પ્રતિમાએ ચાપન હજાર (૪૫૦×૧૨૦=૫૪૦૦૦) છે. તે સર્વેને હું નમસ્કાર કરૂ' છું, પૂર્વના મહાપુરૂષા, આ સ્થાને ત્રણસેા ને એ‘શી (૩૮૦) કુંડા કહ્યા છે. સીત્તેર (૭૦) મહાનદીએ જે પૃથક્ કહી છે, તેનાં કુડા સીત્તેર થાય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ક્ષેત્રલોક-સર્ગ ર૩ पृथग्महानदिचैत्यसप्ततिश्च मया पुनः। महानदीष्वपि कुण्डेष्वेव प्रासादसंभवः ॥ २८५ ॥ ફર્યો માઘ પડ્યાશા, તણાતી ચરિતા.. eત્યાનાં તત્ર, નાવિવક્ષયા ૨૮૬ છે. यदि चान्यत्र कुण्डेभ्यो, नदीपु चैत्यसंभवः । तदा वृद्धोक्ति रेवास्तु, प्रमाण नाग्रहो मम ॥ २८७ ॥ अशीतिहृदचैत्यानि, प्रत्येकमेकयोगतः । अर्चा नव सहस्राणि, तेषु वन्दे शतानि षट् ॥ २८८ ॥ અને તે કુંડમાં પણ ચૈત્ય-પ્રાસાદોનો સંભવ છે. આ સંભાવનાને આંખ સામે રાખીને જ મેં નદીના કુંડની વિવક્ષા દ્વારા ચારસો ને પચાસ કુંડ (૪૫૦ કુંડ) કહ્યા. અને તેમાં એકેક જિનાલય એમ ચાર પચાસ (૪૫૦) જિનાલયે કહ્યા છે. પરંતુ જે કુંડો સિવાય નદીમાં અન્યત્ર પણ ચેત્ય-જિનાલયોને સંભવ હોય, તે તેમાં વૃદ્ધપુરૂષનું વચન પ્રમાણ છે, તેમાં મારો કોઈ જ આગ્રહ નથી ૨૮૩–૨૮૭ એંશી (૮૦) છે અને તે દરેકમાં ૧-૧ જિનાલય હોવાના કારણે દ્રહના જિનાલયો પણ એંશી (૮૦) છે. તેમાં શાશ્વત પ્રતિમાઓ નવજાર ને છે ( ૧૨૦x૮૦=૯,૬૦૦) છે તેમને હું વંદન કરું છું. ૨૮૮. આ પ્રમાણે આ મનુષ્યક્ષેત્રમાં ચોની સર્વ સંખ્યા ત્રણ હજાર એકસો ઓગણએંશી (૩૧૭૯) થાય છે. તથા (આ ત્રણ હજાર એકસેને ઓગણએંશી શાશ્વત જિનાલયોમાં) શાશ્વતી પ્રતિમાઓ ત્રણ લાખ એકયાસીહજાર ચારસે ને એંશી છે '(૩,૮૧,૪૮૦) છે, તેને હું નમસ્કાર કરું છું. ૨૮–૨૯૦. ચોના સ્થાન ચિત્યસંખ્યા ૫ મેરૂ પર્વત ૩ વષરપર્વત ૧૭૦ દીધવૈતાઢથપર્વત ૨૦ ગજદંતપર્વત ૨) યમક પર્વત ૮૦ વક્ષસ્કારપર્વત ૨૦ વૃત્તવૈતાઢયપર્વત ૪ ઈપુકારપર્વત ૧૦૦૦ કંચનગિરિ ૪૦ દિગ્ગજો છે ૧૭૦ છે ૬ ૦ ૦ ૧૦૦ ૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત પ્રતિમાની સંખ્યા ૧૪૩ एवं मनुष्यक्षेत्रेऽस्मिश्चैत्यानां सर्वसंख्यया । शतानि सैकोनाशीतीन्येकत्रिंशद्भवन्ति हि ॥ २८९ ॥ लक्षास्तिस्रो जिनार्चानां तथैकाशीतिमेषु च । सहस्राणि नमस्यामि, साशीतिं च चतुःशतीम् ॥ २९० ॥ नरक्षेत्रात्तु परतश्चत्वारि मानुषोत्तरे । नन्दीश्वरेऽष्टषष्टिश्च, रुचके कुण्डलेऽपि च ॥ २९१ ॥ चत्वारि चत्वारि चैत्यान्यशीतिरेवमत्र च । सहस्राणि नवार्चानां, चत्यारिंशाष्टशत्यपि ॥ २९२ ॥ एवं च तिर्यग्लोकेस्मिश्चैत्यानां सर्वसंख्यया । सहस्राणि त्रीणि शतद्वयी चैकोनषष्टियुक् ॥ २९३ ॥ મનુષ્યક્ષેત્રની બહાર માનુષેત્તર પર્વત ઉપર (૪) ચારે જિનાલયો, નંદીશ્વરદ્વીપમાં અડસઠ (૬૮) જિનાલયો, રુચકદ્વીપમાં (૪) ચાર જિનાલયો અને કુંડલદ્વીપમાં પણ ચાર (૪) જિનાલયે એમ (૪+૬૮+૪+૪=૮૦) (૮૦) એંશી શાશ્વત ચિત્ય-જિનાલયો નરક્ષેત્રની બહાર છે. અને તેમાં શાશ્વત જિનબિંબની સંખ્યા નવહજાર આઠસો ને ચાલીશ (૯૮૪૦) થાય છે. ૨૯૧-૨૯૨. આ રીતે આ તીર્જીલોકમાં શાશ્વત ચિત્યની કુલ સંખ્યા ત્રણહજાર બસે ઓગણ સાઈઠ (૩૨૫૯) થાય છે. ૨૯૩. ૧૦ ઉત્તરકુર દેવકુરુ ૧૦ જંબૂ આદિ વૃક્ષો ૪૫૦ કુડો (નદીનાં કુંડ સાથે) ૮૦ દ્રહો ૧૧૭૦ ૫૦ ૮૦ ૧૯૩૯ ૩૧૭૯ ૩૧૭૮ (જિનાલય) ૧૨૦ (દરેક પ્રતિમાઓ) = ૩,૮૧,૪૮૦ જિનપ્રતિમાની કુલ સંખ્યા. [1 નંદીશ્વરનાં-પર, કંડલનાં ૪ રૂચકનાં–જ આ સાઈઠ ચિત્યને વિષે એકેકમાં એકસો ને ચોવીશ (૧૨૪) જિનબિબો હોય છે એટલે આ સાઈઠ જિનગૃહમાં જિનબિંબોની સંખ્યા સાતહજાર ચારસો ને ચાલીશ (૧૨૪૪૬૦=૭૪૪૮) થાય બાકી નંદીશ્વરનાં જે સેલ (૧૬) ચૈત્ય અને માનુષોત્તરના ચાર (૪) ચૈત્યો એમ વીશ (૨૦) ચેત્યોમાં એકકમાં એકસેને વશ (૧૨૦) જિનબિંબો છે. એટલે સર્વે મળીને (૧૨૦૪૨ ૦=૨૪૦૦) બે હજાર ચાર જિનબિ થાય. આ પ્રમાણે અઢીદીપની બહાર નવહાર આઠસેને ચાલીશ (૭૪૪૦+૨૪ ૦=૯૮૪૦) જિનબિંબ થાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૩ सहस्राण्येकनवर्ति, लक्षास्तिस्रः शतत्रयम् । विंशमत्र जिनार्चानां, तिर्यग्लोके नमाम्यहम् ॥ २९४ ॥ ज्योतिष्काणां व्यन्तराणामसंख्येयेष्वसंख्यशः । विमानेषु नगरेषु, चैत्यान्यर्चाश्च संस्तुवे ॥ २९५ ॥ अधोलोकेऽपि भवनाधीशानां सप्तकोटयः । लक्षा द्विसप्ततिश्चोक्ता भवनानां पुरात्र याः ॥ २९६ ॥ प्रत्येकं चैत्यमेकैक, तत्रेति सप्त कोटयः । लक्षा द्विसप्ततिश्चाधोलोके चैत्यानि संख्यया ॥ २९७ ॥ त्रयोदश कोटिशतान्येकोननवति तथा । कोटीः षष्टिं च लक्षाणि, तत्रार्चानां स्मराम्यहम् ।। २९८ ॥ ऊद्धर्वलोकेऽपि सौधर्मात्प्रभृत्यनुत्तरावधि । विमानसंख्या चतुरशीतिलक्षाणि वक्ष्यते ॥ २९९ ॥ * તીર્જીકમાં શાશ્વત જિનબિંબની સર્વ સંખ્યા ત્રણ લાખ, એકાણું હજાર, ત્રણસોને વીશ (૩,૯૧,૩૨૦) થાય છે. આ સર્વ જિનપ્રતિમાઓને હું નમસ્કાર કરું છું'. ૨૯૪. ( આ પ્રમાણે જ આ તીર્જીકમાં) જ્યોતિષીઓના અસંખ્યાત વિમાનો છે અને વ્યંતરોના અસંખ્યાત નગરો છે. તેમાં રહેલ અસંખ્યાત શાશ્વત જિનાલયે અને અસંખ્ય શાશ્વત જિનબિંબોની હું સ્તુતિ કરું છું. ૨૫. પહેલા અત્રે (ગ્રંથમાં) કહી ગયા તે પ્રમાણે–અધોલકમાં ભવનપતિનાં સાતકોડ ને બોત્તેરલાખ ભવને (૭,૭૨,૦૦,૦૦૦) છે. તેમાં પ્રત્યેકમાં એકેક ચહ્યો છે, તેથી અધોલેકમાં સાતકોડ ને બહોત્તેરલાખ (૭,૭૨,૦૦,૦૦૦) શાશ્વત ચેત્યોની સર્વ સંખ્યા કહેલી છે. અને તેમાં રહેલ શાશ્વત જિનબિંબની સંખ્યા તેરસ નેવ્યાસીકોડ અને સાઈઠલાખ (૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦) થાય છે, તેનું હું સ્મરણ કરૂં છું. [ એકેક ચયમાં એકસને એંશી જિનબિંબ છે. તેથી (૭,૭૨,૦૦,૦૦૦ ચૈત્ય૪૧૮૦ દરેક ચૈત્યમાં બિબ = ૧૩,૮૯,૬૦,૦૦૦ ૦૦ ) સર્વે સંખ્યા તેરસે ને નેવ્યાસીકોડ અને સાઈઠ લાખ થાય છે.] ૧૯૬-૨૯૮. ઉર્વકમાં સૌધર્મથી માંડીને અનુત્તર સુધીના વિમાનોની સર્વસંખ્યા ચોર્યાશીલાખ, સત્તાણું હજાર ત્રેવીશ (૮૪,૯૭,૦૨૩) થાય છે અને તે દરેકમાં એકેક શાશ્વત જિનાલય Page #206 -------------------------------------------------------------------------- ________________ અઢીદ્રીપ તથા ઉર્ધ્વ લેાકમાં ચૈત્યા હાવાથી ચૈત્યાની સંખ્યા પણ ચાર્યાસીલાખ, સત્તાણુ હજાર, તેવીસ (૮૪૯૭૦૨૩) થાય છે. ૨૯૯-૩૦૦, ઉલાકમાં રહેલ ઉક્ત શાશ્વત ચૈત્યેામાં દેવા વડે પૂજાયેલ શાશ્વત જિનબિંબે એકસામાવનકોડ ચેારાણુ લાખ, ચુમ્માલીસહજાર, સાતસો અને સાઇઠ (૧૫૨,૯૪,૪૪,૭૬૦) છે, તેની અમે (ભાવ ભક્તિથી) પૂજા કરીએ છીએ. ૩૦૧-૩૦૨. ૧ २ 3 ( ઉક્ત એકેક ત્યામાં એકસે એશી જિનબિંબે હોય છે. પરન્તુ નવપ્રૈવેયકમાં ૩૧૮ અને પાંચ અનુત્તરમાં પાંચ ચૈત્યેા છે. તેમાં એકસાને વીશ જિનબિંબે હાય છે. જબૂદ્વીપમાં શાશ્વત ચૈત્યા ધાતકીખ‘ડમાં ૩૫ ૪ सहस्राः सप्तनवतिस्त्रयोविंशतिरेव च । તાવન્ત્યવત્ર ચૈસ્થાનિ, પ્રત્યેક્રમેયોતઃ ॥ ૨૦૦ || एकं कोटिशतं पूर्ण, द्विपञ्चाशच्च कोटयः । लक्षैश्चतुर्नवत्याढ्या सहस्रैरपि संयुताः ॥ ३०९ ॥ चतुश्चत्वारिंशतैव, पष्ट्घाटयैः सप्तभिः शतैः । अर्चयामो जिनानामूर्ध्वलोके सुरार्चिताः ॥ ३०२ ॥ ૫ પુષ્કરા માં માનુષોત્તર પત સહિત મનુષ્ય ક્ષેત્રની બહાર નામ સૌધર્મ ઇશાન સનત્કુમાર માહેન્દ્ર બ્રહ્મલોક લાંતક ७ ૮ ક્ષે- ૧૯ મહાશુક્ર સહસ્રાર કુલ ૩૨૫૯ ઉધ્વલાકમાં શાશ્વત ચૈત્યાનુ' ચન્ન સ્થાન (વિમાન) ૩૨ લાખ ૨૮ લાખ ૧૨ લાખ ૮ લાખ ૪ લાખ ૫૦ હજાર ૪૦ હજાર ૬ હજાર દેવલાક 39 * "" 59 "" "" ૧૨૭૨ ૧૨૭૨ ८० "" "" "" 19 ,, ૧૪૫ "3 ચૈત્યા ૩૨ લાખ ૨૮ લાખ ૧૨ લાખ ૮ લાખ ૪ લાખ ૫૦ હજાર ૪૦ હજાર ૬ હજાર Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ૯+૧૦ આનત-પ્રાણત ૧૧-૧૨-આરણ-અત્યંત નવચૈવેયક પાંચ અનુત્તર ૧ ર ૩ ૪ ૫ ७ ૯ ૧૦ लक्षाणि सप्तपञ्चाशदित्येवमष्ट कोटयः । त्रैलोक्ये नित्यचैत्यानां सद्वयशीति शतद्वयम् ॥ ३०३ ॥ અસુરકુમાર નાગકુમાર સુવર્ણ કુમાર વિદ્યુતકુમાર અગ્નિકુમાર ભવનપતિનાં નામ દ્વીપકુમાર ઉદધિકુમાર દિશિકુમાર પવનકુમાર સ્તનીતકુમાર અધેાલાકમાં તિર્થ્યલેકમાં "" વ્યંતરમાં જ્યાતિષીમાં ૪૦૦ ૩૦૦ ૩૧૮ ૧ ૮૪,૯૭,૦૨૩ અધેાલાકમાં શાશ્વત ચૈત્યાનુ યન્ત્ર સ્થાન (ભવન) ૬૪ લાખ ૮૪ લાખ ૭૨ લાખ ૭૬ લાખ ૭૬ લાખ ૭૬ લાખ ૭૬ લાખ ૭૬ લાખ ૯૬ લાખ ૭૬ લાખ ૬૦ ૩૧૯૯ અસપૃ અસ ખ્ય ૮,૫૭,૦૦,૨૮૨ ૭,૭૨૦૦૦૦૦ ૭,૭૨૦૦૦૦૦ ત્રણેય ભુવનમાં રહેલ શાશ્વત ચૈત્યા અને પ્રતિમાઓનુ* યન્ત્ર એક ચૈત્યમાં પ્રતિમા કુલ પ્રતિમા સ્થાન ત્યા ઉધ્વ લેાકમાં ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ ૧૮૦-૧૮૦ ૧૮૦-૧૮૦ ૧૨૪–૧૨૪ ૧૨૦–૧૨૦ ૧૮૦-૧૮૦ ૧૮૦-૧૮૦ } ક્ષેત્રલેાક-સ ૨૩ ૮૪,૯૭,૦૨૩ ૪૦૦ ૩૦૦ ૩૧૮ ૫ ત્યા ૬૪ લાખ ૮૪ લાખ ૭૨ લાખ ૭૬ લાખ ૭૬ લાખ ૭૬ લાખ ૭૬ લાખ ૭૬ લાખ ૯૬ લાખ ૭૬ લાખ ૩૯૧૩૨૦ અસ’ખ્યાતી "" ૧,૫૪,૨૫,૮૩૬,૮૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત પ્રતિમાઓનું માપ ૧૪૭ कोटीशतानीह पञ्चदशोपरि च कोटयः । द्विचत्वारिंशदेवाष्टपञ्चाशल्लक्षसंयुताः ॥ ३०४ ॥ सहस्राणि च षट्त्रिंशत्साशीतीनि जगत्त्रये । नौमि नित्यजिनार्चानां, करवै सफलं जनुः ॥ ३०५ ॥ उत्सेधाङ्गुलनिष्पन्नसप्तहस्तमिताः खलु । शाश्वत्यः प्रतिमा जैन्य, ऊधिोलोकयोर्मताः ॥ ३०६ ॥ તિરો તુ નવજાત: gafમધનુકશા मिता निरूपितास्तत्वपरिच्छेदपयोधिभिः ॥ ३०७ ॥ तथाहुः-" उस्सेहमंगुलेणं अहउड्ढमसेससत्तरयणीओ । તિરિસ્સોઈ ઘાઘરા સાસચારિમાં વિવામિ છે રૂ૦૮ છે” राजप्रश्नीयोपाङ्गवृत्तौ सूर्याभविमाने तु-'जिणुस्सेहपमाणमेत्ताओ संपलियकनिसनाओ' अस्य व्याख्याने जिनोत्सेधप्रमाणमात्राः, जिनोत्सेध उत्कर्षतः पञ्च धनुःशतानि, ત્રણે લોકમાં આઠ ક્રોડ, સત્તાવન લાખ, બસે પ્યાસી (૮,૫૭,૮૦,૨૮૨) જિનચિત્યો આવેલા છે. અને પંદર બેતાલીસકોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર, એંશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) જિનપ્રતિમાઓને હું હંમેશા જન્મ સફળ કરવા નમસ્કાર કરૂં છું. ૩૦૩-૩૦૫. ઉર્વિલેકમાં અને અધોલોકમાં રહેલી ભગવાન શ્રી જિનેશ્વરદેવની શાશ્વત પ્રતિ માઓ ઉત્સધ આંગુલથી સાતહાથે પ્રમાણ છે. જ્યારે તિøલેકની બધી શાશ્વતી પ્રતિમાઓ પાંચ (૫૦૦) ધનુષ્યના પ્રમાણવાળી છે–એમ તત્વજ્ઞાનના સમુદ્રમા પૂર્વ પુરૂએ કહ્યું છે. ૩૦૬–૩૦૭ તેથી જ કહ્યું છે કે અધોલોકમાં અને ઉદ્ઘલેકમાં સર્વે શાશ્વત પ્રતિમાઓ ઉલ્લેધઅંગુલથી સાત હાથ પ્રમાણ છે. અને તિર્થોલોકમાં પાંચસો ધનુષ્યના માપવાળી શાશ્વત–પ્રતિમાઓને હું વંદન કરૂ છું. ૩૦૮ - રાજપ્રક્રિય ઉપાંગની ટીકામાં સૂર્યાભવિમાનના સંબંધમાં કહ્યું છે કે–જિનેશ્વર દેવની ઉત્સધપ્રમાણવાળી અને પદ્માસને બેઠેલી (શાશ્વત પ્રતિમાઓ) છે” અને આની વ્યાખ્યા કરતાં જણાવે છે કે જિનેશ્વર ઉત્સવ પ્રમાણ માત્ર છે, જિનેશ્વરદેવોને ઉત્કૃષ્ટથી ૧ વિચારસરૂતિકા ગ્રંથમાં ૮,૫૬,૯૭, ૫૩૪ ઐ અને ૧૪૦૫ર ૫પર ૫૫૪૦ પ્રતિમા કહી છે. સત્ય કેવળી જાણે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ક્ષેત્રલોક-સગ ૨૩ जघन्यतः सप्त हस्ताः, इह तु पञ्च धनुःशतानि संभाव्यते इत्युक्तमिति ज्ञेयं । वैमानिकविमानेषु, द्वीपे नन्दीश्वरेऽपि च । कुण्डले रुचकद्वीपे, प्रासादा ये स्युरर्हताम् ॥ ३०९ ॥ योजनानां शतं दीर्घाः, पञ्चाशतं च विस्तृताः । उत्तुङ्गाः कथिताः प्राज्ञैर्योजनानां द्विसप्ततिम् ॥ ३१० ॥ देवकुरूत्तरकुरुसुमेरुकाननेषु च । वक्षस्कारभूधरेषु, गजदन्ताचलेष्वपि ॥ ३११ ।। इपुकाराद्रिषु वर्षधरेषु मानुपोत्तरे । असुराणां निवासेषु, ये प्रागुक्ता जिनालयाः ॥ ३१२ ॥ पञ्चाशतं योजनानि, दीर्घास्तदर्द्धविस्तृताः । षटत्रिंशतं योजनानि, ते चोत्तुङ्गाः प्रकीर्तिताः ॥ ३१३ ॥ नागादीनां निकायानां, नवानां भवनेषु ये । जिनालया योजनानां, दीर्धास्ते पञ्चविंशतिम् ॥ ३१४ ॥ ઉસેધ પ્રમાણે ઉંચાઈથી પાંચસે ધનુષ્ય અને જઘન્યથી સાત હાથની હેય છે. અને અહીં તે (સૂર્યાભવિમાનમાં) પાંચસો ધનુષ્યની ઉંચાઈ સંભવે છે એમ જાણવું. વૈમાનિકના વિમાનોમાં, નદીશ્વરદ્વીપમાં, કુંડલદ્વીપમાં અને રુચકદ્વીપમાં અરિહંત પરમાત્માના જે જિનાલય છે, તે સે (૧૦૦) યોજન લાંબા પચાસ (૫૦) યોજન પહેલા અને બોત્તર (૭૨) યોજન ઉંચા-એમ પંડિત પુરૂષોએ કહ્યું છે. ૩૦-૩૧૦. દેવકુરૂ-ઉત્તરકુરૂ, મેરૂપર્વતના વને, વક્ષસ્કારપર્વતે, ગજદન્તપર્વતે, ઇપુકાર પર્વતે, વર્ષધર પર્વત, માનુષેત્તરપર્વત અને ભવનપતિમાં અસુરકુમાર નિકાયના આવાસોમાં, જે શાશ્વત જિનાલયે પહેલા કહેલા છે તે, પચાશ યોજન લાંબા, પચીસ યોજના પહોળા અને છત્રીશ યેાજન ઉંચા કહેલ છે. ૩૧૧-૩૧૩. ભવનપતિના બાકીના નાગકુમાર, સુવર્ણકુમાર વગેરે નવનિકાયના ભવનોમાં જે શાશ્વત ચઢ્યો છે, તે સર્વે પશ્ચીસ યોજન લાંબા, સાડાબાર યોજન પહેલા અને અઢાર જનની ઉંચાઈવાળા છે, અને વ્યતરોના આવાસોમાં જે શાશ્વત ચૈત્યનું માપ (ત્રણેય રીતે લખાઈ-પહોળાઈ-ઉંચાઈ) નવનિકાયના ચિત્ય કરતાં અર્ધ-અર્ધ જાણવું [અર્થાત્ Page #210 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત ચૈત્યોનું માપ ૧૪૮ तानि द्वादश सार्द्धानि, पृथवोऽष्टादशोच्छिताः । विधाप्येतदर्धमाना, व्यन्तराणां जिनालयाः ॥ ३१५ ॥ ज्योतिष्कगतचैत्यानां, न मानमुपलभ्यते । प्रायः क्वाप्यागमे तस्मादस्माभिरपि नोदितम् ॥ ३१६ ॥ येऽथ मेरुचूलिकासु, तथैव यमकाद्रिषु । काञ्चनाद्रिदीर्घवृत्तवेताढयेषु ह्रदेषु च ॥ ३१७ ।। तथा दिग्गजकूटेषु, जम्ब्वादिषु द्रमेषु च । प्रागुक्तेषु च कुप्डेषु, निरूपिता जिनालयाः ॥ ३१८ ॥ क्रोशार्द्धपृथुलाः क्रोशदीर्घाश्चापशतानि च । चत्वारिंशानि ते सर्वे, चतुर्दश समुच्छिताः ॥ ३१९ ॥ चैत्यानि यानि रचितानि जिनेश्वराणां । मन्यान्यपीह भरतप्रमुखर्जगत्याम्तेष्वाहतीः प्रतिकृतीः प्रणमामि भक्त्या, त्रैकालिकीस्त्रिकरणामलतां विधाय ॥ ३२० ॥ ( वसन्ततिलका ) વ્યંતરવાસના ચિત્યે સાડાબાર યોજન લાંબા, સવા છ જન પહોળા અને નવ જન ઉંચા છે] ૩૧૪-૩૧૫. જયોતિષીદેના વિમાનમાં રહેલ શાશ્વત ચોનું માપ કઈ પણ આગમમાં મળતું નથી તેથી અમે પણ કહ્યું નથી. ૩૧૬. હવે મેરૂપર્વતની ચૂલકાઓ, યમકપર્વતે, સર્વે કાંચન પર્વત, દીર્ઘ અને વૃત્ત બને પ્રકારના વૈતાઢ્ય પર્વતે, સઘળા દ્રહોમાં તથા દિગ્ગજકૂટ, જંબૂ આદિ વૃક્ષો અને આગળ કહેવાયેલા સઘળા કુંડો–આ તમામ સ્થાનોમાં બતાવાયેલ, જે શાશ્વત ચિત્ય છે, તે સર્વે એક ગાઉ લાંબા, અડધા ગાઉ પહોળા અને ચૌદસો ચાલીશ (૧૪૪૦) ધનુષ્ય ઉંચા છે. ૩૧૭–૩૧૯. આ જગતમાં ભરત મહારાજા વગેરે દ્વારા અન્યપણુ જે જિનેશ્વરદેવોના ચૈત્ય બનાવેલા છે અને તેમાં રહેલ જે અરિહંત પરમાત્માની પ્રતિકૃતિ (પ્રતિમા ) ઓ છે, તે સર્વેને મનવચન-કાયારૂપ ત્રિકરણની નિર્મલતાપૂર્વક, ત્રણેય કાળે ભક્તિપૂર્વક હું પ્રણામ કરું છું. ૩૨૦. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ક્ષેત્રલેાક-સગ ૨૩ विश्वाश्वर्य दकीर्त्तिकीर्त्तिविजय श्रीवाचकेन्द्रातिषद्राजश्रीतन-योsaनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोप मे, सर्गोऽग्न्यक्षिमितः समाप्तिमगमत्पीयूषसारोपमः || ३२१ ।। ॥ इति श्रीलोकप्रकाशे मानुषोत्तरनगनरक्षेत्रनिरूपणो नाम ત્રયોવિંશતિતમઃ સના: સમાપ્ત: || ગ્રન્થાર્થ ૩૪૮ ॥ જેઓશ્રીની કીર્તિ વિશ્વને આશ્ચય કરનારી છે, એવા મહામહોપાધ્યાય શ્રી કીર્તિવિજયજી મહારાજાના શિષ્યરત્ન અને માતા રાજશ્રી અને પિતા તેજપાલના પુત્ર, એવા શ્રી વિનયવિજયજી મહારાજાએ નિશ્ચિત એવા જગતના તત્ત્વાને પ્રકાશિત કરવા માટે દ્વીપક સમાન, જે આ કાવ્યગ્રંથ રચ્ચેા છે, તેના અમૃતના સારરૂપ આ ત્રેવીસમા સ સમાસ થયેા. ૩૨૧. Page #212 -------------------------------------------------------------------------- ________________ ॥ અથ અવિરતિતમ: સર્ગ: પ્રારમ્યતે || 00 परस्मिन् पुष्करार्द्धेऽथ, मानुषोत्तरशैलतः । परतः स्थिरचन्द्रार्कव्यवस्था प्रतिपाद्यते ॥ १ ॥ द्वीपावेषु सर्वेषु, मानुषोत्तरतः परम् । ज्योतिष्काः पञ्चधापि स्युः, स्थिराश्चन्द्रार्यमादयः ॥ २ ॥ स्थिरत्वादेव नक्षत्रयोगोऽप्येषामवस्थितः । चन्द्राः सदाऽभिजिद्युक्ताः, सूर्याः पुष्यसमन्विताः ॥ ३ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे - बहियाउ माणुसनगस्स चंद्रसूराणऽवट्ठिया जोगा । चंदा अभी जुत्ता सूरा पुण होंति पुस्सेहिं ॥ ४ ॥ गिरिकूटावस्थितानामेतेषामन्तरं द्विधा । तद्रवन्द्वोरेकमन्यदिन्द्वोस्तथाऽर्कयोर्मिथः ॥ ५ ॥ ચાવીશમા સ હવે માનુષાત્તર પત પછી રહેલ બાકીનાં પુષ્કરામાં સ્થિર રહેલા ચ'દ્ર સૂર્યની વ્યવસ્થાનું પ્રતિપાદન કરાય છે. ૧. માનુષાત્તર પત પછી રહેલા સઘળાય દ્વીપ અને સમુદ્રોમાં ચંદ્ર-સૂર્ય વગેરે પાંચેય પ્રકારના જયાતિષી સ્થિર છે. ૨. ચ'દ્ર અને સૂર્ય સ્થિર હાવાથી તેઓના નક્ષત્ર સાથેના યેાગસ બંધ પણ સ્થિર જ છે, તેથી હુ†મેશા સઘળા ચંદ્રો અભિજિત નક્ષત્રથી યુક્ત હાય છે અને બધાજ સૂર્યાં પુષ્યનક્ષત્રાથી યુક્ત હાય છે. ૩. શ્રી જીવાભિગમસૂત્રમાં પણ કહ્યું છે કે-માનુષાત્તર પતથી બહાર રહેલ સઘળા ચ'દ્રો અને સૂર્યાંના ચેાગે સ્થિર છે, તેમાં ચંદ્રો અભિજીતનક્ષત્રથી યુક્ત હાય છે અને સૂર્યાં પુષ્યનક્ષત્રથી સહિત હાય છે. ૪. ગિરિકૂટ આદિ ઉપર રહેલ સૂર્ય-ચંદ્ર વિગેરેનું આંતરૂ બે પ્રકારનું છે. તેમાં એક સૂર્યાંથી ચંદ્રનું ( ઉપલક્ષણથી ચંદ્રથી સૂર્ય'નુ' ) આંતરૂ અને બીજી એક સૂર્ય થી બીજા સૂર્યાંનુ અને એક ચંદ્રથી ખીજા ચ'દ્રનુ આંતરૂ આ મુજબ એ પ્રકારે છે. પ. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ક્ષેત્રલોક-સગ ૨૪ થોનનાનાં સન્ના, પન્નાશત્ર વાટિમ ! द्वितीयं तु योजनानां, लक्षं साधिकमन्तरम् ॥ ६ ॥ इदमर्थतो जीवाभिगमसूत्रचन्द्रप्रज्ञप्तिमूत्रादिषु । साधिकत्वं तु पूर्वोक्तं, चन्द्रान्तिरमीलने । तन्मध्यवतिसूर्येन्दुविम्ब विष्कम्भयोगतः ॥ ७ ॥ તો --સરિસિ વિરવિ લોકના અંતરે ફોરૂ' ત. शशिनाऽन्तरितो भानुर्भानुनाऽन्तरितः शशी । राकानिशान्तवच्चित्रान्तरास्ते चन्द्रिकातपैः ॥ ८ ॥ तत एव चित्रलेश्याः, शैत्योष्ण्यादन्तरान्तरा । वाग्मिनो वाक्यसंदर्भा, इवानुनयकासिणः ॥ ९ ॥ પ્રથમ જે સૂર્યથી ચંદ્રનું (અને ચંદ્રથી સૂર્યનું) આંતરૂ છે, તે પચાસ હજાર જનનું છે અને બીજું સૂર્યથી સૂર્યનું કે ચંદ્રથી ચંદ્રનું જે આંતર, તે એકલાખ યોજનથી કાંઈક અધિક છે. ૬. આજ વાતનો ભાવાર્થ જીવાભિગમસૂત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિમાં છે. ચંદ્ર-સૂર્યના આંતરના માપમાં પૂર્વે જે અધિકતા કહી છે, તે આંતરાની મધ્યમાં રહેલ સૂર્ય-ચંદ્રનાં બિંબ (વિમાન) ની પહોળાઈને ભેળવવાથી સમજવી, અર્થાત્ એક સૂર્યથી બીજા સૂર્ય વચ્ચેનું અંતરૂ એકલાખ એજનનું છે. તેમાં વચ્ચે રહેલા ચંદ્રને વિષ્કભ એકલાખ જનના વધારામાં ગણવો. આજ રીતે ચંદ્રના વિમાન વિષે જાણવું. ૭. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –ચંદ્રથી ચંદ્રનું અને સૂર્યથી સૂર્યનું આંતરૂ એકલાખ યોજનથી કંઈક અધિક છે. ચંદ્રથી અંતરિત સૂર્ય છે અને સૂર્યથી અંતરિત ચંદ્ર છે. (અર્થાત્ એક ચંદ્ર પછી સૂર્ય પછી ચંદ્ર પછી સૂર્ય એ રીતે રહેલ છે.) ચંદ્ર અને સૂર્યના તાપ વડે પૂર્ણિમાની રાત્રિના અંત સમય જેવા વિચિત્ર પ્રકારના તે આંતરાઓ છે. અર્થાત્ પુનમની રાત્રિના અંતસમયે એકબાજુ ચંદ્રનો અસ્ત થતું હોય અને બીજી બાજુ સૂર્યોદય થતું હોય તે સમયે જેવો પ્રકાશ અને તાપ વિગેરે હોય, તેવા પ્રકારનું ચિત્રવિચિત્ર વાતાવરણ તે આંતરામાં હોય છે. ૮. પંડિતના વાકય સંદર્ભે જે રીતે અનુસરતા નાની અપેક્ષા રાખે છે, તેમ વચમાં વચમાં આંતરામાં શીતલતા અને ઉષ્ણતા હોવાથી વિચિત્ર પ્રકારની વિચિત્ર લેશ્યાવાળ તે ચંદ્ર-સૂર્યને આંતરા છે. ૯. Page #214 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર સૂર્યનું પ્રકાશક્ષેત્ર ૧૫૩ चन्द्रास्तत्र सुखलेश्या, नात्यन्तं शीतलत्विषः । मनुष्यलोके शीतत्तुभाविपीयूषभानुवत् ॥ १० ॥ भानवोऽपि मन्दलेश्या न त्वतीवोष्णकान्तयः । नरक्षेत्रे निदाघर्तृभावितिग्मांशुबिम्बवत् ॥ ११ ॥ एपां प्रकाश्यक्षेत्राणि, विष्कम्भाल्लक्षमेककम् । योजनानामनेकानि, लक्षाण्यायामतः पुनः ॥ १२ ॥ पक्वेष्टकाकृतीन्येवं, चतुरस्राणि यद्भवेत् ।। पक्वेष्टका चतुष्कोणा, बह्वायामाऽल्पविस्तृतिः ॥ १३ ॥ तथाहुर्जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे-'बहिया णं भंते ! माणुसुत्तरस्स पव्ययस्स जे चंदिम जाव तारारूवा तं चेव णेयचं, णाणतं णो, विमाणोक्वण्णगा णो, चारोववष्णगा णो, चारद्विइया णो, गइरइया, पक्किट्ठगसंठाणसंठिएहिं जोअणसयसाहस्सिएहिं तावखित्तेहिं મનુષ્યલકમાં શીતલ ઋતુમાં ચંદ્રના જે અત્યંત શીતલ કિરણે હોય છે, તેમ ત્યાં હોતા નથી, તેથી જ ત્યાં ચંદ્ર સુખ ઉત્પન્ન કરનારી લેણ્યા યુક્ત કિરણવાળા હોય છે. ૧૦. તેમજ સૂર્યો પણ મંદઉષ્ણ કિરણોવાળા હોય છે. પણ મનુષ્યલકમાં ઉષ્ણકાલમાં અતિઉષ્ણ કિરણવાળા સૂર્યો જેવા હોતા નથી. અર્થાત્ મંદ કાંતિવાળા હોય છે. ૧૧. આ સૂર્ય ચંદ્રોનું પ્રકાશ ક્ષેત્ર પહોળાઈમાં એકલાખ યોજનાનું છે જ્યારે લંબાઇમાં અનેક લાખ જન છે. ૧૨. આ સૂર્ય-ચંદ્રના પ્રકાશ ક્ષેત્રો ગરમ થયેલા ઇંટના આકારવાળા છે એટલે કે જેમ પાકેલી ઇંટ લંબાઈમાં અધિક હોય અને પહોળાઈમાં અ૯પ હોય છે, તેમજ તેના દ્વારા તે ઈંટ ચાર ખુણાવાળી અને લંબ રસ હોય છે, તેમ આ સૂર્ય–ચંદ્રનું પ્રકાશ્ય ક્ષેત્ર પણ ચાર ખુણીયું અને લંબચોરસ જાણવું. ૧૩. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યું છે કે -માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્રથી લઈને તારા સુધીના જ્યોતિષીઓ સર્વ સમાન છે અર્થાત્ સઘળા ચંદ્રો સમાન એ રીતે સર્વે સૂર્યાદિ પણ સમાન છે અને વૈમાનિક નથી, ફરનારા નથી તેથી ગતિરહિત છે. પાકેલી ઈંટના સંસ્થાન (આકાર) વાળા લાખ યોજનના પ્રકાશ્ય ક્ષેત્ર વડે શોભે છે આજ વાત જીવાભિગમસૂત્ર તથા વૃત્તિથી પણ સાબિત થાય છે. જ્યારે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિમાં તે, આ રીતે બતાવ્યું છે કે માનુષેત્તર પર્વતથી પચાસ હજાર યોજન ગયે છતે કર્ણ વિભાવનામાં કહેલ રીત મુજબ પ્રથમ ક્ષે-ઉ. ૨૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ १५४ ક્ષેત્રલેક-સર્ગ ૨૪ जाव ओभासंति." इत्थमेतज्जीवाभिगमसूत्रवृत्योरपि, जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ त्वेतदेवं भावितं, तथाहि-" इयमत्र भावना-मानुषोत्तरपर्वतायोजनलक्षाओँतिक्रमे करणविभावनोक्तकरणानुसारेण प्रथमा चन्द्रसूर्यपङ्किः, ततो योजनलक्षातिक्रमे द्वितीया पतिः, तेन प्रथमपतिगतचन्द्रसूर्याणामेतावांस्तापक्षेत्रस्यायामः विस्तारश्च एकसूर्यादपरसूर्यो लक्षयोजनातिक्रमे तेन लक्षयोजनप्रमाणः, इयं च भावना प्रथमपङ्क्तयपेक्षया बोद्धव्या, एवमग्रेऽपि भाव्यमित्यादि." एवं चात्र पूर्वोक्तं द्विविधमन्तरं कथं संगच्छते ? तथाऽऽतपक्षेत्रं भिन्नमतेन अन्तरं च भिन्नमतेन, तदपि कथं युक्तमित्यादि बहुश्रुतेभ्यो भोवनीयं । अस्मिन्नर्द्ध संख्ययाऽर्काश्चन्द्राश्च स्युर्द्विसप्ततिः । द्वीपे संपूर्णेऽत्र चतुश्चत्वारिंशं शतं हि ते ॥ १४ ॥ तथाहि-कालोदवा गरभ्य, संख्यां शीतोष्णरोचिषाम् । निश्चेतुमेतत्करण, पूर्वाचायः प्ररूपितम् ॥ १५ ॥ विवक्षितद्वीपवाद्धौं, ये स्युः शीतोष्णरोचिषः । त्रिनास्ते प्राक्तनेजम्बुद्वीपादिद्वीपवाद्धिगैः ॥ १६ ॥ ચંદ્ર સૂર્યની પંક્તિ આવે છે પછી એકલાખ યોજન ગયે છતે બીજી પંક્તિ આવે છે. તેથી પ્રથમ પંક્તિ ગત ચંદ્ર સૂર્યના તાપની લંબાઈ પચાસ હજાર યોજન છે. જ્યારે એક સૂર્યથી બીજે સૂર્ય એકલાખ પેજને આવતું હોવાથી પહોળાઈ તેટલી જાણવી. આ વિચારણા પ્રથમ પંક્તિને આશ્રયીને જાણવી અને એ રીતે આગળ પણ સમજવું. ઈત્યાદિ. આ પ્રમાણ જે હોય તે પૂર્વોક્ત બે પ્રકારનું આંતરૂ કઈ રીતે સંભવે? આતપ ક્ષેત્ર ભિન્નમતે અને આંતરૂ ભિન્નમને તે પણ કઈ રીતે સંભવે? એ બધુ બહુશ્રુતો દ્વારા વિચારણીય છે. બાકીના અર્ધપુષ્કરાઈ માં (માનુષોત્તર પર્વત પછીના પુષ્પરાધમાં) બેર ચંદ્ર અને બૉર સૂર્ય છે. તેથી પુષ્કરના મને સંપૂર્ણ દ્વીપમાં એક ને ચુમાલીસ (૧૪૪) सूर्यो भने (१४४) मेसे। युभावीस यद्रो थाय छे. १४. કાલેદસિમુદ્રથી માંડીને આગળ સર્વત્ર ચંદ્ર સૂર્યની સંખ્યાને નિશ્ચય કરવા માટે પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કરણ–રીત બતાવી છે. ૧૫. તે આ રીતે-વિવક્ષિત દ્વીપ કે સમુદ્રમાં જેટલા ચંદ્ર કે સૂર્યો છે, તેને ત્રણ વડે ગુણી અને તેમાં પૂર્વનાં જંબૂદીપાદિ-દ્વીપ-સમુદ્રનાં સૂર્ય-ચંદ્રની સંખ્યા ભેળવવાથી આગળ १ शशिशशिनो रविरव्योश्चान्तरं लक्ष परस्परं चाधलक्ष यदुक्तं तन्नासंगतं, पढक्तयोश्च लक्षान्तरितत्वान्नातपान्तरयोभिन्नमतत्वं । Page #216 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર સૂયની સંખ્યા ૧૫૫ ભૂમિશ્રિત ધુવન્તઃ શશિમા ! अनन्तरानन्तरे स्युर्तीपे तावन्त एव ते ॥ १७ ।। चतुश्चत्वारिंशमेवं, शतं स्युः पुष्करेऽखिले ।। द्वयोस्तदर्द्धयोस्तस्माद् , द्विसप्ततिर्द्विसप्ततिः ॥ १८ ॥ एवं शेषेष्वपि द्वीपवाद्धिविन्दुविवस्वताम् । કનૈવ ધન, મઃ સંથારિનિશ્ચય ૬ | यतो मूलसंग्रहण्या, तथा क्षेत्रसमासके । सर्वद्वीपोदधिगतार्केन्दुसंख्याभिधायकम् ॥ २० ॥ करणं ह्येतदेवोक्तं, जिनभद्रगणीश्वरैः ।। न चोक्तमपर किंचित्करुणावरुणालयैः ॥ २१ ॥ तथा च मूलसंग्रहणीटीकायां हरिभद्रसूरिः- “ एवंऽणंतराणतरे खित्त पुक्रवरदीवे चोयालं चंदसयं हवइ, एवं शेषेष्वप्यमुनोपायेन चन्द्रादिसंख्या विज्ञेयेति" युक्ता चेयं व्याख्या, चन्द्रप्रज्ञप्तौ सूर्यप्रज्ञप्तौ जीवाभिगमे च सकलपुष्करवरद्वीपमाश्रित्येत्थमेव चन्द्रादिसंख्याभिधानात् , तथाहि तद्ग्रंथः- " पुकवरवरदीवे णं भंते ! -આગળનાં સૂર્ય-ચંદ્રની સંખ્યા આવે છે. આ ગણત્રીએજ આખા પુષ્કર દ્વીપમાં એક ચુંમાલીસ સૂર્યો અને ચંદ્રો થાય છે. તે આ પ્રમાણે-કાલોદધિ સમુદ્રમાં સૂર્ય ચંદ્રની સંખ્યા બેતાલીસ-બેતાલીસની છે અને તેને ત્રણ વડે ગુણવાથી (૪૨૪૩=૧૨૬) એક છવ્વીસ આવે અને તેમાં જંબુદ્વીપના બે, લવણના ચાર, ધાતકીખંડના બાર, એમ કુલ અઢાર મેળવતા આખા પુષ્કર દ્વીપમાં સૂર્યોની સંખ્યા એકસો ચુંમાલીસની થાય છે. આજ રીતે ચંદ્રોમાં પણ સમજવું અને પુષ્કરદ્વીપના બીજા અર્થમાં બહોંતેરબહોતેર સૂર્ય—ચંદ્ર થાય છે. આગળના દ્વીપ સમુદ્રોમાં પણ આજ કરણ–રીત મુજબ ચંદ્ર સૂર્યની સંખ્યાનો નિર્ણય કર. ૧૬-૧૯. કરૂણાના સાગર શ્રીજિનભદ્રગણુ ક્ષમાશ્રમણે મૂલ સંગ્રહણીમાં અને ક્ષેત્રસમાસમાં સઘળા દ્વીપ અને સમુદ્રોમાં રહેલા સૂર્ય ચંદ્રની સંખ્યાને જણાવનારૂ આજ કરણ કહ્યું છે. બીજુ કહ્યું નથી. ૨૦-૨૧. | મૂળ સંગ્રહણીની ટકામાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે આ રીતે આગળ-આગળના ક્ષેત્રમાં પુષ્કરવરદ્વીપમાં જેમ એકસે ચુમાલીસ સૂર્યો બતાવ્યા, તેમ આજ ઉપાયથી સૂર્ય-ચંદ્રની સંખ્યા જાણવી. ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જીવાભિગમસૂત્રમાં આખા પુષ્કરવારદ્વીપને આશ્રયીને આ સંખ્યા કહેલી હોવાથી આ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ક્ષેત્રક-સગ ૨૪ दीवे केवइया चंदा पभासिंसु वा पभासंति वा पभासिस्संति वा ?, गो० ! चोयालं चंदसयं पभासिंसु वा पभोसंति वा पभासिस्संति वा, चोयालं सूरियाण संयं तर्विसु वा तवति वा तविस्संति वा." इत्यादि. तथा तस्मिन्नेवार्थे सूर्यप्रज्ञप्तौ संग्रहणीगाथा: " चोयालं चंदसयं चोयालं चेव सूरियाण सयं । पुकखरवरमि दीवे चरंति एए पगासंता ॥ २२ ॥ चत्तारि सहस्साई बत्तीसं चेव होंति नक्वत्ता । छच्च सया बावत्तर महागहा बारस सहस्सा ।। २३ ।। छन्नउइ सयसहस्सा चोयालीसं भवे सहस्साई । વત્તા ૨ સારું તાજારિ || ૨૪ ” ज्योतिष्करण्डकेऽप्याहुः" धायइसंडप्पभिई उहिट्ठा तिगुणिया भवे चंदा। आइल्लचंदसहिया ते हुति अणंतरं परओ ॥ २५ ॥ आइच्चाणंपि भवे एमेव विही अणेण कायव्वा । વે, સમુદે લ વ ાા વાળા ! રદ્દ છે” વ્યાખ્યા સંગત થાય છે. તે ગ્રંથે તેનો પાઠ આ રીતે છે “હે ભગવન પુષ્કરવાર દ્વીપમાં કેટલા રાંદ્રો પ્રકાશયા હતા ? પ્રકાશે છે અને પ્રકાશશે ? હે ગૌતમ એકસે ગુમાલીસ ચંદ્રો પ્રકાશ્યા હતા, પ્રકાશે છે અને પ્રકાશસે, એક ચુમ્માલીસ સૂર્યો તપ્યા હતા, તપે છે અને તપસે-ઇત્યાદિ સમજવું. આ.. , સ્પ્ર જ્ઞપ્તિમાં સંગ્રહણી ગાથા છે, તે આ રીતે. એક ચુમ્માલીસ ચંદ્રો અને એકસે ચુમ્માલીસ સૂર્યો પુષ્કરવરદ્વીપને પ્રકાશિત કરતા ફરે છે. ૨૨. સમગ્ર પુષ્કરવરદ્વીપમાં ચારહજાર બત્રીસ (૪૦૩૨) નક્ષત્રો છે. બારહજાર છસે બહોતેર (૧૬ ૬૭૨) મોટા ગ્રહો છે અને છ-ગુલાખ ચુમ્માલીસ હજાર ચારસે (૯૬૪૪૪૦૦) કોડાકડી તારાઓ છે. ૨૩-૨૪. જ્યોતિષ રંડકમાં પણ કહ્યું છે કે – ધાતકીખંડથી આગળ આગળના દ્વીપ સમુદ્રોમાં ચંદ્રસૂર્યને જાણવા માટે પાછળના દ્વીપ કે સમુદ્રના ચંદ્ર સૂર્યની સંખ્યાને ત્રણ ગુણી કરી, જબૂદ્વીપથી લઈને તે દ્વીપ કે સમુદ્રની આગળના સર્વે ચંદ્ર સૂર્યો તેમાં ભેળવવાથી, તે તે દ્વીપ સમુદ્રના ચંદ્ર સૂર્યની સંખ્યા નિશ્ચિત થાય છે. આ પરંપરા પદ્ધતિ સર્વત્ર સમજવી. ૨૫-૨૬. Page #218 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર સૂર્યનું અંતર ૧૫૭ अनन्तरं नरक्षेत्रात्सूर्यचंद्राः कथं स्थिताः ? । तदागमेषु गदितं, सांप्रतं नोपलभ्यते ॥ २७ ॥ केवलं चन्द्रसूर्याणां, यत्प्राकथितमन्तरम् ।। तदेव सांप्रतं चन्द्रप्रज्ञप्त्या दिषु दृश्यते ॥ २८ ॥ तथोक्तं चन्द्रप्रज्ञप्तिसूत्रे जीवाभिगमसूत्रे च चंदाओ सूरस्स य सूरा चंदम्स अंतरं होइ । પણ સારું છોગાળ ગૂગડું | ૨૨ | सूरस्स य सुरम्स य मसिणो ससिगो य अंतरं दिटुं । बहियाउ माणुसनगस्स जोयणाणं सयसहस्सं ।। ३० ॥ सूरंतरिया चंदाचंदंतरिया य दिणयरा दित्ता । નિરંતરજેસાજા મુદ્દા ઢસા ય | રૂ? ” ततश्च-एषां संभाव्यते चन्द्रप्रज्ञप्त्याद्यनुसारतः । सूचीश्रेण्या स्थिति३व, श्रेण्या परिरयाख्यया ॥ ३२ ॥ મનુષ્યક્ષેત્રની બહાર સૂર્યચંદ્ર કઈ રીતે રહેલ છે, તે આગમક્ત વાતે વર્તમાનમાં ક્યાંય પ્રાપ્ત થતી નથી. કેવલ ચંદ્ર સૂર્યનું આંતરૂ જે પૂર્વે કહી ગયા છીએ, તે જ વર્તમાનમાં ચંદ્રપ્રાપ્તિ આદિ ગ્રંથોમાં દેખાય છે. ૨૭-૨૮. ચંદ્રપ્રજ્ઞપ્તિ તથા જીવાભિગમસૂત્રમાં કહ્યું છે કેચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું આંતરૂ સંપૂર્ણ પચાસ હજાર (૫૦૦૦૦) જન છે. ૨૯ માનુષાર પર્વત પછી સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું આંતરૂ એકલાખ યોજનનું (૧,૦૦૦૦૦) છે. ૩૧. બે સૂર્યની વચ્ચે ચંદ્ર અને બે ચંદ્રની વચ્ચે સૂર્ય–આ સ્થિતિ ત્યાંની છે અને શુભ (સુંદર) અને મંદ (સૌમ્ય) વેશ્યાવાળા, તે ચંદ્ર સૂર્ય છે અને વચ્ચે ચિત્ર (મિશ્ર) લેશ્યાવાળા છે (અર્થાત્ સૂર્ય ચંદ્ર બનેનો પ્રકાશ જ્યાં ભેગો થતો હોય, ત્યાં ચિત્ર લેશ્યા જાણવી.) ૩૧. તેથી ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથને અનુસાર આ ચંદ્ર-સૂર્યની સુચી શ્રેણું (સમાન લાઈન નથી ઘટતી પરંતુ વલયાકાર શ્રણ સંભવે છે.) ૩૨. Page #219 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલેાક-સગ ૨૪ 44 तथोक्तं जीवाभिगमवृत्तौ सूर्यसूर्यान्तरसूत्रव्याख्याने - " एतच्चैवमन्तरपरिमाणं सूचीश्रेण्या प्रतिपत्तव्यं, न वलयाकारश्रेण्ये "ति, संग्रहणीलघुवृत्तेरप्ययमेवाभिप्रायः, यथागमं भावनीयमन्यथा वा बहुश्रुतैः । શ્રેયસેમિનિવેશોહૈં, ન ચાળમાવિનિશ્ચિતે ॥ રૂરૂ ॥ चन्द्रार्कपङ्गिविषये, नरक्षेत्राद्बहिः किल । મતાન્તરાણિ દશ્યન્તુ, મૂયાંસિ તંત્ર હ્રાનિશ્વિત || રૂ૪ || अनुग्रहार्थं शिष्याणां दर्श्यन्ते प्रथमं त्विदम् । दिगंबराणां तत्कर्मप्रकृत्यादिषु दर्शनात् ॥ ३५ ॥ युग्मं । लक्षार्द्धातिक्रमे मर्योत्तरशैलादनन्तरम् । वृत्तक्षेत्रस्य विष्कम्भः, संपद्यते इयानिह || ३६ || षट्चत्वारिंशता लक्षैर्मितोऽस्य परिधिः पुनः । कोटका पञ्चचत्वारिंशता लक्षैः समन्विता ॥ ३७ ॥ षट्चत्वारिंशत्सहस्राः, शतैश्चतुर्भिरन्विताः । સસસપ્તસ્થધિવા, ચોલનાનામ્મુતિઃ ॥ ૩૮ ॥ ૧૫૮ આજ વાત જીવાભિગમ સૂત્ર વૃત્તિમાં સૂર્યથી સૂર્યનું આંતરુ ખતાવનારા સૂત્રની વ્યાખ્યામાં કહ્યું છે કેઃ——— આ આંતરનું માપ સુચી શ્રેણીથી જાણવું પરંતુ વલયાકારે નહિ અને સંગ્રહણીની લઘુવૃત્તિને પણ આજ અભિપ્રાય છે. આગમદ્વારા પણ જેના નિશ્ચય થઈ શકે તેવા ન હોય, એવા અનિશ્ચત પદાર્થમાં આગ્રહ ન કરવા, તે જ શ્રેયસ્કર છે. આવા સમયે આગમાનુસાર અથવા બહુશ્રુતે દ્વારા વિચારા પદાર્થો ભાવવા. ૩૩. મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્ર અને સૂર્યની પ`ક્તિના વિષયમાં ઘણા મતાંતર દેખાય છે. તેમાંથી શિખ્યાના ઉપકારના માટે કેટલાક મતા બતાવાય છે. તેમાં પ્રથમ દિગ’બરાને મત તેમની કર્મ પ્રકૃતિ ગ્રંથના આધારે બતાવાય છે. ૩૪-૩૫. માનુષાત્તર પ ત પછી પચાસ હજાર યેાજન ગયે છતે, ગાળાકાર ક્ષેત્રની પહેાળાઈ છેતાલીસલાખ ( ૪૬૦૦૦૦૬) યાજનની થાય છે. અને તે ક્ષેત્રની પરિધિ એકક્રોડ, પીસ્તાલીસલાખ, છેતાલીસહજાર, ચારસેા સીત્તોતેર (૧,૪૫,૪૬,૪૭૭ ) ચેાજનની કહી છે. ૩૬-૩૮. Page #220 -------------------------------------------------------------------------- ________________ દરેક પ`ક્તિમાં ચંદ્ર સૂર્યની વૃદ્ધિ प्रतियोजनलक्ष चैकैकसूर्येन्दुभावतः । प्रत्येकमाद्याल्यां पञ्चचत्वारिंशं शतं तयोः ॥ ३९ ॥ पूर्वोक्तपरिधौ कोटेर्लक्षेभ्यश्चाधिकस्य तु । विभक्तस्य नवत्याद्यद्विशत्या शशिभास्करैः ॥ ४० ॥ लब्धे क्षिप्ते चन्द्रसूर्यान्तरेषु स्यात्तदन्तरम् । क्षार्द्धं किञ्चिदधिकषष्टियुक्तशताधिकम् ॥ ४१ ॥ लक्षान्तरे द्वितीयैव, पङ्क्तिर्लोकान्तसीमया । योजनलक्षान्तरालाः स्युः सर्वा अपि पक्तयः ॥ ४२ ॥ तथा - यावल्लक्षप्रमाणो यो, द्वीपो वाऽप्यथवाऽम्बुधिः । स्युस्तावत्यः परिरयश्रेण्यस्तत्रेन्दुभास्वताम् ॥ ४३ ॥ वृद्धिः पङ्क्तौ द्वितीयस्यामाद्यपङ्क्तेरनन्तरम् । पण प्रत्येक मर्काणामिन्दूनां च निरूपिता ॥ ४४ ॥ तृतीयस्यां तु सप्तानां वृद्धिः षण्णां ततो द्वयोः । पुनः पङ्क्तौ तृतीयस्यां सप्तानां वृद्धिरेव हि ॥ ४५ ॥ દરેક એકેકલાખ યેાજને એક ચંદ્ર અને સૂય હાવાથી એક પક્તિમાં એકસાને પીસ્તાલીસ ચંદ્ર સૂર્ય થયા. ૩૯. ૧૫૯ પૂર્વે કહેલ પરિધમાં, ચદ્ર સૂર્યનું આંતર કેટલું થાય? તે જણાવતા કહે છે કે કોડલાખ અને તેથી અધિક (૧૪૫૪૬૪૭૭) આ જે પરિધની સખ્યા કહેલી છે, તેને અસેાનેવું ચંદ્ર સૂર્યની સંખ્યા વડે ભાગવી, તેમાં જે પ્રાપ્ત થાય; તે જ એટલે કે પચાસહજાર એકસાને સાઇઠ (૫૦૧૬૦) ચેાજનનું ચંદ્ર સુર્યાંના વચગાળાનું અંતર છે. ૪૦-૪૧ આ પ્રમાણે લાખયેાજન બાદ બીજી પંક્તિ છે. આ રીતે લેાકના છેડાસુધી લાખલાખ ચેાજનના આંતરાવાળી સર્વ પ`ક્તિ રહેલી છે. ૪૨. જેટલા લાખયાજન પ્રમાણ દ્વીપ કે સમુદ્ર હાય, તેટલી ગાળાકારે સૂર્ય ચ'દ્રની શ્રેણીઓ છે. ૪૩. પ્રથમ પક્તિગત ચંદ્ર-સૂર્ય કરતાં બીજી પંક્તિમાં છ-છ ચંદ્ર અને સૂર્યાં વધે છે અને ત્રીજીમાં સાત સાતની વૃદ્ધિ સમજવી. પછી એ પ`ક્તિમાં પુનઃ છ છની વૃદ્ધિ સમજવી. પછીની જે ત્રીજી આવે તેમાં સાત સાત ચંદ્ર સૂર્યની વૃદ્ધિ સમજવી. ૪૪-૪૫. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ક્ષેત્રલોક -સર્ગ ૨૪ तथाहि-पङ्क्तयोर्द्वयोर्योजनानां, लक्षमन्तरमेकतः । परतोऽप्यन्तरं तावत्ततो लक्षद्वयाधिके ॥ ४६ ॥ विष्कम्भे पूर्व विष्कम्भात् , प्रतिपंक्ति विवर्द्धते । लक्षद्वयं योजनानां, तस्यायं परिधिर्भवेत् ॥ ४७ ॥ लक्षाणि पड़ योजनानां, द्वात्रिंशच्च सहस्रकाः । पश्चपञ्चाशदाढयानि, चत्वार्येव शतानि च ।। ४८ ॥ पूर्वपूर्वपक्तिगतपरिधिष्वस्य योजनात् । अग्याश्यपङ्किपरिधिः. सर्वत्र क्षेप एप वै ॥ ४९ ॥ अर्थतस्यादिमपतिपरिधौ क्षेपतः किल । द्वितीयपङ्क्तिसंबंधी, परिधिः स भवेदियान ॥ ५० ॥ एकपञ्चाशता लक्षरेका कोटी समन्विता । अष्टसप्तत्या सहस्रात्रिशैवभि शतैः ॥ ५१ ॥ षडेव लक्षाः पूर्वस्मात्परिधरधिकास्ततः । पण्णां वृद्धिः प्रतिलक्षमेकैकादुवृद्धितः ॥ ५२ ।। एवंपङ्क्तौ द्वितीयस्यां, संमिता लक्षसंख्यया । પ્રત્યે મેવાગ્રાશ, સમજુરિવારવાદ પરૂ છે. તે આ રીતે બે પંક્તિનુ એકબાજુનું આંતરૂ એકલાખ જનનું છે અને બીજી બાજુનું પણ અતરૂ એકલાખ જનનું છે. પૂર્વ વિધ્વંભથી બે લાખ યેજન દરેક પંક્તિએ વધે છે અને તે બેલા ખ એજનની પરિધિ છલાખ, બત્રીસહજાર, ચારસો પંચાવન (૬૩૨૪૫૫) જન થાય છે. ૪૬-૪૮. પૂર્વ–પૂર્વ પંક્તિગત પરિધિમાં પરિધિ ઉમેરવાથી આગળ આગળની પંક્તિની પરિધિ આવે છે. આ રીતે સર્વત્ર ઉમેરવું. ૪૯. આ રીતે પ્રથમ પંક્તિની પરિધિમાં ઉક્ત સંખ્યા ઉમેરવાથી બીજી પંક્તિ સંબંધી પરિધિ થાય છે–તે આ રીતે–એકડ, એકાવન લાખ, અઠ્યોતેરહજાર, નવસો બત્રીસ (૧,૫૧,૭૮,૯૩૨) જનની બીજી પંક્તિગત ક્ષેત્રની પરિધિ થાય છે. ૫૦-૫૧ પૂર્વોક્ત પરિધિમાં છ લાખની વૃદ્ધિ થવાથી અને દરેક લાખાજને એકેક ચંદ્ર સૂર્યની વૃદ્ધિ થવાથી ૬-૬ ચંદ્ર સૂર્યની વૃદ્ધિ થાય છે. પર, આ રીતે બીજી પંક્તિમાં એ કેક લાખની સંખ્યા વડે ભેગા કરાયેલ એકસોને એકાવન (૧૫૧) ચંદ્રો અને તેટલા જ સૂર્યો થાય છે પ૩. Page #222 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર-સૂર્યની વૃદ્ધિ द्वितीयपनि परिधौ, ततः क्षेपाङ्कयोगतः । तृतीयपङ्गिपरिधिरेतावानिह जायते ॥ ५४ ॥ एका कोटथष्टपञ्चाशल्लक्षाण्येकादशापि च । सहस्राणि त्रिशती च सप्ताशीतिसमन्विताः ५५ ॥ पूर्वस्मात्परिधेः सप्त. लक्षा जाता इहाधिकाः । वृद्धिस्ततस्तृतीयस्यां. सप्तानामिन्दुभास्वताम् ॥ ५६ ॥ तुर्यापश्चम्योस्तु पङ्क्तयोः, षण्णां पण्णां ततः परम् । वृद्धिः षष्ठ्यां तु सप्तानां. षण्णां षण्णां ततो द्वयोः ॥ ५७ ॥ लोकान्तं यावदाधिक्यमेवमिन्दुविवस्वताम् । वाच्यमेवं पुष्करोत्तरार्द्धऽष्टास्वपि पत्रिषु ॥ ५८ ॥ सप्तत्रिंशदधिकानि, शतान्येव त्रयोदश ।। प्रत्येकमिन्दुसूर्याणां, भवन्ति सर्वसंख्यया ॥ ५९ ॥ एतदर्थसंग्राहिकाश्च पूर्वाचार्यकृता एव इमा गाथा :" माणुसनगाओ परओ लक्खद्ध होई खेत्तविक्खभो । छायालीसं लक्खा परिही तस्सेगकोडी उ ।। ६० ॥ બીજી પંક્તિની પરિધિમાં ઉક્ત છ લાખ, બત્રીશહજાર, ચારસોને પંચાવનની (૬,૩૨,૪૫૫) સંખ્યા ઉમેરતા ત્રીજી પંકિતની પરિધિ એકકોડ અઠાવન લાખ અગીયારહજાર ત્રણ સત્યાસી (૧,૫૮,૧૧,૩૮૭) યોજન થાય છે. ૫૪--૫૫. પૂર્વોક્ત જે બીજી પંક્તિની પરિધિની સંખ્યા છે, તેમાં સાતલાખની વૃદ્ધિ થઈ હોવાથી, આ ત્રીજી પંક્તિમાં સાત-સાત ચંદ્ર સૂર્યની વૃદ્ધિ થાય છે. ૫૬. ચાથી અને પાંચમી પંક્તિની પરિધિમાં છ-છલાખની વૃદ્ધિ થતી હોવાથી ચોથી અને પાંચમી પંક્તિમાં છ છ સૂર્ય–ચંદ્રની વૃદ્ધિ થાય અને પછીની જે છઠ્ઠી પંક્તિ તેમાં સાત લાખની વૃદ્ધિ થતી હોવાથી ત્યાં સાત સાત ચંદ્ર સૂર્યની વૃદ્ધિ થાય અને પછી આગળની બે પંક્તિમાં છ છ ચંદ્ર સૂર્યની વૃદ્ધિ. આ રીતે લોકાંત સુધી ચંદ્ર સૂર્યની વૃદ્ધિ કરવી. પ૭–૧૮. પુષ્કરવાર દ્વીપના ઉત્તરાર્ધમાં આઠ પંક્તિઓમાં તેરસને સત્તાવીશ (૧૩૨૭) ચંદ્રો અને તેરસ સત્તાવીશ (૧૩૨૭) સૂર્યો ની સંખ્યા કહેલ છે. પ૯ આ જ અર્થનું પ્રતિપાદન કરતી પૂર્વાચાર્ય કૃત ગાથાઓ આ પ્રમાણે છે. માનુષત્તર પર્વત પછી પચાસહજાર જન ગયાબાદ, ત્યાંને ક્ષેત્ર વિષ્ફભ છેતાલીસલાખ યોજન થાય છે અને તેની પરિધિ એકકોડ, પીસ્તાલીસ લાખ, છેતાલીસ હજાર, ક્ષે-ઉ. ૨૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૪ पणयालीसं लक्खा छायालीसं च जोअणसहस्सा । चउरो सयाई तह सत्तहत्तरी जोअणाणं तु ॥ ६१ ॥ साहिअजोअणलक्खद्धगंतरठिय ससीण सूराणं । पंतीए पढमाए पणयालसयं तु पत्तेय ।। ६२ ॥ तप्परओ पंतीओ जोअणलक्खतराओ सव्याओ । जो जइलक्ख दीवुदहि तत्य तावइय पंतीओ ॥ ६३ ॥ वुड्ढी दुइयगपंतीओ छण्ह तइयाए होइ सत्तण्हं । तप्परओ दुदु पंती छगवुड्ढी तइय सगवुड्ढी ॥ ६४ ॥ मतान्तरं करणविभावनायामिदं स्मृतम् । સૂક્ષદ્ગતિ પરિધામરત્તાવાત છે દૂધ | સિત્તઃ શશમૃત, દ્વિસતિશ મારવતામ્ | चतुश्चत्वारिंशमाद्यपङ्क्तावेवं शतं भवेत् ॥ ६६ ॥ यावद्योजनलक्षाणि, द्वीपः पाथोनिधिश्च यः । पङ्क्तयस्तत्र तावत्यो, मतेत्रापि समं ह्यदः ॥ ६७ ॥ ચારસો સત્તોતેર (૧,૪૫,૪૬,૪૭૭) યોજન થાય છે અને સાયિક પચાસહજાર જનના આંતરે રહેલ ચંદ્ર અને સૂર્યની પ્રથમ પંક્તિમાં એક પીસ્તાલીસ ચંદ્ર અને એક ને પીસ્તાલીસ સૂર્ય હોય છે, અને ત્યાર પછી લાખ લાખ યોજનને અંતરે દરેક પંક્તિઓ છે અને જે જે દ્વીપ કે સમુદ્ર જેટલા લાખ જનની પહોળાઈવાળો હોય, ત્યાં તેટલી ચંદ્ર સૂર્યની પંક્તિઓ જાણવી, અને બીજી પંક્તિમાં છ- છ ચંદ્ર સૂર્યની વૃદ્ધિ અને ત્રીજીમાં સાત સાત ચંદ્ર સૂર્યની વૃદ્ધિ થાય છે, અને ત્યાર પછી દરેક બે પંક્તિમાં છ-છની વૃદ્ધિ અને ત્રીજીમાં સાત-સાતની વૃદ્ધિ થાય છે. ૬૦-૬૪. ( આ પ્રમાણે દિગંબરોનો મત પૂર્ણ થયો. ) દ્વીપ સમુદ્રમાં ચંદ્ર સૂર્યની સંખ્યા વિષયક કરણની વિચારણામાં નીચે મુજબનો બીજો મત પણ કહે છે કે – માનુષેત્તર પર્વત પછી પચાસ હજાર જન ગયા બાદ પ્રથમ પંક્તિ (ચંદ્ર સૂર્યની) આવે છે. ૬૫. તે પ્રથમ પંક્તિમાં બહોતેર (૭૨) ચંદ્ર અને તેટલા જ સૂર્યો રહેલ છે, તે બન્ને મળીને એકસોને ચુંમાલીસ (૧૪૪) થાય છે. ૬૬. આ મતમાં પણ જેટલા લાખ જન પ્રમાણ દ્વીપકે સમુદ્ર હોય, તેટલી પંક્તિઓ ચંદ્ર સૂર્યની કહેલી છે. આ વાત બન્ને મત મુજબ સમાન છે. ૬૭. Page #224 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર સૂર્યની સંખ્યામાં મતાંતર ૧૬૩ भान्विन्द्वोः समुदितयोस्ततः शेषासु पंक्तिषु । चतुष्कस्य चतुष्कस्य, वृद्धिर्लोकान्तसीमया ॥ ६८ ॥ एवं च पावष्टम्या, द्वीपार्द्धऽनेन्दुभास्वताम् । संजातं समुदितानां, द्विसप्तत्यधिकं शतम् ॥ ६९ ॥ एवं च पुष्करा?ऽस्मिन् , समुदितेन्दुभास्वताम् । शतानि द्वादश चतुःषष्टिश्च सर्वसंख्यया ॥ ७० ॥ तत्तत्पंक्तिस्थपरिधौ. स्वस्वभान्विन्दुभाजिते ।। लब्धमन्तरमन्द्वोनिमिन्द्वोस्तथाऽर्कयोः ॥ ७१ ॥ यथाऽऽद्यपंक्तिसंबन्धिपूर्वोक्तपरिधौ किल । चतुश्चत्वारिंशशताऽदुभक्ते भवेदिदम् ॥ ७२ ॥ लक्षमेकं सहस्रं च, स्फुटं सप्तदशोत्तरम् । चतुश्चत्वारिंशशतभक्तस्य योजनस्य च ॥ ७३ ॥ નિરાશા- રેતબિથોવન્તર ! अस्मिश्च द्विगुणेऽन्योऽन्यं, भान्वोरिन्द्वोश्च तद्भवेत् ॥ ७४ ॥ પરંતુ આ મત મુજબ પ્રત્યેક પંક્તિમાં બે બે ચંદ્રો અને સૂર્યો મળી ચાર ચારની વૃદ્ધિ કાન્ત સુધી જાણવી. ૬૮. આ રીતે આ દ્વીપાઈની આઠ પંક્તિમાં ચંદ્ર સૂર્યનો સરવાળો એકસોને બહોતેર (૧૭૨) થાય છે. ૬૯. આ મત મુજબ બાકીના પુષ્કરાર્ધમાં ચંદ્ર સૂર્યની સર્વ સંખ્યા બારસો ચેસઠ (૧૨૬૪) થાય છે. ૭૦. તે તે પંક્તિમાં રહેલ પરિધિની સંખ્યાને તે તે પંક્તિગત ચંદ્ર સૂર્યની સંખ્યા વડે ભાગવાથી સૂર્ય ચંદ્રનું આંતરૂ આવે છે, અને ચંદ્રથી ચંદ્રનું અને સૂર્યથી સૂર્યનું આંતરૂ ડબલ કરવું. ૭૧. આદ્ય પંક્તિગત પરિધિની સંખ્યાને એકસે ચુમાલીસ સ્વરૂપ ચંદ્ર સૂર્યની સંખ્યા વડે ભાગતા નીચે મુજબ ચંદ્ર સૂર્યનું આંતરૂ આવે છે, તે આ રીતે–એકલાખ, એકહજાર, સત્તર રોજન અને એક એજનના એકસો ગુમાવીસ અંશ કરીયે તેમાંના ઓગણત્રીશ અંશ (૧૦૧૦૧૭%) અને આ જ સંખ્યાને ડબલ કરવાથી, ચંદ્રથી ચંદ્રનું અને સૂર્યથી સૂર્યનું આંતરૂ આવે છે તે આ રીતે–એલાખ, બેહજાર, ત્રીશ (૨૦૨૦૩૪૬ જન ૨૦૨૦૩૪૬ ) થાય છે. ૭૨–૭૪. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ક્ષેત્રક-સગ ૨૪ द्वैगुण्यायात्र भागानां, द्वाभ्यां खल्वपवर्त्यते । छेदकात् छेदके तष्ट, ह्यशराशिभवेन्महान् ॥ ७५ ॥ मतेऽस्मिंश्च प्रतिद्वीपवार्डीन्दुतिग्मरोचिषाम् । संख्याभिधायि करणं, न प्रोक्तं विस्तृतेभिया ॥ ७६ ॥ तदर्थिभिस्तु करणविभावना विभाव्यताम् । પૂર્વસરપરા , શતા ઘા માર્જિમિ | ૭૭ | एतन्मतसंग्राहिके च गाथे इमे"चोयालसयं पढमिल्लुयाएँ पंतीइ चंदमुराण । तेण परं पंतीओ चउउत्तरियाएँ वुड्ढीए ॥ ७८ ॥ बावत्तरि चंदाणं बावत्तरि सूरियाण पंतीओ । पढमाए अंतरं पुण चंदा चंदस्स लक्खदुगं ॥ ७९ ॥" अत्र 'लम्वदुगं'ति लक्ष द्विकं विंशत्या शतैश्चतुस्विशैर्योजनस्य द्विसप्ततितमैरेकोनत्रिंशद्भागैरधिकं बोद्धव्यं । श्रेणिः परिश्याख्यैव, मतयोरेतयोर्द्वयोः । न तु सूचीश्रेणिरत्र, वेत्ति तत्वं तु केवली ॥ ८० ॥ આ ભાગની રાશિને ડબલ કરવા માટે પહેલા બે વડે ગુણવા, બે વડે ગુણ્યા બાદ, ૨ વડે ૧૪૪ને છેદ ઉડાવતાં ભાગાકાર ૭૨ આવ્યો તેથી અંશ થયું ૧૪=૪૬ ૭૫. આ મતમાં દરેક દ્વીપ સમુદ્રના સૂર્ય ચંદ્રની સંખ્યાને બતાવનારૂં કરણ વિસ્તારના ભયથી બતાવ્યું નથી. ૭૬. તે વિસ્તૃત કરણના અર્થીઓએ કરણ વિભાવના સ્વયં સમજી લેવી, અથવા તે શ્રી મલયગિરિજી મહારાજે પૂર્વ સંગ્રહણીની ટીકામાં કહેલું જ છે. ૭૭. આ મતને સંગ્રહ કરનારી આ બે ગાથા છે. પ્રથમ પંક્તિમાં સૂર્ય ચંદ્ર એકસો ચુંમાલીસ (૧૪૪) છે, ત્યાર બાદ ચાર ચારની વૃદ્ધિથી પંક્તિઓ છે. ૭૮. સૂર્ય ચંદ્રની બેર-બોત્તેર પંક્તિઓ છે, એક ચંદ્રથી બીજા ચંદ્રનું અંતર છે લાખ યોજન જ છે. ૭૯. અહિં બે લાખ જન જે કહ્યા છે, તેમાં ૨૦૩૪૬ જન અધિક સમજી લેવા. આ બન્ને મતમાં શ્રેણિ ગોળાકારે સમજવી (પરિરય શ્રેણિ) પરંતુ સુચી શ્રેણિ નહીં. આ વિષયમાં તત્ત્વ તે કેવલી ગમ્ય છે. ૮૦. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ સૂર્ય ચંદ્ર વિષે યોગશાસ્ત્રને મત योगशास्त्रचतुर्थप्रकाशवृत्तावप्युक्तं मानुषोत्तरात्परतः पञ्चाशता योजनसहस्त्रैः परस्परमन्तरिताश्चन्द्रान्तरिताः सूर्याः सूर्यान्तरिताश्चन्द्रा मनुष्यक्षेत्रीयचन्द्रसूर्यप्रमाणाद् यथोत्तरं क्षेत्रपरिधेद्धया संख्येया वर्द्धमानाः शुभलेश्या ग्रहनक्षत्रतारापरिवारा घंटाकारा असङ्खोया आस्वयंभूरमणाल्लक्षयोजनान्तरिताभिः पंक्तिभिस्तिष्ठन्ती" ति, तथा परिशिष्टपर्वण्यपि श्रीहेमचन्द्रसरिभिः परिरयश्रेणिरेवोपमिता, तथाहि राजगृहवप्रवर्णने તત્ર સંગત , વાદ વિશી | મતિ દ્રાંશુમતિર્મfત્તર ડુવાવ | ૮૦A || ” રતિ પરિળિઃ | परतः पुष्करद्वीपात्पुष्करोदः पयोनिधिः । समन्ततो द्वीपमेनमवगृह्य प्रतिष्ठितः ॥ ८१ ॥ अतिपथ्यमतिस्वच्छं, जात्यं लघु मनोरमम् ।। स्फुटस्फटिकरत्नाभमस्य वारि सुधोपमम् ॥ ८२ ॥ યોગશાસ્ત્રના ચોથા પ્રકાશની ટીકામાં પણ કહ્યું છે કે માનુષેત્તર પર્વતથી આગળ પચાસ હજાર યોજના અંતરે ચંદ્ર અને પચાસહજાર જનના અંતરે સૂર્ય રહેલ છે, તે આ પ્રમાણે-૨ ચંદ્રો સૂર્યાસ્તરિત છે અને ૨ સૂર્યો ચંદ્રાંતરિત છે. આ ચંદ્ર સૂર્યો ( વિમાને) ઉંચા છે ? તેનું વર્ણન કરતા કહે છેમનુષ્યક્ષેત્રના ચંદ્ર સૂર્ય વિમાનના પ્રમાણથી આગળ આગળ ક્ષેત્રની પરિધિની વૃદ્ધિના કારણે સંખ્યાત ગુણા, શુભ લેશ્યા (શુભકાંતિ) વાળા, ગ્રહ, નક્ષત્ર, તારાના પરિવારથી પરિવરિત, ઘંટાનાં આકારવાળા એવા અસંખ્યાતા ચંદ્ર સુર્યો છેક સ્વયંભૂરમણ સમુદ્ર સુધી લાખ લાખ યોજનાના આંતરે પંક્તિબદ્ધ રહેલ છે. પૂજ્ય કલિકાલસર્વજ્ઞ આચાર્ય દેવેશ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પરિશિષ્ટ પર્વમાં પણ પરિચયશ્રેણિની જ ઉપમા આપેલ છે, તે આ પ્રમાણે–રાજગૃહ નગરના વપ્રના વર્ણનમાં કહ્યું છે, કે-જેમ ચંદ્ર સૂર્યના બિંબ વડે માનુષેત્તર પર્વત શોભે છે, તેમ રજત સુવર્ણના કાંગરા વડે રાજગૃહ નગર શોભે છે. ૮૦ A. (ઈતિ પરિચય શ્રેણિ) પુષ્કરદ્વીપની પછી પુષ્કરોદ નામનો સમુદ્ર આવે છે. આ સમુદ્ર દ્વીપની ચારે બાજુથી વીંટળાઈને રહેલો છે. ૮૧. આ સમુદ્રનું પાણી, અતિ પથ્ય, અતિહિતકારી, સુંદર, સ્વચ્છ, એક જાતનું વજનમાં લઘુ, આહલાદક શુદ્ધ સ્ફટિક રત્નની પ્રભા જેવું ઉજજવળ અને અમૃત જેવું છે. ૮૨. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ક્ષેત્ર -સર્ગ ૨૪ सदा सपरिवाराभ्यां, भासुराभ्यां महौजसा । श्रीधरश्रीप्रभाभिख्यदैवताभ्यामहर्निशम् ॥ ८३ ॥ इन्द्वर्काभ्यां पुष्करवद्विभात्यस्योदकं यतः । पुष्करोदस्तत एप, भुवि ख्यातः पयोनिधिः ॥ ८४ ॥ अस्य योजनलक्षाणि, द्वात्रिंशचक्रवालतः । विस्तारः परिधिस्त्वस्य, भाव्यो व्यासानुसारतः ॥ ८५ ॥ परतः पुष्कराम्भोधे:पोऽस्ति वारुणीवरः । सद्वारुणीव वाप्यादौ, जलमस्येत्यसो तथा ॥ ८६ ॥ देवौ द्वावत्र वरुणवरुणप्रभसंज्ञितौ । तत्स्वामिकत्वाद्वरुणवरोऽप्येष निगद्यते ॥ ८७ ॥ चतुःषष्ठिर्योजनानां, लक्षाणि चैष विस्तृतः । चक्रवालतया ज्ञेयः, परिधिस्त्वस्य पूर्ववत् ॥ ८८ ॥ वारुणीवरोदनामा, द्वीपादस्मात्परोऽम्बुधिः । मदकारिवरास्वादोदकप्राग्भारभासुरः॥ ८९ ॥ પરિવાર યુક્ત મહાતેજથી દેદીપ્યમાન એવા શ્રીધર અને શ્રીપ્રભ નામના બે દેવતાવડે આ સમુદ્ર હમેશા શોભે છે. ૮૩. સૂર્ય અને ચંદ્ર વડે આનું પાણી જાણે કમલ યુક્ત હોય, તેમ શોભે છે તેથી આ સમુદ્ર, પૃથ્વી ઉપર પુષ્કરોદ નામથી પ્રખ્યાત છે. ૮૪. આ સમુદ્રને વિસ્તાર ગોળાકારે બત્રીશલાખ જન (૩૨,૦૦,૦૦૦) છે, અને એની પરિધિ વ્યાસ અનુસાર સમજી લેવી. ૮૫. આ પુષ્કરેદ સમુદ્રની પછી, વારૂણીવર નામનો દ્વીપ છે. આ દ્વીપની વાપી આદિમાં પાણી, વારૂણી (મદિરા)ના સ્વાદ જેવું છે, તથા વરૂણ અને વરૂણપ્રભ નામના બે દેવો આ દ્વીપના સ્વામી છે, તેથી આ દ્વીપ વરૂણવર પણ કહેવાય છે. આ દ્વીપનો વિસ્તાર ગોળાકારે ચેસઠલાખ (૬૪,૦૦,૦૦૦) જન છે અને તેની પરિધિ, તે પૂર્વવત્ (એટલે કે વ્યાસના આધારે) વિચારી લેવી. ૮૬-૮૮. આ દ્વીપથી આગળ વારૂણીવરોદ નામને સમુદ્ર છે. જે માદક અને સ્વાદીષ્ટ પાણીને સમૂહથી શોભે છે. ૮૯. Page #228 -------------------------------------------------------------------------- ________________ આગળનાં દ્વીપ સમદ્રો ૧૬૭ सुजातपरमद्रव्यसम्मिश्रमदिरारसात् । अतिस्वादकयोगात् , ख्यातोऽयं तादृशाभिधः ॥ ९० ॥ वारुणिवारुणकान्तस्वामिकयोगतोऽथवा । स्याद्वारुणवरोदाख्यो, वरुणोदोऽप्ययं भवेत् ॥ ९१ ॥ एका योजनकोट्यष्टाविंशत्या लक्षकैः सह । चक्रवालतयैतस्य, विस्तागे निश्चितो बुधैः ॥ ९२ ॥ अथ क्षीरवरो द्वीपः, परतोऽस्मात्पयोनिधेः । क्षीरोपमं जलं वाप्यादिषु यस्येत्यसौ तथा ॥ ९३ ॥ पुण्डरीकपुष्पदन्तौ, यद्वा क्षीरोज्ज्वलौ सुरौ । अत्रेति तत्स्वामिकत्वात् , ख्यातः क्षीरवराभिधः ॥ ९४ ॥ विष्कम्भोऽस्य योजनानां, द्वे कोटयौ चक्रवालतः । षट्पञ्चाशल्लक्षयुक्ते, परिधिश्चिन्त्यतां स्वयम् ॥ ९५ ॥ ततः क्षीरवरद्वीपात्परं क्षीरोदवारिधिः । कर्पूरपूरडिण्डीरपिण्डडम्बरपाण्डुरः ॥ ९६ ॥ त्रिभागावर्तितचतुर्भागसच्छर्करान्वितम् । વાતાવં , મનીષ વપુષ્કતા” | ૧૭ . સુંદર રીતે તૈયાર કરેલ અને શ્રેષ્ઠ દ્રવ્યથી ચુત, એવી મદિરાના રસ જેવા, અતિસ્વાદુ પાણીના સંબંધથી આ સમુદ્ર તેવા (વારૂણીવાદ) નામે પ્રખ્યાત છે. ૯૦. અથવા વારૂણી અને વારૂણકાંત નામના અધિષ્ઠાયક દેવના સંબંધથી, આ વારૂણ વરોદ તથા વરૂણદ નામથી પણ પ્રસિદ્ધ છે. ૯૧. આ સમુદ્રને ગોળાકારે વિસ્તાર બુધ પુરૂએ એકક્રોડ, અઠ્ઠાવીસ લાખ (૧,૨૮,૦૦૦૦૦) જનને કહેલો છે. ૯૧ આ સમુદ્રથી આગળ ફોરવર નામનો તપ છે, તેની વાવડી આદિમાં દૂધ જેવું જળ હોવાથી તે ક્ષીરવર કહેવાય છે. ૩ અથવા તે દૂધ જેવા ઉજજવળ પુંડરીક અને પુષ્પદંત નામના દેવતાએ એમના સ્વામી હોવાથી ક્ષીરવર નામથી પ્રખ્યાત છે. ૯૪. આની પહોળાઈ ગોળાકારે બે ક્રોડ, છપ્પનલાખ (૨,૫૬,૦૦,૦૦૦) યેજન છે. આની પરિધિ સ્વયં વિચારી લેવી. ૯૫. ક્ષીરવરદ્વીપથી આગળ ક્ષીરદ સમુદ્ર છે, જે કપૂરના સમુહ જેવા ફણના પિંડ જેવો ઉજજવળ છે. આ સમુદ્રનું પાણી કેવું છે, તે જણાવતા કહે છે, કે-અતિઉકાળવાથી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ बृंहणीयं च सर्वाङ्गेन्द्रियाह्लादकरं परम् । वर्णगन्धरसस्पर्शसंपन्नमतिपेशलम् || ९८ ॥ fe यच्चक्रिगोक्षीरं, तस्मादपि मनोहरम् । अस्य स्वादुदकमिति, क्षीरोदः प्रथितोऽम्बुधिः ॥ ९९ ॥ तथा च जीवाभिगमसूत्रे - “खंडमच्छंडिओ वेr रण्णो चाउरंतचक्कवट्टिस्से "त्यादि । क्षीरोज्ज्वलाङ्ग विमल विमलप्रभदेवयोः । ક્ષેત્રલેાક-સગ ૨૪ संबन्धि सलिलं ह्यस्येत्यपि क्षीरोदवारिधिः ॥ १०० ॥ जिनजन्मादिषु कृतार्थोदकत्वादिवोल्लसन् । समीरलहरीसँगरङ्गत्कल्लोलकैतवात् ॥ १०१ ॥ गुरुश्रीकीर्त्तिविजय यशोभिस्तुलितो बुधैः । इत्युद्भूताद्भूतानन्दाद्, द्विगुणश्वैत्यवानिव ॥ १०२ ॥ ત્રણ ભાગ જેના મળી ગયા છે અને તેથી ચાથા ભાગની ખાકી રહેલી સ્વચ્છ સાકરથી યુક્ત, સ્વાદીષ્ટ, હાજરીને પ્રક્રીસ કરનાર, લેાકેાને મદ આવેગ ઉત્પન્ન કરનાર, શરીરને પુષ્ટ અને ઉત્તેજિત કરનાર, સર્વાંગ ઇંદ્રિયને આલ્હાદ કરનાર, અતિસુંદર વર્ણ', ગંધ, રસ, સ્પર્શથી ચુત, અતિપ્રિય, મનેાહર આવુ' જે ચક્રવર્તિ માટેનું ગાયનું દૂધ હાય, તેનાથી પણ મનેાહર અને સ્વાદિષ્ટ આનું પાણી છે. તેથી ક્ષીરાધિ નામે પ્રખ્યાત છે. ૯૬-૯૯. જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કેઃ– ચાતુરંત ચક્રવર્તી રાજાનુ, ખાંડ અને મત્સડી ( ખાંડ કરતાય મધુર દ્રવ્ય)થી યુકત એવું દ્રવ્ય ઇત્યાદિ ક્ષીર જેવા ઉજજવળ શરીરવાળા વિમલ અને વિમલપ્રભ, આ સમુદ્રના અધિષ્ઠાયક દેવ હાવાથી આ સમુદ્રનું બીજું નામ શ્રીરાઢવારિધિ છે. ૧૦૦, શ્રી તીર્થંકર ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી આદિ પ્રસ`ગામાં તે પાણીને વપરાશ થતા હેાવાથી, પવનની લહરીના સૉંગથી ઉછળતા કત્લાલાના બહાને પેાતાની કૃતાર્થતાથી તે પાણી જાણે ઉલ્લાસ વ્યકત કરી રહ્યું છે ૧૦૧. ગુરૂદેવ શ્રી કીર્તિત્રિયજી મહારાજાના અત્યુજવળ યશની સાથે પડતા દ્વારા પેાતાની તુલના થયેલી છે, આવુ' જાણી, તે કારણથી ઉત્પન્ન થયેલા અદ્ભુત આનંદથી જાણે આ સમુદ્ર દ્વિગુણ શ્વેતતાને ભજે છે. અહિં ગ્રંથકાર ક્ષીરસમુદ્રની ધવલતાને ઉત્પ્રેક્ષા અલકાર દ્વારા બતાવે છે. ગુરૂદેવ શ્રી કીર્તિવિજયજી મહારાજાના અત્યુજજવળ યશેારાશિની સાથે પડિતા દ્વારા પેાતાની Page #230 -------------------------------------------------------------------------- ________________ ક્ષીરસમુદ્રનું વર્ણન जिनस्नात्रार्थकलशेरलकृततटद्वयः । गुरुः शुश्रूषुभिः शिष्यैरिव स्वच्छामृतार्थिभिः ॥ १०३ ॥ दिव्यकुम्भेष्वाहरत्सु, प्रणम्य शिरसोदकम् । लोलत्कल्लोलनिनदैरनुज्ञां वितरम्भिव ॥ १०४ ॥ समन्ततस्तटोदिनचलबुद्बुददन्तुरः । ताटङ्क इव मेदिन्याः, स्फुरन्मौक्तिकपतिकः ॥ १०५ ॥ लोलकल्लोलसंघट्टोच्छलच्छीकरकैतवात् । सिद्धानभोगतान् मुक्ताकणेरवकिरनिव ॥ १०६ ।। धृतो निर्णिज्य विधिनातपाय स्थिरभास्वताम् । शोभतेऽसौमध्यलोकनिचोलक इवोज्ज्वलः ।। १०७ ॥ सप्तभिः कुलकं ॥ (યશની) તુલના કરાઈ રહી છે, તેવું જાણતા તેનાથી અનહદ આનંદ ઉત્પન્ન થયે અને તેથી જ ક્ષીરસમુદ્રની ઉજજવળતા દ્વિગુણ (ડબલ) બની ગઈ છે. ૧૦૨. (અહીં કેવળ ગુરૂદેવના પક્ષે, એક જ અપેક્ષાએ આ શ્લોક રચાયેલ હોય તેવું લાગે છે. તેઓશ્રીને ગુરૂ પ્રત્યેને ભક્તિભાવ અનહદ હતો. આગળ પણ આ રીતે ગુરૂ સ્મરણ તેઓએ કરેલ છે. ) દેવતાઓ દ્વારા જિનસ્નાત્ર માટે પાણી ભરીને તૈયાર કરાએલા કળશથી જેના બને કિનારા શોભી રહ્યા છે, એ આ સમુદ્ર ગુરૂસેવાની ઈચ્છાવાળા શિષ્યથી અલકૃત ગુરૂની જેમ શોભે છે. ૧ ૦૩. મસ્તક વડે પ્રણામ કરીને સ્વચ્છ અમૃતના અર્થી દેવ દ્વારા દિવ્ય કુંભ માં પાણી લેતી વખતે તરંગ કલ્લોલોના અવાજ-(શેષ) દ્વારા જાણે આ ક્ષીરસાગર અનુજ્ઞા આપી રહ્યો છે. ૧૦૪. આ ક્ષીરસાગર, ચારેબાજુ કિનારા પર પેદા થતા ચપળ પર પેટાથી જાણે ઉજવળ દાંતવાળો હોય, તે તથા યશમાન મેતીઓની પંક્તિથી શોભતે, જાણે પૃથ્વીને હાર હોય, તે ભાસે છે. ૧૦૫. ચપળ કોલાનાં પરસ્પરના ભટકાવાથી ઉકળતા પાણીના બિંદુના બહાને જાણે મુક્તાકણે વડે આકાશમાં રહેલા સિદ્ધોને (ચોખાથી) વધાવતો હોય, તે આ સમુદ્ર ભાસે છે. ૧૦૬. સ્થિર એવા સૂર્યોના આતપ માટે, જાણે બ્રહ્મા વડે સ્થિર કરીને ધારણ કરાએલે હોય, તે આ સમુદ્ર મધ્યલોક રૂપી ચંદરવાના મધ્યમાં લટકતાં ઉજજવળ ઝમખા જે શેભે છે. ૧૦૭. ક્ષે-૭ ૨૨ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ક્ષેત્રોક-સર્ગ ૨૪ अस्य द्वादशलक्षाढ्या, विष्कम्भः पञ्च कोटयः । योजनानां परिधिस्तु, स्वयं भाव्यो मनीषिभि ॥ १०८ ॥ परतोऽस्मात्पयोराशेट्ठीपो घृतवराभिधः । घृततुल्यं जलं वाप्यादिषु यस्येत्यसौ तथा ॥ १०९ ॥ धृतावौँ च कनककनकप्रभनामको । स्वामिनाविह तद्योगात् , ख्यातो घृतवरामिधः ॥ ११० ॥ चतुर्विंशतिलक्षाढ्या, दश योजनकोटयः । व्यासोऽस्य परिधिज्ञेयः, स्वयं व्यासानुसारतः ॥ १११॥ एवमग्रेऽपि । द्वीपादस्मात्परो वार्घितोदाख्यो विराजते ।। हैयङ्गवीनसुरभिस्वादुनीरमनोरमः ॥ ११२ ॥ अयं कान्तसुकान्ताभ्यां, स्वामिभ्यां परिपालितः । वाणिजाभ्यां घृतकुतूरिव साधारणी द्वयोः ॥ ११३ ॥ विष्कम्भोऽस्य योजनानां, विंशतिः किल कोटयः । अष्टचत्वारिंशताऽऽढ्या, लक्षदःनिरूपिताः ॥ ११४ ॥ - આ ક્ષીરસાગરને પાંચ કોડ અને બારલાખ (૫,૧૨૦૦૦૦૦) જનનો વિષ્કભ છે અને પરિધ તો બુદ્ધિશાળીઓએ સ્વયં વિચારી લેવી. ૧૦૮ આ સમુદ્રની પછી ચારે બાજુ ફેલાએ ઘતવર નામને દ્વીપ છે, જેની વાવડી આદિમાં ઘતતુલ્ય પાણી છે, તેથી તે ધૃતવર દ્વીપ કહેવાય છે. અથવા કનક અને કનકપ્રભ નામના બે દેવે જે વૃતસદશ વર્ણવાળા છે, તે આ દ્વીપના સ્વામી હોવાથી, આ દ્વીપ ઘતવર નામે પ્રખ્યાત છે. ૧૦૯–૧૧૦. આ દ્વીપને વ્યાસ, દશકોડ, ચેવીશલાખ (૧૦,૨૪,૦૦૦૦૦) જન છે. અને આ વ્યાસ અનુસારે પરિધિ સ્વયં સમજી લેવી, એ પ્રમાણે આગળ પણ સમજી લેવું. ૧૧૧ - આ દ્વીપથી આગળ ઘોદ નામને સમુદ્ર શોભે છે, કે જે ઘી જેવા સુગંધી અને સ્વાદુ પાણીથી મને રમ છે. બે વચ્ચે એક સાધારણ ઘીના કુંડલાને જેમ બે વેપારીઓ સાચવે, તેમ કાન્ત અને સુકાન્ત નામના બે દેવથી અધિષ્ઠિત છે. ૧૧૨–૧૧૩. પંડિત પુરૂષોએ આને વિધ્વંભ, વીસકોડ, અડતાલીસ લાખ જનને (૨૦,૪૮, ૦૦૦૦૦) કહ્યો છે. ૧૧૪. Page #232 -------------------------------------------------------------------------- ________________ આગળનાં દ્વીપ સમુદ્રો द्वीपः क्षोदवराभिख्यः, परोऽस्मात्तोयराशितः । નિગરી સ્વામિનાવસ્થ, સ્ત્ર: મુત્રમમહામૌ ।। શ્યું ॥ क्षोदो नाम क्षोदरसः, स इक्षुरस उच्यते । तद्रूपमुदकं वाप्यादिषु यस्येत्यसौ तथा ।। ११६ ।। चत्वारिंशत्कोटयोsस्य, विष्कम्भः कथितो जिनैः । વાવયાન્વિતા હશે, મુરક્ષનિષવિતઃ ।। ૭ ।। ततः परंतु क्षोदोदाभिधानः खलु वारिधिः । वर्ततेऽत्यंत मधुरघुरन्धरपयोधरः ।। ११८ ।। वगेला केसरैस्तुल्यं, त्रिसुगन्धि त्रिजातकम् । મચૈિત્ર સમાયુ ં, ચતુર્માંતમુતે ॥ ૨૧° ૫ ततश्च - चतुर्जातकसम्मिश्रात्रिभागावार्त्तितादपि । अतिस्वादुवारिरिक्षुरसादप्येष तोयधिः ।। १२० ।। રૂં ૨ વળામોષિ, જાસ્રોતઃ પુજો ષિઃ । स्वयंभूर्वारुणीवार्द्धिर्वृत क्षीरपयोनिधी ॥ १२१ ॥ આ સમુદ્રની પછી ક્ષેાઇવર નામના દ્વીપ છે અને તેના સ્વામી સુપ્રભ અને મહાપ્રભુ નામે—એ દેવ છે. ૧૧૫. ક્ષેાદ એટલે ક્ષેાદરસ અર્થાત્ ઇક્ષુરસ. આ દ્વીપની વાવડી વિગેરેમાં ઈસુરસ જેવું પાણી હાવાથી. આ દ્વીપ ક્ષેાદવર નામથી ઓળખાય છે. ૧૧૬. લાખા ઢવાદ્વારા ઉપાસના કરાએલા એવા શ્રી જિનેશ્વરદેવાએ ૧૦૧ આ દ્વીપના વિષ્ણુભ ચાલીસક્રોડ, છન્નુલાખ (૪૦,૯૬,૦૦૦૦૦ ) ચેાજનના કહેલ છે. ૧૧૭, ત્યારબાદ ક્ષેાદોદ (ક્ષેાદ = ઇક્ષુરસ, ઉદ = પાણી) નામના સમુદ્ર છે, જે અત્યંત મધુર પાણીને ધારણ કરે છે. ૧૧૮, – તજ, ઈલાયચી અને કેશર સમાન સુગ ́ધી દ્રવ્યેાથી નિષ્પન્ન, એવું આ સમુદ્રનુ પાણી સુગંધી અને ત્રિજાતક કહેવાય છે અને મરીથી યુક્ત ચતુ તક પણ કહે વાય છે. ૧૧૯. આ રીતે ચતુતક એટલે ઉપરોક્ત ચાર પ્રકારના દ્રવ્યેાથી મિશ્રિત હોય, તેવા અને ત્રણભાગ કાળી દીધેલા હાય તેવા, ઈરસથી અતિ મધુર, આ સમુદ્રનું જળ છે. ૧૨૦, આ રીતે લવણસમુદ્ર, કાલેાધિસમુદ્ર, પુષ્કરાઇધિસમુદ્ર, સ્વયં મૂરમણુસમુદ્ર, વારૂણીવરસમુદ્ર, ધૃતવરસમુદ્ર અને ક્ષીરાધિસમુદ્ર આ સાત સમુદ્રોને હોડીને બીજા બધા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર ક્ષેત્રલોક-સર્ગ ૨૪ एतान् विहाय सप्ताब्धीन , सर्वेऽप्यन्ये पयोधयः । तादृगिक्षुरसोत्कृष्टस्वादूदकमनोरमाः ॥ १२२ ॥ પ્રશાંતીથોથ, ઋક્ષા દિનાતિતથા ! पयोधेरस्य वलय विष्कम्भः परिकीर्तितः ॥ १२३ ॥ अथ नन्दीश्वरो द्वीपः, क्षोदोदाम्भोनिधेः परः । प्ररूपितो विष्टपेष्टैरष्टमः कष्टमर्दिभिः ॥ १२४ ॥ मधुरेक्षुरसस्वाददकेषु दीर्घिकादिषु । जलाश्रयेषु फुल्लाब्जमकरन्दसुगन्धिषु ॥ १२५ ॥ स्फुरत्पुष्पफलोदामाभिरामद्रुमशालिषु । अत्रोत्पातपर्वतेषु, सर्वरत्नमयेषु च ॥ १२६ ॥ आसते शेरते स्वैरं, कीडन्ति व्यन्तरामराः ॥ व्यन्तरीभिः सह प्राच्यपुण्यानां भुञ्जते फलम् ॥ १२७ ॥ इहत्यमाधिपत्यं द्वौ, कैलासहरिवाहनौ । धत्तः समृद्धौ देवौ द्योः, सूर्याचन्द्रमसाविव ॥ १२८ ॥ સમુદ્રોના પાણી, ઈશ્નરસનાં સ્વાદ કરતાં પણ ઉત્કૃષ્ટ સ્વાદીષ્ટ અને મનોરમ્ય હોય છે. ૧૨૧-૧૨૨. આ સમુદ્રને વલય વિષ્કભ એકાશી ક્રોડ અને બાણુલાખ યજનનો કહેલ છે. (૮૧૯૨,૦૦૦૦૦) ૧૨૩. કષ્ટનો નાશ કરનાર એવા ત્રિભુવનપતિઓએ ભેદોદ નામના આ સમુદ્ર પછી આઠમે નંદીશ્વરદ્વીપ કહેલ છે. ૧૨૪. આ નંદીશ્વર દ્વીપમાં મધુર ઇક્ષુરસ સમાન સ્વાદિષ્ટ તથા પૂર્ણ વિકસિત કમળોમાંથી ઝરતા મકરંદથી સુગંધિત થયેલ જળવાળી વાવડી વગેરે જળાશયોમાં તથા ખીલેલા પુષ્પ અને ફળોથી અત્યંત સુંદર શોભતા સર્વરત્નમય ઉત્પાતપર્વત ઉપર, વ્યંતરીઓની સાથે વ્યંતર દેવતાઓ બેસે છે, આરામ કરે છે, ઈચ્છા મુજબ કીડા કરે છે અને તે રીતે પૂર્વના પૂણ્ય કર્મ તેઓ ભોગવે છે. ૧૨૪-૧૨૬. જેમ આકાશના સ્વામિત્વને સૂર્ય–ચંદ્ર ધારણ કરે છે, તેમ આ નંદીશ્વરદ્વીપનું આધિપત્ય કૈલાસ અને હરિવાહન નામના સમૃદ્ધ દેવો ધારણ કરે છે. ૧૨૮. Page #234 -------------------------------------------------------------------------- ________________ નંદીશ્વરદીપનું વર્ણન ૧૭૩ एवं नन्द्या समृद्धयाऽसावीश्वरः स्फातिमानिति । नन्दीश्वर इति ख्यातो, द्वीपोऽयं सार्थकाभिधः ॥ १२९ ॥ त्रिषष्टया कोटिभिर्युक्तमेकं कोटिशतं किल । लक्षश्चतुरशीत्याढ्यमेतद्वलयविस्तृतिः ॥ १३० ॥ द्वीपस्यास्य बहुमध्ये, शोभन्ते दिक्चतुष्टये ।' जात्याअनरत्नमयाश्चत्वारोऽञ्जनपर्वताः ॥ १३१ ।। पूर्वस्यां देवरमणो, नित्योद्योतस्वयंप्रभौ ।। क्रमादपाकप्रतीच्यां चोदीच्यां च रमणीयकः ॥ १३२ ॥ वर्णशोभा वर्णयामः, किमेतेषां स्फुरद्रुचाम् ? । नाम्नैव ये स्वमौज्ज्वल्यं, प्रथयन्ति यथास्थितम् ॥ १३३ ॥ स्फुरद्वलसब्रह्मचारितेजोभिरास्तृतैः । तेऽमुं द्वीपं सृजन्तीव, कस्तूरीद्रवमण्डितम् ॥ १३४ ॥ स्वच्छगोपुच्छसंस्थानस्थिता रजोमलोज्झिताः । અમ્રપોથલા, મૃET: શા: મારા | શરૂ I આ પ્રમાણે આ દ્વીપ આનંદ કલ્યાણકારી સમૃદ્ધિવડે ચઢી આતે હોવાથી, નદીશ્વર નામ સાર્થક છે. ૧૨૯ - આ દ્વીપને વલય વિસ્તાર એકસેત્રેસઠકોડ અને ચોરાસી લાખ (૧૬૩,૮૪,૦૦૦૦૦) જનન છે. ૧૩૦. આ દ્વીપના લગભગ મધ્યભાગે જાતિમાન અજનરત્નમય ચાર અંજનગિરિ પર્વત શેભે છે. ૧૩૧. - પૂર્વ દિશામાં દેવરમણ નામનો, દક્ષિણ દિશામાં નિત્યોદ્યોત નામને, પશ્ચિમદિશામાં સ્વયં પ્રભના મને, અને ઉત્તરમાં રમણીયક નામને અંજનગિરિ છે. ૧૩૨. સ્કુરાયમાન કાંતિવાળા એવા આ અંજનાચલની તેજસ્વિતા શું વર્ણવીએ? કેમકે જેઓ પોતાના નામથી જ યથાસ્થિત પિતાની ઉજજ્વળતાને ફેલાવે છે. ૧૩૩. અંજનગિરિનું સ્વરૂપ - તેજસ્વી એવા ગવલના તેજ કિરણે સમાન વિસ્તારાએલા પોતાના તેજવડે આ પર્વતે જાણે આ દ્વીપને કસ્તુરીના દ્રવથી વિલિત કરતા હોય તેવા લાગે છે. ૧૩૪. સ્વચ્છ ગોપુછનાં આકારે રહેલા, રજ અને મલથી રહિત ગગનતુંગ શિખરોને ધારણ કરતા અને અતિ તેજસ્વી એવા આ પર્વત પૃથ્વીથી ચર્યાશી હજાર ( ૮૪૦૦૦) જન ઊંચા છે. જ્યારે પૃથ્વીની અંદર એકહજાર (૧૦૦૦ ) જન અવગાઢ Page #235 -------------------------------------------------------------------------- ________________ १७४ क्षेत्र - २४ सहस्रांश्चतुरशीति, भूतलाते समुच्छ्रिताः । सहस्रं च योजनानावमगाढा भुवोऽन्तरे ॥ १३६ ॥ योजनानां सहस्राणि, पृथयो भूतले दश । योजनानां सहस्रं च. विस्तीर्णास्ते शिरस्तले ॥ १३७ ॥ मतान्तरे शतान्येते, चतुर्णवतिमातताः । स्युर्भूतले योजनानां, सहस्रं मूर्ध्नि विस्तृताः ॥ १३८ ॥ चतुर्भिः कलापकं ॥ तथोक्तं स्थानाङ्गवृत्तौ-इहाजनका मूले दश योजनसहस्राणि विष्कम्भेणेत्युक्तं, द्वीपसागरप्रज्ञप्तिसंग्रहण्यां तूक्तं - "नव चेव सहस्साई चत्तारि य होंति जोअणसयाई । अंजणगपव्ययाण धरणियले होइ विखंभो ॥ १३८A ॥” इति । तदिदं मतान्तरमित्यवसेयं, एवमन्यत्रापि, मतान्तरबीजानि तु केवलिगम्यानीति । यस्मिन्मते सहस्राणि, भूतले दश विस्तृताः । वृद्धिक्षयौ मते तस्मिन्, योजनं योजन प्रति ॥ १३९ ॥ अष्टाविंशांशत्रितयमुपर्यारोहणे क्षयः । तावत्येवोपरितलाद्वृद्धिः स्यादवरोहणे ॥ १४० ॥ થયેલા છે. પૃથ્વીની સપાટી ઉપર દશહજાર (૧૦,૦૦૦ ) યોજન વિસ્તૃત અને શિખર ७५२ ४९॥२ (१०००) येन पछा छ. १3५-१३७. भतांत: આ અંજનગિરિ પર્વતો પૃથ્વીતલ ઉપર નવહજાર ચાર (૯૪૦૦) યેાજન પહોળા छ भने ५२ ॥२ (१०००) यान पला छ. १३८. ઠાણાંગસૂત્રની વૃત્તિમાં નીચે મુજબ કહેલું છે, કે આ અંજનપર્વતે મૂળમાં દશહજાર (૧૦,૦૦૦) જનના વિધ્વંભવાળા છે. દ્વિીપસાગર પ્રજ્ઞપ્તિ સંગ્રહણીમાં તે નવહજાર ચારસો (૯૪૦૦) યોજનાને અંજન પર્વતની ધરણીતલ ઉપરને વિશ્કેલ હોય છે, તેમ કહ્યું છે. ૧૩૮A. આ જ રીતે અન્યત્ર પણ મતાંતરની વાત આવે, તે કેવલિગમ્ય છે. તેમ સમજી લેવી. જેના મતે પૃથ્વીતલ ઉપર દશહજાર (૧૦,૦૦૦) જનની વિસ્તૃતિ છે, તેમને દરેક ચેાજને–ચેજને ક્ષય વૃદ્ધિ થાય છે, તે આ મુજબ કે-ઉપર ચડતા જન-જને ૨ યોજનો ક્ષય થાય છે. જ્યારે નીચે ઉતરતા એટલી જ ૮ એજનની વૃદ્ધિ થતી जय छ. १3८-१४०. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ અંજનગિરિનું વર્ણન भावना त्वेवं-महीतलगतव्यासात् , सहस्रदशकात्मकात् । सहस्राण्यपचीयन्ते, नवोपरितलावधि ॥ १४१ ॥ ततो नव सहस्राणि, भाज्यानि नाप्यते परम् । सहस्रैश्चतुरशीत्या, भागो भाज्यस्य लाघवात् ॥ १४२ ॥ ततश्च-भाज्यभाजकयो राश्योः कृते शून्यापवर्त्तने । भाज्यो नवात्मा चतुरशीत्यात्मा स्याच्च भाजकः ॥ १४३ ॥ उमावप्यपवय॑ते, ततोऽशच्छेदको त्रिभिः । योजनांशत्रयं लब्धमष्टाविंशतिजं ततः ॥ १४४ ॥ यद्वा-अष्टाविंशतिगुणितो भाज्यो राशिलवात्मको भवति । द्वे लक्ष द्वापञ्चाशता सहस्त्रेयुते तेऽशाः ॥ ९४५ ॥ तेषां सहनश्चतुरशीत्या भागे हृते सति । लब्धं विभागत्रितयमष्टाविंशतिसंभवम् ॥ १४६ ॥ चतुःशताधिकनवसहस्रयोजनात्मकात् । मतान्तरे स्थुलव्यासात्सहस्रोरुशिरोऽवधि ॥ १४७ ॥ मध्ये शतानि चतुरशीतिः क्षीयन्त इत्यतः । भज्यन्ते तानि चतुरशीत्या किल सहस्रकैः ॥ १४८ ॥ તેની ભાવના આ પ્રમાણે દશહજાર ( ૧૦,૦૦૦ ) વૈજનનો વ્યાસ, કે જે પૃથવી तसभा २७ छे. तेमाथी 3५२ सावता सुधीमा (८००० ) योन सोछ। थाय छ, એટલે ૯૦૦૦ ને ૮૪૦૦૦થી ભાગવાના રહે, પરંતુ ભાજક કરતા ભાજ્ય સંખ્યા નાની હોવાથી કંઈ રહે નહિ. તેથી ભાજ્ય અને ભાજક રાશિમાંથી શૂન્યને દૂર કરવા. એટલે ૯૪૮૪=૯ ભાજ્ય બને અને ૮૪ ભાજક બને બને ત્રણથી ભાગવાથી રોજન બને छ ₹४ . १४१-१४४. - એક યેાજનના ૨૮ ભાગ કરી, તેમાંથી ૩ ભાગ સમજવા. અથવા ૨૮થી ગુણાयेता शशि भशाम थाय छ भने ते म। २,५२००० थाय छे ( २८४६०००= २५२०००) भने तेने ८४००० 43 भागवाथी ₹ट 4थाय छे. १४५-१४ ६. મતાંતરે નવહજાર ચાર (૯૪૦૦) જનનો જે સ્થૂલ વ્યાસ પૃથ્વીતલનો છે, તેમાંથી ઘટતા ઘટતા ઉપર આવતા સુધી એકહજાર (૧૦૦૦) યેાજન થઈ જાય, તેમાંથી શીખર સુધી નીચેથી ઉપર જતા આઠહજાર ચારસો (૮૪૦૦) જન ઘટે છે અને તે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ક્ષેત્રલોક-સંગ ૨૪ भागाप्राप्त्या च चतुरशीत्या शतैस्तयोद्वयोः । कृतेऽपवर्तने लम्यो, योजनांशो दशोद्भवः ॥ १४९ ॥ ચહ્ના બાવા શિશશ્નઃ સ્થાવામ: | सहस्राश्चतुरशीतिस्तेषां भागे च लभ्यते ॥ १५० ॥ दशमो योजनस्यांशो, भाज्यभाजकसाम्यतः । क्षयवृद्धौ मानमेतत् , स्यादारोहवरोहयोः ॥ १५१ ॥ एकत्रिंशत्सहस्राणि, योजनानां शतानि षट् । त्रयोविंशानि परिधिर्भवत्येषां महीतले ॥ १५२ ॥ થોનના સાનિ, ત્રાઉન ટ્રાવણિયુ શ7 | साधिकं मूर्ध्नि परिधिः, प्रज्ञप्तः परमर्षिभिः ॥ १५३ ॥ अथैषामञ्जनाद्रीणां, प्रत्येकं च चतुर्दिशं । गते लक्षे योजनानां लक्षमायतविस्तृताः ॥ १५४ ॥ पुष्करिण्यश्चतस्रः स्युरुद्विद्धा दशयोजनीम् । निर्मत्स्यस्वच्छसलिलोल्लसत्कल्लोलवेल्लिताः ॥ १५५ ॥ ચોરાસી સો (૮૪૦૦) ને ચોરાશી હજાર (૮૪,૦૦૦)થી ભાગવા, તે બે નો ભાગ પ્રાપ્ત ન થવાથી તે બન્નેના (૮૪૦૦ તથા ૮૪૦૦૦નાં) શૂન્યનું અપવર્તન કરવાથી (3884 1) જન પ્રાપ્ત થાય છે. ૧૪૭–૧૪૯ અથવા પહેલાની જેમ ભાજ્ય રાશિ ર થાય છે, તેના ભાગે (૮૪૦૦૦) પ્રાપ્ત થાય છે. ભાજક અને ભાજ્યની સમાનતા હોવાથી યોજનને દશમો ભાગ આવે છે, તે આરહ અને અવરોહમાં ક્ષય અને વૃદ્ધિમાં ૧ અંશ સમજ. ૧૫૦–૧૫૧. આ પર્વતની ભૂતલ ઉપર પરિધિ, એકત્રીશહજાર, છત્રેવીસ (૩૧.૬૨૩) યોજનની છે. ૧૫૨. આ પર્વતના શિખર ઉપરની પરિધિ, જ્ઞાની ભગવંતે એ, ત્રણહજાર, એક બાસઠ (૩૧૬૨) યોજનથી કંઈક અધિક કહી છે. ૧૫૩. હવે આ દરેક અંજનપર્વતની ચારે બાજુ, એક-એક લાખ યોજન દ્વર ચાર પુષ્કરિણી વાવડીઓ છે. તે ચારેય એકલાખ યોજન લાંબી, એકલાખ યોજન પહોળી અને દશ યોજન ઊંડી છે. અને મત્સ્ય વગરના સ્વચ્છ પાણીના ઉછળતા કલ્લોલથી શોભે છે. ૧૫૪-૧૫૫. Page #238 -------------------------------------------------------------------------- ________________ નંદીશ્વર દ્વીપની વાવડીઓ ૧૭૭ जीवाभिगमसूत्रवृत्तौ प्रवचनसारोद्धारवृत्तौ च एता दर्शयोजनोद्विद्धा उक्ताः, नन्दीश्वरस्तोत्रे नन्दीश्वरकल्पे च सहस्रयोजनोद्विद्धा उक्ताः, स्थानाङ्गसूत्रेऽपि–'ताओ ण णंदाओ पुक्खरणीओ एगं जोअणस यसहस्स आयामेणं पन्नासं जोअणसहस्साई विक्रखंभेण दस जोअणसयाई उव्वेहेणं' इत्युक्तमिति ज्ञेयं । चतुर्दिशं त्रिसोपानप्रतिरूपकबन्धुराः । चतुर्दिशं च प्रत्येकं, रम्यास्ता रत्नतोरणैः ॥ १५६ ॥ दलच्छतदलश्रेणिगलन्मरन्दलेपतः । अन्योऽन्यमितरभ्रान्तिभ्रमद्भूङ्गतदङ्गनाः ॥ १५७ ॥ अनरालैमरालामणालैललितान्तराः । आमुक्तव्यक्तशृङ्गारहारैरिव मनोहराः ॥ १५८ ॥ શ્રી જીવાભિગમસૂત્રની ટીકામાં તથા પ્રવચન સારોદ્ધારની ટીકામાં આ વાવડીએની ઊંડાઈ દશ એજનની કહેલી છે. જ્યારે શ્રી નંદીશ્વર સ્તોત્ર તથા શ્રી નંદીશ્વર કલ્પમાં આ વાવડીઓની ઊંડાઈ એકહજાર (૧૦૦૦) જનની કહેલી છે. સ્થાનાંગસૂત્રમાં પણ કહેવાયું છે, કે – તે નંદા આદિ પુષ્કરિણીઓ, એકહજાર (૧૦૦૦) યોજન લાંબી, પચાસ હજાર (૫૦૦૦૦) યેાજન પહોળી અને ૧૦૦૦ યોજન ઊંડી છે. ચારે દિશામાં મનહર ત્રણ સો પાનની પંક્તિઓથી તથા રત્નના રમ્ય તારણોથી આ વાવડીઓ સુંદર શ્રેષ્ઠ દેખાય છે. ૧૫૬. કમલ પત્રો તથા શતદલ કમલની શ્રેણિમાંથી ઝરતા મકરંદના રસથી અરસપરસ એકબીજાની ભ્રાંતિથી ભમરા ભમરીઓ ભમ્યા કરે છે. એટલે કે કમળ પત્રોમાંથી કરતાં મકરંદરસથી ભમરા ભમરી ઓ એવા લેપાઈ ગયા કે તેઓમાંથી પણ મકરંદરસ ટપકવા લાગ્યો અને તેથી બીજા ભમરા ભમરીઓ તેને પણ કમલ સમજી તેની આસપાસ ભમતા હતા. ૧૫૭. ઉજજવળ કમલના ડેડાને ચાંચમાં ધારણ કરતાં હંસે આ વાવડીનાં જાણે ગંગારના હાર હોય, તેવી લાલિત્ય પૂર્ણ મનોહર શોભા આપે છે. ૧૫૮. १ आयामविष्कम्भावपेक्ष्य पुष्करिणीनां दशशतोद्वेधयोग्यतेति अध्याहार्यो दशशब्दात् રાત , તતો વિષ: gras | ક્ષે-ઉ. ૨૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ક્ષેત્રલેાક–સગ ૨૪ सोपानावतरत्स्वःस्त्रीनूपुरध्वनिबोधितैः । मरालैर्मधुरध्वानैर्मुदोपवीणिता इव ॥ १५९ ॥ क्रीडद्दिव्याङ्गनोत्तङ्गवक्षोजास्फालनोञ्जितैः । બત્તળે સત્તÊરિવાર નૃતતારવાઃ ॥ ૬ ॥ अर्हदर्चार्चनोद्युक्तस्नातस्वःत्रीस्तनच्युतैः । તુરીશ્વન્દ્રધ્રુમુળ, શોમતે ચિત્રિતા વ॥૨૬૨ ૫ મિઃ હ / नन्दिषेणा तथा मोघा, गोस्तूपा च सुदर्शना । युवो देवरमणात्पूर्वादिदिचतुष्टये ॥ १६२ ॥ नन्दोत्तरा तथा नन्दा, सुनन्दा नन्दिवर्द्धना । पुष्करिण्यञ्चतस्रः स्युर्नित्योद्योताश्चतुर्दिशम् ॥ १६३ ॥ भद्रा विशाला कुमुदा, चतुर्थी पुण्डरीकिणी । स्वयंप्रभगिरेः पूर्वादिषु दिविति वापिकाः ॥ १६४ ॥ विजया वैजयन्ती च जयन्ती चापराजिता । वाप्यः प्राच्यादिषु दिक्षु रमणीयाञ्जनागिरेः ॥ १६५ ॥ દેવીએ સાપાનનાં પગથીયાં ઉતરે છે, તે વખતે, થતા ઝાંઝરના અવાજ વડે જાગૃત થયેલા હંસેાના મધુર ધ્વનિથી જાણે આનંદની વીણા વાગતી હોય એવું લાગે. છે. ૧૫૯. ક્રીડા કરી રહેલી દિવ્યાંગનાના ઉત્તુંગ વક્ષેાજ-સ્તના સાથે અથડાવાથી વેગ પામેલા અને મસ્ત બનેલા એવા મેાટા મેાટા તરંગા વડે કરીને જાણે વાવડી તાંડવ નૃત્ય કરી રહી હૈાય છે. ૧૬૦. શ્રી અરિહંતની પ્રતિમાની પૂજાની ક્રિયામાં આ વાવડીમાં પડે, ત્યારે તેએના સ્તન ઉપરથી વડે ચિત્રિત થયેલી હાય, તે રીતે આ વાવડીએ શેાભે છે. ૧૬૧. ચાર અંજનગિર પતામાંથી, દેવરમણુ નામના અંજન પર્યંતની પૂર્વાદિ ચાર દિશામાં અનુક્રમે ન‘ક્રિષણા, અમેાધા, ગાસ્તૂપા અને સુદના નામની વાવડીએ છે. ૧૬૩. બીજા નિત્યેાદ્દોયાત નામના અંજનપર્યંતની પૂર્વાદિ ચારેશિામાં અનુક્રમે-નંદત્તરા, નંદા, સુન...દા અને નદિવના નામની ૪ પુષ્કરણીઓ છે. ૧૬૩. તત્પર થયેલી દેવાંગનાએ, સ્નાન કરવા નિકળેલા કસ્તુરી અને ચ'દનના દ્રુવ સ્વયં’પ્રભ નામના ત્રીજા પશ્ચિમનાં અંજનપર્યંતની પૂર્વાદિ ચારદિશામાં અનુક્રમે ભદ્રા, વિશાલા, કુમુદા અને પુડિરકીણી નામની વાર્ષિકાએ છે. ૧૬૪, રમણીય નામના અજનપર્વતની પૂર્વાદિ ચારદિશામાં અનુક્રમે વિજયા (ઉત્તર) વૈજય`તી. જય તિ અને અપરાજિતા નામની ચાર વાવડીઓ છે. ૧૬૫. Page #240 -------------------------------------------------------------------------- ________________ વાવડી વિષે મતાંતર ૧૭૮ अयं नन्दीश्वरस्तवनन्दीश्वरकल्पामिप्रायेण षोडशानामपि पुष्करिणीनां नामक्रमः, स्थानाङ्गजीवाभिगमाभिप्रायेण त्वेवं नन्दोत्तरा तथा नंदा, चानन्दा नन्दिवर्द्धना । चतुर्दिश पुष्करिण्यः, पौरस्त्यस्याअनागिरेः ॥ १६६ ॥ भद्रा विशाला कुमुदा, चतुर्थी पुण्डरीकिणी । चतुर्दिशं पुष्करिण्यो, दाक्षिणात्याञ्जनागिरेः ॥ १६७ ॥ नन्दिषेणा तथाऽमोघा, गोस्तूपा च सुदर्शना । चतुर्दिशं पुष्करिण्यः, प्रतीचीनाञ्जनागिरेः ॥ १६८ ॥ उदीच्ये तूभयोरपि मतयोस्तुल्यमेव ।। एकैकस्या पुष्करिण्या, व्यतीत्य दिक्चतुष्टये । योजनानां पञ्च शतान्येकैकमस्ति काननम् ॥ १६९ ॥ अस्त्यशोकवनं प्राच्यां सप्तपर्णवनं ततः । याम्यां प्रत्यक् चम्पकानामथाम्राणामुदग् वनम् ॥ १७० ॥ વાવડીઓના નામના ક્રમ વિષયમાં શ્રી નંદીશ્વર સ્તવ અને શ્રી નંદીશ્વરકલ્પના આ અભિપ્રાય થયો, હવે શ્રી સ્થાનાંગસૂત્ર અને જીવાભિગમસૂત્રને અભિપ્રાય નીચે મુજબ છે. પૂર્વ દિશાનાં અંજનગિરિની ચારેદિશામાં ૧ નંદોત્તર, ૨ નંદા, ૩ આનંદ અને ૪ નંદિવર્ધન નામની ચાર વાવડીઓ છે. ૧૬૬. દક્ષિણ દિશાનાં અંજનગિરિની ચારેદિશામાં ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરીકિણ નામની વાવડીઓ છે. ૧૬૭. પશ્ચિમ અંજનગિરિની ચારે દિશામાં નદિષણા, અમેઘા, ગોસ્તૂપ અને સુદર્શના નામની ચાર વાવડીઓ છે. ૧૬૮. અને ઉત્તર દિશાના અંજનગિરિની વાવડીઓ બન્ને મતે સરખી છે. આ દરેક વાવડીઓની ચારે દિશામાં ૫૦૦ જન દૂર ગયા બાદ, એકએક વન છે. ૧૬૯ પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણદિશામાં સપ્તપર્ણવન, પશ્ચિમ દિશામાં ચંપકવન અને ઉત્તર દિશામાં આમ્રવન છે. ૧૭૦. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ક્ષેત્રક-સગ ૨૪ योजनानां लक्षमेकमायतान्यखिलान्यपि । शतानि पञ्च पृथुलान्य द्भुतान्यद्भुतश्रिया ॥ १७१ ॥ सच्छायैः सुमनोरम्यैर्महास्कन्धैः समुन्नतैः । विभान्ति तरुभिस्तानि, कुलानीव नरोत्तमैः ॥ १७२ ॥ सौरभ्याकृष्टमधुपा, लीलानर्तितपल्लवाः । उद्बुद्धकुसुमास्तेषु, लताः पण्याङ्गना इव ॥ १७३ ॥ तेषां कुशेषु निश्छिद्रपरिच्छदाद्रिभित्तिषु । न विशन्तीशगेहेषु, चौरा इव करा रखेः ॥ १७४ ॥ पोडशानामप्यमूषां, वापिकानां किलोदरे । स्यादेकैको दधिमुखः, स्फारस्फटिकरत्नजः ॥ १७५ ॥ मुख शिखरमेतेषां, यतो दधिवदुज्ज्वलम् । ततो ह्येते दधिमुखा, रौप्यशृङ्गमनोरमाः ॥ १७६ ॥ દરેક વનોને એકલાખ યોજન વિસ્તાર છે, પાંચસો યોજન ઘેરાવો છે, અને વિશિષ્ટ શેભ વડે અભુત રીતે શોભે છે. ૧૭૧. આ વનમાં જે વૃક્ષો છે તે સુંદર છાયાવાળા, સુમનહર, મહાકુંધવાળા અને અતિઉંચા છે અને તેથી વનની શોભામાં અતિવધારો કરે છે. જેમ ઉત્તમ પુરૂષ, કુલને શોભાવે છે, તેમ આ સુક્ષે, આ વનને શોભાવે છે. ૧૭૨. સુગંધથી ભમરાઓને આકૃષ્ટ કરતી, લીલાપૂર્વક પલોને નચાવતી અને અતિવિકસિત કુસુમાને ધારણ કરતી–એવી લતાએ, તે વનની અંદર પણ્યાંગનાની જેમ શેભે છે. ( વેશ્યાના પક્ષે–પોતાની મુખાદિની સૌરભથી મધુર યુવાનોને આકર્ષતી, લીલાપૂર્વક વસ્ત્રાંચલરૂપી પલ્લવને નચાવતી અને વિકસિત પુષ્પોને ધારણ કરતી વેશ્યાની જેમ) ૧૭૩. જેમ ધનિકના ઘરમાં ચાર પ્રવેશ કરી શકતા નથી, તેમ આ કાનનના ગાઢ-ઘેરી છાયાવાળા તેમજ પર્વતરૂપી ભીંતેવાળા કે જેમાં, સૂર્યના કિરણે પ્રવેશ પામી શકતા નથી. ૧૭૪. આ સેળ વાવડીએના મધ્યભાગમાં, સુંદર સ્ફટિક રત્નનિર્મિત એકેક દધિમુખ પર્વત છે. - દધિ એટલે દહિ અને મુખ એટલે શિખર, આ પર્વતના શિખર, દધિ સદશ ઉજજવળ હોવાના કારણે દધિ મુખ નામે પ્રસિદ્ધ છે. અને આ પર્વતના મનોરમ શિખરો રૂપાના છે. ૧૭૬. Page #242 -------------------------------------------------------------------------- ________________ દધિમુખ પર્વતનું વર્ણન ૧૮૧ धान्यपल्यसमाकाराः, सर्वतः सदृशा इमे । उपर्यधो योजनानां, सहस्राणि दशातताः ॥ १७७ ॥ चतुःषष्टिं सहस्राणि, कीर्त्तितास्ते समुच्छ्रिताः । सहस्रं च योजनानामुद्विद्धा वसुधान्तरे ॥ १७८ ॥ तथोक्तं जीवाभिगमे-'दस जोअणसहस्साई विकरखंभेणं' श्रीसमवायाङ्गे तु-"सव्वे वि णं दधिमुहपव्यया पल्लगसंठाणसंठिया सव्वत्थ समा विक्खंभुस्सेहेणं चउसद्धि जोअणसहस्साई पण्णत्तो" इत्युक्तमिति ज्ञेयं ॥ पुष्करिण्यः समस्तास्तास्तेनेकेकेन भूभृता । विभान्ति प्रौढमहिला, इव क्रोडीकृतार्भकाः ॥ १७९ ॥ चतुर्णामञ्जनाद्रीणां, घनाघनघनत्विषाम् । पोडशानां दधिमुखगिरीणामुपरि स्फुरत् ॥ १८० ॥ जिनायतनमेकैकमेवं स्युः सर्वसङ्ख्यया । तृतीयाङ्गादिसिद्धान्तेषूक्तान्येतानि विंशतिः ॥ १८१ ॥ આ દધિમુખ પર્વતો, ધાન્યનાં પ્યાલા જેવા, ચારે બાજુ સરખા, ઉપર નીચે દશ હજાર ( ૧૦૦૦૦ ) યા જન વિસ્તૃત છે ૧૭૭. - આ પર્વતે ચોસઠહજાર (૬૪૦૦૦) જન ઉંચા છે અને પૃથ્વીની અંદર मे १२ (१०००) यान मा छ. १७८. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે:આ પર્વતને વિઝંભ (પહોળાઈ) દશહજાર (૧૦૦૦૦ ) યોજન છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં તે કહ્યું છે, કે-બધાય દધિમુખ પર્વત પ્યાલાના સંસ્થાનવાળા છે, ચારે બાજુ સમાન છે, અને પહોળાઈ તથા ઉંચાઈ બનેમાં ચેસઠહજાર (६४०००) योन छ. આ બધાજ દધિમુખ પર્વતે, પૂર્વવણિત વાવડીઓમાં રહેલા છે. તેથી તે તમામ વાવડીઓ આ એકેક પર્વતવડે ખોળામાં બાળકને લઈને બેઠેલી પ્રૌઢ મહિલાની જેમ शाले छे. १७८. - ગાઢ મેઘ જેવી શ્યામ કાંતિવાળા ચાર અંજનપર્વતે તથા સેળ દધિમુખ પર્વત ઉપર, કુરાયમાન એક એક જિનાયતન-જિનમંદિર છે. જેની સંખ્યા વીશ થાય છે આ વાત શ્રી સ્થાનાંગ આદિ આગમમાં કહેલી છે. ૧૮૦–૧૮૧. १ सर्वत्र समा विष्कम्भेन उत्सेधेन चतुष्षष्टिः सहस्राणि इत्येवं व्याख्याने न विरोधः, अविभक्तिकनिर्देषो विष्कम्भशब्दस्यात्र, न चात्र 'विक्खभुस्सेहेहिंति बहुवचनमस्ति येनागतिकता स्यात् । Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૪ जीवाभिगमवृत्त्यादिग्रन्थेषु च निरूपितो । वापीचतुष्कान्तरेषु, द्वौ द्वौ रतिकराचलौ ॥ १८२ ॥ षोडशानां वापिकानां षोडशस्वन्तरेष्वमी । arશર્ દ્વિતિમાન, પારા-નિમાડ સમે છે ૨૮રૂ . इति प्रवचनसारोद्धारसूत्रवृत्यभिप्रायेण एते पद्मरागमयाः, स्थानाङ्गवृत्यभिप्रायेण तु सौवर्णा इति । उपर्यंकैकमेतेषां, सर्वेषामपि भूभृताम् । चैत्यं नित्याहतां चारु, चलाचलध्वजाञ्चलम् ॥ १८४ ॥ चत्वारो दधिमुखस्था, एकैकोअनभूभृतः । अष्टानां च रतिकराद्रीणामष्टौ जिनालयाः । इत्येवमेकैकदिशि, त्रयोदश त्रयोदश । एवं संकलिताश्चैते, द्विपश्चाशज्जिनालयाः ॥ १८६ ॥ स्थानाङ्गवृत्तावप्युक्तं "सोलस दहिमुहसेला, कुंदामलसंखचंदसंकासा । कणयनिभा बत्तीसं, रइकरगिरिबाहिरा तेसिं ॥ १८७ ॥ શ્રીજીવાભિગમસૂત્રની ટીકા આદિ ગ્રંથમાં, ચાર વાવડીઓના આંતરામાં બે બે રતિકર પર્વતે કહેલા છે. ૧૮૨. _ આ સેળ વાવડીના સોળ આંતરામાં બે બે રતિકર પર્વત હેવાથી કુલ ૩૨ રતિકર પર્વતે થાય છે. આ બત્રીશે પર્વત પમરાગ (લાલમણિની) કાંતિવાળા અને એક સરખા છે. ૧૮૩. પ્રવચન સારોદ્ધારની વૃત્તિ મુજબ, આ બધા પર્વતે પશ્ચરાગ રત્નમય છે. જ્યારે સ્થાનાંગવૃત્તિના અભિપ્રાય આ પર્વત સુવર્ણ જેવી કાંતિવાળા છે. આ દરેક પર્વતની ઉપર પવનથી લહેરાતી વજાથી શોભતું શાશ્વત પ્રતિમાનું એક એક ચૈત્ય છે. ૧૮૪. ચાર દધિમુખ પર્વત ઉપર ચાર મંદિરે, એક અંજનગિરિપર એક અને આઠ રતિકર પર્વત પર આઠ જિનાલય છે. આ પ્રમાણે એક એક દિશામાં તેર તેર મંદિર છે અને - બધા મળીને બાવન જિનાલય થાય છે. ૧૩*૪=૧૨. ૧૮૫-૧૮૬. શ્રી સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે : મચકુંદનું ફૂલ, નિર્મળ શંખ અને ચંદ્ર જેવા દધિમુખ પર્વતો સેળ છે. તેનાથી થોડે દૂર સુવર્ણ વર્ણ એવા, બત્રીશ રતિકર પર્વત છે. ૧૮૭. १ सुष्ठुवर्णमया इत्यर्थकत्वे न विरोधः यद्वा पद्मरागो रक्तः सुवर्ण च रक्तमपि स्यात् । Page #244 -------------------------------------------------------------------------- ________________ નંદીશ્વરનાં મંદિરનું વર્ણન ૧૮૩ अंजणगाइगिरीण नाणामणिपज्जलंतसिहरेसु । વાવ નિrfથા મણિરયાસહસવા | ૨૮૮ છે” प्रासादास्ते योजनानां, भवन्ति शतमायताः । पञ्चाशतं ततास्तुङ्गा, योजनानि द्विसप्ततिम् ॥ १८९ ॥ हावभावाद्यभिनयविलासोल्लासिपुत्रिकाः । दिदृक्षानिश्चलैर्दिव्याङ्गनावृन्दैरिवाञ्चिताः ॥ १९० ॥ चित्रोत्कीर्हयगजसुरदानवमानवैः । अद्भुतालोकनरसस्थितत्रिभुवना इव ॥ १९१ ॥ अष्टमिर्मङ्गलैः स्पष्टं, विशिष्टा अपि देहिनाम् । सेवाजुषां वितन्वानाः, कोटिशो मङ्गलावलीः ॥ १९२ ॥ प्रीत्योन्नतपदप्राप्तेर्नत्यद्भिरिव केतुभिः । त्वरितं प्रोल्लसद्भक्तीनाह्वयन्त इवाजिनः ॥ १९३ ॥ અંજનગિરિ પર્વતના તમામ ગિરિવરના વિવિધ પ્રકારના મણિ રત્ન કાંતિથી યુક્ત, દેદિપ્યમાન શિખર પર બાવન શ્રીજિનમંદિરો છે, કે જે મણિ રત્નના સહસ્ત્રકુટોથી શોભે છે. ૧૮૮. આ જિનપ્રાસાદો સે યોજન લાંબા, પચાસ યોજન પહોળા અને બહોતેર જન ઉંચા છે. ૧૮૯. (હવે અહિં છ શ્લોકોના કુલક વડે આ મંદિરની રમણીયતાને અણસાર આપે છે ) પાષાણની ઘડેલી પુતળીયોમાં એવો ઘાટ ઉતારવામાં આવ્યો હતો કે, જાણે હાવભાવાદિ અભિનયને જોવાની ઈચ્છાથી થંભી ગયેલી દિવ્યાંગનાઓ ન હોય, એવી શ્રાંતિ થાય છે. ૧૯૦ આ જિનપ્રાસાદમાં ઘડા, હાથી, દેવ, દાનવ, માનવના એવા આબેહૂબ ચિત્રો કંડારવામાં આવ્યા છે કે જે જાણે મંદિરની અદભૂતતા જેવા માટે ત્રણ ભુવન એક ત્રિત થયા ન હોય. ! એવા લાગે છે. ૧૯૧. સ્પષ્ટ એવા અષ્ટમંગળ વડે વિશિષ્ટ જણાતા એવા તે મંદિરો, સેવા કરનાર પ્રાણીએની કટિકટિમંગલ શ્રેણીને વિસ્તાર છે. ૧૯૨. તે મંદિરો પર લહેરાતી દવાઓને, ઉલ્ટેક્ષારૂપે વર્ણવતાં જણાવે છે, કે આ મંદિરપર (શિખર પર) ઉનંગ સ્થાનની પ્રાપ્તિ થવાથી, પ્રીતિવડે જાણે નૃત્ય કરી રહી હોય, તેવી દવાઓ ઉછળતી ભક્તિવાળા લોકોને સત્વર બેલાવી રહી છે. ૧૯૩. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ક્ષેત્રક-સર્ગ ૨૪ स्थिताः सिंहनिषदनाकाराः स्फारामलत्विषः । भव्याघघोरमातङ्गघटामिव जिघांसवः ॥ १९४ ॥ પણમઃ | | તથા–“નળ પાળે સિદરહું વંતિ પર્વ હિંતાયારું સળિયાવાડું તુંકારું ?૨૧ ” द्वारै श्चतुर्भिः प्रत्येकं, ते विभान्ति सुकान्तिभिः । चतुर्गतित्रस्तलोकत्राणदुर्गा इवोद्भटाः ॥ १९६ ॥ प्राच्यां देवाभिधं द्वारं, तद्भवेदेवदैवतम् । असुराख्यं दक्षिणस्यां, द्वारं चासुरदैवतम् ॥ १९७ ॥ पश्चिमायां च नागाख्यं, तन्नागामररक्षितम् । उत्तरस्यां सुवर्णाख्यं, सुवर्णसुररक्षितम् ।। १९८ ॥ योजनानि पोडशैतदेकैकं द्वारमुच्छितम् । योजनान्यष्टविस्तीर्ण, प्रवेशे तावदेव च ॥ १९९ ॥ प्रतिद्वारमथैकैकः, पुरतो मुखमण्डपः ।। चैत्यस्य यो मुखे द्वारे, पट्टशोलासमो मतः ॥ २०० ॥ બેઠેલા સિંહના આકારવાળા, સુવિશાળ અને નિર્મળ તેજવાળા એવા તે જિનપ્રાસાદા, જાણે ભવ્ય પુરૂષનાં પાપો રૂપી ભયંકર ગજઘટાને મારવાની ઈચ્છાવાળા હોય, તેવું જણાય છે. ૧૯૪. આ સંબંધમાં શાસ્ત્રમાં કહેવાયું છે, કે દરેક અંજની પર્વતનાં શિખર ઉપર સિંહ નિષદ્યાકારે ઉતુંગ અરહિત પરમાત્માના આયતનો છે ૧૫. સુશોભન કાંતિવાળા આ જિનાયતને ચાર દ્વારા વડે શેભે છે. તે ચારગતિથી ત્રસ્ત લોકોને રક્ષણ કરવા માટે ઉંચા કિલ્લા જેવા શોભે છે. ૧૯૬. પૂર્વદિશામાં દેવનામનું દ્વાર છે, જેના અધિષ્ઠાતા દેવનામના દેવ છે. દક્ષિણદિશામાં અસુરનામનું દ્વાર છે, તેના અધિષ્ઠાતા અસુર નામક દેવ છે. પશ્ચિમ દિશામાં નાગનામનું દ્વાર છે, તેના અધિષ્ઠાયક રક્ષણહાર નાગનામના દેવ છે. અને ઉત્તરદિશામાં સુવર્ણનામનું દ્વાર છે, કે જેના રક્ષણ અધિષ્ઠાયક સુવર્ણદેવ છે. ૧૯૭–૧૯૮. , આ દરેક દ્વાર સેળયેજન ઉંચા, આઠ જન વિસ્તૃત અને પ્રવેશભાગ પણ તેટલાજ (આઠ જન) છે. ૧૯૮. હવે આ પ્રતિદ્વારની આગળ એક એક મુખમંડપ છે, કે જે ચિત્યના મુખરૂપ દ્વારને વિષે પટ્ટશાળા સમાન જણાય છે. ૨૦૦. Page #246 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત ચૈત્યનું વર્ણન ૧૮૫ तस्यापि पुरतः प्रेक्षामण्डपः श्रीभिरद्भुतः । प्रेक्षा प्रेक्षणकं तस्मै, गृहरूपः स मण्डपः ॥ २०१ ॥ योजनानां शतं दीघौं, पञ्चाशत्तानि विस्तृतौ । योजनानि षोडशोच्चौ, त्रिभिरिमनोरमौ ॥ २०२ ॥ तथोक्तं जीवाभिगमवृत्तौ-“मुखमण्डपमानां प्रत्येकं प्रत्येकं त्रिदिशं-तिसृषु दिक्षु, एकैकस्यां दिशि एकैकभावेन त्रीणिद्वाराणि," जीवाभिगमसूत्रादर्श तु 'तेसि णं मुहमंडवाणं चउद्दिसिं चत्तारि दाग पण्णत्ता' इति दृश्यते । प्रेक्षामण्डपमध्ये च, वज्ररत्नविनिर्मितः । एकैकोऽक्षाटकस्तस्य, मध्येऽस्ति मणिपीठिका ॥ २०३ ।। योजनान्यष्ट विस्तीर्णायता चत्वारि चोच्छ्रिता । उपर्यस्याश्चेन्द्रयोग्य, सिंहासनमनुत्तरम् ॥ २०४ ॥ सिंहासनस्य तस्यो, दुष्यं विजयनामकम् । वितानरूपं तद्रत्नवस्त्रमत्यन्तनिर्मलम् ॥ २०५ ॥ આ મુખમંડપની આગળ પણ પ્રેક્ષામંડપ છે, જે શોભાથી અદ્દભુત છે. આને પ્રેક્ષામંડપ કેમ કહેવાય છે? તે જણાવતા કહે છે, કે પ્રેક્ષણ કરવું. (સારી રીતે ચોતરફનું જેવું ) તે પ્રેક્ષા કહેવાય, તેના માટે જાણે આ ગ્રહ આશ્રયરૂપ હોવાથી આ પ્રેક્ષામંડપ કહેવાય છે. ૨૦૧. આ મુખમંડપ અને પ્રેક્ષામંડ૫-અ ૧૦૦ એજન લાંબા છે, ૫૦ જન વિસ્તૃત છે, સેળ યેાજન ઉંચા છે અને ત્રણ દ્વારા વડે મને હર છે. ૨૦૨. શ્રી જીવાભિગમની વૃત્તિમાં ત્રણે દિશામાં એક-એક દ્વાર હોવાથી ત્રણ દ્વાર કહ્યા છે, જ્યારે જીવાભિગમ સૂત્રમાં તે મુખમંડપની ચારે દિશામાં ચાર દ્વાર કહેલા છે –એમ જણાય છે. પ્રેક્ષામંડપની મધ્યમાં વજરત્ન નિર્મિત એક–એક અક્ષપાટક છે અને તેની મધ્યમાં મણિપીઠિકા છે. આ મણિપીઠિકાએ આઠયેાજન લાંબી, ચારજન પહોળી અને એની ઉપર ઈંદ્રને યોગ્ય અનુપમ સિંહાસન છે. ૨૦૩-૨૦૪. આ સિંહાસનને આચ્છાદિત કરનાર, વિજયનામનું સુંદર વસ્ત્ર છે કે, જે અત્યંત નિર્મળ અને વસ્ત્રોમાં રત્ન સમાન છે. ૨૦૫. ક્ષે-ઉ. ૨૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ક્ષેત્રલોક-સગ ૨૪ मुक्तादामालम्बनाय, मध्येऽस्य वाज्रिकोऽङ्कुशः । तस्मिन्मुक्तादामकुम्भप्रमाणमौक्तिकाञ्चितम् ॥ २०६ ॥ तच्च स्वार्दोच्चत्वमानैर्मुक्तादामभिरश्चितम् ।। चतुर्दिशमर्द्धकुम्भप्रमाणमौक्तिकाञ्चितैः ॥ २०७ ॥ तथाऽऽह स्थानाङ्गे-'तेसु णं वइरामएसु अंकुसेसु चत्तारि कुंभिक्का मुत्तादामा प०, ते णं कुंभिक्का मुत्तादामा पत्तयं पत्तेयं तदद्धच्चत्तप्पमाणमित्तहिं चउहिं अद्धकुंभिकेहि मुत्तादामेहिं सव्वतो समंता संपरिक्खित्ता," एतट्टीकापि-"कुंभो मुक्ताफलानां परिमाणतया विद्यते, येषु तानि कुंभिकानि मुक्तादामानि-मुक्तामालाः, कुंभप्रमाणं च'दो असती पसई, दो पसइउ सेतियो, चत्तारि सेतियाओ कुलओ, चत्तारि कुलवा पत्थो, चत्तारि पत्था आढयं, चत्तारि आढ्या दोणो, सट्ठी आढयाइं जहन्नो कुंभो, असीई मज्झिमो, सयमुक्कोसोत्ति 'तदद्धत्ति तेषामेव मुक्तादाम्नामर्द्धमुच्चत्वस्य प्रमाण येषां तानि तदर्बोच्चत्वप्रमाणानि तान्येव तन्मात्राणि तैः, 'अद्धकुंभिकेहिं 'ति मुक्ताफलार्द्धकुम्भवद्भिरिति । - તેમાં મોતિની માળાઓ લટકાવવા માટે, તે સિંહાસનના મધ્યભાગે વજાનો એકશ છે, જેમાં કુંભ પ્રમાણ તિથી યુક્ત મેતિની માળા લટકે છે. ૨૦૬. આ કુંભ પ્રમાણ તિથી બનેલી મુક્તામાળા મધ્યમાં લટકે છે. જ્યારે ચારેદિશામાં અર્ધકુંભ પ્રમાણ મેતિઓથી બનેલી, એવી માળા એ ચારે દિશાઓમાં લટકે છે. ૨૦૭. શ્રી સ્થાનાંગસૂત્રમાં પણ આમ જ કહ્યું છે.-“તે વજય અંકુશે ઉપર કુંભપ્રમાણુ મેતિવાળી ચાર મુક્તામાળા કહી છે, તે કુંભિકામાળા (કુંભપ્રમાણ મેતિઓથી નિપન્નમાળા)ની ચારેબાજુ દરેક દિશામાં ઉંચાઈ અને પ્રમાણથી અર્ધ માનવાળી અર્ધ કુંભ પ્રમાણ તિથી યુક્ત માળાઓ છે” શ્રી સ્થાનાંગસૂત્રની ટીકામાં પણ કહ્યું છે કે - જે માળાના મતિઓના પરિમાણમાં કુંભનું મા૫ થતું હોય, તેવી માળાઓને કુંભિકા મુક્તામાળા કહેવાય છે. તે હવે કુંભનું માપ નીચે મુજબ છે. ૨ અસતી = ૧ પસલી ૪ આઢવ = ૧ દ્રોણ ૨ પસલી = ૧ સેતિકા ( બે) ૬૦ આઢવ = ૧ જઘન્ય કુંભ ૪ સેતિકા = ૧ કુલક ૪ કુલક = ૧ પ્રસ્થ ૮૦ ) = ૧ મધ્યમ ) ૪ પ્રસ્થ = ૧ આઢવ ૧૦૦ ,, = ૧ ઉત્કૃષ્ટ , તે કુંભ પ્રમાણ મતિઓની માળા કરતાં ઉચાઈમાં અડધી પ્રમાણવાળી અર્ધ કુંભિકા કહેવાય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ નંદીશ્વર દ્વીપના શાશ્વત ચૈત્યનું વર્ણન ૧૮૭ ततः पेक्षामण्डपाग्रे, प्रत्येकं मणीपीठिका । उच्छ्रिता योजनान्यष्टौ षोडशायतविस्तृता ॥ २०८ ॥ चैत्यस्तूपस्तदुपरि, स योजनानि षोडश । ગાયત વિતતુલા, સાતિwifળ પોશ ! ૨૦૨ मणिपीठिकाश्चतस्रः, स्तूपस्यास्य चतुर्दिशम् । योजनान्यष्ट विस्तीर्णायताश्चत्वारि चोच्छिताः ॥ २१० ॥ રતિ લવામિકામવૃત્ત / तासामुपरि च स्तूपाभिमुख्याः श्रीमदर्हताम् । જયન્તિ તમારાગ્નવિનિવયાગ્રતા | ર? | चैत्यस्तूपात्परा तस्माद्विभाति मणिपीठिका । विष्कम्भायामतः स्तूपपीठिकासन्निभैव सा ॥ २१२ ॥ उपर्यस्याः पीठिकायाश्चैत्यवृक्षो विराजते । विजयाराजधान्युक्तचैत्यवृक्षसहोदरः ॥ २१३ ॥ वीक्ष्य चैत्यश्रियं रम्या, विश्वलक्ष्मीविजित्वरीम् । मरुञ्चलशिरोव्याजादाश्चर्य व्यञ्जयनिव ॥ २१४ ।। ત્યાર બાદ દરેક પ્રક્ષામંડપની આગળ મણિપીઠિકા હોય છે, કે જેની ઉંચાઈ આઠ જન અને લંબાઈ પહોળાઈ સેળ યોજન છે. ૨૦૮. તેના ઉપર ચિત્ય સ્તૂપ છે, જે લાંબે – પહેળે સેળ યેાજન અને ઊંચા સાળ જનથી કંઈક અધિક છે. ૨૦૯ આ સ્તૂપની ચારે તરફ ચાર મણિપીઠિકા છે, જે આઠ જન-લાંબી પહોળી અને ચાર યોજન ઊંચી છે. આ વાત શ્રી જીવાભિગમની વૃત્તિમાં કહી છે. ૨૧૦. આ મણિપઠિકા ઉપર રહેલ સૂપની સન્મુખ શ્રી અરિહંત ભગવાનની દેદીપ્યમાન પ્રતિમાઓ વિજયવંતી વતે છે. ૨૧૧. તે ચિયરતૂપની આગળ પણિપીઠિકા શેભે છે, જે લંબાઈ પહોળાઈમાં સ્તૂપની પીઠિકા સમાન છે. ૨૧૨. વિશ્વની લક્ષમીને જીતનાર એવી સુંદર આ ચિત્યલમીને જેઈને, પવનથી ચલાયમાન ઉર્વશાખારૂપી શિરાભાગના ન્હાનાથી જાણે આશ્ચર્યને વ્યક્ત કરતું હોય, એવું ચૈત્યવૃક્ષ, આ પીઠિકાના ઉપરના ભાગમાં લે છે. વિજય દેવની રાજધાનીમાં વર્ણવેલ ચિત્યવૃક્ષ સદશ જ આ ચિત્યવૃક્ષનું સ્વરૂપ સમજવું. ૨૧૩-૨૧૪. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ક્ષેત્રલોક-સગ ૨૪ योजनान्यष्ट विस्तीर्णायता चत्वारि मेदुरा । तदने पीठिका तस्यां, महेन्द्रध्वज उज्ज्वलः ॥ २१५ ॥ तुङ्गः षष्टिं योजनानि, विस्तीर्णश्चैकयोजनम् । uત્તાવ વોદ્ધિ, ગુરવિનિર્મિત | ૨૬ / ततो नन्दापुष्करिणी, योजनान्यायता शतम् । Tગ્રાશે વિસ્તૃતા સા ર, દ્વિદ્રા પ્રવીત્તતા | ૨૧૭ | द्विसप्तति योजनानामुद्विद्धा लुब्धषट्पदैः । अब्रत्यन्तसुरभिमरन्दैर्वासितोदकाः ॥ २१८ ॥ युग्मम् ॥ अशोकसप्तपर्णाख्यचम्पकाम्रवनैः क्रमात् । पूर्वादिषु मनोज्ञेयं. ककुप्सु चतसृष्वपि ॥ २१९ ॥ तथोक्तं स्थानाङ्गे '' पुव्वेण असोगवणं दाहिणओ होइ सत्तवण्णवणं । अवरेण चंपगवणं चूअवणं उत्तरे पासे ॥ २२० ॥" द्वौ मण्डपो स्तूप एकश्चत्यवृक्षो महाध्वजः । वापी वनाढ्या वस्तूनि, प्रतिद्वारममूनि षट् ॥ २२१ ॥ આ ચિત્યવૃક્ષની આગળ આઠ જન લાંબી પહોળી અને ચાર જન ઉંચી એવી પીઠિકા છે, તે પીઠિકા ઉપર ઉજજવળ અને શુદ્ધ રત્નમય મહેન્દ્ર વિજ છે કે, જે ૬૦ એજન ઊંચે, એક યેાજન પહોળે અને એક યોજન ઊંડે છે. ૨૧૫–૨૧૬. મહેન્દ્રધ્વજની પછી નંદા નામની વાવડી છે, જે સ યોજન લાંબી, પચાસ એજન પહોળી અને દશ જન ઊંડી કહેલી છે. ૨૧૭. અત્યંત સુરભિ મકરંદવાળા અને જેની ઉપર ભમરાઓ લુબ્ધ બની ગયા છે, તેવા કમળો વડે જેનું પાણી સુવાસીત બન્યું છે, તેવી આ પુષ્કરિણી ૭૨ યોજન' ઉડી છે. ૨૧૮. આ વાવડીની પૂર્વાદિ ચારદિશામાં ક્રમશઃ અશોક, સપ્તપર્ણ, ચંપક અને આમ્રવન નામના ઉદ્યાને રહેલા છે, જેના વડે આ વાપિકા મનોહર જણાય છે. ૨૧૯ શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “પૂર્વ દિશામાં અવન, દક્ષિણદિશામાં સંસપણુવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં આમ્રવન છે. ૨૨૦. દરેક દ્વારે છ વસ્તુઓ હોય છે. (૧-૨) બે મંડપ, (૩) સ્તૂપ, (૪) એક ચૈત્યવૃક્ષ, (૫) મહાધ્વજ, (૬) વનથી ચુત વાવડી–એ રીતે છ-છ વસ્તુ છે. ૨૨૧. ૧ પહેલા ૧૦ એજનની ઊંડાઈ કહ્યા પછી ફરી અહિં ૭૨ જનની ઉંડાઈ કહે છે, તે વિચારણીય છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત પ્રતિમા ૧૮૯ प्रतिप्रासादमेवं च, चत्वारो मुखमण्डपाः । अभ्रषोत्तङ्गशृङ्गाश्चत्वारो रङ्गमण्डपाः ॥ २२२ ॥ स्तूपाश्चत्वारस्तथैव, चैत्यवृक्षेन्द्रकेतवः । चतस्रः पुष्करिण्यश्च, तद्वनानि च षोडश ॥ २२३ ॥ प्रासादानामथी मध्येऽस्त्येकैका मणिपीठिका । विष्कम्भायामतः सा च, योजनानीह षोडश ॥ २२४ ॥ अष्टोच्छ्रिता तदुपरि, स्याद् देवच्छन्दकः स च । ततायतः पीठिकावत्तुङ्गोऽधिकानि षोडश ॥ २२५ ॥ चतुर्दिश तत्र भान्ति, रत्नसिंहासनस्थिताः । अर्हतां प्रतिमा नित्याः, प्रत्येकं सप्तविंशतिः ॥ २२६ ॥ प्रतिप्रासादमित्येवं, तासामष्टोत्तरं शतम् । द्वारस्थाः षोडशेत्येवं, चतुर्विशं शतं स्तुवे ॥ २२७ ॥ ऋषमो बर्द्धमानश्च, चन्द्राननजिनेश्वरः, ॥ वारिषेणश्चेति नाम्ना, पर्यङ्कासनसंस्थिताः ॥ २२८ ॥ હવે દરેક પ્રાસાદે ચાર મુખમંડપ, ગગનગામી ઊંચા શિખરવાળા ચાર રંગમંડપ, ચાર સ્તૂપ, એ જ પ્રમાણે ચાર ચત્યવૃક્ષ, ચાર મહેદ્રવજ, ચાર પુષ્કરિણી અને તેનાં સેળવનો હોય છે. ૨૨૨-૨૨૩. - દરેક મંદિરની મધ્યમાં એક મણિપીઠિકા હોય છે, કે જે લાંબી-પહોળી સેળ જન છે અને ઊંચી આઠ જન છે. ૨૨૪. આ મણિપઠિક ઉપર એક દેવ હૃદક છે, તે લંબાઈ-પહેળાઈમાં પીઠિકા જેટલો જ સોળ યોજન) છે અને ઉંચે સેળ નથી અધિક છે. ૨૨૫. ત્યાં ચારે દિશામાં રત્ન સિંહાસન ઉપર રહેલી શ્રી અરિહંત પરમાત્માની સત્યાવીશ-સત્યાવીશ શાશ્વત પ્રતિમાઓ છે, એટલે કે એકદિશામાં સત્યાવીશ–સત્યાવીશ. આ રીતે દરેક મંદિરની અંદર એક આઠ છે અને દ્વારમાં સોળ પ્રતિમા હોય છે. આ રીતે રહેલી શ્રી જિનેશ્વરની એકસો વીશ પ્રતિમાની સ્તવના કરું છું. ૨૨૬–૨૨૭. શ્રી કષભનાથ, શ્રી વર્ધમાનસ્વામી, શ્રી ચંદ્રાનનસ્વામી તથા શ્રી વારિણસ્વામી–આ નામની પર્યકાસને રહેલી ચાર-ચાર પ્રતિમાઓ છે. ૨૨૮. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ક્ષેત્રલોક-સગ ૨૪ द्वे द्वे च नागप्रतिमे, जिनार्चापुरतः स्थिते । । द्वे द्वे च यक्षभूताचे, आज्ञाभृत्प्रतिमे अपि ॥ २२९ ॥ विनयेन संमुखीनघटिताअलिसंपुटे । भक्त्या पर्युपासमाने, स्थित किञ्चिन्नते इव ॥ २३० ॥ युग्मम् ।। एकैका चामरधरप्रतिमा पार्श्वयोर्द्वयोः । पृष्ठतश्च छत्रधरप्रतिमैकाऽत्र निश्चिता ॥ २३१ ॥ तथोक्तमावश्यकचूर्णी-"जिणपडिमाणं पुरओ दो दो नागपडिमाओ, दो दो जक्खपडिमाओ, दो दो भूअपडिमाओ, दो दो कुंडधरपडिमाओ" इत्यादि । दामानि धूपघट्योऽष्टौ. मङ्गलानि ध्वजास्तथा । भान्ति षोडश कुम्भादीन्येष्वलङ्करणानि च ॥ २३२ ॥ घण्टा वन्दनमालाश्च. भृङ्गाराश्चात्मदर्शकाः । सुप्रतिष्ठकचङ्गेर्यश्छत्रैः पटलकैयुताः ।। २३३ ॥ युग्मम् ॥ स्वर्णवर्णचारुरजोवालुकाभिमनोरमाः । भूमयस्तेषु राजन्ते, मृतैः शोभालवैरिव ॥ २३४ ॥ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની આગળ બે-બે નાગપ્રતિમાઓ છે. તેની આગળ આજ્ઞાને ધારણ કરતી બે-બે યક્ષ અને ભૂતની પ્રતિમાઓ છે, જે વિનયપૂર્વક સામે અંજલિજોડીને રહેલી, કંઈક નમેલી, ભક્તિથી જાણે સેવા કરતી હોય, તેવી સેવક प्रतिभा २वी छे. २२८-२३०. બન્ને પડખે એક – એક ચામરર પ્રતિમા છે અને પાછળ એક છત્રધર પ્રતિમા નિશ્ચિતપણે રહેલી છે. ૨૩૧. શ્રી આવશ્યર્ણિમાં કહ્યું છે કે શ્રી જિનપ્રતિમાની આગળ બે-બે નાગપ્રતિમા, मे-थे यक्ष प्रतिभा, मेरे भूतप्रतिमा भने मे-मे ७५२ (से१४) प्रतिमा छ. त्यादि (माई) भाजामा, धुपचटीसी, मटम, 41, सोमाह तथा । तेम , ता२।, ४६।। ( नंगा२), ६५!, मोटा थाणे ( सुप्रतिष्ठान), छापी, छत्र, पाटा माहिथी युत सेव४प्रतिमामा शाले. छ. २३२-२33. સુવર્ણવર્ણ તથા સુચારૂ એવી રજ અને તાલુકા વડે મનેહર–શોભતી, ત્યાંની ભૂમિઓ જાણે મૂર્તિમાન શોભશે ન હોય! તેવી શુભે છે. ૨૩૪. Page #252 -------------------------------------------------------------------------- ________________ પૂજકાનું વર્ણન ૧૯૧ अथ कैश्चित्कृतस्नानः, सद्धथानेधृतधौतिकैः । अन्तर्बहिश्चावदातेः, शरत्कालहूदैरिव ॥ २३५ ॥ कैश्चित्कृतोत्तगसङ्गैर्मुखकोशावृताननैः ।। तत्कालनष्टान्तःपापपरावृत्तिभयादिव ॥ २३६ ॥ मईयद्भिश्चन्दनेन, कैश्चित्कर्पूरकुङ्कमे । मोहप्रतापयशसी, चूर्णय द्भिरिवोजिते ॥ २३७ ॥ कैश्चिद् घुसृणनिर्यासोल्लासिकच्चोलकच्छलात् । हृद्यमान्तं भक्तिरागं, दधद्भिः प्रकटं बहिः ॥ २३८ ॥ कैश्चिन्नानावर्णपुष्पोद्दामदामौघदम्भतः ।। श्रयद्भिरद्भुतश्रेयः- श्रेणीमिव करे कृताम् ॥ २३९ ॥ वन्दमानैः पर्युपासमानैः पूजापरायणैः । प्रासादास्तेऽभितो भान्ति, सुरासुरनभश्चरैः ॥ २४० ॥ षड्भिः कुलकं । (હવે આ નદીશ્વરના ભવ્ય મંદિરોમાં ચારે તરફથી આવતા પૂજાર્થી ભવ્યામાઓ, તે મંદિરની શોભામાં કે વધારો કરતા હતા, તે કહે છે.) વંદન કરતાં કેટલાંક લોકેએ સ્નાન કરીને સદ્દધ્યાનવડે અને ધાએલા ઉજજવળ છેતી આદિ વસ્ત્ર ધારણ કરવા વડે બાહ્ય-આંતર ઉજજવલતા દ્વારા શરદઋતુના દ્રહનું અનુકરણ કર્યું હતું (જેમ શરદકાલના દ્રહોમાં પાણી ઉપર નીચે નિર્મળ ઉજજવળ હોય છે અને ઉપર બગલા વગેરે બેઠેલા હોવાથી ત્રિધા ઉજજવળ દેખાય છે, તેમ અહીં લોકે પણ ત્રિધા ઉજજવળતા ધરતા હતા.) તત્કાલ નાશ પામેલા અંતરના પાપોની પરાવૃત્તિ ન થઈ જાય, તેવા પ્રકારના ભયથી જ જાણે, ઉત્તરાસંગધારી કેટલાક જનો દ્વારા મુખકેશથી મુખ ઢાંકવામાં આવ્યું હતું. મહામહ રાજાના પ્રતાપ અને યશને ચૂર્ણિત કરવા માટે જ, જાણે સજજ ન થયા હોય! તેવા કેટલાક પૂજાર્થીઓ દ્વારા ચંદનની સાથે કપૂર અને કંકુ લસેટવામાં આવતા હતા. ઘસારા ઘસી–ઘસીને, તૈયાર કરેલા વિલેપન રસથી છલછલ ભરેલા કાળાને કેટલાક હૃદય સ્થાને ધારી રહ્યા હતા, કેમકે હૃદયમાં નહીં સમાતો ભક્તિરાગ જ જાણે કળા રૂપે બહાર પ્રકાશિત થઈ રહ્યો હતો, વળી કેઈક વિવિધ પ્રકારનાં વર્ણવાળા પુષ્પોની મોટી માળાઓનાં સમૂહના બહાને હાથમાં કરેલી અદ્દભૂત કલ્યાણની શ્રેણિનો આશ્રય કરતા હતા. આ રીતે અનેક ચેષ્ટાઓ, પ્રવૃત્તિઓમાં ગૂંથાએલા, વંદન કરી રહેલા, પર્ય પાસના કરી રહેલા, પૂજામાં પરાયણ એવા પૂજાર્થી સુર, અસુર, વિદ્યાધરો દ્વારા, આ પ્રાસાદે ચારે બાજુથી શોભી રહ્યા છે. ૨૩૫-૨૪૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ક્ષેત્રલોક-સગ ૨૪ अर्हत्कल्याणकमहचिकीर्षयाऽऽगताः सुराः ।। इह विश्रम्य संक्षिप्तयाना यान्ति यथेप्सितम् ॥ २४१ ॥ ततः प्रत्यावर्त्तमानाः, कृतकृत्या इहागताः । रचयन्त्यष्ट दिवसान् , यावदुत्सवमुच्चकैः ॥ प्रतिवर्ष पर्युषणाचतुर्मासकपर्वसु । इहाष्टौ दिवसान् यावदुत्सवं कुर्वते सुराः ॥ २४३ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे-तत्थ बहवे भवणवइवाणमंतरजोइसवेमाणिया देवा चउमासियापाडिवएसु संवच्छरिएसु वा अण्णेसु बहुसु जिणजम्मणणिक्खमणणाणुप्पत्ति. परिणिव्याणमादिएसु देवकजेसु य यावत् अढाहितारुवाओ महामहिमाओ कारेमाणा पालेमाणा सुहंसुहेणं विहरंति"। तत्रापि नियतस्वस्वस्थानेषु सुरनायकाः । उत्सवान्सपरीवाराः, कुर्वन्ति भक्तिभासुराः ॥ २४४ ॥ तथाह नन्दीश्वरकल्पः “ વાસનળી , તેBહિસવ | प्रतिमानां शाश्वतीनां, चतुर्दारे जिनालये ॥ २४५ ॥ શ્રી અરિહંત પરમાત્માના કલ્યાણક મહત્ત્વોને કરવાની ઈચ્છાથી આવેલા દેવતાઓ, અહીં ( નંદીશ્વરદ્વીપમાં ) વિશ્રામ કરીને વાહનને સંક્ષેપીને ઈચ્છિત સ્થાને જાય છે. ૨૪૧. ત્યાંથી પાછા ફરીને, કલ્યાણક મહોત્સવ ભવ્ય રીતે ઉજવીને, કૃતકૃત્ય થયેલા તે દેવતાઓ અહીં આવીને આઠ દિવસને (શ્રી જિનેન્દ્રભક્તિનો) મોટો ઉત્સવ કરે છે. ૨૪૨. - તેજ પ્રમાણે પ્રતિવર્ષ પર્યુષણ અને ચાતુર્માસિક પર્વમાં દેવતાઓ અહિયાં આઠ દિવસનો શ્રી જિનભક્તિને મહોત્સવ કરે છે. ૨૪૩. શ્રી જીવાભિગમસૂત્રમાં કહ્યું છે, કે ત્યાં ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો, ચાતુર્માસિક, એકમ તથા સંવચ્છરિમાં પણ અને બીજા પણ ઘણા શ્રી જિનેશ્વરોના જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ આદિ અને પિતાના દેવ કાર્યોમાં આઠ દિવસનો મહા મહોત્સવ (મહા મહિમા ) કરતા, પાળતા, સુખે સુખે વિચરે છે.” નંદીશ્વરદ્વીપમાં પણુ, પિત પિતાના નિયત સ્થાનમાં, દેવતા અને દેવેન્દ્રો ભક્તિથી દેદીપ્યમાન બની સપરિવાર અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ૨૪૪. નંદીશ્વરકલ્પમાં કહ્યું છે કે-પૂર્વ દિશાના અંજનગિરિ પર્વત ઉપર, શાશ્વતી પ્રતિ. માઓના ચાર દ્વારવાળા જિનાલયમાં, સૌધર્મેદ્ર મહારાજા અાહ્નિકા મહત્સવ કરે છે Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ કયા અંજનગિરિ ઉપર કોણ મહત્સવ કરે तस्य चाद्रेश्चतुर्दिस्थमहावापीविवर्तिषु । स्फाटिकेषु दधिमुखपर्वतेषु चतुर्वपि ॥ २४६ ॥ चैत्येष्वहत्प्रतिमानां, शाश्वतीनां यथाविधि । चत्वारः शक्रदिक्पालाः, कुर्वतेऽष्टाहिकोत्सवम् ॥ २४७ ॥ ईशानेन्द्रस्त्वौत्तराहेऽअनाद्रौ विदधाति तम् । तल्लोकपालास्तद्वापीदध्यायद्रिषु कुर्वते ॥ २४८ ॥ चमरेन्द्रो दाक्षिणात्याचनाद्रावुत्सवं सृजेत् । तद्वाप्यन्तर्दधिमुखेष्वस्य दिक्पतयः पुनः ॥ २४९ ॥ पश्चिमेऽजनशैले तु, बलीन्द्रः कुरुते महम् ।। तदिक्पालास्तु तद्वाप्यन्तर्भाग्दधिमुखाद्रिषु ॥ २५० ॥" एतत्सर्वमर्थतो जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि । तत्र गायन्ति गन्धर्वा, मधुरैर्नादविभ्रमैः । समानतालविविधातोद्यनिर्घोषबन्धुरैः ॥ २५१ ॥ मृदङ्गवेणुवीणादितूर्याणि संगतेः स्वरः । कौशलं दर्शयन्तीव, तस्यां विबुधपर्षदि ॥ २५२ ॥ અને એની જે ચારે દિશાની મહા વાપિકાઓમાં રહેલા સ્ફટિકનાં ચાર દધિમુખ પર્વત ઉપર રહેલા ચિત્યોમાં, શક્રેન્દ્રના ચાર દિપાલે, ત્યાંની શાશ્વતી અરિહંત પ્રતિમાઓને વિધિપૂર્વક અષ્ટાદ્ધિક મહોત્સવ કરે છે. ૨૪૫–૨૪૭. ઉત્તરદિશાના અંજનગિરિ પર્વત ઉપર, ઈશાનંદ્ર તથા તે પર્વતની વાવડીનાં દધિમુખ પર્વત ઉપર તેના ચારદિપાલો અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ૨૪૮. દક્ષિણદિશાના અંજનગિરિ પર્વત ઉપર ચમરેન્દ્ર તથા તેની વાવડીના દધિમુખ પર્વત ઉપર તેના દિકપાલે અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ૨૪૯, - પશ્ચિમદિશાના અંજનગિરિ પર્વત ઉપર બલીદ્ર તથા તેની વાવડીના દધિમુખ પર્વત ઉપર તેના લોકપાલ મહોત્સવ કરે છે. ૨૫૦. આ સર્વ વિગત અર્થથી શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ કહેલી છે. શ્રી નંદીશ્વરદ્વીપના મહાકાય જિનાલમાં, ગંધર્વ દેવો મધુર એવા નાદ અને વિજામથી યુક્ત અને સમાનતાલ તેમજ વિવિધ વાત્રોના નિનાદ સહિત, સુંદર ગાન કરે છે. ઢોલક, વાંસળી, વીણા આદિ વાજીંત્રો, પિતાને સંગત એવા સુંદર સ્વરે વડે જાણે કે, તે સુર પરિષદમાં પિતાના કૌશલ્યનું દર્શન કરાવી રહ્યા હતા ૨૫૧-૨૫૨. ક્ષે-ઉ ૨૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૪ नृत्यद्देवनर्तकीना, रणन्तो मणिनू पुराः । वदन्तीव निर्दयांहिपातेमद्वंहिपीडनम् ॥ २५३ ॥ तासां तिर्यग् भ्रमन्तीनामुच्छलन्तः स्तनोपरि । मुक्ताहारा रसावेशाद् नृत्यन्तीवाप्यचेतनाः ॥ २५४ ॥ धिद्धिधिद्धिधिमिधिमिथेईथेईतिनिस्वनाः ।। तासां मुखोद्गताश्चेतः, सुखयन्ति सुधाभुजाम् ॥ २५५ । पूर्व हासाग्रहासाभ्यां स्वर्णकृत् स्वपतीकृतः । कृत्रिमैविभ्रमैविप्रलोभ्य यः स्त्रीषु लम्पटः ॥ २५६ ॥ सोऽत्र कण्ठानिराकुर्वनिपतन्तं बलाद्गले । मृदङ्गं भङ्गुरग्रीवो, विलक्षोऽहासयत्सुरान् ॥ २५७ ।। નૃત્ય કરતી એવી દેવનતંકીઓના રણરણાટ કરતાં મણિમય – પુરો જાણે કે નિર્દયપણે થતાં પાદનિપાત વડે કેમલ એવા ચરણની પીડાને પોકારતા હતા. ૨૫૩. તીછીં ભમતી, ફરતી એવી તે નર્તકીઓના ફરવાના કારણે, મોતીની માળાઓ સ્તન પર ઉછળ્યા કરે છે, જાણે કે અચેતન એવી પણ તે માળાઓ સ્તન સ્પર્શજન્ય કામરસના આવેશથી નાચે છે. ૨૫૪. નૃત્યના તાલના ધિ દ્ધિ, ધિ દ્ધિ,.ધિમિદ્ધિમિથે ઈ. ઈ.....એ પ્રમાણેના તે નર્તકીઓના મુખમાંથી ઉચ્ચારાતા શબ્દો, તે દેવોના ચિત્તને પ્રદ પમાડે છે. ૨૫૫. પ્રસંગેપાત કુમારનદી સેવીને પ્રસંગ – પૂર્વભવમાં જે સ્ત્રીઓમાં અતિલંપટ એવો સોની હતું, તેને હાસા-પ્રહાસા નામની (વ્યંતર) દેવીઓએ કૃત્રિમ કટાક્ષ, વિશ્વમા દ્વારા પ્રલોભિત કરીને ( અગ્નિ ઝુંપાપાત કરાવી) પિતાને પતિદેવ બનાવ્યા હતા. અહિં નંદીશ્વરદ્વીપની યાત્રાર્થે નીકળતાં સૌધર્મદ્રના હુકમથી તે દેવના કંઠમાં બનાવવા માટે ઢાલ આવીને પડયુ. તે મજુરી મંજુર નહીં હોવાથી તે (સોની) દેવ ઢાલને કાઢી નાંખતે, ત્યારે બલાત્કારે પણ ઢાલ આવીને તેના કંઠમાં અપાતું હતું. આવી વારંવારની ચેષ્ટાથી તેની ડોક ભાંગી જતી, તેથી તે વિલખે થયેલે અન્ય દેવને પણ હાસ્યનું કારણ બનતે હતો. તે સમયે તેનો પૂર્વજન્મનો મિત્ર નાગિલ શ્રાવક, કે જે હાલમાં અમ્યુત દેવલોકમાં દેવ હતું, તે અમરપર્ષદામાં આવીને તે મિત્ર દેવને બોધ આપીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યું Page #256 -------------------------------------------------------------------------- ________________ રતિકર પર્વતો ૧૯૫ अच्युतत्रिदशीभूतप्राग्जन्मसुहृदा कृतः । नागिलेनाप्तसम्यक्त्वः , प्राप्तेनामरपर्षदि ॥ २५८ ॥ त्रिभिर्विशेषकं । जङ्घाविद्याचारणानां, समुदायो महात्मनाम् । इह चैत्यनमस्याथै, श्रद्धोत्कर्षांदुपेयुषाम् ॥ २५९ ॥ ददात्युपदिशन् धर्म, युगपद्भावशालिनाम् । सजङ्गमस्थावरयोस्तीर्थयोः सेवनाफलम् ॥ २६० ॥ द्वीपस्य मध्यभागेऽस्य, चतुष्के विदिशां स्थिताः । चत्वारोऽन्ये रतिकरा, गिरयः सर्वरत्ननाः ॥ २६१ ॥ योजनानां सहस्राणि, ते दशायतविस्तृताः । सहस्रमेकमुत्तुङ्गा, आकृत्या झल्लरीनिभाः ॥ २६२ ॥ सा? द्वे योजनशते, भूमग्नाः परिवेषतः । एकत्रिंशत्सहस्राणि, त्रयोविंशा च षट्शती ॥ २६३ ॥ तेभ्यो लक्षं योजनानामतिक्रम्य चतुर्दिशम । जम्बूद्वीपसमा राजधान्यः प्रत्येकमीरिताः ॥ २६४ ॥ હતું. (આ પ્રસંગ શ્રી નંદીશ્વરતીર્થની યાત્રા સાથે સંકળાએ હવાથી આટલો અહિં આપ્યું છે) ૨૫-૨૫૮, જંઘાચારણ, વિદ્યાચારણ મહાત્માઓનો સમુદાય કે જેઓ શ્રદ્ધાના ઉત્કર્ષથી અહિં ( નંદીશ્વરદ્વીપમાં ) ચને વાંદવા આવેલા હોય છે, એવા તે મહાત્માઓ જંગમ તીર્થ સ્વરૂપ હોય છે. જ્યારે આ તીર્થસ્થાવર છે. આ રીતે સ્થાવર-જંગમ તીર્થોનાં યુગ પદ્રભાવથી શોભતા અને ધર્મોપદેશ પ્રદાન કરી રહેલા એવા તે મુનિવરોનો સમુદાય સ્થાવર-જંગમ તીર્થની સેવનાનું ફલ (યાત્રિકને) આપે છે. ૨૫૯-૨૬૦. - આ દ્વીપનાં મધ્યભાગમાં ચારે વિદિશાઓમાં સર્વરત્નમય ચાર રતિકર પર્વત રહેલા છે. ૨૬૧. - આ ચાર રતિકર પર્વતે, દશહજાર (૧૦,૦૦૦) યોજન લાંબા, દશહજાર (૧૦,૦૦૦) જન પહોળા, એકહજાર (૧,૦૦૦ ) યોજન ઉંચા અને આકૃતિમાં ઝલ્લરી વાજીંત્ર સમાન છે. તેઓ ભૂમિમાં બસોપચાસ (૨૫૦ ) યોજન અવગાઢ છે. અને પરિધિ એકત્રીસ હજાર છસોને વેવીશ (૩૧,૬૨૩) યજન છે. ૨૬૨-૨૬૩. આ પર્વતથી ચારે દિશામાં એકલાખ (૧,૦૦,૦૦૦ ) જન ગયા બાદ ચાર રાજધાની છે, કે જે દરેક રાજધાનીઓ જ બુદ્વીપ સમાન છે. ૨૬૪. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ક્ષેત્રલાક-સ ૨૪ तत्र दक्षिणपूर्वस्यां स्थिताद्रतिकराचलात् । , પ્રાચ્યાં ાનામઢેવ્યા:, પ્રજ્ઞતા મુમનાઃ પુરી ॥ ૧ ॥ शिवादेव्या दक्षिणस्यां पुरी सौमनसाभिधा । अर्चिर्माली प्रतीच्यां स्याच्छचीदेव्या महापुरी ॥ २६६ ॥ उत्तरस्यां मञ्जुनाम्न्या, राजधानी मनोरमा । દુક્ષિળશ્ચિમાાં ૨, ચિત્તાપ્રતિષ્ઠાઢ્ય ॥ ૨૬૭ ॥ पूर्वस्याममलादेव्या, भूता नाम महापुरी । મૂત્તાવતસરાયામ્પામબોડમિધમતા ॥ ૨૬૮ ।! प्रतीच्यां नवमिकाया, गोस्तूपाख्या महापुरी | સ્થાવુત્તરસ્યાં રોદિવ્યા, રાનધાની મુશૅના ॥ ૨૬ ॥ अष्टाप्येवं राजधान्योऽनयोर्दिशां चतुष्टये । બજાનાં મુખ્યીનાં, વવાશે: મુદ્દેશિતુઃ ॥ ૨૭૦ ॥ अथ चोत्तरपूर्वस्यां योऽसौ रतिकराचलः । વાઢુંન્યાસ્તતઃ પ્રાચ્યાં, પુરી સન્તોત્તરામિયા ॥ ૨૭૨ || दक्षिणस्यां कृष्णराज्या, देव्या नन्दाभिधा पुरी । પશ્રિમાયાં તુ રામાયા, પુષુત્તરામિષા ॥ ૨૭૨ ॥ જેમાં અગ્નિખુણામાં રહેલા રતિકર પર્વતથી પૂર્વ દિશામાં પદ્મા નામની દેવીની સુમના નામની નગરી કહી છે. દક્ષિણદિશામાં શિવા નામની દેવીની સૌમનસા નામની નગરી કહી છે. પશ્ચિમદિશામાં શચી નામની દેવીની અર્ચિમાલી નામની નગરી કહી છે. અને ઉત્તરદિશામાં મંજી નામની દેવીની મનેારમા નામની નગરી કહી છે. ૨૬૫-૨૬૭. હવે દક્ષિણ – પશ્ચિમદિશામાં (નૈઋત્ય ખૂણામાં) રહેલા રતિકર પતથી પૂ દિશામાં, અમલાદેવીની ભૂતા નામની નગરી, દક્ષિણદિશામાં અપ્સરા નામની દેવીની ભ્રતાવંસકા નામની નગરી, પશ્ચિમદિશામાં નવનિકા નામની દેવીની ગેાસ્તૂપા નામની મહાનગરી અને ઉત્તરદિશામાં રેાહિણી નામની દેવીની સુદ્ઘના નામની નગરી છે. ૨૬૮-૨૬૯. આ બે રતિકર પર્વતની ચાદિશામાં રહેલી આઠે રાજધાનીએ, સૌધર્મેન્દ્રની આઠે અગ્રમહિષીઓની છે. ૨૭૦, હવે ઉત્તર-પૂર્વ ( ઈશાન ખૂણા )નાં રતિકર પર્વતની પૂર્વાશામાં કૃષ્ણાદેવીની નદાત્તરા નામની નગરી, દક્ષિણ દિશામાં કૃષ્ણરાજી દેવીની નદા નામની નગરી, પશ્ચિમ Page #258 -------------------------------------------------------------------------- ________________ ઈનાણુની રાજધાનીઓ ૧૯૭ उदग्रामरक्षितायाः, पुरी देवकुराभिधा । योऽप्युत्तरपश्चिमायां, शैलो रतिकरस्ततः ॥ २७३ ॥ वसुदेव्या राजधानी, प्राच्या रत्नाभिधा भवेत् । याम्यां तु वसुगुप्ताया, रत्नोच्चयाभिधा पुरी ॥ २७४ ॥ प्रतीच्या वसुमित्रायाः, सर्वरत्नाभिधा पुरी । વસુવરાવાયોડ્યાં, નારી રનવા ૨૭૫ एता ईशानेन्द्रदेवीराजधान्योऽष्ट पूर्ववत् । एकैकार्हचैत्यलब्धसुषमाः षोडशाप्यमूः ॥ २७६ ॥ इत्यर्थतः स्थानाङ्गादिषु । मतान्तरे तूत्तराशासंबद्धौ यावुभौ गिरी । तयोः प्रत्येकमष्टासु, दिक्ष्वीशानसुरेशितुः ॥ २७७ ॥ महिषीणां राजधान्योऽष्टानामष्टाष्ट निश्चिताः । ઘઉં ૨ વાગ્યવિસંવ તિરાદો ૨૭૮ | प्रत्येकमष्टासु दिक्षु वज्रपाणेडिौजसः । इन्द्राणीनां राजधान्योऽष्टानामष्टाष्ट निश्चिताः ॥ २७९ ॥ દિશામાં રામાદેવીની ઉત્તરકુરા નામની નગરી અને ઉત્તરદિશામાં રામરક્ષિતાદેવીની દેવકુરા નામની નગરી છે. ર૭૧-૨૭૩. ઉત્તર-પશ્ચિમ દિશામાં (વાયવ્ય ખૂણામાં) જે રતિકર પર્વત છે, તેની પૂર્વ દિશામાં, વસુદેવીની રત્નનામની રાજધાની, દક્ષિણ દિશામાં વસુગુપ્તાદેવીની રત્નચ્ચયા નામની નગરી છે, પશ્ચિમ દિશામાં વસુમિત્રા દેવીની સર્વ રત્ના નામની નગરી અને ઉત્તરદિશામાં વસુધરાદેવીની રત્નસંચયા નામની નગરી છે. ર૭૪-૨૭૫. સૌધર્મેન્દ્રની અગ્રમહિષીઓની જેમ આ આઠ રાજધાનીઓ ઈશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓની છે. અને આ સેળ-સેળ (રાજધાનીઓ) એક-એક આહંત ચેત્યથી શોભાને ધારણ કરે છે. ૨૭૬. આ વિષય આ રીતે શ્રી સ્થાનાંગ આદિમાં અર્થથી કહ્યો છે. મતાન્તરમાં તે ઉત્તરદિશા સંબંધી જે બે પર્વત છે, તે સંબંધી આઠે દિશામાં ઈશાન ઈંદ્રની આઠે અગ્રમહિષીની આઠ-આઠ રાજધાની કહેલી છે. એ પ્રમાણે દક્ષિણ દિશા સંબંધી રતિકર પર્વતની પ્રત્યેક આઠે દિશામાં સૌધર્મેન્દ્રની આઠ અગ્રમહિષીઓની આઠ રાજધાની નિશ્ચિત છે. ર૭૭–૨૭૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ક્ષેત્રલોક-સગ ૨૪ तथोक्तं जिनप्रभसूरिकृते नन्दीश्वरकल्पे तत्र द्वयो रतिकराचलयोदक्षिणस्थयोः । शक्रस्येशानस्य पुनरुत्तरस्थितयोः पृथक ॥ २८० ।। अष्टानां महादेवीनां, राजधान्योऽष्ट दिक्षु ताः । लक्षाबाधा लक्षमाना, जिनायतनभूषिताः ॥ २८१ ॥ सुजाता च सौमनसा, चाचिर्माली प्रभाकरा । . पद्मा शिवा शच्यंजने, भृता भृतावतंसिका ॥ २८२ ॥ गोस्तुपासुदर्शने अप्यमलाप्सरसौ तथा । रोहिणी नवमी चाथ, रत्ना रत्नोच्चयापि च ॥ २८३ ॥ सर्वरत्ना रत्नसंचया वसुर्वसुमित्रिका । वसुभागापि च वसुन्धरानन्दोत्तरे अपि ॥ २८४ ॥ नन्दोत्तरकुरुर्देवकुरुः कृष्णा ततोऽपि च । कृष्णराजीरामारामरक्षिताः प्राक्क्रमादमूः।। २८५ ॥ षोडशैवं राजधानीचैत्यानि प्राक्तने मते । मतान्तरे पुनर्वात्रिंशदेतानीति निर्णयः ॥ २८६ ।। શ્રી જિનપ્રભસૂરિકૃત શ્રી નંદીશ્વરક૯૫માં નીચે મુજબ કહ્યું છે. દક્ષિણ દિશામાં રહેલ રતિકર પર્વતની આઠ દિશામાં શક્રની અને ઉત્તર દિશામાં રહેલા રતિકર પર્વતની આઠ દિશામાં ઈશાન (ઈશાનંદ્રની) આઠ મહાદેવીની આઠ રાજધાનીએ કહેલી છે. આ દરેક રાજધાનીઓ લાખ-લાખ જનને આંતરે છે, લાખ જનનાં પ્રમાણવાળી છે. અને શ્રી જિનાયતન-જિન ભવનથી ભૂષિત છે. सुलता, सौमनसा, मर्थिभासी, प्रमा४२१, ५, शिवा शथी, , भूता, भूतावत सि४ा, गस्तूपा, सुशिना, समता, अप्सरा, डि, नवभी, २९ना, २त्ना२यया, सरित्ना, २त्नस यया, वसु, वसुभित्रिी, वसुमा, सु-५२, नहोत्तरी, नही, उत्तरકુરૂ, દેવકુરૂ, કૃષ્ણ, કૃષ્ણરાજ, રામા, રામરક્ષિતા-આ પ્રમાણે પૂર્વ દિશાના ક્રમ મુજબ नगरीमा छे. त्यादि. २८०-२८५. આ રાજધાનીનાં ચૈત્યે પૂર્વમતમાં સોળ છે. અને મતાન્તરમાં બત્રીસ છે. ૨૮૬. Page #260 -------------------------------------------------------------------------- ________________ નંદીશ્વર દ્વીપથી આગળના હીપ-સમુદ્રો तथाह नन्दीश्वरस्तोत्रकार: इअ वीसं बावनं च जिणहरे गिरिसिहरेसु संथुणिमो । ઇંદ્રાપિરાયાપણું વીસે સોસ ઉદ્દે ૨૮૭ ” एतत्सर्वमप्यर्थतो नन्दीश्वरस्तोत्रं सर्व सूत्रतोऽपि योगशास्त्रवृत्तावप्यस्ति । दीपोत्सवामावास्याया, आरम्य प्रत्यमादिनम् । अपोषणं वितन्वाना, वर्ष यावनिरन्तरम् ॥ २८८ ॥ भक्त्या श्रीजिनचैत्यानां, कुर्वन्तो वन्दनार्चनम् । नन्दीश्वरस्तुतिस्तोत्रपाठपावितमानसाः ॥ २८९ ॥ भव्या नन्दीश्वरद्वीपमेवमाराधयन्ति ये । तेर्जयन्त्याजवोपेताः, श्रेयसी श्रायसीं श्रियम् ॥ २९० ॥ इत्थं व्यावर्णितरूपं द्वीपं नंदीश्वराभिधम् । तिष्ठत्यावेष्ट्य परितो, नंदीश्वरोदवारिधिः ॥ २९१ ॥ सुमनःसुमनोभद्रो, सुरौ समृद्धिमत्तया । नंदीश्वरौ तत्संबंधि, जलमस्येत्यसो तथा ॥ २९२ ॥ શ્રી નંદીશ્વર સ્તોત્રકાર કહે છે કે ગિરિના શિખર ઉપર વિસ અને બાવન મંદિરની રતવના કરું છું અને ઈંદ્રાણીની રાજધાનીમાં બત્રીસ અને સોળ જિનચૈત્યોને વંદના કરું છું. ૨૦૭. આ બધું અર્થથી અને નંદીશ્વર સ્તોત્રમાં સૂત્રથી તથા શ્રીગશાસ્ત્રની વૃત્તિમાં પણ કહ્યું છે. દિવાળીની અમાવસ્યાથી માંડીને, દરેક અમાવસ્યાએ ઉપવાસ કરીને એક વર્ષ સુધી ભક્તિપૂર્વક જિનચૈત્યોની વંદના-પૂજના કરતા, શ્રી નંદીશ્વર સ્તુતિ-સ્તોત્ર પાઠથી ભાવિત મનવાળા જે સરળ ભવ્ય શ્રી નંદીશ્વરદ્વીપની આરાધના કરે છે, તેઓ કલ્યાણકારી મેક્ષની લહમીને પામે છે. ૨૮૮-૨૯૦. ( આ પ્રમાણે જેનું વર્ણન કર્યું છે. એવા આ નંદીશ્વીપને ચારે તરફથી વિંટળાઈને નંદીશ્વરોદ નામને સમુદ્ર રહેલો છે. ૨૯૧. કે સુમના અને સુમનભદ્ર નામના બે દેવ સમૃદ્ધિવાન હેવાથી નંદીશ્વર કહેવાય છે. નંદી એટલે સમૃદ્ધિ, ઈશ્વર એટલે સ્વામી. તેના સંબંધી જલ હોવાથી નદીધેરોદસમુદ્ર કહેવાય છે. ૨૯૨. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૪ लग्नं नंदीश्वरे द्वीपे जलं वाऽस्यत्यसो तथा । વસી વીશ્વર વિસ્તૃત ૫ ૨૬૩ . एनमावेष्ट्य परितः, स्थितो द्वीपोऽरुणामिधः । नंदीश्वराब्धेर्द्विगुणविष्कम्भोऽसौ निरूपितः ॥ २९४ ॥ । असौ निजाधीश्वरयोरशोकवीतशोकयोः । सुरयोः प्रभया रक्तकान्तित्वादरुणाभिधः ॥ २९५ ॥ यद्वैतत्पर्वतादीनां, सद्वज्ररत्नजन्मनाम् । प्रसरद्भिः प्रभाजालैररुणत्वात्तथाभिधः ॥ २९६ ॥ अरुणोदाभिधो वाद्धिरेनमावृत्य तिष्ठति । विस्तारतोऽरुणद्वीपद्विगुणः परितोऽप्यसौ ॥ २९७ ।। सुभद्रसुमनोभद्राभिधयोरेतदीशयोः । भूषणाभाभिररुण, जलं यस्येत्यसो तथा ॥ २९८ ॥ બ્રાહ્મીપપરિણમુદ્ર ત ततोऽरुणोदाभिधानः, प्रसिद्धोऽयं पयोनिधिः ॥ २९९ ॥ અથવા આ સમુદ્રનું જળ નંદીશ્વરદ્વીપને સંલગ્ન હોવાથી પણ આ સમુદ્ર નંદીથરાદક કહેવાય છે. આ સમુદ્ર નંદીશ્વરદ્વીપથી ડબલ પહોળો છે. ૨૩. નંદીશ્વર સમુદ્રને ચારે બાજુ વિંટળાઈને અરૂણનામ દ્વીપ રહેલો છે. અરૂણદ્વીપ નંદીશ્વરોદ સમુદ્રથી ડબલ પહોળે છે. ૨૯૪. આ દ્વીપ પિતાના અધીશ્વર અશક અને વીતશેક દેવની પ્રભાથી રક્ત કાંતિવાળ હેવાથી અરૂણ નામ છે. ૨૫. અથવા આ દ્વીપના પર્વત આદિમાં વજઆદિ રો ઉત્પન્ન થતા હોવાથી, તે રત્નોની પ્રસરતી પ્રભાથી અરૂણ (લાલ) હોવાથી અરૂણદ્વીપ એવું નામ છે. ૨૯૬. અરૂણદ્વીપને ચારે બાજુથી વિંટળાઈને અરૂણદ નામને સમુદ્ર રહેલો છે. આ સમુદ્ર વિસ્તારથી અરૂણદ્વીપથી ડબલ છે. ર૯૭. આ સમુદ્રના અધિષ્ઠાતા સુભદ્ર અને સુમનભદ્ર નામના દેવના આભૂષણેની આભાવડે સમુદ્રનું જલ અરૂણ (લાલ) હોવાથી તેનું નામ અરૂણાઇ છે. ૨૯૮. અથવા તે આ સમુદ્રનું સ્કુરાયમાન જલ અરૂણદ્વીપની ચારેબાજુ રહેલું હોવાથી, આ સમુદ્ર અરૂણોદ નામે પ્રસિદ્ધ છે. ૨૯. Page #262 -------------------------------------------------------------------------- ________________ દ્વીપોના નામ ૨૦૧ एवमन्येष्वपि ज्ञेया. निःशेषद्वीपवाद्धिषु । व्यासद्वैगुण्यनामार्थों, स्वामिनश्च स्वयं श्रुतात् ॥ ३०० ॥ ततोऽरुणवरो द्वीपस्तमप्याश्रित्य तिष्ठति । पारावारोऽरुणवरो, महाभोगीव सेवधिम् ॥ ३०१ ॥ एनं द्वीपोऽरुणवरावभासः परिषेवते । आलिङ्गत्यरुणवरावभासस्तं च वारिधिः ॥ ३०२ ॥ ततश्च कुण्डलद्वीपो, मेदिन्या इव कुण्डलम् । अयं त्रिप्रत्यवतारापेक्षया द्वादशो भवेत् ॥ ३०३ ॥ स्थानाङ्गतृतीयस्थानवृत्तौ च अरुणादीनां त्रिप्रत्यवतारमनाश्रित्यायमेकादशोऽभिहितः, तथाहि "जंबुदीवो १ धायइ २ पुक्खरदीवो ३ अ वारुणिवरो ४ य । खीरवरोवि य दीवो ५ घयवरदीवो य ६ खोदवरो ७ ॥ ३०४ ॥ नंदीसरो अ ८ अरुणो ९ अरुणोवाओ य १० कुंडलवरो य ११ ॥ तह संख१२ रुअग१३ मुअवर१४ कुस १५ कुंचवरो य तो १६ दीवो॥३०५॥" આ રીતે બાકીના સઘળા દ્વીપ-સમુદ્રો વિસ્તારથી ડબલ છે. અર્થ ગર્ભિતનામ તથા તેના સ્વામીના નામ આ સર્વે વિગત શ્રુતથી જાણી લેવી. ૩૦૦. અરૂણે સમુદ્રને આશ્રયિને અરૂણવરનામને દ્વિીપ છે. અને સર્ષ જેમ નિધિને આશ્રચિને રહે, તે રીતે અરૂણવરનામનો સમુદ્ર, દ્વીપને આ શ્રવિને રહેલો છે. ૩૦૧. અરૂણવર સમુદ્રને વિંટળાઈને અરૂણવાવભાસ નામને દ્વીપ છે. તેને વિંટળાઈને અરૂણવરાવભાસ નામને સમુદ્ર છે. ૩૦૨. ત્યારપછી પૃથ્વીનાં કુંડલ સમાન કુંડલીપ છે, જે ત્રિપ્રત્યવતારની અપેક્ષાએ બારમે છે. ૩૦૩. સ્થાનાંગસૂત્રનાં ત્રીજા સ્થાનની વૃત્તિમાં અરૂણ વિગેરેની વિપ્રત્યવતાર અપેક્ષા વિના કુંડલદ્વીપ અગ્યારમે કહેલ છે. તે આ પ્રમાણે.– ૧ જંબુદ્વીપ, ૨ ઘાતકીખંડ, ૩ પુષ્કરદ્વીપ, ૪ વાણિવર, ૫ ક્ષીરવરદ્વીપ, ૬ ધૃતવરદ્વીપ, ૭ ક્ષેદવર, ૮ નંદીશ્વર, ૯ અરૂણ, ૧૦ અરૂણે પાત, ૧૧ કુંડલવર, ૧૨ શંખ, ૧૩ રૂચક, ૧૪ ભૂજવર, ૧૫ કુસ, ૧૬ કુંચવર આદિદ્વીપ છે. ૩૦૪-૩૦૫. ક્ષે-ઉ. ૨૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ક્ષેત્રલોકન્સગ ૨૪ इति क्रमापेक्षयैकादशे कुण्डलद्वीपे" इत्युक्तं, एवं भगवतीशतकचतुर्थोद्देशकवृत्तावप्ययमेकादशोऽभिहित इति, तत्त्वं बहुश्रुता विदन्ति ॥ अस्मिंश्च कुण्डलगिरिर्मानुषोत्तरवत्स्थितः । योजनानां द्विचत्वारिंशतं तुङ्गः सहस्रकान् ॥ ३०६ ॥ सहस्रमेकं भृमनो, मूले मध्ये तथोपरि । विस्तीर्णोऽयं भवेच्छेलो, मानुषोत्तरशैलवत् ॥ ३०७ ॥ चतुर्दिश चतुर्दाराश्चत्वारोऽत्र जिनालयाः । चतुर्गतिभवारण्यभ्रान्ताङ्गिविश्रमा इव ॥ ३०८ ॥ सर्वमेषां स्वरूपं तु, नन्दीश्वराद्रिचैत्यवत् । पार्श्वऽथाभ्यन्तरेऽस्याद्रदक्षिणोत्तरयोर्दिशोः ॥ ३०९ ॥ चत्वारश्चत्वार एव, प्रत्येकं सन्ति भूधराः । सोमयमवैश्रमणवरुणप्रभसंज्ञकाः ॥ ३१० ॥ अष्टाप्येते रतिकरपर्वताकृतयो मताः । उद्वेधोच्चत्वविष्कम्भैरद्दामरामणीयकाः ॥ ३११ ॥ આ કમની અપેક્ષાએ “અગ્યારમાં કુંડલદ્વીપમાં” એમ કહ્યું છે. એ પ્રમાણે ભગવતીશતકનાં ચોથા ઉદ્દેશાની ટીકામાં પણ અગ્યારમો કહેલો છે. તત્ત્વ તે જ્ઞાનીભગવંત જાણે! આ દ્વીપની અંદર કુંડલગિરિ નામનો પર્વત છે, જે માનુષેત્તર પર્વતની જેમ રહેલ છે. તે બેંતાલીશહજાર (૪૨,૦૦૦) જન ઉંચો છે, અને એકહજાર (૧૦૦૦) જનભૂમિમાં મગ્ન છે. મૂલ મધ્ય તથા ઉપરમાં આ પર્વત માનુષત્તર પર્વતની જેમ વિસ્તૃત છે. ૩૦૬-૩૦૭. આ કુંડલગિરિ પર્વત ઉપર ચારે દિશામાં ચાર દ્વારવાળા એવા ચાર જિનાલય છે, જે ચતુર્ગતિ સંસાર રૂપ અરણ્યમાં ભ્રાંત થએલા જીના વિશ્રામસ્થાન સમાન છે. આ બધાય ચાનું સ્વરૂપ નંદીશ્વર દ્વીપની અંદર રહેલા પર્વત ઉપરનાં મંદિરો સમાન છે. ૩૦૮-૩૦૯. આ પર્વતથી દક્ષિણ અને ઉત્તરદિશામાં નજીક તથા અત્યંતર-ચાર-ચાર પર્વતે છે, જેના નામ સમપ્રભ, યમપ્રભ, વૈશ્રમણપ્રભ અને વરૂણપ્રભ છે. આ આઠે પર્વ તોની આકૃતિ રતિકર પર્વત સમાન છે. તેમજ ઊંડાઈ-ઉંચાઈ અને પહોળાઈથી અત્યંત રમણીય લાગે છે. ૩૧૦-૩૧૧. Page #264 -------------------------------------------------------------------------- ________________ રૂચકદીપનાં પર્વતની ચારે દિશાની રાજધાની ૨૦૩ एकैकस्याथ तस्याद्रे, राजधान्यश्चतुर्दिशम् । जम्बूद्वीप इव द्वात्रिंशदेता विस्तृतायताः ॥ ३१२ ॥ सोमा सोमप्रभा शिवप्राकारा नलिनापि च । राजधान्यो गिरेः सोमप्रभात्प्राच्यादिषु स्थिताः ॥ ३१३ ॥ विशालातिविशाला च, शय्याप्रभा तथाऽमृता । यमप्रभगिरेरेता, राजधान्यश्चतुर्दिशम् ॥ ३१४ ॥ भवत्यचलनद्वाख्या, समक्कसा कुबेरिका । धनप्रभा वैश्रमणप्रभशैलाच्चतुर्दिशम् ॥ ३१५ ॥ वरुणप्रभशैलाच्च, वरुणा वरुणप्रभा ।। पुर्यपाच्यादिषु दिक्षु, कुमुदा पुण्डरीकिणी ॥ ३१६ ॥ दक्षिणस्यां च या एता, नगर्यः पोडशोदिताः । चतुर्णा लोकपालानां ताः सौधर्मेन्द्रसेविनाम् ॥ ३१७ ॥ उत्तरस्यां पुनरिमा, याः षोडश निरूपिताः । चतुर्णी लोकपालानां ताः ईशानेन्द्रसेविनाम् ॥ ३१८ ॥ तथोक्तं द्वीपसागरप्रज्ञप्तिसंग्रहण्यां આ એક – એક પર્વતની ચારે દિશામાં બત્રીસ રાજધાનીઓ છે, જે જબૂદ્વીપ જેટલી લાંબી-પહોળી છે. ૩૧૨. આ પર્વતેમાંથી, સોમપ્રભ પર્વતની પૂર્વાદિ (ચાર) દિશામાં રહેલી સમા, સોમપ્રભા, શિવપ્રાકારા અને નલિના નામની રાજધાનીઓ છે. યમપ્રભ પર્વતની ચારે દિશામાં વિશાલા-અતિવિશાલા-શમ્યા પ્રભા તથા અમૃતા નામની ચાર રાજધાનીએ છે. વૈશ્રમપ્રભ પર્વતની ચારેદિશામાં અચલન દ્ધા, સમવસા, કુબેરિકા અને ધનપ્રભા નામની ચાર રાજધાની છે. અને વરૂણપ્રભ પર્વતની (પૂર્વ) પશ્ચિમાદિ દિશામાં વરૂણ–વરૂણપ્રભા-કુમુદા અને પુણ્ડરીકિણી નામની ચાર રાજધાનીએ છે. દક્ષિણ દિશા તરફ રહેલી જે આ સેળ નગરીઓ છે તે સૌધર્મેદ્રનાં ચાર લોકપાલ સંબંધી છે. તે રીતે ઉત્તરદિશા તરફ રહેલી જે સેળ નગરી છે, તે ઈશાનેન્દ્રનાં ચાર લોકપાલ સંબંધી છે. આ પ્રમાણે દ્વીપસાગર પ્રજ્ઞપ્તિની સંગ્રહણીમાં કહ્યું છે. ૩૧૩-૩૧૮. કુંડલદ્વીપનાં અત્યંતરમાં દક્ષિણ તરફ સળ અને ઉત્તર તરફ સેળ રાજધાનીઓ છે.” ઈત્યાદિ શ્રી ભગવતીસૂત્રનાં તૃતીયશતકનાં આઠમા ઉદેશાની વૃત્તિમાં કહ્યું છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ २०४ ક્ષેત્રલોક-સર્ગ ૨૪ " कुंडलनगस्स अब्भंतरपासे हुंति रायहाणीओ। सोलस दक्विणपासे सोलस पुण उत्तरे पासे ॥ ३१९ ॥" इत्यादि भगवतीतृतीयशताष्टमोद्देशकवृत्तौ । एवं च परितो भाति, कुण्डलोदः पयोनिधिः । तं कुण्डलवरो द्वीपः, परिक्षिप्याभितः स्थितः ॥ ३२० ॥ स्यात्कुण्डलवरोदाब्धिस्ततो द्वीपः स्थितोऽभितः । कुण्डलवरावभासस्तन्नामाग्रे पयोनिधिः ॥ ३२१ ॥ अग्रे शङ्खाभिधो द्वीपः, शङ्खवाद्धिपरिष्कृतः । ततः शङ्खवरो द्वीपस्ततः शङ्खवरोऽम्बुधिः ॥ ३२२ ।। द्वीपम्ततः शङ्खवरावभास इति विश्रुतः । स विष्वगश्चितः शङ्खवरावभासवाधिना ॥ ३२३ ॥ ततोऽग्रे रुचकद्वीप, एष चाष्टादशो भवेत् । त्रिप्रत्यवतारमतेऽन्यथा द्वीपस्त्रयोदशः ॥ ३२४ ॥ अरुणादीनां द्वीपसमुद्राणां त्रिप्रत्यवतारश्च जीवाभिगमसूत्रवृत्यादौ सविस्तरं स्पष्ट एव, जीवाभिगमचूर्णावपि- 'अरुणादीया दीवसमुद्दा तिपडोयारा यावत्सूर्यवरावभास' इत्युक्तमिति ज्ञेयं, मा प्रभारी (२। एसद्वीपन) वीराने खेसो हुस' समुद्र शाले छे. તેને ચારેબાજુ વીંટળાઈને કુંડલવરદ્વીપ રહેલો છે. તેની પછી ચારેતરફ કુંડલવર નામનો સમુદ્ર છે. તેના પછી કુંડલવરાવભાસ નામનો દ્વીપ છે. અને તે પછી આગળ કુંડલसमास समुद्र के. 3१८-३२०. આગળ શંખ નામના સમુદ્રથી વીંટળાયેલો શંખ નામનો દ્વીપ છે. અને ત્યારબાદ શંખવર દ્વીપ અને પછી શંખવરસમુદ્ર છે, ત્યારબાદ શંખવરાવભાસ નામના સમુદ્રની ચારેબાજુથી વીંટળાએલો શંખવરાવભાસ નામનો પ્રખ્યાત દ્વીપ છે. તેની આગળ રૂચક નામનો દ્વીપ છે. જે ત્રિપ્રત્યવતારના મતે અઢારમો છે. અને સામાન્ય રીતે તેરમો छ. ३२१-३२४. અરૂણદિઠીપ-સમુદ્રોનો ત્રિપ્રત્યવતાર શ્રી જીવાભિગમ સૂત્રની વૃત્તિ આદિમાં વિસ્તારપૂર્વક સ્પષ્ટ છે. શ્રી જીવાભિગમની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે અરૂણાદિદ્વીપસમુદ્ર ત્રિપ્રત્યવતાર છે. આ યાવત્ સૂર્યવરભાસ સુધી સમજવું. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ દ્વીપનાં કમવિષમત संग्रहणीलघुवृत्त्यभिप्रायेण त्वयं रुचकद्वीपोऽनिश्चितसंख्याकोऽपि, जंबूधायइ पुक्खरेत्यादि संग्रहणीगाथायां 'रुणवायत्ति' पदेनारुणादीनां त्रिप्रत्यवतारस्य सूचितत्वात् , कुंडलवरावभासात्परं संख्याक्रमेणानभिधानाच्च, तथा च तद्ग्रन्थः-" एतानि च जम्बूद्वीपादारभ्य क्रमेण द्वीपानां नामानि, अत ऊर्ध्व तु शङ्खादिनामानि यथा कथंचित् , परं तान्यपि त्रिप्रत्यवताराणी" त्यादि, जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ तु एकेनादेशेन एकादशे द्वितीयादेशेन त्रयोदशे तृतीयादेशेन एकविंशे रुचकद्वीपे इत्युक्तमिति ज्ञेयं, जीवसमासवृत्तौ तु ईक्षुरससमुद्रादनन्तरं नन्दीश्वरो द्वीपः ८ अरुणवरः९ अरुणवासः१० कुण्डलवर:११ शंखवरः१२ रुचकवरः१३ इति, अनुयोगद्वारचूर्ण्यभिप्रायेण त्रयोदशो रुचकवरः, अनुयोगद्वारसूत्रे त्वरणवासशङ्खवरद्वीपो लिखितौ न दृश्येते, अतस्तदभिप्रायेणैकादशो रुचकवरः, परमार्थं तु योगिनो विदन्तीति । तथा जीवसमासवृत्यभिप्रायेण जम्बूद्वीपादयो रुचकवरपर्यन्ता द्वीपसमुद्रा नैरन्तर्येणावस्थिता नामतः સંગ્રહણીની લઘુવૃત્તિનાં અભિપ્રાયે તે આ રૂચકદ્વીપને કમનંબર અનિશ્ચિત હોવા छतi ५५ " जंबू धायइ पुक्खर" त्यहि सडए गाथामा 'रुणवायत्ति' ५४थी १३ણાદિને ત્રિપ્રત્યવતાર સૂચિત છે. તેમજ કુંડલવરાવભાસથી આગળ સંખ્યાક્રમથી કહેલું નથી. તે પ્રમાણે જ બુદ્વીપથી માંડીને ક્રમશઃ આ દ્વીપના નામે છે. ત્યારબાદ શંખાદિનામે આગળ પાછળ છે. પરંતુ તે પણ વિપ્રત્યાવતાર છે” ઈત્યાદિ. શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકામાં તે એક મતે-અગ્યારમે, બીજા મતે તેરમે, ત્રીજા મતે એકવીશમે, રૂચકદ્વીપ કહ્યો છે. શ્રી જીવસમાસની વૃત્તિમાં તો ઈશ્નરસ સમુદ્ર પછી ૮ નંદીશ્વરદ્વીપ-૯ અરૂણવર, १० २१३४वास, ११ ११२, १२ १२, १३ ३५४१२-मे प्रमाणे ४यु छे. શ્રી અનુગદ્વારની ચૂર્ણિનાં અભિપ્રાયથી રૂચકવર તેરમે છે. શ્રી અનુગદ્વારનાં સૂત્રમાં તે અરૂણાવાસ અને શંખવર દ્વીપ લખેલા નથી. તેના અભિપ્રાયે રૂચકવર અગ્યારમે છે. પરમાર્થ તે જ્ઞાની ભગવંત જાણે તથા શ્રી જીવસમાસ વૃત્તિનાં અભિપ્રાયે જંબુદ્વિીપથી માંડીને રૂચન્દ્રર સુધીનાં Page #267 -------------------------------------------------------------------------- ________________ २०६ ક્ષેત્રલોક-સગ ૨૪ प्रतिपादिताः, अत ऊर्ध्वं तु भुजंगवरकुशवरक्रौंचवरा असङ्खयेयतमा असंख्येयतमा इति ध्येयं । द्वीपस्यास्य बहुमध्ये, वर्त्तते वलयाकृतिः। पर्वतो रुचकाभिख्यः, स्फारो हार इवोल्लसन् ॥ ३२५ ॥ योजनानां सहस्राणि, चतुरशीतिमुच्छ्रितः । मूले दश सहस्राणि, द्वाविंशानि स विस्तृतः ॥ ३२६ ॥ मध्ये सप्त सहस्राणि, त्रयोविंशानि विस्तृतः ।। चतुर्विशांश्च चतुरः, सहस्रान् मूर्ध्नि विस्तृतः ॥ ३२७ ॥ एवं महापर्वताः स्युः, कुण्डलाकृतयस्त्रयः । मर्योत्तरः कुण्डलश्च, तथाऽयं रुचकाचलः ॥ ३२८ ॥ तथोक्तं स्थानाङ्गे-"ततो मंडलियपव्वता पं.तं०-माणुसुत्तरे कुडलवरे रुअगवरे" तुर्यं सहस्रे मूय॑स्य, मध्ये चतसृणां दिशाम् । अस्ति प्रत्येकमेकैकं सुन्दरं सिद्धमन्दिरम् ॥ ३२९ ॥ तानि चत्वारि चैत्यानि, नन्दीश्वराद्रिचैत्यवत् । स्वरूपतश्चतसृणां, तिलकानीव दिकश्रियाम् ॥ ३३० ॥ નિરંતર રહેલા દ્વીપ-સમુદ્રા નામથી કહેલા છે. ત્યારપછી ભુજંગવર, કુશવર, ચવર नामनां असभ्य-मसभ्य छ मेम समग यु. - આ કંપની બરાબર મધ્યમાં રૂચક નામને વલયાકૃતિ પર્વત છે. જે વિસ્તૃત એવો ઉલ્લસતા હાર જે શોભે છે. ૩૨૫. આ રૂચકપર્વતની ઉંચાઈ ચોર્યાશીહજાર (૮૪,૦૦૦) જનની છે. તેને મૂળમાં विस्ता२ ६ २ मावीस (१०,०२२) योन, मध्यभागमा साततरवीश (७,०२3) योन भने ७५२ तये या२९१२ यावीश (४,०२४) योनी छे. ३२६-३२७. આ પ્રમાણે કુંડલાકૃતિ (ગળાકારે) ત્રણ મહાપર્વત છે (૧) માનુષાર પર્વત, (२) सपत तथा मा (3) ३५४ ५त. ३२८. શ્રી ઠાણાંગસૂત્રમાં પણ કહ્યું છે; ત્રણ મંડલિપર્વત કહેલા છે–માનુષેત્તર-કુંડલ१२-३य ५त." આ પર્વતના ચારહજાર યેજને ચારે દિશામાં એક-એક સુંદર સિદ્ધ મંદિર છે. ૩૨૯ આ ચારે સિદ્ધમંદિરનું સ્વરૂપ નંદીશ્વર પર્વતનાં ચિત્યની જેમ જાણવું. અને તે ચારેદિશ રૂપી લક્ષમીના તિલકની જેમ શોભે છે. ૩૩૦. Page #268 -------------------------------------------------------------------------- ________________ ચક દ્વીપની દિકકુમારી ૨૦૭ चैत्यस्य तस्यैकैकस्य, प्रत्येकं पार्श्वयोर्द्वयोः । सन्ति चत्वारि चत्वारि, कूटान्यभ्रङ्कषाणि वै ॥ ३३१ ॥ विदिक्षु तस्यैव मूर्ध्नि, म्याच्चतुर्थे सहस्त्रके । एकैकं कूटमुत्तुङ्गमभङ्गरश्रियाऽश्चितम् ॥ ३३२ ॥ पट्त्रिंशत्येषु कूटेषु, तावत्यो दिक्कुमारिकाः । वसति ताश्चतस्रस्तु, द्वीपस्याभ्यन्तरार्धके ॥ ३३३ ॥ तथोक्तं षष्ठाङ्गे मल्लयध्ययनवृत्तौ-" मज्झिमरुअगवत्थव्वा इत्यत्र रुचकद्वीपस्याभ्यन्तरार्द्धवासिन्य" इति, एवमावश्यकवृत्यादिष्वपि, जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ तु चतुर्विशत्यधिकचतुःसहस्रप्रमाणे रुचकगिरि विस्तारे द्वितीयसहस्रं चतुर्दिग्वतिषु कूटेषु पूर्वा दिदिक्क्रमेण चतस्रो वसन्ती" त्युक्तमिति ज्ञेयं, अयं च रुचकद्वीपो रुचकाब्धिपरिष्कृतः । द्वीपोऽग्रे रुचकवरस्तापाथोधिसंयुतः ॥ ३३४ ॥ ततोऽग्रे रुचकवरावभासद्वीप इष्यते । परिष्कृतोऽसौ रुचकवरावभासवार्धिना ३३५ ॥ આ એક–એક ચિત્યની બન્ને બાજુ ચાર–ચાર અત્યંત ઉંચા શિખરે છે. ૩૩૧. રૂકપર્વતનાં ચેથા હજાર યોજનમાં ચારે વિદિશાઓમાં અત્યંત શોભાયુક્ત, અત્યંત ઉંચા એક–એક શિખર છે. ૩૩૨. આ છત્રીસ (૩૬) ફૂટમાં, છત્રીસ (૩૬) દિકુમારીઓ વસે છે. તેમાંની ચાર દિકુમારી અત્યંતર રૂચકાઈમાં વસે છે. ૩૩૩. છઠ્ઠા અંગનાં મલ્લીઅધ્યયનની ટીકામાં કહ્યું છે, કે “મધ્યમ રૂચકની વાસ્તવ્ય” એટલે કે રૂચકદ્વીપનાં અત્યંતરાર્ધમાં વસનારી દિકુમારીકાઓ છે, એ જ પ્રમાણે આવશ્યકવૃત્તિમાં પણ કહ્યું છે. શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં તે ચારહજાર ચોવીશ (૪૦,૨૪) યોજન પ્રમાણ વિસ્તારવાળા રૂચકદ્વીપનાં વિસ્તારમાં, બીજા હજાર યોજનમાં પૂર્વાદિચાર દિશામાં રહેલા ફૂટ ઉપર, અનુક્રમે ચાર દિકકુમારીઓ વસે છે એમ કહેલું છે. આ રૂચકદ્વીપ, રૂચક સમુદ્રથી પરિવરે છે. એની આગળ રૂચકવરદ્વીપ, રૂચકવર સમુદ્રથી યુક્ત છે. ૩૩૪. - તેનાથી આગળ રૂચકવરાવભાસ નામના સમુદ્રથી વીંટળાયેલે રૂચકવરાવભાસ દ્વિીપ છે. ૩૩૫. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ક્ષેત્રલેક-સગ ૨૪ एवमब्धिः सूर्यवरावभासोऽन्ते ततः परम् । देवद्वीपः स्थितो देववाद्धिश्चावेष्टय तं स्थितः ॥ ३३६ ॥ नागद्वीपस्तमभितो, नागाब्धिश्च ततः परम् । यक्षद्वीपस्तदने च, यक्षोदवारिधिस्ततः ॥ ३३७ ॥ भूताभिधस्ततो द्वीपस्ततो भूतोदवारिधिः । स्वयंभूरमणद्वीपः, स्वयंभूरमणाम्बुधिः ॥ ३३८ ॥ अन्ते स्थितः सर्वगुरुः, क्रोडीकृत्याखिलानपि । पितामह इवोत्सङ्गक्रीडत्पुत्रपरम्परः ॥ ३३९ ॥ आसेवितोऽसौ जलधिर्जगत्या, वृद्धः पतिः सत्कुलभार्ययेव । वलीपिनद्धः पलितावदातस्तरङ्गलेखाधिकफच्छलेन ॥ ३४० ॥ लोकं परीत्यायमलोकमाप्तुमिवोत्सुको लोलतगेमिचक्रः । तस्थौ च रुद्धः प्रियया जगत्या, लोकस्थितिच्छेदकलङ्कभीतेः॥३४१ ।। ( ગ્રા) એ પ્રમાણે સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી સમજવું. ત્યાર પછી દેવદ્વીપ છે, તેને વીંટળાઈને દેવસમુદ્ર રહેલું છે, પછી નાગદ્વીપ છે. ત્યારબાદ નાગ સમુદ્ર છે, ત્યારબાદ યક્ષ દ્વીપ છે. અને યક્ષેદવારિધિ છે. ત્યારપછી ભૂતનામનો દ્વીપ અને ભૂતેદવારિધિ છે. ત્યારબાદ સ્વયંભૂરમણ દ્વિીપ છે. અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ અંતે રહેલો સ્વયંભુરમણ સમુદ્ર, જાણે બધાને ગુરૂ હોય અથવા તો સર્વ દ્વીપ-સમુદ્રને પોતાના ખોળામાં લઈને ઉસંગમાં કીડા કરી રહેલ પુત્રની પરંપરાવાળા પિતામહ દાદાની જેમ શોભે છે. ૩૩૬-૩૩૯. જેમ કુલીનભાર્યાથી વૃદ્ધ (પણ) પતિ આસેવિત હોય, તેમ જગતિથી આ સમુદ્ર પણ વીંટળાએલે-આસેવિત છે. સમુદ્રને અપાએલી વૃદ્ધપતિની ઉપમા ઘટાડે છેતે સમુદ્રને પાણીનાં કલ્લોલરૂપી વળીયા આવેલા છે. અને ફણરૂપી કફ આવેલો છે. ૩૪૦. આખા લેકને ઘેરીને રહેલો એવો આ સ્વયંભૂરમણ સમુદ્ર આપ્ત ગણાય એવા અલકને મળવા લલતરંગેની શ્રેણિદ્વારા ઉત્સુક થએલો જણાય છે, પણ લેક સ્થિતિ ભંગના કલંકના ભયથી પ્રિયા એવી જગતી વડે તે રૂંધાયેલું રહે છે. ૩. ૩૪૧ Page #270 -------------------------------------------------------------------------- ________________ સર્ગની પૂર્ણાહુતિ तस्याः पुरस्त्वविलया बलया घनाब्धिमुख्या मिथः समुदिता उदिता दिताधैः । ये रक्षयन्ति परितोऽलमलोकसङ्गाद् , रत्नप्रभां कुलवधूं स्थविरा इवोच्चैः॥ ३४२ ॥ (વસંત ) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्री वाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोतनिष्ट विनयो श्री तेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्व प्रदीपोपमेसर्गः पूर्तिमियाय संप्रति चतुर्विशो निसर्गोज्ज्वलः ॥ ३४३ ॥ इति श्रीलोकप्रकाशे चतुर्विशतितमः सर्गः । ग्रंथाग्रं ४२७ દળી નાંખ્યા છે પાપો જેઓએ એવા ભગવાન ફરમાવે છે, કે–તેની (સ્વયંભૂરમણ સમુદ્રની) આગળ અંતર રહિત અને પરસ્પર ભેગા રહેલા એવા ઘને દધિ વગેરેમાં (ઘને દધિ–ઘનવાન અને તનવાતના ) વલયે રહેલા છે. જેમ વૃદ્ધ સ્થવિરા, કુલવધૂ નું રક્ષણ કરે, તે રીતે આ વલ અલકના સંસર્ગથી ચારે તરફથી રત્નપ્રભાનું સારી રીતે રક્ષણ કરે છે. ૩૪૧. વિશ્વને આશ્ચર્ય કરનાર છે કીર્તિ જેઓની એવા શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયનાં અંતેવાસી તથા પિતા તેજપાલ અને માતા રાજશ્રી નાં પુત્ર શ્રી વિનય વિજયજી ઉપાધ્યાયે રચેલા જગતનાં નિશ્ચિત તત્ત્વનાં જાણ માટે પ્રદીપસમાન આ કાવ્યમાં કુદરતી ઉજજવળ એ એવીસમે સગ પૂર્ણ થયો. ૩૪૨. સગ ચોવીસમો પૂર્ણ ક્ષે-ઉ. ૨૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ अथ लोकप्रकाशे पञ्चविंशः सर्गः । अथैतस्मिन्नेव तिर्यग्लोके सदा प्रतिष्ठितम् ।। वक्ष्ये चराचरं ज्योतिश्चक्रं गुरूपदेशतः ॥ १ ॥ मेरुमध्याष्टप्रदेशस्वरूपात् समभूतलात् । सप्तोत्पत्य योजनानां, शतानि नवति तथा ॥ २ ॥ ज्योतिश्चक्रोपक्रमः स्यादतीत्योद्ध्वं ततः परम् । તશાદર્થ ચોકનશતિ સંપૂર્ણતામિક || 3 || एकादशैकविंशानि, योजनानां शतान्यथ । sોતિ પ્રકાશ. વઢવાન મેરતઃ || 8 | तिष्ठत्यलोकतश्चार्वाग्, ज्योतिश्चक्रं स्थिरात्मकम् । વિનાનાં, નવેવાયશનિઃ શનૈઃ | ૫ | एवं तत् सर्वतो मेरोन्यूनार्द्धरज्जुविस्तृतम् । શર્થે ગોષનશd, થાત્ સત્રા મેલમ્ | ૬ || પચ્ચીશમે સગી હવે આ તિર્યલોકમાં સદા પ્રતિષ્ઠિત થઈને રહેલા ચરાચર જોતિષ ચક્રનું વર્ણન ગુરૂના ઉપદેશથી હું કહીશ. ૧. મેરૂનાં મધ્ય આઠ પ્રદેશ સ્વરૂપ સમભૂતલથી ઉંચે, સાતસે નેવું (૭૯૦) જન બાદ જ્યોતિષ ચક્રની શરૂઆત થાય છે. અને ત્યાંથી ઉપર એકસે દશ યેજને (એટલે નીચેથી ૯૦૦ જને) સંપૂર્ણ થાય છે. ૨-૩. મેરૂ પર્વતથી અગ્યારસે એકવીસ (૧૧૨૧) જન દૂર રહેલું આખું જ્યોતિષ ચક ગોળાકારે ભમે છે. ૪. તે જ રીતે અલેકથી અંદર (અલથી આગળ) અગ્યારસે અગ્યાર (૧૧૧૧) યોજન છેટુ રહેલું જ્યોતિષ ચક સ્થિર છે. પ. આ પ્રમાણે તે ( જતિષ ચક) મેરૂથી સર્વદિશાએ કંઈક ન્યૂન અર્ધ રાજલોક અને એકાદશ (૧૧૦) જનના વિસ્તારવાળું સર્વત્ર શેભે છે. ૬. Page #272 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ ચક્ર કેટલે દૂર છે ૨૧૧ अन्यान्यकाष्टाश्रयणादावृत्ताभिर्निरन्तरम् ।। घटिकाभिहरन्तीभिर्जनजीवातुजीवनम् ॥ ७ ॥ लब्धात्मलाभां दिवसनिशामाला सुविभ्रतम् । कुर्वन्तं फलनिष्पत्ति, विष्वक् क्षेत्रानुसारिणीम् ॥ ८ ॥ नानारकस्थितियुतं, नरक्षेत्रोरुकूपके । कालारघट्ट भ्रमयन्त्यर्कचन्द्रादिधूर्वहाः ॥ ९ ॥ त्रिभिर्विशेषकम् ॥ ज्योतिश्चक्रस्यास्य तारापटलं स्यादधस्तनम् । योजनानां सप्तशत्या, सनवत्या समक्षितेः ॥ १० ॥ योजनैर्दशभिस्तस्माद्धर्व स्यात्सूरमण्डलम् । अष्टभिर्योजनशतेरेतच्च समभूतलात् ॥ ११ ॥ अशीत्या योजनैः सूरमण्डलाचन्द्रमण्डलम् । अष्टशत्या योजनानां, साशीत्येदं समक्षितेः ॥ १२ ॥ नवत्या च योजनैस्तत्तारावृन्दादधस्तनात् । विंशत्या योजनैश्चन्द्रात्तारावृन्दं तथोद्धर्वगम् ॥ १३ ।। રસૂર્ય-ચંદ્રાદિ વૃષભ, અન્ય અન્ય દિશાના આશ્રયથી ગોળાકાર અને નિરંતર લોકેના જીવનરૂપી પાણીનું હરણ કરતી એવી ઘડીઓ દ્વારા પ્રાપ્ત કર્યો છે પોતાનો લાભ જેણે (સાર્થકતા અનુભવતા) એવી, દિવસ-રાતની હારમાળાને સારી રીતે ધારણ કરતા, જુદા-જુદા ક્ષેત્રોને અનુસરતી ફલનિષ્પત્તિને કરતાં અને જુદા-જુદા આરાની સ્થિતિથી યુક્ત–એવા કાલરૂપી અરઘટ્ટને મનુષ્ય ક્ષેત્રરૂપી વિશાળ કૂવામાં ભમાવ્યા કરે છે. ૭-૯ આ જ્યોતિષ ચક્રમાં સૌથી નીચે તારામંડલ હોય છે, કે જે સમભૂલથી સાતસે નેવું (૭૯૦) જન ઉંચે છે. ૧૦. તેનાથી દસ (૧૦) જન ઉપર સૂર્યમંડલ છે. જે સમભૂતલથી ૮૦૦ યોજના ઉચે છે. ૧૧. - સૂર્ય મંડલથી એંશી (૮) જન ઉપર ચન્દ્રમંડલ છે. જે સમભૂતલથી આઠસો. એંશી (૮૮૦) યેાજન ઉચે છે. ૧૨. નીચેના તારા મંડલથી નેવું (૯૦) જન ઉપર ચન્દ્રમંડલ અને તેનાથી ૨૦ ચોજન ઉપર, ઉપરનું તારામંડલ છે. ૧૩. Page #273 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સગ ૨૫ नवभिर्योजनशतैः, समक्षितेरधस्तनात् । तारावृन्दाद्दशोपेतशतेन च भवेदिदम् ॥ १४ ॥ अत्र सङ्ग्रहणीवृत्त्यादावयं विशेषः चत्वारि योजनानीन्दोगत्वा नक्षत्रमण्डलम् । चतुर्भिर्योजनम्तस्माद्बुधानां पटलं स्थितम् ॥ १५ ॥ त्रिभिश्च योजनैः शुक्रमण्डलं बुधमण्डलात् । योजनैस्त्रिभिरेतस्मात् , स्याद्वाचस्पतिमण्डलम् ॥ १६ ॥ गुरूणां पटलाद्भौममण्डलं योजनैस्त्रिभिः । त्रिभिश्च योजनौमात्, स्याच्छनैश्चरमण्डलम् ॥ १७ ॥ विंशत्या योजनैरेतत् , स्थितं शशाङ्कमण्डलात् । नवभिोजनशतैः, स्थितं च समभूतलात् ॥ १८ ॥ तथाऽऽह सङग्रहणी" ताररविचंदरिक्खा बुहसुक्का जीवमंगलसणीया । सगसयनउअ दस असीइ चउ चउ कमसो तिआ चउसु ॥ १९ ॥ जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तावपि शतानि सप्त गत्वोद्धर्व, योजनानां भुवस्तलात् । नवति च स्थितास्ताराः, सर्वाधस्तानभस्तले ॥ २० ॥ આ (ઉર્વ તારામંડલ) સમભૂતલથી નવસે (૯૦૦) યેજને છે. અને નીચેના ताराम सथी मे४से। ४२० (११०) याने छे. १४. આ વિષયમાં સંગ્રહણીની વૃત્તિ આદિમાં નીચે મુજબ વિશેષતા છે. ચંદ્રથી ચાર યોજન દૂર નક્ષત્રમંડલ છે, તેનાથી ચાર જન દૂર બુધ મંડલ છે, તેનાથી ત્રણ યેજને શુક્ર મંડલ છે, તેનાથી ત્રણ પેજને ગુરૂમંડલ છે. તે ગુરૂમંડલથી ત્રણ ભેજને મંગલમંડલ છે. અને તેનાથી ત્રણ યેજને શનિનું મંડલ છે. ૧૫-૧૭. આ ઉપરના મંડલ ચન્દ્રમંડલથી ૨૦ જનમાં રહેલા છે. અને સમભૂતલથી ८०० योजन रहेसा छे. सअडानी भूगाथामा ४ह्यु छ : 'ता, सूर्य, यन्द्र, नक्षत्र, मुध, शुॐ, शु३, म , शनेश्व२ मनुभे (समभुततथी) ७८०, १०, ८०, ४, ४, 3, 3, 3, 3 योन २सा छ.' १९. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિમાં પણ કહ્યું છે, કે “સમભૂતલથી સાતસે નેવું ભેજન ઉર્ધ્વ ગયાબાદ આકાશમાં નીચેનું તારામંડલ છે, તારાપટલથી ૧૦ પેજને સૂર્યનું Page #274 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્રની દિશા ૨૧૩ तारकापटलाद्गत्वा, योजनानि दशोपरि । सूराणां पटलं तस्मादशीति शीतरोचिषाम् ॥ २१ ॥ चत्वारि तु ततो गत्वा, नक्षत्रपटलं स्थितम् । જવાં તતોsfજ વવાર, ગુયાનાં ર૪ મત રચે છે शुक्राणां च गुरूणां च, भौमानां मन्दसंज्ञिनाम् । त्रीणि त्रीणि च गत्वोच, क्रमेण पटलं स्थितम् ॥ २३ ॥ इति ॥ गन्धहस्ती त्वाह-" सूर्याणामधस्तान्मङ्गलाचरन्ती"ति, हरिभद्रसू रिः पुनरधस्तने भरण्यादिकं नक्षत्रमुपरितने च स्वात्यादिकमस्तीत्याह, तथा च तट्टीका-" सत्तहिं नउएहिं उप्पि हेडिल्लो होइ तलोत्ति, भरणिमाइ जोइसपयरो भवतीत्यर्थः, तथोपरितलः स्वात्युत्तरो ज्योतिषां प्रतर इति, तत्त्वं पुनः केवलिनो विदन्तीति सङग्रहणीवृत्तो, योगशास्त्रचतुर्थप्रकाशवृत्तावपि, अत्र सर्वोपरि किल स्वातिनक्षत्रं सर्वेषामधो भरणिनक्षत्रं सर्वदक्षिणो मूलः सर्वोत्तरश्चाभीचिरित्युक्तमिति ज्ञेयम् । મંડલ છે. ત્યાંથી એંશી (૮૦) યોજને ચન્દ્ર મંડલ છે. ત્યાંથી ૪ યોજને નક્ષત્ર મંડલ છે, ત્યાંથી ૪ પેજને બુધનું મંડલ છે. ત્યાંથી ક્રમે-કમે ૩-૩ યોજને શુક-ગુરૂમંગળ અને શનૈશ્ચરનાં મંડલે રહેલા છે.” ૨૦–૨૩. (શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજીની ટીકા) ગબ્ધહસ્તીમાં કહ્યું છે કે સૂર્યની નીચે મંગલો ચરે છે. - પૂ. હરિભદ્રસૂરિ મ. કહે છે, કે નીચે ભરણી આદિ નક્ષત્ર છે. અને ઉપર સ્વાતિ આદિ નક્ષત્ર હોય છે. તથા તેની ટીકામાં કહ્યું છે કે સાતસો નેવું (૭૯૦) યોજન ગયે છતે નીચેનું પડે છે. અને ત્યાં ભરણું આદિ તિષકનું પટલ છે. તથા ઉપરીતલે સ્વાતિને પટલ છે, કે જે છેલો છે. તત્ત્વ તે કેવલી ભગવાન જાણે !..એમ સંગ્રહણી વૃત્તિમાં કહ્યું છે. યેગશાસ્ત્રમાં ચોથા પ્રકાશની વૃત્તિમાં પણ સર્વથી ઉપર સ્વાતિ નક્ષત્ર, સર્વથી નીચે ભરણી નક્ષત્ર, સર્વથી દક્ષિણ દિશામાં મૂલ નક્ષત્ર અને સર્વથી ઉત્તર દિશામાં અભીજીતુ નક્ષત્ર કહેલું છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ક્ષેત્રલોક-સગ ૨૫ नक्षत्रपटले सर्वान्तरङ्गमभिजिद्भवेत् । થઘણમિનિદ્રાલીનિ, શાન્તરમe | ૨૪ | चरन्ति चारमृक्षाणि, मेरोर्दिशि तथाप्यदः । शेषकादशनक्षत्रापेक्षयाऽन्तः प्रवर्तते ॥ २५ ॥ तद्वन्मूलं सर्वबाह्यं, यद्यप्यष्टममण्डले । बहिश्चराण्युडूनि स्युमंगशीर्षादिकानि षट् ॥ २६ ॥ तथाप्यपरबाह्यापेक्षयाऽम्भोनिधेर्दिशि । किञ्चिद्वहिस्ताच्चरति, ततस्तादृशमीरितम् ॥ २७ ॥ ज्योतिश्चक्रेदशोपेतशतयोजनमेदुरे ।। नक्षत्रपटलांशो यश्चतुर्योजनमेदुरः ॥ २८ ॥ तस्योपरितले स्वातिर्भरणी स्यादधस्तले । एवं नक्षत्रपटलं, चिह्नश्चतुर्भिरङ्कितम् ॥ २९ ॥ इदमर्थतो जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ ।। चरज्योतिश्चक्रगता, अपि प्रोक्ता ध्रुवा स्थिराः । तत्पार्श्ववर्तिनस्तारास्तानेवानुभ्रमन्ति च ॥ ३० ॥ નક્ષત્ર પટલમાં વચ્ચે અભિજિત નક્ષત્ર હોય છે. જો કે અભિજિત્ વિગેરે નક્ષત્ર બારમાં મંડલમાં છે. ૨૪. નક્ષત્રો પિતાને ચર મેરૂની દિશામાં કરે છે. તે પણ આ અભિજિત્ નક્ષત્ર શેષ અગ્યાર નક્ષત્રની અપેક્ષાએ અંદર ફરે છે. તેમજ તે રીતે મૂલ નક્ષત્ર આઠમાં મંડલમાં સર્વથી બાહ્ય છે, તે પણ મૃગશીર્ષ આદિ ૬ નક્ષત્રો બહાર ફરનારા છે. આમ અનેક નક્ષત્ર બહાર ફરનાર હોવા છતાં, આ મૂલ નક્ષત્રને બહાર ફરનારા બીજા નક્ષત્રની અપેક્ષાએ સમુદ્રની દિશામાં કંઈક બહાર ફરતું હોવાથી તેને બાહ્ય કહેવાય છે. ૨૫-૨૭. તિષ ચક્રના ભ્રમણનો વિસ્તાર, એકસો દશ (૧૧) જનને છે. તેમાં નક્ષત્ર પટલને અંશ ૪ એજનને છે. ૨૮. (આ નક્ષત્ર પટલમાં) ઉપરીતલમાં સ્વાતિ, અધસ્તલમાં ભરણી, આ પ્રમાણે નક્ષત્ર પટલ ચાર ચિહ્નથી યુક્ત છે. ૨૯. આ વાત અર્થથી શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહેલી છે. ચર જ્યોતિષચક્રમાં રહેલા પણ ધ્રુવના તારા સ્થિર છે. અને તેમાં પાર્શ્વવર્તી તારાઓ તેની જ આસપાસ ભમે છે. ૩૦. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ તિષિનાં વિમાનને આકાર ज्योतिश्चक्रे चरन्त्यस्मिन् , ज्योतिष्काः पञ्चधा सुराः । विमानैः स्वैश्चन्द्रसूर्यग्रहनक्षत्रतारकाः ॥ ३१ ॥ पश्चानामप्यथैतेषां, विमानान्यनुकुर्वते । संस्थानेन कपित्थस्य, फलमुत्तानमर्द्धितम् ॥ ३२ ॥ ननु ज्योतिर्विमानानि, कपित्था कृतीनि चेत् । सूर्यचन्द्रविमानानां, स्थूलानामपि तादृशाम् ॥ ३३ ॥ बाढमस्तु दूरतया, मस्तकोपरिवर्तिनाम् ।। वर्तुलत्वप्रतिभासोऽधोवर्तिपु जनेष्वयम् ॥ ३४ ॥ यत्कपित्थफलार्द्धस्याप्यूद्ध दूरं कृतस्थितेः । परभागादर्शनतो, वलत्वमवेक्ष्यते ॥ ३५ ॥ किन्तूदयास्तसमये, तिर्यक् चक्रमणे कथम् । न तथा तानि दृश्यन्ते, तिर्यक्षेत्रस्थितान्यपि ? ॥ ३६ ॥ अत्रोच्यतेसामस्त्येन कपित्थाईफलाकाराण्यमूनि न । किन्त्वमीषां विमानानां, पीठानि तादृशान्यथ ।। ३७ ॥ આ જ્યોતિષ ચક્રમાં ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા–આ પાંચ પ્રકારનાં તિષ્ક દેવતાઓ પોત-પોતાના વિમાનમાં ફરે છે. ૩૧. આ પાંચ પ્રકારના જ્યોતિષ્કના વિમાનો ઉર્વ મુખી કઠાના અર્ધ ફલના આકારવાળા હોય છે. ૩૨. શકાદ-તિષ્કના વિમાને અર્ધકઠાની આકૃતિવાળા છે–તેમ કહે છે, તેમાં જેમ કપિત્થનું અર્ધફળ ઉચે-દૂર રાખવામાં આવે, તે ઉપરનો ભાગ ન દેખવાથી અધવર્તી લોકોને ગોળાકારે દેખાય, તેમ અતિ સ્થૂલ પણ સૂર્ય-ચંદ્રના વિમાને જ્યારે મસ્તકના ઉપરના ભાગે આવે, ત્યારે દૂર અને અર્ધવર્તી લેકેને ગોળાકાર દેખાય તે બરાબર છે. પરંતુ ઉદય અને અસ્ત સમયે તે તેનું સંક્રમણ તળું થતું હોય છે. તે ત્યારે કેમ ગોળાકાર-વર્તુલાકૃતિ દેખાય છે ? ૩૩–૩૬. સમાધાન –આ સૂર્ય-ચન્દ્રના વિમાને સંપૂર્ણતયા અર્ધ–કપિથ ફલાકારે છે તેવું નથી. પરંતુ આ વિમાનની પીઠ તે આકારે રહેલી છે. આ પીઠ ઉપર રહેલા જે પ્રાસાદ (દેવ વિમાનો) છે, તે એ રીતે રહેલા છે કે જેના કારણે ભૂમિ ઉપરથી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ક્ષેત્રલોક-સર્ગ ૨૫ प्रासादाश्चैतदुपरि, तथा कथंचन स्थिताः । यथा पीठः सहाकारो, भूम्ना वर्तुलता श्रयेत् ॥ ३८ ॥ एकान्ततः समवृत्ततया तु दूरभावतः । चन्द्रादिमण्डलाकारो, जनानां प्रतिभासते ॥ ३९ ॥ तथाहुः विशेषणवतीकाराः" अद्धकविट्ठागारा उदयस्थमणम्मि कहं न दीसंति । ससिसूराण विमाणाई तिरियखेत्तट्ठियाई च ॥ ३९ ॥ उत्ताणद्धकविट्ठागारं पीढं तदुवरि पासाओ । વટ્ટાવે તો સમવઢું ફૂમાવાળો રૂSB || विशेषश्चात्र प्रज्ञापनासूत्रे-"जे य गहा जोइसम्मि चारं चरंति केऊ अगतिरतिया अट्ठावीस तिविहा णक्खत्तदेवगणा (ते) णाणासंठाणसंठिया य," जीवाभिगमवृत्तावपि-तथा ये ग्रहा ज्योतिश्चक्रे चारं चरन्ति केतवो ये च बाह्यद्वीपसमुद्रष्वगतिरतिका ये चाष्टाविंशतिदेवनक्षत्रगणास्ते सर्वेऽपि नानाविधसंस्थानसंस्थिताः, चशब्दात्तप्ततपनीयवर्णाश्च ॥ જતાં પીઠ સાથે તે પ્રાસાદો વર્તુળાકારે દેખાય છે. જણાય છે. એટલે કે દૂરવર્તી હોવાથી લોકોને ચંદ્રાદિના મંડલનો આકાર એકાંતે ગેળ દેખાય છે. ૩૭-૩૯. વિશેષણવતીમાં પણ કહ્યું છે કે, તિર્યક્ષેત્રમાં રહેલા ચદ્ર-સૂર્યના વિમાન ઉદય અને અસ્ત વખતે અર્ધ કપિથ આકારવાળા કેમ દેખાતા નથી ? ૩૯A સમાધાનઃ-ઉભી અર્ધ કપિથના આકારવાળી પીઠ છે. તેના ઉપર અર્ધ ગોળા. કારે પ્રાસાદે છે. માટે દૂરથી ગળાકાર દેખાય છે. ૩૯B શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં વિશેષ છે. તિષ્ક ચકની અંદર જે ગ્રહ ફરે છે, તે ત્રણ પ્રકારનાં છે. ૧. કેતુ, ૨. સ્થિર, ૩. ૨૮ નક્ષત્રે. આ ત્રણે પ્રકારના નક્ષત્ર રૂપી દેવ ગણે જુદા-જુદા સંસ્થાને રહેલા છે. શ્રી જીવાભિગમ વૃત્તિમાં પણ કહ્યું છે કે જે ગ્રહ જ્યોતિષ ચક્રમાં ફરે છે એમાં જે કેતુ, બાહ્ય દ્વીપ સમુદ્રમાં રહેલા સ્થિર ગ્રહો તથા ૨૮ દેવ-નક્ષત્ર ગણે, તે બધા જુદા-જુદા સંસ્થામાં રહેલા છે. અને “ર” કારથી બધા તપ્ત સુવર્ણના વર્ણવાળા છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષિ વિમાનનું પ્રમાણ ૨૧૭, एकस्य योजनस्यांशानेकषष्टिसमुद्भवान् । षट्पञ्चाशतमिन्दोः स्याद्विमानं विस्तृतायतम् ॥ ४० ॥ अंशानेतादृशानष्टाविंशति तत् समुच्छ्रितम् । सर्वे ज्योतिर्विमाना हि, निजव्यासार्द्धमुच्छिताः ॥ ४१ ।। अष्टचत्वारिंशतं प्रागुक्तांशान् विस्तृतायतम् । विवस्वन्मण्डलं भागाँश्चतुर्विंशतिमुच्छ्तिम् ॥ ४२ ॥ विशेषतस्तु-चतुर्दश शतान्यष्टषष्टिः कोशास्तथोपरि । धनु:शताः सप्तदश, चतुयुक्ताः करत्रयम् ॥ ४३ ॥ अङ्गलाः पञ्चदश च, चत्वारः साधिका यवाः । ततायतं चन्द्रबिम्बमुत्सेधाङ्गलमानतः ॥ ४४ ॥ शतानि द्वादशैकोनषष्टिः क्रोशास्तथोपरि । चापा द्वात्रिंशस्त्रिहस्ती, त्रयोऽङ्गलाश्च साधिकाः ॥ ४५ ॥ ततायतं सूर्यबिम्बमुत्सेधागुलमानतः । परिक्षेपस्तु विज्ञयः, स्वयमेवानयोद्वयोः ॥ ४६ ।। प्रमाणागुलजक्रोशद्वयमायतविस्तृताः । स्युग्रहाणां विमानास्ते, क्रोशमेकं समुच्छ्रिताः ॥ ४७ ॥ ૧ યોજનાના ૬૧ અંશ કરી અને તેમાંથી પ૬ અંશ પ્રમાણ ચન્દ્રનું વિમાન લાંબુ-પહોળુ છે અને ૨૮ અંશ ઉંચું છે. કારણ કે બધા જ્યોતિષ્ક વિમાનો પોતાની પહોળાઈથી અડધી ઉંચાઈવાળા હોય છે. ૪૦-૪૧. પહેલા કહ્યા પ્રમાણે યજનના ૬૧ અંશમાંથી ૪૮ અંશ પ્રમાણ લાંબુ પહેલ્થ सूर्य विमान छ भने २४ मश यु छे. ४२. વિશેષ ઉત્સધ આંગલના પ્રમાણે ગણત્રી કરાય તે ચૌદસોને અડસઠ (૧૪૬૮), ગાઉ સત્તરને ચાર (૧૭૦૪) ધનુષ્ય, ૩ હાથ, ૧૫ આંગલ અને સાધિક ૪ ચવ aiभु पाणु यन्द्रनु जिम छ. मा उत्सेध मोगलनु प्रमाण वायु, ४३-४४ ઉત્સધ આંગલના પ્રમાણથી ૧૨૫૯ કોશ, ૩૨ ધનુષ્ય, ૩ હાથ, સાધિક ૩ આગલ, લાંબુ. પહેલું સૂર્યનું બિંબ છે, જ્યારે આ ચન્દ્ર-સૂર્ય બિંબને ઉસેધાંગુલ अन्य परिधि स्वयमेव वियारी सेवा: ४५-४६ પ્રમાણુગુલથી બે કેશ લાંબા પહેલા અને એક કોશ ઊંચા ગ્રહના વિમાનો डेय छे. ४७. क्षे-. २८ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૫ नक्षत्राणां विमानाच, क्रोशमायतविस्तृताः । શાર્દ્રબ્રુિતા છો, પ્રમાણસમાનતા છે ૪૮ છે. प्रमाणागुलजेष्वाससहस्रायतविस्तृताः। ताराविमानाः स्युः पञ्चशतचापसमुच्छ्रिताः ॥ ४९ ॥ एतच्च तारादेवानामुत्कृष्टस्थितिशालिनाम् । परिमाणं विमानानां, जघन्यायुर्जुषां पुनः ॥ ५० ॥ विमाना धनुषां पञ्च, शतान्यायतविस्तृताः । तेषामर्द्धतृतीयानि, शतानि पुनरुच्छ्रिताः ॥ ५१ ॥ तथा च तत्त्वार्थभाष्यम्-" सर्वोत्कृष्टायास्ताराया अर्द्धकोशो जघन्यायाः पञ्च धनुःशतानि, विष्कम्भार्द्धवाहल्याश्च भवन्ति सर्वे," नरक्षेत्रात्त परतो, मानमेषां यथाक्रमम् । एतदर्द्धप्रमाणेन, विज्ञेयं स्थायिनां सदा ॥ ५२ ॥ तथोक्तम्-" नरखेत्ताउ बहिं पुण अद्धपमाणा ठिया निच्च" योगशास्त्रे चतुर्थप्रकाशवृत्तौ तु-"मानुपोत्तरात्परतश्चन्द्रसूर्या मनुष्यक्षेत्रीयचन्द्रसूर्यप्रमाणा" इत्युक्तमिति ज्ञेयम् , પ્રમાણાંગુલથી નક્ષત્રના વિમાનની લંબાઈ–પહોળાઈ એક કેશ છે જ્યારે ઊંચાઈ અધકોશ છે. ૪૮. પ્રમાણુગુલ પ્રમાણે તારાના વિમાનો એક હજાર ધનુષ્ય લાંબા પહોળા હોય છે અને પાંચસો ધનુષ્ય ઊંચા હોય છે. આ પરિમાણ ઉત્કૃષ્ટ આયુષ્યવાળી તારા દેવતાઓના વિમાનનું જાણવું. જયારે જઘન્ય આયુષ્યવાળા તારા દેના વિમાને ૫૦૦ ધનુષ્ય લાંબા પહોળા અને ૨૫૦ ધનુષ્ય ઊંચા હોય છે. ૪૯-૫૧. તત્વાર્થ ભાષ્યમાં કહ્યું છે કે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તારાઓનું વિમાન અર્ધકેશનું હોય છે અને જઘન્ય આયુવાળા તારાઓનું વિમાન પાંચસો ધનુષ્ય પ્રમાણ હોય છે. સર્વત્ર વિમાનમાં વિષ્ક–વિસ્તાર કરતાં અર્ધ પ્રમાણ જાડાઈ હોય છે.” નરક્ષેત્રથી બહાર સદા સ્થિર એવા તિષ્ક ચક્ર વિમાનનું પ્રમાણ અડધું જાણવું. પર. કહ્યું છે કે નરક્ષેત્રની બહાર જતિષ્કના વિમાને અધ પ્રમાણવાળા અને નિત્યસ્થિર હોય છે.” જ્યારે યોગશાસ્ત્રનાં ચોથા પ્રકાશની વૃત્તિમાં કહ્યું છે કેઃ Page #280 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ વિમાનનાં સેવકો ૨૧૯ निरालम्बान्यनाधाराण्यविश्रामाणि यद्यपि । चन्द्रादीनां विमानानि, चरन्ति स्वयमेव हि ॥ ५३ ॥ तथापीदृक्षाभियोग्यनामकर्मानुभावतः । स्फारितस्कन्धशिरसः, सिंहाद्याकारधारिणः ॥ ५४ ॥ अपरेषु सजातीयहीनजातीयनाकिषु । निजस्फातिप्रकटनादत्यन्तं प्रीतचेतसः ॥ ५५ ॥ स्थित्वा स्थित्वाऽधो वहन्ते, निर्जरा आभियोगिकाः । तदेककर्माधिकृताः, सर्वदाखिनमानसाः ॥५६ ॥ त्रिभिर्विशेषकम् ॥ प्रत्यक्षं वीक्ष्यमाणत्वान्न चैतन्नोपपद्यते । अस्मिन्मनुष्यलोकेऽपि, केचिद्यथाऽऽभियोगिकाः ॥ ५७ ॥ तादृकर्मानुभावेनानुभवन्तोऽपि दासताम् । सजातीयेतरेपूच्चैदर्शयन्तः स्ववैभवम् ॥ ५८ ॥ માનુષત્તર પર્વતની આગળ રહેલા ચન્દ્ર અને સૂર્યો મનુષ્ય ક્ષેત્રીય ચન્દ્ર અને સૂર્યના પ્રમાણ જેટલા જ જાણવા.” આ પ્રમાણે ભિન્ન-ભિન્ન મતે છે.” આ ચંદ્રાદિ વિમાને આલંબન રહિત–આધાર રહિત અને વિશ્રામ રહિતપણે સ્વયમેવ (સતત) ચાલે છે. તે પણ તેવા પ્રકારના અભિયોગ્ય નામકર્મના પ્રભાવે, સ્કંધ–મસ્તકને વિસ્તારીને સિંહાદિ આકારને ધારણ કરનારા, પોતાના સજાતીય અને હીનજાતિ દેવતાઓમાં પિતાની વિશેષતા પ્રગટ કરવાથી અત્યંત ખુશ થયેલા, વિમાનની નીચે નીચે રહીને આભિગિક દેવતાઓ હંમેશા આ વિમાનને વહન કરે છે અને પિતાને આ કાર્ય કરવાનો અધિકાર છે તેથી સર્વદા પ્રસન્ન મનવાળા રહે છે. પ૩–૫૬. આ અનુભવ પ્રત્યક્ષપણે દેખાતું હોવાથી અસંગત નથી. જેમકે-આ મનુષ્ય જગતમાં પણ કેઈક એવા નોકરે તથા પ્રકારના કર્મને વશે દાસપણુ કરતા હોવા છતાં પણ પોતાના સજાતીય અન્ય લોકેમાં તેમાં પોતાને વૈભવ-મેટાઈ દેખાડતા હોય છે કે, “આવો પ્રખ્યાત અને માટે માણસ આનો સ્વામી છે. અને આ એનો માનીત છે.” આવી છાપ પાડી શકવાથી આનંદિત બનેલા નોકરો, રથાદિ વાહનમાં જોડાઈને તેના માલિકને સેવતા હોવા છતાં પણ ગૌરવ અને આનંદ અનુભવે છે. પ૭–૧૮. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ક્ષેત્રલોક-સગ ૨૫ ख्यातस्य नेतुरस्य स्मः, संमता इति सम्मदात् । स्थादिलग्ना धावन्तः, सेवन्ते स्वमधीश्वरम् ॥ ५९ ॥ त्रिभिर्विशेषकम् ॥ नीचोत्तमानि कृत्यानि, प्रोक्तानि स्वामिना मनाक् । धावन्तः पञ्चषा एकपदे कुर्वन्ति हर्षिताः ॥ ६० ॥ तथाह तत्त्वार्थभाष्यम्- 'अमूनि च ज्योतिष्कविमानानि लोकस्थित्या प्रसक्तावस्थितगतीन्यपि ऋद्धिविशेषदर्शनार्थमाभियोग्यनामकर्मोदयाच्च नित्यं गतिरतयो देवा वहन्ती" ति । तत्रापीन्दुविमानस्य, पूर्वस्यां सुभगाग्रिमाः । गोक्षीरफेनशीतांशुदधिशङ्खतलोज्ज्वलाः ॥ ६१ ॥ तीक्ष्णवृत्तस्थिरस्थलदंष्टाङ्करवराननाः । रक्तोत्पलदलाकारलोला ललिततालवः ॥ ६२ ॥ क्षौद्रपिण्डपिंगलाक्षाः, पूर्णोरुस्कन्धवन्धुराः । सल्लक्षणस्वच्छसटाः, पुच्छातुच्छश्रियोद्भटाः ॥ ६३ ॥ तपनीयमयप्रौढचित्रयोक्त्रकयन्त्रिताः । सलीलगतयः स्फारवलवीयपराक्रमाः ॥ ६४ ॥ - સ્વામી વડે દર્શાવવામાં આવેલા સામાન્ય કે મોટા કામો એકી સાથે પાંચ-છ orji -asti ष पू४ ४२ छ. ६०. તત્વાર્થ ભાષ્યમાં કહ્યું છે કે – “આ જ્યોતિષ્કના વિમાનો તથા પ્રકારની લોક સ્થિતિના કારણે સતત નિયત ગતિવાળા છે. તે પણ ઋદ્ધિ વિશેષ દેખાડવા માટે અને અભિગિક નામકર્મના ઉદયથી આભિયોગિક દેવતાઓ સતત ગતિ રુચિવાળા બનીને વિમાનને વહન કરે છે. ” ઈતિ સુભગ અગ્રભાગવાળા, ગાયનું દૂધ, ફણ, ચંદ્ર, દહી, શંખ વગેરે પદાર્થો જેવા અત્યુજજવલ, તીક્ષણ - ગોળાકાર – સ્થિર સ્થાપિત દાઢાઓથી અંકુરિત મુખવાળા, રક્ત કમલદળના આકારવાળી જીભવાળા, લાલિત્ય-સભર તાલુ-પ્રદેશવાળા, મધના પિંડ સમા પીળી આંખવાળા, પૂર્ણ પુષ્ટ સ્કંધથી શોભતા, સુલક્ષણોપેત સ્વચ્છ કેશરાવાળા, દીઘ પૂંછડાની શોભાથી એપિતા, સુવર્ણમય વિશિષ્ટ જોતરથી જોડાએલા, લીલા સહિત ગતિ કરનાર, ઉછળતા – બલવીર્ય – પરાક્રમવાળા, આનંદ દાયક સિંહનાદ દ્વારા દશે Page #282 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ દેવનાં વાહને ૨૨૧ सिंहनादैः कृताह्लादैः, पूरयन्तो दिशो दश । चतःसहस्रप्रमिता, वहन्ति सिंहनिर्जराः ॥ ६५ ॥ ઘમઃ | दक्षिणस्यां स्थूलवज्रमयकुम्भस्थलोद्धराः । स्वैरं कुण्डलितोद्दण्डशुण्डामण्डलमण्डिताः ॥ ६६ ॥ તપનીયમયશ્રોત્રાવાઝયવઝવઃ | અવશ્વવિદ્યાન્નસત્તપુરાઢયાઃ || ૬૭ છે. भूरिसिन्दूरशिरसश्चलच्चामरचारवः । મુવીfમળિયોગમા || ૬૮ | रूप्यरज्जुलस द्घण्टायुगलध्वनिमजुलाः । वेडूयंदण्डोद्दण्डांशुतीव्रवज्रमयाङ्कशाः ॥ ६९ ॥ पुनः पुनः परावृत्तपुच्छाः पुष्टा महोन्नताः । कूर्माकारक्रमा वल्गुगतयः स्फारविक्रमाः ॥ ७० ॥ विमानानि शशाङ्कानां, वहन्ति गजनिर्जराः । धनवन्मङ्घ गर्जन्तश्चतुःसहस्रसम्मिताः ॥ ७१ ॥ षड्भिः कुलकम् प्रतीच्यां सुभगाः श्वेता, दृप्यत्ककुदसुन्दराः । अयोघनघनस्थूलतनवः पूर्णलक्षणाः ॥ ७२ ॥ દિશાને ભરી દેતા, એવા સિંહરૂપી ચારહજાર (૪,૦૦૦ ) દેવતાઓ પૂર્વ દિશામાં ચંદ્ર વિમાનનું વહન કાર્ય કરી રહ્યા છે. ૬૧-૬૫. વિશાળ વિજય કુંભસ્થલથી બહુ શોભતા, ઈચ્છાનુસાર કુંડલાકારે વાળેલી ઉંચી સૂંઢથી મંડિત, સુવર્ણ મંડિત કર્ણના પ્રાંત ભાગથી સુશોભિત, કાંચન મઢેલા દંતશૂળના અંતભાગોથી ઓપતા, અતિ સિંદૂરથી જેનું કપાળ રંગાયું છે એવા, ચલાયમાન ચામરોથી શોભતા સુવર્ણની ઘૂઘરી યુક્ત મણિમય કંઠા-ભૂષણથી શોભતા, રૂપાની દેરીમાં લટકવાએલા ઘંટા યુગલના વિનિથી સુંદર દેખાતા, વૈડૂર્યમય દંડઉપર સ્થાપિત થયેલ અત્યંત તેજસ્વી વારત્નમય અંકુશ ધારણ કરનારા, વારંવાર હરતી ફરતી પૂંછડીથી શોભતા, પુષ્ટ, મહા – ઉન્નત, કાચબા જેવા પગવાળા, લાલિત્ય પૂર્ણ ગતિવાળા ઝળહળતા પરાક્રમથી સહિત ચાર હજારની સંખ્યામાં ગજસ્વરૂપી દેવતાઓ મેઘની જેમ ગરવ કરતાં દક્ષિણ દિશામાં રહીને ચંદ્રના વિમાનને વહન કરે છે. ૬૬–૭૧. પશ્ચિમદિશામાં વૃષભરૂપી દેવતાઓ ચંદ્રના વિમાનને વહન કરે છે. જે સુભગ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ' अत्यन्त कमनीयौष्ठाः, कोपन्न म्रिताननाः । મુસિજોમઘતય, પીનટ્ટાટીસટાઃ ॥ ૭રૂ ॥ सुपार्श्वा मांसल स्कन्धाः प्रलम्वपुच्छपेशलाः । तुल्यातितीक्ष्णशृङ्गाग्रा, नानागतिविशारदाः ॥ ७४ ॥ तपनीयोद्भुतजिह्वातालको वज्रजित्खुराः । હાટિકા/ના, મીરોપ્રિતલિતાઃ ॥ ૧ ॥ सौवर्णभूषणा रत्नकिङ्किणीमालभारिणः । चतुःसहस्रसङ्ख्यास्तान्युद्वहन्ति वृषामराः ॥ ७६ ॥ पञ्चभिः कुलकम् ઉરીજ્યાં મુત્રમા: શ્વેતા, યુવાનઃ પીવશેષતાઃ । मल्लिकापुष्पशुभ्राक्षाः, साक्षात्ताग्रजा इव ॥ ७७ ॥ अभ्यस्तनानागमना, जवनाः पवना इव । धानोल्लङ्घनक्रीडा कूर्द्दनादिजितश्रमाः ॥ ७८ ॥ लक्षणोपेतसर्वाङ्गाः शस्त विस्तीर्णकेसराः । व्यञ्जयन्तश्चलत्पुच्छचामरेणाश्वराजताम् ॥ ७९ ॥ तपनीयखुराजिह्वातालवः स्थासकादिभिः । रम्या रत्नमयैर्वक्रललाटादिविभूषणैः ॥ ८० ॥ ક્ષેત્રલાક-સગ ૨૫ છે, શ્વેત છે, મજબૂત સ્કધથી સુંદર છે, તથા લેાઢાના ઘન જેવા સ્થૂલ શરીરવાળા છે, પૂર્ણ લક્ષણ યુક્ત છે. અત્યંત સુંદર હાટ ધરાવે છે. કમનીય અને કઈક નમેલા મુખ વાળા છે. જેમની રામરાજી અત્યંત સ્નિગ્ધ અને તેજસ્વી છે, જેમની કેડ પુષ્ટ અને ગાળાકૃતિ છે. જેમના પડખા દેખાવડા છે, જેમનું 'ધ માંસ યુક્ત છે. લાંબા પૂછડાથી દર્શનીય છે, જેમના શિંગડાના અગ્રભાગ એક સરખા અને અતિ તીક્ષ્ણ છે, જાત—જાતની ગતિમાં વિશારદ છે. સુવર્ણ સદેશ જીભ અને તાલુવાળા છે, વને પણ જીતે તેવા કઠાર ખુરવાળા છે, જેમના દાંત સ્ફટિક જેવા ઉજ્વલ છે, ગભીર અને ભેદી ગર્જના કરનારા છે, સેાનાના આભૂષણ તથા રત્નની ઘૂઘરીઓની માળાને જે ધારણ કરે છે—એવા ચારહજાર (૪૦૦૦) ઋષભ દેવતાએ છે. ૭૨-૭૬. ચ'દ્રના વિમાનાની ઉત્તરદિશા તરફ ચાર હજાર અશ્વરૂપને ધરતા એવા દેવતાએ વિમાનને વહન કરે છે. જેએ અત્યત પ્રભાયુક્ત છે, શ્વેતવર્ણી છે, ચુવાન દેહવાળા છે, પુષ્ટ અને ઉન્નત છે. મલ્લિકા (એક પ્રકારની ચમેલી)ના પુષ્પ જેવી શુભ આંખાવાળા છે, સાક્ષાત્ જાણે ગરૂડના માટાભાઈ જેવા (વિશાળકાય અને ખલિષ્ઠ છે.) જુદા-જુદા Page #284 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ વિમાનનાં વાહન ૨૨૩ हरिमेलकगुच्छेन, मूर्भिनिर्मितशेखराः । हर्षहेषितहेलामिः, पूरयन्तोऽभितोऽम्बरम् ॥ ८१ ॥ चत्वार्येव सहस्राणि, हयरूषभृतः सुराः । સુધાંશુનાં વિમાનાનિ, વહુત્તિ મુદ્રિતા સાર ૮૨ | પણfમઃ છે सूर्योदयाङ्किता प्राची, यथाऽन्यदेहिनां तथा ।। ज्योतिष्काणां निश्चितैव, न सम्भवति यद्यपि ॥ ८३ ॥ चन्द्रादीनां तथाऽप्येषां या दिग्गन्तुमभीप्सिता । सा प्राची स्यानिमित्तज्ञैः, क्षुतादौ कल्प्यते यथा ॥ ८४ ॥ ततस्तदनुसारेण, दिशोऽन्या दक्षिणादिकाः । विमानवाहिनामेवं, सूक्तः प्रागदिगविनिश्चयः ॥ ८५ ॥ षोडशैव सहस्राणि, कृतसिंहादिमूर्तयः । વિમાન મૃતરાનાં, વન્તિ ત્રિશા સા છે ૮૬ પ્રકારની ગતિના અભ્યાસવાળા છે, તથા પવન જેવી વેગિલી ગતિવાળા છે, દેડવુંકૂદવું–ઉલ્લંઘન કરવું-કીડા કરવી-પછાડવું વિગેરેમાં શ્રમને જીતેલા છે, જેમના સર્વ અંગ લક્ષણથી યુક્ત છે, જેમની કેશરા પ્રશસ્ત અને પહોળી છે, ચાલતા એવા પંછડારૂપી ચામર વડે ઘડામાં પોતાના રાજપણાને (અગ્રિમતા-વિશિષ્ટતાને) દેખાડે છે, જેમના ખુર–જીભ અને તાલ સ્વણમય છે, રનમય અલંકારો અને સૂખના લલાટના ઘરેણુ વડે જેઓ રમ્ય છે. માથામાં રહેલા કલગીના ગુચ્છાથી જાણે શિખરવાળા હોય તેવા ભાસે છે. અને હર્ષથી કરેલા છેષારવદ્વારા ચારેબાજુ આકાશને પુરતા એવા ઉત્તર દિશાના અશ્વરૂપ દેવતાઓ છે. ૭૭-૮૨. જે કે-જે રીતે અન્ય પ્રાણીઓ માટે પૂર્વાદિ દિશા એટલે કે, સૂર્યોદય થાય તે પૂર્વ દિશા તેવું નિશ્ચિત છે. તે પ્રમાણે તિબ્બો માટે નિશ્ચિત નથી. છતાં પણ ચંદ્રાદિને જવા માટે જે દિશા ઈચ્છિત હોય તેને પૂર્વ દિશા સમજવી. જેમ નિમિત્તશાસ્ત્રવેત્તાઓ છીંક વિગેરેમાં દિશાની કલ્પના કરે છે તે મુજબ. આ રીતે જતિષ્ક માટે નિર્ણિત થયેલ એક પૂર્વદિશાના આધારે અન્ય દક્ષિણાદિ દિશાઓ નક્કી થાય છે. વિમાનવાહી દેવાના વિષયમાં પણ કહેવાએલ દિશાઓનો નિશ્ચય આ રીતે કરવો. ૮૩-૮૫. આ પ્રમાણે સિંહાદિની આકૃતિ કરીને સોળ હજાર (૧૬,૦૦૦) દેવ હમેશા ચંદ્રનાં વિમાનને વહન કરે છે. ૮૬. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ક્ષેત્રલોક-સગ ૨૫ अनेनैव दिक्क्रमेण, विमानान् भास्वतामपि । वहन्त्येतावन्त एव, सिंहाद्याकृतयः सुराः ॥ ८७ ॥ वहन्ति च विमानानि, ग्रहाणां तादृशाः सुराः द्वे द्वे सहन्ने प्रत्याशं, सहस्राण्यष्ट तेऽखिलाः ॥ ८८ ॥ ઉદત્તિ ૨ નક્ષત્રવિમાનતાદરશાદ સુરત | સ્થિતા પ્રત્યાઘવ, સહaafમતા સવા | ૮૬ ! સમુદ્રાન્તિ ઘરવાશે, પાગ્નજીતા સ્થિતા ! तारकाणां विमानानि, सिंहाधाकृतयोऽमराः ॥ ९० ॥ સર્વેમ્પો માતા, શરાર પ્રાતઃ | तिग्मत्विषो ग्रहास्तेभ्यः, ख्याताः सत्वरगामिनः ॥ ९१ ॥ विशेषस्त्वेष तत्रापि, सर्वाल्पगतयो बुधाः । तेभ्यः शुक्राः शीघ्रतरास्तेभ्योऽपि क्षितिसूनवः ॥ ९२ ॥ प्रकृष्टगतयस्तेभ्यः, सुराचार्यास्ततोऽपि हि । થાતા: શનૈશ્ચરાઃ ક્ષિપ્રાતાતરિક્રમઃ || ૧૩ | તેમ્બરતિવાનિ, નક્ષત્રાઉન રોડ િર | તાર I: ક્ષિકાતો, નિર્દિષ્ટાઃ વણદષ્ટિમિઃ || ૧૪ છે. આજ દિશાઓના કમ વડે સિંહાદિ આકૃતિના ધારક એટલાજ દેવો એટલે કે સોળ હજાર (૧૬,૦૦૦) દેવ સૂર્યોના વિમાનોને વહે છે. ૮૭, ગ્રહોના વિમાનોને તે પ્રકારના (તે મુજબ આકૃતિવાળા ) દેવતાઓ પ્રત્યેક દિશામાં બે–બે હજાર (૨,૦૦૦) કુલ આઠ હજાર (૮,૦૦૦) દેવતાઓ વહન કરે છે. ૮૮. નક્ષત્રના વિમાનોને (પણ) તેવા પ્રકારના એટલે કે તેવી જ આકૃતિવાળા પ્રત્યેક દિશામાં એક–એક હજાર દેવતાઓ વહન કરે છે. (ચારેય દિશાના થઈને ચાર ચાર હજાર (૪,૦૦૦ છે.) ૮૯. પ્રત્યેક દિશામાં સિંહાદિ આકૃતિવાળા ૫૦૦-૫૦૦ દેવતાઓ તારાના વિમાનને વહન કરે છે, ( ચારેય દિશાના ભેગા કરતાં બે હજાર [૨,૦૦૦] દે છે.) ૯૦. - જ્યોતિષ્કોમાં સર્વથી મંદગતિવાળા ચન્દ્રના વિમાને છે, તેનાથી શીવ્ર ગતિવાળા સૂર્યના વિમાને છે. તેનાથી ગ્રહોના વિમાનો ત્વરિતગતિવાળા છે. તેમાં વિશેષ એ છે કે, ગ્રહોમાં બુધ એ સૌથી અ૯૫ગતિવાળા, તેનાથી શીઘ્રગતિ શુક્રની છે, તેનાથી શીઘગતિ મંગલની છે અને તેનાથી શીઘ્રગતિ બૃહસ્પતિની છે અને તેનાથી શીઘ્રગતિ Page #286 -------------------------------------------------------------------------- ________________ તારાઓનું અંતર ૨૨૫ सर्वेभ्योऽप्येवमल्पिष्ठगतयोऽमृतभानवः । सर्वेभ्यः क्षिप्रगतयस्तारकाः परिकीर्तिताः ॥ ९५ ।। जम्बूद्वीपेऽथ ताराणामेषां द्वेधा मिथोऽन्तरम् । निर्व्याघातिकमित्येकं, परं व्याघातसम्भवम् ॥ ९६ ॥ तत्र मध्यस्थशैलादिव्यवधायकनिर्मितम् । व्याधातिकमन्तरं स्याद्वितीयं तु स्वभावजम् ॥ ९७ ॥ स्याद् द्विधैकैकमप्येतजघन्योत्कृष्टभेदतः । एवं चतुर्विधं ताराविमानानां मिथोऽन्तरम् ॥ ९८ ॥ तत्र च-शतानि पञ्च धनुषां, स्वाभाविकं जघन्यतः । उत्कर्षतो द्वे गव्यूते, जगत्स्वाभाव्यतस्तथा ॥ ९९ ॥ जघन्यतो योजनानां, सषट्षष्टि शतद्वयम् । व्याघातिकमन्तरं स्याद्भावना तत्र दयते ॥ १०० ॥ चत्वारि योजनशतान्युत्तङ्गो निषधाचलः । कूटान्यस्योपरि पञ्चशततुङ्गानि तानि च ॥ १०१ ॥ શનરની તત્વોએ કહેલી છે. તેનાથી નક્ષત્રોના વિમાનની ગતિ વધુ વેગવંતી છે. અને તેનાથી તારાઓના વિમાનની ગતિ સર્વજ્ઞ ભગવંતે એ સૌથી તીવ્ર કહી છે. આ પ્રમાણે સર્વથી અલપ ગતિવાળા ચંદ્ર અને સૂર્યના વિમાને છે. અને સર્વથી સત્વર ગતિવાળા તારાના વિમાને કહેલા છે. ૯૧-૯૬. જબૂદ્વીપના તારાઓનું અંતર બે પ્રકારનું છે. (૧) વ્યાઘાતિક અને નિર્વાઘા તિક, તેમાં મધ્યમાં રહેલા પર્વતાદિના કારણે જે અંતર પડે છે, તે વ્યાઘાતિક અંતર છે. જ્યારે બીજુ સ્વાભાવિક અંતર છે. આ બન્ને પ્રકારના અંતર પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ-એમ બે પ્રકારે છે. આ રીતે તારા વિમાનનું પરસ્પર અંતર ચાર પ્રકારે થાય છે. ૯૬-૯૮. આમાં સ્વાભાવિક (નિર્વાઘાત) અંતરમાં જઘન્ય અંતર ૫૦૦ ધનુષ્યનું અને ઉત્કૃષ્ટ અંતર બે ગાઉનું (૪૦૦૦ ઘનુષ્ય) છે. જગતને સ્વભાવ જ આવા પ્રકારનો છે. ૯૯. વ્યાઘાતિક અંતર જઘન્યથી ૨૬૬ જન છે. અને તેની ભાવના આ પ્રમાણે છે. નિષધ પર્વત ચારસો (૪૦૦) યેાજન ઉચો છે. એના ઉપર પાંચસે (૫૦૦) જન ઉત્તુંગ ફૂટે છે (શિખરો છે.) આ રૂટો અપસ્તલે વિષ્ઠભ આયામમાં પાંચ ક્ષે-ઉ. ૨૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ક્ષેત્રલોક-સગ ૨૫ विष्कम्भायामतः पञ्च, योजनानां शतान्यधः । मध्यदेशे पुनः पञ्चससत्याढयं शतत्रयम् ॥ १०२ ॥ उपर्यद्धतृतीयानि, शतान्यथ स्वभावतः । विमुच्य योजनान्यष्टाष्टैतेषां पार्श्वयोयोः ॥ १०३ ॥ परिभ्रमन्ति ताराणां, विमानानि भवेत्ततः । तेषां प्रागुदितं व्याघातिकं जघन्यमन्तरम् ॥ १०४ ॥ योजनानां सहस्राणि, द्वादश द्वे शते तथा । द्विचत्वारिंशदधिके, ज्येष्ठं व्याघातिकान्तरम् ॥ १०५ ॥ एतत्ताराविमानानां, स्यान्मेरौ व्यवधायके । यद्योजनसहस्राणि, दशासौ विस्तृतायतः ॥ १०६ ॥ एकादश शतान्येकविंशान्यस्माच दूरतः । भ्रमन्त्युभयतस्तारास्ततः स्यादुक्तमन्तरम् ॥ १०७ ॥ यद्यप्यूच॑ सनवतेः, सप्तशत्या व्यातिक्रमे । मेरौ यथोक्तौ न व्यासायामौ सम्भवतो यतः ॥ १०८ ।। नवैकादशजा अंशा, योजनान्येकसप्ततिः ।। इयद्भूनिष्ठविष्कम्भायामादत्रास्य हीयते ॥ १०९ ॥ (૫૦૦) જન છે અને મધ્યભાગે વિષ્કભાયામથી ત્રણસે પંચોતેર (૩૭૫) યોજન છે અને ઉપર અઢીસે (૨૫૦) જન છે. હવે આ શિખરોની બન્ને બાજુ સ્વાભાવિક રીતે જ આઠ-આઠ યોજન છેડીને તારાના વિમાને ફરે છે, તેથી પ્રથમ કહ્યું તે (मसे। छ।स४ [२६६] येननु) व्यापाति धन्य मत२ थाय छे. १००-१०४. તારાઓનું અરસ-પરસ જ્યેષ્ઠ વ્યાઘાતિક અંતર બાર હજાર બસોને બેંતાલીશ (१२,२४२) याननु थाय छे. १०५. તારાઓનું ષ વ્યાઘાતિક અંતર મેરૂના વ્યવધાનથી થાય છે. કારણ કે મેરૂ ५तनी मा-५ शत२ (१०,०००) योन छ. १०६. મેરૂ પર્વતની બન્ને બાજુ અગ્યારસે એકવીસ (૧૧૨૧) યોજન દૂર ' તારાઓના विमान परिश्रमायु ४२ छे. तेथी त (मा२६१२ असे में तालीश (१२,२४२) येનનું) ઉત્કૃષ્ટ વ્યાઘાતિક અંતર આવે છે. ૧૦૭. ने (समभूतथी) सात नवु (७८० ) ये थे भे३ पतन वि०४ભાયામ પહેલા કહ્યો છે એટલે કે દશહજાર (૧૦,૦૦૦) યેાજન રહેતું નથી, કારણકે Page #288 -------------------------------------------------------------------------- ________________ તારાનાં વિમાનાનું વર્ણન परमुक्तमिदं स्वल्पोनताया अविवक्षया । अन्यथा प्रत्यवस्थानं ज्ञेयं वाऽस्य बहुश्रुतात् ॥ ११० ॥ एवं जम्बूद्वीप एव, विज्ञेयं तारकान्तरम् । હવા,યિંત્રકૃતિપુ, શ્વેતવુ ન દત્તે । ૨ ।। तथोक्तं सङ्ग्रहणीसूत्रे - " तारस्स य तारस्स य जंबूदीवम्मि अंतरं गुरुयं । जंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि - " जंबूद्वीवे णं दीवे ताराए य २ केवइ अबाहाए अंतरे " ” રાત્રિ । अमी विमानाः सर्वेऽपि समन्ततः प्रसृत्वरैः । अत्युज्ज्वलाः प्रभापूरैर्दुरीकृततमोऽङ्कुराः ॥ ११२ ॥ आश्चर्यकृन्नूत्नरत्नस्वर्णविच्छित्तिशालिनः । वातोद्धतवैजयन्तीपताका कान्तमौलयः ॥ ११३ ॥ छत्त्रातिच्छत्र कोपेताः, स्वर्णरत्नविनिर्मितैः તૃાિશિવર: રસ્તા, મુરવસ્પર્શી: સમન્તતઃ ॥ ૪ ॥ पण्णत्ते ? ૨૨૦ ભૂમિગત વિષ્ણુ ભાયામમાંથી ૭૧૧ યાજન એછા થાય છે. પશુ આ ઘટાડા થાડા (કિંચિત્ ) હાવાથી તેની વિવક્ષા કર્યા વગર આ વાત કહેલી છે. બાકી તો બહુશ્રુતે પાસેથી આ વાતને ચાક્કસ નિર્ણય કરવા. ૧૦૮-૧૧૦. તારાઓનું પારસ્પરિક કહેવાએલું આ અંતર જ બુદ્વીપમાં જ જાણુછું. બાકી લવણુ સમુદ્રાદિમાં ઉક્ત અંતર જોવા મળતું નથી. ૧૧૧. સાક્ષીરૂપે–સ'ગ્રહણી સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છેઃ-‘જમૂદ્રીપની અંદર એક તારાથી ખીજા તારાનું ઉત્કૃષ્ટ અ`તર ઇત્યાદિ' જ મૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ કહ્યું છે: ‘જ બૂઢીપની અદર એક તારાથી બીજા તારાનું અખાધા અંતર કેટલું છે?' વિગેરે ( ‘ આ પ્રમાણે જબૂદ્રીપમાં તારાઓનું અંતર ' કહ્યું તેથી અન્યદ્વીપાદિ કરતાં જ મૂદ્દીપના તારાની વ્યવસ્થા ભિન્ન છે, તે પ્રતીત થાય છે. ) તારાના વિમાને નુ‘વિસ્તૃત વર્ણન:-તારાના આ સ` વિમાના અતિ ઉજજવલ છે. ચારે બાજુ પ્રસરતાં પ્રભાના પુંજથી અંધકારના અંકુર દુર કરનારા છે. આશ્ચય કારક (અતિ સુંદર) એવા નૂતનરત્ના અને સુવર્ણની ક્રાન્તિની છટાથી શાલે છે. પવનથી ફરકતી ધજા-પતાકાથી તેને ઉપપરતન ભાગ સુંદર લાગે છે. છત્ર તેની ઉપર છત્ર-આ પ્રમાણે છત્રાતિછત્રોથી યુક્ત સુવર્ણ અને રત્ન નિર્મિત થાંભલીએના શિખરોથી સુંદર–પ્રશસ્ત દેખાતા અને સર્વાંતઃ સુખકારી સ્પર્શવાળા છે. વિકસ્વર એવા શતપત્ર કમળા-પુંડરીક Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ક્ષેત્રલોક-સગ ૨૫ વિશ્વ શાપ, geી પુણ્! रत्ना चन्द्र रम्याश्च, विविधर्मणिदाममिः ॥ ११५ ॥ अन्तर्बहिस्तपनीयवालुकाप्रस्तटोद्भटाः ।। रत्नस्तम्भशतोदश्चन्मरीचिचक्रचारवः ॥ ११६ ॥ तत्र स्वस्वविमानेषु, स्वस्वोत्पादास्पदेषु च । ઉત્પન્ત કાતિપિકા, ઘagવ્યાનુસાર | ૨૭ . ज्योतिश्चक्राधिपौ तत्र, महान्तौ शशिभास्करौ । सामानिकसहस्राणां चतुर्णामात्मरक्षिणाम् ॥ ११८ ॥ षोडशानां सहस्राणां, पर्षदां तिसृणामपि । सेनापतीनां सप्तानां, सैन्यानामपि तावताम् ॥ ११९ ॥ तथा सपरिवाराणां, महिषीणां चतसृणाम् । ज्योतिर्विमानकोटीनामीशाते पुण्यशालिनौ ।। १२० ॥ त्रिमिविशेषकम् ॥ साभायामभ्यन्तरायामेतयोः सन्ति नाकिनाम् । अष्टौ सहस्त्राणि पल्योपमा स्थितिशालिनाम् ॥ १२१ ॥ વિકરાળ સાળ, શ મધ્યમરિ ! न्यूनपल्योपमार्द्धायुःशालिनां गुणमालिनाम् ॥ १२२ ॥ કમળ – વેત કમળો તથા રત્નના અર્ધ ચંદ્રકે વડે અને વિવિધ મણિમય પુ૫માળાઓ દ્વારા અત્યંત રમણીય લાગે છે. અંદર–બાહ્ય બન્ને બાજુ સુવર્ણમય રેતીના પ્રસ્તરેથી સુંદર દેખાય છે. અને રત્નના સેંકડો સ્થંભની નિકળતી સ્નાના સમૂહથી સુશોભિત લાગે છે. ૧૧૨-૧૧૬. - ત્યાં પોતપોતાના વિમાનોનાં, પોતપોતાના ઉત્પત્તિ સ્થાનમાં, પિત પિતાના પુણ્યાનુસાર જ્યોતિષ્ક દેવે ઉત્પન્ન થાય છે. ૧૧૭. જ્યોતિષ ચકના અધિપતિ ચંદ્ર અને સૂર્ય નામના મેટા પુણ્યશાળી બે દેવતાઓ છે. તેઓ ચાર હજાર (૪,૦૦૦) સામાનિકદેવે, સેળ હજાર (૧૬,૦૦૦) આત્મરક્ષક દેવ, ૩ પ્રકારની પર્ષદાઓ, સાત સેના અને સાત સેનાપતિઓ, પરિવાર યુક્ત ચાર અગ્રમહિષીઓ અને જાતિષીના કેટિ વિમાનનું અનુશાસન કરે છે. ૧૧૮–૧૨૦. આ ચંદ્ર-સૂર્યને જે ત્રણ બાહ્ય-મધ્યમ અને અત્યંતર પર્ષદાઓ છે, તેમાં અત્યં. 'તર પર્ષદામાં આઠહજાર (૮,૦૦૦) દે છે. જે અર્ધ પલ્યોપમ સ્થિતિવાળા છે. મધ્યમ પર્ષદામાં દશહજાર (૧૦,૦૦૦) દે છે. જે કંઈક ન્યૂન અર્ધ પપમ સ્થિતિવાળા Page #290 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પદાઓનુ લક્ષણ द्वादशाथ सहस्राणि देवानां बाह्यपदि । सातिरेकपल्यचतुर्विभागस्थितिधारिणाम् || १२३ | देवीनां शतमेकैकं, पर्षत्स्वस्ति तिसृष्वपि । तासां स्थितिः क्रमात्पल्योपमतुर्यलवोऽधिकः ॥ १२४ ॥ एष एव परिपूर्णी, देशन्यूनोऽयमेव च । इयं च जीवाभिगमातिदिष्टाssसां स्थितिः किल ।। १२५ ।। जंबूद्वीपप्रज्ञप्तिसूत्रसङ्ग्रहण्याद्यभिप्रायेण तु चन्द्रसूर्यविमानेषु जघन्यतोऽपि पल्योपमचतुर्थभाग एवं स्थितिः किल उक्तेति ज्ञेयम् ॥ तुम्बा च त्रुटिता पर्वाभिधा एता भवन्त्यथ । સર્વેન્દ્વો: સામાનિષ્ઠાનાં, ટ્વીળાવિ સમા રૂમાઃ ॥ ૨૬॥ ननु पर्षत्त्रयं सर्वसुरेन्द्राणां निरूप्यते । विशेषस्तत्र क इवान्तर्मध्याह्यपदाम् ! ॥ १२७ ॥ अत्र ब्रूमः - शीघ्रमभ्यन्तरा पर्षदाहूतोपैति नान्यथा । પ્રમોાવાળવું, ગૌરવ'મા થતોઽદંતિ ॥ ૨૨૮ ॥ ૨૨૯ છે. અને ખાદ્ય પદામાં બાર હજાર (૧૨,૦૦૦) દેવા છે. જે સાધિક ન પહ્યાપમ સ્થિતિવાળા છે. ૧૨૧–૧૨૩. આ ત્રણે પદામાં સે–સા દેવીએ છે. જેમનું' આયુષ્ય ક્રમશઃ એક લવ અધિક - પ૨ાપમ (અભ્યંતર પદાની), } પડ્યેાપમ ( મધ્યમ પદાની ), કિંચિત્ ન્યૂન પલ્યેાપમ (બાહ્ય પદા)નુ હાય છે. દેવીઓની સ્થિતિનુ આ મુજબનુ. વર્ણન શ્રી જીવાભિગમના આધારે કર્યું... છે. ૧૨૪–૧૨૫. શ્રી જમૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર તથા સ`ગ્રહણી આદિ ગ્રન્થાના અભિપ્રાયે તેા ચન્દ્રસૂર્યના વિમાનામાં જઘન્ય સ્થિતિ પણ પહ્યાપમના ચેાથેા ભાગ જ કહ્યો છે. આ (ત્રણે) સભાના નામ અનુક્રમે (૧) તુમ્બા, (૨) ત્રુટિતા, (૩) પર્વો છે. સૂર્ય –ચન્દ્રના સામાનિક દેવતાઓની સ્ત્રીઓની પણ આ જ સભા છે. ૧૨૬, શંકા :-સવ ઇન્દ્રોની ત્રણ પદ્યાનુ નિરૂપણ તા થાય છે. કિંતુ બાહ્ય મધ્યમ અને અભ્યંતર પદામાં વિશેષ શું છે? ૧૨૭. સમાધાન−; અભ્યંતર પદ્મા, ઇન્દ્રના ખેલાવ્યા પછી આવે છે. એમને એમ નહિ. એટલે કે—‘જરૂર પડયે સ્વામીએ તેને ખેલાવવી પડે’ આ મુજબના ગૌરવને ઈચ્છે છે. મધ્યમ પટ્ટા ખેાલાવવાથી આવે છે અને ખાલાવ્યા વિના પણ આવે છે. તે પદા પેાતાના સ્વામી તરફથી મધ્યમ ગૌરવને ઇચ્છે છે, અને ખાદ્ય પદાતા ખેલાવ્યા વિના Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ક્ષેત્રલોક-સગ ૨૫ मध्यमा पर्षदाहूताऽनाहूताऽप्युपसर्पति । सा मध्यमप्रतिपत्तिविषया यदधीशितः ॥ १२९ ॥ अनाहूतैव बाह्या तु, पर्षदायाति सत्वरम् । कदापि नायकाह्वानगौरवं सा हि नार्हति ॥ १३० ॥ यद्वोत्पन्ने कार्यजाते, प्रागालोचयति प्रभुः । यया स्फीतधिया संसत् , साऽभ्यन्तरा सगौरवा ॥ १३१ ॥ निर्णीतमेतदस्माभिः, कृते चास्मिन्नयं गुणः । एतच्चव नैव कर्त्तव्यं, दोषोऽस्मिन् विहिते ह्ययम् ॥ १३२ ॥ इत्थमालोचितं पूर्व, यया सह प्रपश्चयेत् । गुणदोषोद्भावनात्सा, मध्यमा नातिगौरवा ॥ १३३ ॥ आलोचनागौरवाचु, बाह्या बाह्या भवेत्सभा । कर्त्तव्यमेतद्युष्माभिरित्याज्ञामेव साहति ॥ १३४ ॥ च्युते चन्द्रेऽथवा भानौ यावन्नोत्पद्यतेऽपरः । तावदिन्द्रविरहिते, काले तत्स्थानकस्थितिम् ॥ १३५ ॥ જ આવે છે. તે પર્ષદ પિતાના માલિકના આમંત્રણરૂપ ગૌરવને કદાપિ ઈચ્છતી નથી. ૧૨૮-૧૩૦. અથવા ત્રણ સભાનું બીજી રીતે વર્ણન કરે છે કંઈપણ કાર્ય આવે, ત્યારે ઈન્દ્ર મહારાજા જે સભા સાથે નિખાલસપણે ઊંડાણથી મંત્રણા-વિચારણા કરે છે, તે ગૌરવ સંપન્ન સભા અત્યંતર કહેવાય છે. ૧૩૧. મધ્યમ પર્ષદા એ બહુ ગૌરવવાળી નથી. તેની (મધ્યમ પર્ષદા) સાથે ઈન્દ્ર મહારાજાએ, જે અત્યંતર પર્ષદ સાથે નિર્ણય કર્યો હોય, તે જણાવી આ કાર્ય કરવાથી આ ગુણ છે, આ કાર્ય કરવા જેવું નથી. આ કાર્ય કરવાથી નુકશાન છે–આ રીતે પૂર્વે વિચારેલી વાતોની વિચારણું ગુણદોષના પ્રગટીકરણપૂર્વક વિચારે તે મધ્યમ પર્ષદા છે. ૧૩૨-૧૩૩. વિચારણું અને ગૌરવથી દૂર એવી બાહ્ય સભા છે. જેને ઈંદ્ર મહારાજા તમારે આમ કરવાનું છે–એમ આજ્ઞા જ કરે છે. (આ પ્રમાણે ભિન્ન રીતે પણ ત્રણ સભાએનું સ્વરૂપ સમજવું) ૧૩૪. જ્યારે ચંદ્ર (ઈન્દ્ર) અથવા સૂર્ય (ઈંદ્ર) ચ્યવી જાય અને બીજા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ઈન્દ્ર રહિત સમયમાં તે સ્થાનની સ્થિતિને જેમ રાજાથી શુન્ય રાજ્ય હાય Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ જ્યોતિષિનાં ચિહ્નો सामानिकाः समुदिताश्चत्वारः पञ्च चोत्तमाः । पालयन्ति राज्यमिव, शून्यं प्रधानपूरुषाः ॥ १३६ ॥ इन्द्रशून्यश्च कालः स्याज्जघन्यः समयावधिः। उत्कर्षतश्च षण्मासानित्युक्तं सर्वदर्शिभिः ॥ १३७ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे जंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि - " तेसिणं भंते ! देवाणं इंदे ૩૫ સે મિયા પતિ ?” રસ્થાઃિ | ज्योतिष्काः पञ्चधाऽप्येते, देवाश्चन्द्रार्यमादयः । विशिष्टवस्त्राभरणकिरणोज्ज्वलभूघनाः ॥ १३८ ॥ नानानूत्नरत्नशालिमौलिमण्डितमौलयः । सौन्दर्यलक्ष्मीकलिता, द्योतन्ते ललितद्युतः ॥ १३९ ॥ तत्र चन्द्रमसः सर्वे, प्रभामण्डलसन्निभम् ।। मुकुटाग्रे दधत्यहू, सञ्चन्द्रमण्डलाकृतिम् ॥ १४० ॥ सूर्यास्तु चिह्न दधति, मुकुटाग्रप्रतिष्ठितम् । विवस्वन्मण्डलाकारं, प्रभाया इव मण्डलम् ॥ १४१ ॥ एवं स्वस्वमण्डलानुकारिचिह्नाढ्यमौलयः ।। શીતોગમાનુજોયા, પ્રહનક્ષત્રતા છે ૪ર છે તે વખતે પ્રધાન રાજ્ય ચલાવે, તે રીતે ઉત્તમ એવા ચારથી પાંચ સામાનિક દેવતાઓ ભેગા થઈને પાલન કરે છે. ૧૩૫–૧૩૬. _ઇંદ્રથી શૂન્ય કાળ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી છ માસને સદર્શિઓએ કહેલો છે. ૧૩૭. શ્રી જીવાભિગમસૂત્ર તથા શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ તે પ્રમાણે કહ્યું છે, “હે ભગવાન! તે દેવતાઓના ઇદ્ર વી ગયા બાદ હમણું શું કરે?” ઈત્યાદિ... ચંદ્ર સૂર્યાદિ આ પાંચેય પ્રકારના જતિષી દેવે વિશિષ્ટ વસ્ત્ર અને આભારણના તેજથી ઉજજવલ શરીરવાળા, વિવિધ પ્રકારના નવારનથી ભતા, મુગુટથી દેદીપ્યમાન મસ્તકવાળા, સૌંદર્યની લક્ષ્મીથી યુક્ત અને લલિત કાતિથી શોભે છે. ૧૩૮-૧૩૯. સુંદર એવા ચંદ્રમંડલની આકૃતિવાળા પ્રભામંડલરૂપ ચિહને મુકુટના અગ્રભાગે બધા ચંદ્રો (ચંદ્રન્દ્રો) ધારણ કરે છે. ૧૪૦. - તેજોમડલ સ્વરૂપ સુર્યના આકારવાળા ચિહને મુકુટા ભાગે સૂર્ય (સૂર્યોદ્રો) ધારણ કરે છે. ૧૪૧. આ પ્રમાણે પિતા પોતાના આકારને અનુસરનારા ચિહ્નથી યુક્ત મુકુટવાળા ચંદ્ર નસુર્યની જેમ-ગ્રહ-નક્ષત્ર-તારાના દેવતાઓ જાણવા. ૧૪૨. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ક્ષેત્રક-સર્ગ ૨૪ ___ तथा च तत्वार्थभाष्यम्- " मुकुटेषु शिरोमुकुटोपगूहिमिः प्रभामण्डलकल्पैरुज्ज्वलैः सूर्यचन्द्रग्रहनक्षत्रतारामण्डलैयथास्वं चिहन विराजमाना द्युतिमन्तो ज्योतिष्का भवन्ती"ति, अत्र शिरोमुकुटोपगूहिमिरिति मुकुटाग्रभागवर्तिभिरिति । ग्रन्थान्तरे पुनरुक्तमेते चन्द्रार्यमादयः । - નામgઘટિતું, પુરું પૂÉ વિશ્વતિ છે ૪૩ // तथोक्तं जीवाभिगमवृत्ती-" सर्वेऽपि प्रत्येकं नामाङ्कन प्रकटितं चिह्न मुकुटे येषां ते तथा, किमुक्तं भवति ?-चन्द्रस्य मुकुटे चन्द्रमण्डलं लाञ्छनं स्वनामाङ्कप्रकटितं, सूर्यस्य सूर्यमण्डलं, ग्रहस्य ग्रहमण्डल" मित्यादि, प्रज्ञापनायामपि, ‘पत्तेयनाસંપાદિfધમડા' કૃતિ . उत्तप्तस्वर्णवर्णाङ्गा, सर्वे ज्योतिपिकामराः । પન્ના પુનરી, તારા પરિન્નિતાઃ | ઋણ છે. सर्वेभ्योऽल्पर्द्धयस्तारास्तेभ्यो नक्षत्रनिर्जराः । महद्धिका ग्रहास्तेभ्यो, भवन्ति प्रचुर यः ॥ १४५ ॥ શ્રી તસ્વાર્થ ભાગમાં કહ્યું છે કેઃ મુકુટના અગ્રભાગ ઉપર વર્તતા તેજમંડલ સ્વરૂપ, ઉજજવલ, એવા સૂર્ય—ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારારૂપી પોત–પિતાના ચિહ્નોથી શોભતા એવા દ્યુતિમાન જ્યોતિષીઓ હોય છે.” ગ્રંથાન્તરમાં આ પ્રમાણે કહ્યું છે કે “ચંદ્ર – સૂર્ય વિગેરે પોત-પોતાના નામ ચિથી અંક્તિ મુકુટને મસ્તક પર ધારણ કરે છે.” ૧૪૩. શ્રી જીવાભિગમ વૃત્તિમાં કહ્યું છે કે, “બધા પિતાના નામથી યુક્ત મુકુટને ધારણ કરનારા છે. અર્થાત્ ચંદ્રના મુકુટમાં ચંદ્રનું ચિહ્ન અને પિતાનું નામ હોય છે. સૂર્યદેવના મુકુટમાં સૂર્યનું ચિહ્ન અને નામ અંકિત હોય છે. ગ્રહના મુકુટમાં ગ્રહનું નામ અને ચિહ્ન અંક્તિ હોય છે.” ઈત્યાદિ. શ્રી પ્રજ્ઞાપનામાં પણ કહ્યું છે કે, “પ્રત્યેક નામથી અંક્તિ એવા પ્રગટ ચિહ્ન યુક્ત મુકુટવાળા તિષ્ક દે છે.” તપાવેલા સુવર્ણ સદશવર્ણવાળા સર્વે જ્યોતિષી દે છે. જ્યારે તારાઓ પાંચે વર્ણન કહેલા છે. ૧૪૪. આ પાંચ પ્રકારના તિષીઓમાં તારા સર્વથી અલ્પ ઋદ્ધિવાળા છે. નક્ષત્ર તારાથી વધુ ઋદ્ધિવાળા છે, તેનાથી ગ્રહ અધિક અને મોટી =દ્ધિવાળા છે. ગ્રહથી Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ચંદ્રની ચાર પટમહિષીઓ અંગે ग्रहेभ्योऽपि विवस्वन्तो, महर्द्धिकास्ततोऽपि च । ज्योतिश्चक्रस्य राजानो, राजानोऽधिकऋद्धयः ॥ १४६ ॥ चतस्रोऽग्रमहिष्यः स्युः, शीतांशोस्ताश्च नामतः । चन्द्रप्रभा च ज्योत्स्नाभाऽथाचिौली प्रभङ्करा ॥ १४७ ।। साम्प्रतं तु-एताः पूर्वभवेऽरक्षुपुर्यों वृद्धकुमारिकाः । चन्द्रप्रभादीस्वाख्यानुरूपाख्यापितृकाः स्मृताः ॥ १४८ ॥ चन्द्रश्रीप्रभृतिस्वाख्यातुल्याख्यमातृकाः क्रमात् । पुष्पचूलार्यिकाशिष्याः, श्रीपार्थात् प्राप्तसंयमाः ॥ १४९ ॥ किञ्चिद्विराध्य चारित्रमप्रतिक्रम्य पाक्षिकीम् । कृत्वा संलेखनां मृत्वा, विमाने चन्द्रनामनि ॥ १५० ॥ चन्द्राग्रमहिषीत्वेनोत्पन्नाः सिंहासनेषु च । भान्ति स्वाख्यासमाख्येषु, भतस्थित्यर्द्धजीविताः ॥ १५१ ॥ सूर्याग्रहमहिषीणामप्येवं चरितम्यताम् । किन्तु ता मथुरापुर्यामभूवन् पूर्वजन्मनि ।। १५२ ॥ સૂર્યો વિશેષ ઋદ્ધિવાળા છે. અને તેનાથી જ્યોતિષ ચક્રના રાજા એવા ચંદ્રો પ્રચુર દ્ધિવાળા છે. ૧૪૫–૧૪૬. ચંદ્રની ચાર અગ્ર મહિષીઓ હોય છે. જેના નામ અનુક્રમે ચંદ્રપ્રભા, જ્યસ્નાભા, અર્ચિમાવી અને પ્રભંકરા છે. ૧૪૭. - વર્તમાનમાં ચંદ્રની જે આ નામની ચાર મહિષીઓ છે તેને પૂર્વભવન વૃત્તાંત આ પ્રમાણે છે. પિતાના નામને અનુરૂપ ચંદ્રપ્રભઆદિ નામવાળા પિતાની મોટી પુત્રીઓ અરણુપુરીમાં હતી. જેમની માતાનાં નામ ચંદ્રશ્રી વિગેરે પોતાના નામને તુલ્ય હતા. તેમણે પુષ્પચૂલા સાદવજી પાસે શ્રી પાર્શ્વનાથ ભગવાનના હસ્તે દીક્ષા લીધી હતી. પરંતુ ચારિત્રને કંઈક વિરાધીને, પાક્ષિક આલોચના કર્યા વિના, અંતે સંલેખના કરીને ત્યાંથી મૃત્યુ પામીને, ચંદ્ર નામના વિમાનમાં ચંદ્રની અગ્રમહિષીઓ તરીકે ઉત્પન્ન થયેલી છે. જે પોતાના નામ પ્રમાણે નામવાળા સિંહાસન ઉપર શેભે છે. અને તેઓનું આયુષ્ય ચંદ્રથી અર્ધ છે. ૧૪૮-૧૫૧. સૂર્યની પટ્ટદેવીઓનું ચરિત્ર પણ એ જ પ્રમાણે છે. પરંતુ પૂર્વભવમાં મથુરાપુરીમાં હતી. ૧૫૨. ક્ષે- ૩૦ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ક્ષેત્રક-સર્ગ ર૫ एकैकस्या, पट्टदेव्याः , परिवारः पृथक् पृथक् । चत्वार्येव सहस्राणि, देवीनामुत्कटत्विषाम् ॥ १५३ ॥ एवमुक्तप्रकारेण, सपूर्वापरमीलने । स्युः पत्नीनां सहस्राणि, षोडशानुष्णरोचिषः ॥ १५४ ।। तथैकैकाऽग्रमहिषी, प्रागुक्ता शीतरोचिषः । भर्तुंस्तथाविधामिच्छामुपलभ्य रतक्षणे ॥ १५५ ॥ विलासहासललितान्, सलीलादभ्रविभ्रमान् । देवीसहस्रांश्चतुरः, स्वात्मतुल्यान् विकुर्वयेत् ॥ १५६ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे-" पभू णं ताओ एगमेगा देवी अन्नाइं चत्तारि देवीसहस्साई परिवारं विउवित्तए " इति । यत्तु जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे “पभू णं ताओ एगमेगा देवी अन्नं देविसहस्स विउवित्तए।" इति उक्तं तदिदं मतान्तरं ज्ञेयम् ॥ तदेतच्चन्द्रदेवस्यान्तःपुरं परिकीर्तितम् । सिद्धान्तभाषया चैतत्तुटिकं परिभाषितम् ॥ १५७ ॥ उक्तश्च जीवाभिगमचूर्णी-"त्रटिकमन्तः पुरमपदिश्यते" इति । આ દરેક પટ્ટદેવીઓનો અલગ-અલગ ચારહજાર દેવીઓને પરિવાર હોય છે. જે દેવીઓ અતિ તેજવિના હોય છે. ચાર પટ્ટરાણીના ચાર-ચાર હજારનો સરવાળો સોળ હજાર થાય છે. એટલે ચંદ્રની સેળ હજાર પત્નીઓ હોય છે. ૧૫૩-૧૫૪. તથા ચંદ્રની પહેલા કહેવાએલી ચાર અગ્રમહિષીઓ પૈકી એક-એક પણ પોતાના સ્વામિની તથા પ્રકારની ઈચ્છાને જોઈને રત સમયે વિલાસ હાસ્યના લાલિત્ય સભર, લીલાપૂર્વકના અત્યંત વિભ્રમને ધારણ કરતી એવી પિતાના તુલ્ય ચાર હજાર દેવીઓને विवे छे. १५५-१५६. શ્રીજીવાભિગમ સૂત્રમાં એક-એક દેવી ચાર હજાર દેવીને વિકુવે છે. અને જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે–“તે ચન્દ્રમાની એક-એક દેવી બીજી (એક-એક) હજાર દેવીઓને પરિવાર વિકુવે છે. તે મતાન્તર સમજો. આ પ્રમાણે ચન્દ્રદેવના અંતઃપુરની વાત કરી જે સિદ્ધાન્તની પરિભાષામાં ત્રુટિક उठेवाय छे. १५७. શ્રીજીવાભિગમની ચૂર્ણિમાં કહ્યું છે કેઃ “અંતઃપુર એટલે ત્રુટિક કહેવાય છે.” Page #296 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય—ચંદ્રનાં દિવ્યભાગ વિલાસ તથા માણુવકસ્ત`ભ અંગે ज्योतिष्केन्द्रस्य सूर्यस्याप्येवमन्तःपुरस्थितिः । તાવાર્ ીવાઓ, વિવેળાને સાવતી ॥ ૮ ॥ नानाsaग्रमहिष्यस्तु प्रोक्तास्तीर्थकरैरिमाः । सूर्यप्रभा चातपाभाऽथार्चिर्माली प्रभङ्करा ॥ १५९ ॥ अनेनान्तःपुरपरिच्छदेनेन्दुदिवाकरौ । नित्यं परिवृतौ स्वस्वविमानान्तर्यथासुखम् ॥ १६० ॥ सुधर्मायां संसदीन्दुसूर्य सिंहासने स्थितौ । हृद्यातोद्यनाद मिश्रैर्गीतैः स्फीतैश्च नाटकैः ॥ १६१ ॥ भुञ्जानौ दिव्यविषयोपभोगान् भाग्यभासुरौ । न जानीतो व्यतीतानि संवत्सरशतान्यपि ॥ १६२ ॥ न शक्नुतः सुधर्मायां परं कतै रतिक्रियाम् । तत्रासन्नजिनसक्थ्याशातनाभयभीरुकौ ॥ १६३ ॥ सन्ति त्र माणवक चैत्यस्तम्भे स्वयम्भुवाम् | वाज्रिकेषु समुद्गेषु, सक्थीनि शिवमीयुषाम् ॥ १६४ ॥ ચૈાતિકેન્દ્ર સૂર્યના અતઃપુરની સ્થિતિ પણ આ પ્રમાણે છે. દેવીના પરિવાર પણ તેટલા છે. વિષુ॰ણા પણ તેટલી જ જાણવી. ૧૫૮. સૂર્યની અગ્રમહિષીએના નામ શ્રીતીથ કરેએ આ પ્રમાણે કહેલા છે. ૧ સૂર્યપ્રભા, ૨ આતપાભા, ૩ અર્ચિમાલી, ૪ પ્રભ’કરા. ૧પ૯. ૨૩૫ આ અન્તઃપુર તથા તેના પરિવારથી નિત્ય પરિવરેલા એવા આ સૂ—ચન્દ્ર ઈન્દ્રો પોત-પોતાના વિમાનની અંદર સુખપૂર્ણાંક સુધર્મ સભામાં સૂર્ય અને ચન્દ્ર નામના સિંહાસન ઉપર રહીને સુંદર વાજિંત્રના નાદથી મિશ્ર એવા ગીત (ને સાંભળવા વડે) અને સુંદર નાટક શ્વેતા દિવ્ય વિષયાપભાગને ભાગવતાં ભાગ્યથી તેજસ્વી એવા તે વીતેલા સેકડા વર્ષોંને જાણતા નથી. ૧૬૦–૧૬૨. ભયથી તે સૂ અહીં[આ સુધર્મા સભામાં ] માણુવક ચૈત્યસ્ત`ભમાં વજ્રના ડાબલામાં મેક્ષમાં ગયેલા એવા સ્વયંભૂ જિનેશ્વરાના હાડકા હૈાય છે. ૧૬૪. ત્યાં નજીક રહેલા શ્રીજિનેશ્વરદેવના અસ્થિના આશાતનાના અને ચન્દ્ર ઇન્દ્રો સુધર્માંસભાની અંદર ભાગ ભાગવતા નથી. ૧૬૩. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ક્ષેત્રલોક-સર્ગ ૨૫ तानि चेन्दोश्च भानोश्च, परेषामपि नाकिनाम् । वन्दनीयानि पूज्यानि, स्तुत्यानि जिनचैत्यवत् ॥ १६५ ॥ एवं ग्रहाणां नक्षत्रतारकाणामपि स्फुटम् ।। चतस्रोऽग्रमहिष्यः स्युः, तासां नामान्यमूनि च ॥ १६६ ॥ विजया वेजयन्ती च, जयन्ती चापराजिता । भवन्त्यमीषां सर्वेषामप्येतैरेव नामभिः ॥ १६७ ॥ अथ चन्द्रविमानेऽस्मिन् , जघन्या नाकिनां स्थितिः । पल्योपमस्य तुर्यांश, उत्कृष्टाऽथ निरूप्यते ॥ १६८ ॥ एकं पल्योपमं वर्षलक्षेणैकेन साधिकम् । जघन्याऽर्कविमानेऽपि, स्थितिश्चन्द्रविमानवत् ॥ १६९ ॥ उत्कृष्टाब्दसहस्रेणाधिकं पल्योपमं भवेत् । यद्यपि स्थितिरन्द्वोः , कनीयसी न सम्भवेत् ॥ १७० ॥ तथाप्येषु विमानेषु, त्रिविधाः सन्ति नाकिनः । विमाननायकाश्चन्द्रादयस्तत्सदृशाः परे ॥ १७१ ।। परिवारसुराश्चान्ये, स्युरात्मरक्षकादयः ।। तत्राधीश्वरतत्तुल्यापेक्षया परमा स्थितिः ॥ १७२ ॥ આ મોક્ષગત–પરમાત્માના અસ્થિ, તે સૂર્ય-ચન્દ્ર અને બીજા પણ દેવતાઓને જિનેશ્વરની મૂર્તિની માફક વંદનીય-પૂજનીય-સ્તવનીય છે. ૧૬૫. આવી રીતે ગ્રહ-નક્ષત્ર-તારાઓને પણ ચાર-ચાર અમહિષીઓ હોય છે, તેના નામે આ પ્રમાણે છે. ૧ વિજ્યા, ૨ વૈજય-તી, ૩ જયંતી અને ૪ અપરાજિતા. આ જ નામની આ સર્વેને અગ્રમહિષીય હોય છે. ૧૬૬-૧૬૭. આ ચન્દ્રના વિમાનમાં રહેલા દેવતાઓની જઘન્ય સ્થિતિ એક ચતુર્થાશ(૩) પલ્યોપમ હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. સૂર્ય વિમાનમાં પણ જઘન્ય સ્થિતિ ચન્દ્ર વિમાનની જેટલી હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ હજાર વર્ષ અધિક ૧ પલ્યોપમ હોય છે. જો કે સૂર્ય કે ચન્દ્રને પિતાને જઘન્ય स्थिति ती नथी. १६८-१७०. તે પણ આ વિમાનમાં ત્રણ પ્રકારના દેવતાઓ હોય છે. ૧ વિમાનના અધિપતિ ચન્દ્ર વિગેરે તથા ૨ તેમના સામાનિક દેવતાઓ, ૩ આત્મરક્ષક વિગેરે પરિવાર દેવતાઓ, એમ ત્રણ પ્રકાર છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર-સૂર્યગ્રહ અને નક્ષત્ર દેવાની સ્થિતિ અંગે जघन्यात्मरक्षकादिपरिच्छदव्यपेक्षया । एवं ग्रहविमानादिष्वपि भाव्यं स्थितिद्वयम् ॥ १७३ ॥ चान्द्रे विमाने देवीनां, स्थितिरुक्ता गरीयसी । पल्योपमा पञ्चाशत्संवत्सरसहस्रयुक् ॥ ९७४ ॥ स्थितिः सूर्यविमानेषु देवीनां परमा भवेत् । अर्द्ध पल्योपमस्याब्दशतैः पञ्चभिरन्वितम् ॥ १७५ ॥ सूर्यचन्द्रविमानेषु स्थितिरासां जघन्यतः । જ્યોપમનતુર્થાંશ:, પ્રજ્ઞો જ્ઞાનિપુ વૈઃ ॥ ૨૭૬ ॥ ग्रहाणां च विमानेषु देवानामल्पिका स्थितिः । पल्योपमस्य तुर्यांशो, गुर्बी पल्योपमं मतम् ॥ १७७ ॥ स्थितिर्देवीनां तु पल्योपमतुर्यलवो लघुः । તેપૂરા તે નિર્દિષ્ટા, યાદ નીર્થ ॥ ૨૭૮ || नक्षत्राणां विमानेषु जघन्या नाकिनां स्थितिः । पल्योपम चतुर्थांशः, पल्योपमार्द्धमुत्तरा ॥ १७९ ॥ ત્યાં નાયક તથા તેમના સામાનિક દેવતાની અપેક્ષાએ પરમસ્થિતિ હાય છે, અને આત્મરક્ષકાર્ત્તિ પરિવારની અપેક્ષાએ જઘન્યસ્થિતિ ( એટલે કે ઉત્કૃષ્ટથી ઉતરતી મધ્યમ અને જઘન્ય બન્ને) હાય છે. એ પ્રમાણે ગ્રહનાં વિમાન આદિમાં પણ એ પ્રકારની સ્થિતિ સમજી લેવી. ૧૭૧–૧૭૩. ૨૩૭ ચન્દ્ર વિમાનમાં દેવીઓની ઉત્કૃષ્ટસ્થિતિ ૫૦,૦૦૦ વર્ષીયુક્ત અધ પક્ષે પમની કહેલી છે. ૧૭૪. સૂર્ય વિમાનની દેવીએની ઉત્કૃષ્ટસ્થિતિ ૫૦૦ વર્ષ યુક્ત અધ પત્યેાપમની છે. ૧૭૫. સૂર્ય-ચન્દ્ર વિમાનમાં દેવીએની જઘન્ય સ્થિતિ મુનિપુગવાએ એક ચતુર્થાં‘શ() પડ્યેાપમ કહેલી છે. ૧૭૬. ગ્રહના વિમાનામાં દેવાની જઘન્યસ્થિતિ એક ચતુર્થાંશ () પડ્યેાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક (૧) પલ્સેાપમની કહેલી છે. ૧૭૭. ગ્રહના વિમાનામાં દેવીઓની જધન્યસ્થિતિ એક ચતુર્થા‘(૪) પલ્ચાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અ() પડ્યેાપમની શ્રીજિનેશ્વર દેવાએ કહેલી છે. ૧૭૮. નક્ષત્રાના વિમાનેાની જઘન્ય સ્થિતિ એક ચતુર્થાં’શ(?) પડ્યેાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અધ (?) પલ્યાપમની કહેલી છે. ૧૭૯. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ક્ષેત્રલેાક–સ ૨૫ तेषु पल्यस्य तुर्याशो, देवीनां स्थितिरपिका | उत्कृष्टा तु भवेत्तासां स एव खलु साधिकः ॥ १८० ॥ स्थितिस्ताराविमानेषु देवानां स्याल्लघीयसी । पल्योपमस्याष्टमोऽशस्तु र्योऽशस्तु गरीयसी ॥ १८१ ॥ स्थितिर्देवीनां तु तेषु लघ्वी दृष्टा जिनेश्वरैः पल्यस्यैवाष्टमो भागो, गुर्वी स एव साधिकः ।। १८२ ॥ एषु सूर्याश्वेन्दवश्च सर्वस्तोका मिथः समाः तेभ्यो भानि ग्रहास्तेभ्यस्ताराः सङ्ख्यगुणाः क्रमात् ॥ १८३ ॥ एते चन्द्रादयः प्रायः, प्राणीनां प्रसवक्षणे । તત્તાપમે વા, વર્ષમતાનુમ્ ॥ ૨૮૪ ॥ अनुकूलाः सुखं कुर्युस्तत्तद्राशिमुपागताः । प्रतिकूलाः पुनः पीडां प्रथयन्ति प्रथीयसीम् ॥ १८५ ॥ ननु दुःखसुखानि स्युः, कर्मायतानि देहिनाम् । મેમિત્રદ્રાવૈ સુતેત ? ॥ ૮૬ ॥ સતઃ નક્ષત્રના વિમાનાની દેવીએની જધસ્થિતિ એક ચતુર્થા‘શ (?) પલ્યોપમની અને ઉત્કૃષ્ટસ્થિતિ સાધિક એક ચતુર્થાંશ (?) પલ્યોપમની હાય છે. ૧૮૦. તારાના વિમાનાના દેવાની જઘન્યસ્થિતિ પત્યેાપમના આઠમેા ભાગ (2) અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક ચતુર્થાં‘શ (?) પક્ષ્ચાપમ તથા દેવીની જઘન્યસ્થિતિ એક અષ્ટમાંશ () અને ઉત્કૃષ્ટસ્થિતિ સાધિક એક અષ્ટમાંશ પલ્યોપમ જિનેશ્વરાએ જોએલી છે. ૧૮૧–૧૮૨. પ'ચજાતિય જ્યાતિષ્ણેામાં સૂર્ય-ચન્દ્રો સૌથી થાડા (સખ્યામાં સૌથી અલ્પ) છે. અને પરસ્પર સમાન સ`ખ્યાવાળા છે. તેનાથી ( સ`ખ્યામાં) સ`ખ્યાત ગુણી નક્ષત્રે છે, તેનાથી સખ્યાતગુણા ગ્રહેા છે, અને તેનાથી સંખ્યાતગુણા તારાએ હાય છે. ૧૮૩, ચંદ્ર વગેરે આ જ્યાતિષીએ પ્રાણીના જન્મ સમયે તે-તે કાના પ્રાર'ભમાં અથવા તે। વમાસાદિની શરૂઆતમાં જે અનુકૂળ હાય, તે તે-તે રાશીમાં ગયેલા પ્રાણિઓને પ્રાયઃ સુખ આપે છે. અને પ્રતિકૂળ હાય, તા અત્યંત પીડાને વિસ્તારે છે. ૧૮૪–૧૮૫. ( અહિં પ્રસ`ગને પામીને એક વિચારણીય પ્રશ્નોત્તર પ્રખ'ધ ગ્રંથકાર કરી રહ્યા છે. પ્રાણીને પ્રાપ્ત થતાં સુખા કે દુઃખા કર્માધીન છે, તેવી સજ્જડ માન્યતા જૈન શાસન ફરમાવે છે. તેા પછી અહિં સુખ-દુઃખાદિના નિમિત્તરૂપે જ્યાતિષીઓને કેમ ગણાવવામાં Page #300 -------------------------------------------------------------------------- ________________ મુ દૂ જોવાનું પ્રયોજન ૨૩૯ आनुकूल्यं प्रातिकूल्यमागता अप्यमी किमु ।। शुभाशुभानि कम्माणि, व्यतीत्य कत्तुमीशते ? ॥ १८७ ॥ ततो मुधाऽऽस्तामपरे, निर्ग्रन्था निःस्पृहा अपि । ज्योतिःशास्त्रानुसारेण, मुहूत्तेक्षणतत्पराः ॥ १८८ ॥ प्रव्राजनादिकृत्येषु, प्रवर्तन्ते शुभाशयाः । स्वामी मेघकुमारादिदीक्षणे तत् किमैक्षत ? ॥ १८९ ॥ તુમ છાપવમ્ | अत्रोच्यतेऽपरिचितश्रुतोपनिषदामयम् । अनाघ्रातगुरुपरम्पराणां वाक्यविप्लवः ॥ १९० ॥ श्रयतामत्र सिद्धान्तरहस्यामृतशीतलम् । अनुत्तरसुराराध्यपारम्पप्तिमुत्तरम् ॥ १९१ ॥ विपाकहेतवः पञ्च, स्युः शुभाशुभकर्मणाम् । द्रव्यं क्षेत्रं च कालश्व, भावो भवश्व पञ्चमः ॥ १९२ ॥ આવે છે? આ પ્રશ્નનો મનનીય ઉત્તર ગ્રંથકાર શ્રી ફરમાવીને અનેકને સચેટ સુંદર માર્ગદર્શન પુરૂં પાડે છે.) શકા- પ્રાણીઓને સુખ અને દુઃખ કમથી આવે છે. તેથી અનુકૂળ પ્રતિકૂળ સૂર્ય-ચન્દ્રનું શું પ્રયોજન ? એટલે કે–અનુકૂળ કે પ્રતિકૂળ ચંદ્રાદિ સુખ-દુઃખના કારણું કેમ બની શકે? અનુકૂળપણાને કે પ્રતિકૂળપણાને પામેલા પણ ચંદ્ર વિગેરે શુભ-અશુભ કર્મને ઓળંગીને શું સુખ-દુખ આપવાની શક્તિ ધરાવે છે? અરે ! બીજાની વાત છોડી દો. નિર્ગથ અને નિસ્પૃહ એવા સાધુઓ પણ જ્યોતિષ શાસ્ત્રના અનુસાર મુહૂર્ત જોવામાં તત્પર બનીને શુભાશયવાળા તેઓ દીક્ષાદિ કાર્યોમાં પ્રવર્તે છે, તે શું વીર ભગવાનને મેઘકુમારની દીક્ષા આપવામાં મુહૂર્ત જોયું હતું ? ૧૮૬-૧૮૯ સમાધાન-શ્રુતને રહસ્ય જેઓ જાણતા નથી અને ગુરૂ પરંપરાની જેને ગંધ ન હોય તેવી વ્યક્તિઓનું જ આ વિપરીત વાક્ય હોઈ શકે ! - અહીં અનુત્તરવાસી દેવેને પણ આરાધ્ય (એવા શ્રીજિનેશ્વર ભગવાનની) એવી પરંપરાથી પ્રાપ્ત થતા અમૃત જેવા શીતલ, રહસ્ય રૂપ સિદ્ધાન્તને સાંભળો-શુભ અને અશુભ કર્મોના વિપાકફળના હેતુ પાંચ હોય છે. ૧ વ્ય, ૨ ક્ષેત્ર, ૩ કાલ, ૪ ભાવ અને ૫ ભવ ૧૯૦-૧૯૨. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ક્ષેત્રલોક-સગ ૨૫ तथोक्तम्-" उदयक्खयक्ख ओवसमोवसमा जं च कम्मुणो भणिया । ટુર્વ રે વારું માથં ચ મ ર સંઘg | ?રૂ ” यथा विपच्यते सातं, द्रव्यं स्रक्चन्दनादिकम् । गृहारामादिकं क्षेत्रमनुकूलगृहादिकम् ॥ १९४ ॥ वर्षावसन्तादिकं वा, कालं भावं सुखावहम् । वर्णगन्धादिकं प्राप्य, भवं देवनरादिकम् ॥ १९५ ॥ युग्मम् ॥ विपच्यतेऽसातमपि, द्रव्यं खड्गविषादिकम् । क्षेत्रं कारादिकं कालं, प्रतिकूलग्रहादिकम् ॥ १९६ ॥ भावमप्रशस्तवणेगन्धस्पर्शरसादिकम् । भवं च तिर्यङनरकादिकं प्राप्येति दृश्यते ॥ १९७ ॥ शुभानां कर्मणां तत्र, द्रव्यक्षेत्रादयः शुभाः । विपाकहेतवः प्रायोऽशुभानां च ततोऽन्यथा ।। १९८ ॥ ततो येषां यदा जन्मनक्षत्रादिविरोधभाक् । चारश्चन्द्रार्यमादीनां, ज्योतिःशास्त्रोदितो भवेत् । ॥ १९९ ॥ प्रायस्तेषां तदा कर्माण्यशुभानि तथाविधाम् । लब्ध्वा विपाकसामग्री, विपच्यन्ते तथा तथा ॥ २० ॥ શાસ્ત્રમાં કહ્યું છે કે, “કર્મના ઉદય–ક્ષય-ક્ષપશમ અને ઉપશમ એ દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવ અને ભવને પામીને જ થાય છે. ” ૧૯૩. જેમકે સાતા (સુખ) દ્રવ્યને આશ્રયને, પુષ્પમાળા અને ચંદન આદિદ્રવ્યને આશ્રચીને અનુભવાય છે, એ રીતે અનુકૂળ ઘર અને ઘરનું ઉદ્યાનરૂપ ક્ષેત્ર, વર્ષાઋતુ-વસંતઋતુ આદિ કાળ, સુખને આપનાર વર્ણ–ગંધ વિગેરે ભાવ અને દેવ-મનુષ્ય વિગેરે ભવને પ્રાપ્ત કરીને સાતવેદનીયને વિપાક ભોગવાય છે. ૧૯૪–૧૫. એ જ રીતે અશાતા પણ દ્રવ્યાદિકને આશ્રયીને ભગવાય છે. તેમાં તલવાર અને વિષ વિગેરે દ્રવ્ય, જેલ વિગેરે ક્ષેત્ર, પ્રતિકૂળ ગ્રહ વિગેરે સમયરૂપ કાળ, અપ્રશસ્ત વણ –ગંધ રસ–સ્પર્શ વિગેરે ભાવ અને તિર્યંચ-નરક વિગેરે ભવને પ્રાપ્ત કરીને અશાતા વેદનીને વિપાક દેખાય છે. ૧૯૬–૧૯૭. - તેમાં શુભકર્મના વિપાકના હેતુભૂત શુભ દ્રવ્ય-ક્ષેત્ર વિગેરે ગણાય, તેમજ અશુભકર્મના વિપાકના હેતુભૂત અશુભ દ્રવ્યાદિ ગણાય છે. ૧૯૮. તેથી જ્યારે જે જીના જન્મનક્ષત્રાદિને વિરોધી, જ્યોતિષ શાસ્ત્રમાં કહ્યા મુજબ સૂર્ય—ચન્દ્રનો ચાર હોય, ત્યારે પ્રાયઃ તેઓના અશુભ કર્મ તેવા પ્રકારની સામગ્રી પામીને તે–તે મુજબ ફળ દેખાડે છે. ૧૯૯-૨૦૦. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ જ્યોતિષ શાસ્ત્રની આવશ્યકતા વિષે. विपक्वानि च तान्येवं, दुःख दद्युमहीस्पृशाम् । आधिव्याधिद्रव्यहानिकलहोत्पादनादिभिः ॥ २०१ ॥ यदा तु येषां जन्मधिनुकूलो भवेदयम् । ग्रहचारस्तदा तेषां, शुभं कर्म विपच्यते ॥ २०२ ॥ तथा विपक्वं तद्दत्तेऽङ्गिनां धनाङ्गनादिजम् । आरोग्यतुष्टिपुष्ठीष्टसमागमादिजं सुखम् ॥ २०३ ॥ एवं कार्यादिलग्नेऽपि, तत्तद्भावगता ग्रहाः । सुखदुःखपरीपाके, प्राणिनां यान्ति हेतुताम् ॥ २०४ ॥ तथाऽऽह भगवान् जीवाभिगमः " स्यणियरदिणयराणं नक्वत्ताणं महग्गहाणं च । चारविसेसेण भवे सुहदुक्खविही मणुस्साणं ॥ १ ॥ अत एव महीयांसो, विवेकोज्ज्वलचेतसः । प्रयोजनं स्वल्पमपि, रचयन्ति शुभक्षणे ॥ २०५ ॥ ज्योतिःशास्त्रानुसारेण, कार्य प्रव्राजनादिकम् । शुभे मुहर्त्त कुर्वन्ति, तत एवर्षयोऽपि हि ॥ २०६ ॥ गृहीतव्रतनिर्वाह प्रचयादि शुभेच्छवः ।। अन्यथांगी कृततत्तद्व्तभंगादि सम्भवः ॥ २०७ ॥ અને તે વિપાક પામેલા કર્મ આધિ-વ્યાધિ-દ્રવ્યહાની, કલહ આદિ ઉત્પન્ન કરીને प्राणीमान दु:म आपे छ. २०१. જ્યારે પ્રાણીઓના જન્મ નક્ષત્રાદિને ગ્રહોને ચા૨ અનુકૂળ હોય છે, ત્યારે શુભ કર્મ ઉદયમાં આવે છે. અને તે અનુકૂળ થયેલું શુભ કર્મ ધન-સ્ત્રી-આરોગ્ય-તુષ્ટિपुष्टि-ट समागम माह द्वारा सुमन मापे छ. २०२-२०3. એ પ્રમાણે શુભાશુભ કાર્ય વગેરેના લગ્ન મુહૂર્તમાં તે-તે ભાવને પામેલા ગ્રહ सुम-:मना मां तु मने छ. २०४. ભગવાન શ્રી જીવાભિગમમાં આ પ્રમાણે જણાવે છે:-“ચંદ્ર-સૂર્ય-નક્ષત્ર અને મહાગ્રહના સચરણ વિશેષથી સંસારમાં મનુષ્યને સુખ-દુઃખ આદિ ઉત્પન્ન થાય છે.” એટલા માટે વિવેકથી ઉજજવળ ચિત્તવાળા મહાપુરૂષે નાનું પણ કાર્ય શુભ ક્ષણે ४२ छ. २०५. તેથી જ ગ્રહણ કરેલા વ્રતના નિર્વાહ તથા પુષ્ટિ માટે સાધુ પુરુષે પણ દીક્ષા વિગેરે કાર્યો તિષ શાસ્ત્રાનુસારે શુભ ક્ષણે કરે છે. અને જો તેમ ન કરે, તો અગી४२ ४२ प्रत विना मग थवा सभव छ. २०६-२०७. क्षे . 31 Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૫ इत्थमेवावर्त्तताऽऽज्ञा, स्वामिनामर्हतामपि । अधिकृत्य शुभं कृत्यं, पाठप्रव्राजनादिकम् ॥ २०८ ॥ सुक्षेत्रे शुभतिथ्यादौ, पूर्वोत्तरादिसम्मुखम् । प्रव्राजनव्रतारोपादिकं कार्य विचक्षणः ॥ २०९ ॥ तथोक्तं पञ्चवस्तुके "एस जिणाणं आणा खेत्ताईया उ कम्मुणो भणिआ । उदयाइकारणं जं तम्हा सव्वत्थ जइयव्वं ॥ २१० ॥ अहंदाद्याः सातिशयज्ञाना ये तु महाशयाः । ते तु ज्ञानवलेनेव, ज्ञात्वा कार्यगतायतिम् ॥ २११ ॥ अविघ्नां वा सविघ्नां वा, प्रवर्तन्ते यथा शुभम् । नापेक्षन्तेऽन्यजनवन्मुहूर्त्तादिनिरीक्षणम् ॥ २१२ ॥ तद्वद्विचिन्त्यापरेषां तु, तथा नौचित्यमञ्चति । मत्तेभस्पर्द्धयाऽवीनामिवाघातो महाद्रुषु ।। २१३ ॥ इदमर्थतो जीवाभिगमवृत्तौ । चरं ज्योतिश्चक्रमेवं, नरक्षेत्रावधि स्मृतम् । ततः परं चालोकान्तं, ज्योतिश्चक्रमवस्थितम् ॥ २१४ ॥ स्थापना। આ પ્રમાણે જ શ્રી અહમ્ ભગવાનની આજ્ઞા પ્રવર્તે છે કે પાઠ અને દીક્ષા વિગેરે શુભકૃત્યને આશ્રયીને સારાક્ષેત્રમાં સારી તિથિમાં પૂર્વ, उत्त२, दिशा सन्मुंभ, lal-त। ५५ विगेरे वियक्ष पु३॥ये ४२. २०८-२०८. પંચવસ્તુમાં પણ કહ્યું છે “જિનેશ્વરોની આ આજ્ઞા છે કે કર્મના ઉદય વિગેરેમાં ક્ષેત્રાદિ કારણે હોવાથી સર્વત્ર તે પ્રમાણે પ્રયત્ન કરો. ૨૧૦. અતિશયજ્ઞાની એવા અરિહંતાદિ મહાપુરૂષો જ્ઞાનબળથી જે કાર્ય સંબંધી સફળ કે નિષ્ફળ ભવિષ્ય જાણીને શુભમાં તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. પરંતુ સામાન્ય માણ સની જેમ મહત્ત વિગેરે જોવાની અપેક્ષા તેઓની રહેતી નથી. તે વિચારીને બીજા છે તે પ્રમાણે કરે તે ઉચિત નથી. મદોન્મત્ત હાથીની સ્પર્ધાથી બકરી જેમ મહાવૃક્ષને બાથ ભીડે, તેના જેવી આ પ્રવૃત્તિ છે. આ વાત અર્થથી શ્રી જીવાભિગમની વૃત્તિમાં गुडेकी छे. २११-२१३. આ પ્રમાણે નરક્ષેત્ર સુધી જ્યોતિષ ચક ચર છે. ત્યારપછી અલોક સુધી સ્થિર छ. २१४. Page #304 -------------------------------------------------------------------------- ________________ સગ સમાપ્તિ. ૨૪૩ यत्र सन्ति नियताः सुधांशवस्तत्र भूरचलचारुचन्द्रिका । यत्र तीव्ररुचयः सनातनास्तत्र चातपवितानचित्रिताः ॥ २१५ ॥ (स्थोद्धता ) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे, सम्पूर्णः खलु पञ्चविंशतितमः सग्गों निसर्गोज्ज्वलः ॥ २१६ ॥ इति श्रीलोकप्रकाशे ज्योतिश्चक्रवर्णनो नाम पञ्चविंशतितमः सर्गः ॥ ग्रं २५७ ॥ S (અઢીદ્વિીપની બહાર સ્થિર તિષવાળા દ્વીપ સમુદ્રોને વિષે). જ્યાં ચન્દ્રમાં સ્થિર છે. ત્યાં ચન્દ્રની સ્ત્રના તે પૃથ્વી ઉપર સ્થિર છે. અને જ્યાં સૂર્ય સ્થિર છે તે પૃથ્વી સૂર્યના સ્થિર અતાપ–વિસ્તારથી ચિત્રિત છે. ૨૧૫. વિશ્વને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર છે કીર્તિ જેમની એવા શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય અને તેજપાલ તથા રાજશ્રીના પુત્ર વિનયવિજયજી મહારાજે રચેલા નિશ્ચિત જગતના તને પ્રકાશિત કરવામાં દીપક સમાન એવા આ કાવ્યમાં સ્વાભાવિક ઉજ જવળ એ પચ્ચીસમો સર્ગ પૂર્ણ થયે. ૨૧૬. Page #305 -------------------------------------------------------------------------- ________________ अथ ऊर्ध्वलोकनिरूपणामयः षड्विंशः सर्गः । जीयात् शङ्केश्वरः स्वामी गोस्वामीव नभोभुवि । गावो यस्योर्ध्वलोकेऽपि, चेरुः क्षुण्णतमोऽडुराः ॥ १ ॥ वैमानिकसुरावासशोभासंभारभासुरम् । પāોય, થાકતમથ ૨ | योजनानां नवशत्या, रुचकोर्ध्वमतिक्रमे । तिर्यग्लोकान्तः स एव, चोर्ध्वलोकादिरिष्यते ॥ ३ ॥ ततो न्यूनसप्तरज्जुप्रमाणः कथितः स च । ईपत्प्राग्भारो भागे, सिद्धक्षेत्रावधिततः ॥ ४ ॥ तथोषं च रुचकाघरज्जोरन्ते प्रतिष्ठितौ । सौधर्मशाननामानौ, देवलोकौ स्फुरद्रुची ॥ ५ ॥ સગ—૨૬ ઉર્વલકની નિરૂપણ. જેઓ આકાશરૂપી પૃથ્વીને વિષે સૂર્ય સમાન છે, જેઓની વાણીરૂપી કિરણ ઉર્વ લેકમાં અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરે છે એવા શ્રી શંખેશ્વર સ્વામી જય પામે. ૧. હવે હું વૈમાનિક દેનાં આવાસની શોભાના સમૂહથી દેદીપ્યમાન એવા ઉર્વલોકનું સ્વરૂપ આગમ પ્રમાણે કહું છું. ૨. ચકપ્રદેશથી નવસે જન ઉપર ગયા બાદ તિગૂ લોકને અંત આવે છે અને તે જ ઉદર્વલોકનો પ્રારંભ કહેવાય છે. ૩. તે ઉર્વક કંઈક ન્યૂન સાત રાજલક પ્રમાણ છે અને તેને અવધિ ઈષત્ પ્રાશ્મારા ઉપરના ભાગમાં સિદ્ધક્ષેત્ર સુધી છે. ૪. હવે રૂચકપ્રદેશથી ઉપરમાં પ્રથમ રાજલકના પ્રાંતભાગે ફુરાયમાન કાંતિવાળા સૌધર્મ અને ઈશાન નામના બે દેવલોક છે, સમણિથી રહેલા અને અર્ધચન્દ્રાકાર Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પ્રથમનાં બે દેવલોકનું વર્ણન. समश्रेण्या स्थितावर्द्धचन्द्रसंस्थानसंस्थितौ । चिन्त्येते चेत्समुदितौ, तदा पूर्णेन्दुसंस्थितौ ॥ ६ ॥ मेरोदक्षिणतस्तत्र, सौधर्माख्यः सुरालयः । ईशानदेवलोकश्च, मेरोरुत्तरतो भवेत् ॥ ७ ॥ प्राकप्रत्यगायतावेतावुदग्दक्षिणविस्तृतौ । योजनानां कोटिकोटथोऽसंख्येया विस्तृतायतौ ॥ ८ ॥ निकाय्यभूमिकाकाराः, प्रस्तटाः स्युस्त्रयोदश । प्रायः परस्परं तुल्यविमानाद्यन्तयोस्तयोः ॥ ९ ॥ प्रत्येकमनयोयद्यप्येते सन्ति त्रयोदश । तथापि ह्येकवलयस्थित्या यदनयोः स्थितिः ॥ १० ॥ तत्तयोः समुदितयोस्त्रयोदश विवक्षिताः । अन्येष्वप्येकवलयस्थितेष्वेवं विभाव्यताम् ॥ ११ ॥ त्रयोदशानामप्येषां, मध्य एकैकमिन्द्रकम् । विमानं मौक्तिकमिव, प्रतरस्वस्तिकोपरि ॥ १२ ॥ उडु १ चन्द्रं २ च रजतं ३, वनं ४ वीर्यमथापरम् ५ । वरुणं ६ च तथाऽऽनन्दं ७, ब्रह्म ८ काञ्चनसंज्ञकम् ९ ॥ १३ ॥ સંસ્થાને રહેલા આ બન્ને દેવલોકે જે સાથે કલ્પવામાં આવે તે પૂર્ણચન્દ્રના આકારે सागे. ५-१. મેરૂની દક્ષિણમાં સૌધર્મ નામને દેવલોક છે. અને ઉત્તરમાં ઈશાનદેવલોક છે. ૭. પૂર્વ-પશ્ચિમ લંબાઈ ધરાવતાં અને ઉત્તર-દક્ષિણ વિસ્તાર ધરાવતાં આ બન્ને દેવલેકે અસંખ્ય કેડીકેડી યજન પ્રમાણ લંબાઈ-પહોળાઈવાળા છે. ૮. લગભગ પરસ્પર તુલ્ય-વિમાનની આદિ–અંતવાળા તે બન્ને દેવલોકમાં નિવાસભૂમિના આકારવાળા તેર પ્રતરે છે. ૯. જો કે આ બન્ને દેવકના જુદા-જુદા તેર પ્રતરો છે. તે પણ બન્નેની સ્થિતિ એક વલયાકારે છે. તેથી બનેના સાથે જ તેર પ્રતરની વિરક્ષા કરી છે. અન્ય દેવલોકોને વિષે પણ એક વલયમાં રહેલા પ્રતોની સ્થિતિ આ પ્રમાણે સમજી લેવી. ૧૦–૧૧. પ્રતરરૂપી સ્વસ્તિક ઉપર મતી સમાન તેરે પ્રતરની મધ્યમાં એક–એક ઈદ્રક विभान छे. १२. સૌધર્મ-ઇશાન દેવલોકમાં ૧૩ ઇદ્રક વિમાનો હોય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ रुचिरं १० चञ्चसंज्ञं ११ चारुणं १२ दिशाभिधानकम् १३ । त्रयोदशेन्द्रका एते, सौधर्मशाननाकयोः ॥ १४ ॥ सनत्कुमारमाहेन्द्रस्वर्गयोः समसंस्थयोः ।। द्वादश प्रस्तटाः षट् ते, ब्रह्मलोके च केवले ॥ १५ ॥ लान्तके प्रस्तटाः पञ्च, शुक्रे चत्वार एव ते । सहस्रारेऽपि चत्वारः, समश्रेणिस्थयोस्ततः ॥ १६ ॥ किलानतप्राणतयोरारणाच्युतयोरपि । चत्वारश्चत्वार एव, प्रस्तटाः परिकीर्तिताः ॥ १७ ॥ नव ग्रैवेयकाणां ते, पञ्चस्वनुत्तरेषु च । एको द्वाषष्टिरित्येवमूर्ध्वलोके भवन्त्यमी ॥ १८ ॥ सौधर्मशानयोस्तत्र, प्रथमप्रस्तटस्थितात् । उडुनाम्नो विमानेन्द्राच्चतुर्दिशं विनिर्गताः ॥ १९ ॥ पतिरेकैका विमानषिष्टया शोभिता ततः । द्वितीयादिप्रस्तटेषु, ताश्चतस्रोऽपि पतयः ॥ २० ॥ एकैकेन विमानेन, हीना यावदनुत्तरम् । एवं विमामेनकैकं, दिक्षु तत्रावतिष्ठते ॥ २१ ॥ તેઓના નામો આ પ્રમાણે છે - ૧. ઉડુ, ૨. ચન્દ્ર, ૩. રજત, ૪. વજા, ૫. વીર્ય, ૬. વરૂણ, ૭. આનંદ, ૮. બ્રહ્મ, ૯. કાંચન, ૧૦. રૂચિર, ૧૧. ચંચ, ૧૨. અરૂણ, ૧૩. દિશા. ૧૩–૧૪. સનકુમાર અને મહેન્દ્ર દેવલોક પણ સમશ્રેણિએ રહેલા છે. તેમાં બાર પ્રતરો છે અને બ્રહ્મ નામના પાંચમા દેવલોકમાં છ પ્રતિરો છે. ૧૫. છઠ્ઠા લાંતદેવલોકમાં પાંચ પ્રતરો છે. સાતમાં શુકદેવલોકમાં ચાર પ્રતરો છે. આઠમાં સહસ્ત્રારદેવલોકમાં ચાર પ્રતરો છે. અને ત્યારપછી સમશ્રેણીમાં રહેલા (૯-૧૦) આનત, પ્રાણત તથા (૧૧-૧૨) આરણ-અર્ચ્યુત દેવલોકમાં ચાર-ચાર પ્રતરે છે. ૧૬-૧૭. નવ ગ્રેવેયકમાં નવ પ્રતિરો છે અને પાંચ અનુત્તરમાં એક પ્રતર છે એમ ઉર્વલોકમાં કુલ બાસઠ (૬૨) પ્રતરો છે. ૧૮. સૌધર્મ અને ઈશાન દેવલોકમાં પ્રથમ પ્રસ્તામાં રહેલા ઉડુ નામના ઈંદ્ર વિમાનથી ચારે દિશામાં બાસઠ વિમાનથી શોભિત એક–એક પંક્તિ છે. એવી રીતે બીજા વગેરે દરેક પ્રતમાં ઈંદ્ર વિમાનથી ચારે બાજુ રમેક–એક વિમાનથી હીન પંક્તિ હોય છે અને તે મુજબ યાવત્ અનુત્તર દેવલોક સુધી પહોંચતા ચારે દિશામાં એક-એક વિમાન હોય છે. ૧૯-૨૧. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૫કિતગત વિમાનાનાં સ્થાન વિષે. पाङ्क्तेयानां विमानानामाद्य प्रतरवर्त्तिनाम् । तिर्यग्लोकानुवादेन, स्थानमेवं स्मृतं श्रुते ॥ २२ ॥ देवद्वीपे तदेकैकं, नागद्वीपे द्वयं द्वयम् । તતથા િપવાર, વલદ્વીપ વિના નમુઃ ॥ ૨૨ ॥ अष्टाष्टौ भृतपाथोधौ, तानि षोडश पोडश । સ્વયંમૂરમઢોપે, સ્વયંમૂવરિયો તતઃ ॥૨૪॥ एकत्रिंशदेकत्रिंशदग्रिमप्रतरेषु च । स्युर्विमानानि पाङ्क्तेयान्यधःस्थै पतिगैः सह ॥ २५ ॥ स्थितान्यूर्ध्वसमश्रेण्या, चरमै कहानितः । દ્વિતીયત્રસ્તટસ્થેતિ, સ્વયંમૂમળાસ્તુૌ ॥ ૨૬ ॥ त्रिशस्त्रिद्विमानानि, प्रतरेऽनुत्तरे त्वतः । મવેાિનમે‰, તેવઢીપે ચતુર્વિંશમ્ ।।૨૭।। एवं पङ्गिविमानानामन्तरं नियमान्मिथः । મન્યેયાનીરિતાનિ, યોગનાનિ વિનેશ્વરઃ ॥ ૨૮ ॥ પ્રથમ પ*ક્તિવર્તી વિમાનાનું સ્થાન તીર્થ્યલેાકના આધારે શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે કે, २४७ દેવદ્વીપની ઉપર એક-એક વિમાન, નાગદ્વીપ ઉપર બે-બે વિમાન, યક્ષદ્વીપની ઉપર ચાર-ચાર વિમાન, ભૂતસમુદ્ર ઉપર આઠ-આઠ વિમાને, સ્વયંભૂરમણદ્વીપ ઉપર સાળ–સાળ વિમાના, અને સ્વય ભૂરમણ સમુદ્ર ઉપ૨ એકત્રીશ–એકત્રીશ વિમાના શ્રી જિનેશ્વરાએ કહેલા છે અને ઉપરના પ્રતરાના વિમાના નીચેના વિમાનાની સમાન યક્તિએ જ છે. ૨૨-૨૫. આ બધા વિમાના ઉપર સમશ્રેણિથી રહેલા છે. અને પ્રત્યેક શ્રણિમાં છેલ્લું એક -એક વિમાન એછું થાય છે. આ પ્રમાણે બીજા પ્રસ્તરમાં સ્વયંભૂરમણ સમુદ્રની ઉપરનાં એક-એક વિમાન એછા થાય અને એ પ્રમાણે ૩૦-૩૦ વિમાન ઘટતાં અનુર દેવલેાકમાં ચારે બાજુ એક-એક વિમાન હેાય જે દેવદ્વીપ ઉપર આવે છે. ૨૬-૨૭. આ પ્રમાણે પક્તિમાં રહેલા વિમાનાનું અરસ-પરસનું અંતર જિનેશ્વરાએ અસંખ્ય ચેાજન કહેલું છે. ૨૮. Page #309 -------------------------------------------------------------------------- ________________ २४८ पुष्पावकीर्णानां त्वेषां संख्ये ययोजनात्मकम् केषांचित्केचिदसंख्येयोजन संमितम् ॥ २९ ॥ विमानमिन्द्रकं यत्तु प्रतरेष्वखिलेष्वपि । મેરો ધ્વંસમબ્રેળ્યા, તત્યુપર્યુરિસ્થિતમ્ ॥ ૩૦ ॥ प्रतरेषु च सर्वेषु स्युर्विमानाः किलेन्द्रकाः । वृत्तास्तेभ्योऽनन्तरं च संस्थिता ये चतुर्दिशम् ॥ ३१ ॥ ते त्रिकोणाः प्रतिपति, त्रिकोणानन्तरं पुनः । चतुरस्रा विमानाः स्युस्तेभ्यः पुनरनन्तरम् ॥ ३२ ॥ वृत्ता विमानास्तेभ्योऽपि, पुनस्त्रयस्त्रास्ततः पुनः । चतुरस्राः पुनर्वृत्ताः पतिरेवं समाप्यते ॥ ३३ ॥ वृत्तत्र्यत्रचतुरस्रा, अग्रिमप्रतरेष्वपि । જ્ઞેયાઃ મેળનેનૈવાનુત્તરપ્રતાધિ ॥ ૪ ॥ यदुक्तं - " सव्वेस पत्थडेसुं मज्झे व अणंतरं तसं । तयणंतरं चउरंसं पुणोवि व तओ तंसं ॥ ३५ ॥ " अधस्तनप्रस्तटेषु ये ये वृत्तादयः स्थिताः । તેષાસમશ્રેષ્ઠા, સર્વેષુ તરેવિ ॥ ૩૬ ॥ . ( એ શ્રેણિની વચ્ચેની વિદિશાએમાં રહેલા ) પુષ્પાવકી અતંર કેાઈનું સંખ્યાત ચેાજન છે અને કાર્બનુ' અસ`ખ્યાત યાજન છે. ૨૯. ક્ષેત્રલાક-સ ૨૬ દરેક પ્રતરનાં ઇંદ્રક વિમાના મેરૂપર્યંતની ઉપર સમશ્રેણિએ રહેલા છે. ૩૦. સવ પ્રતરામાં રહેલા ઇંદ્રક વિમાના બધા ગાળ આકારનાં છે. ત્યારબાદ ચારે દિશામાં રહેલા વિમાના ત્રિકોણાકાર છે. અને ત્રિકોણાકાર પછી વિમાના ચારસાકાર છે. ત્યારપછી ( પુનઃ ) ગોળાકાર વિમાના છે. તેના પછીના ત્રિકાણ છે. તેના પછી ચારસ છે અને પછી ગાળ છે એ રીતે આખી પક્તિ પૂર્ણ થાય છે. ૩૧–૩૩. વિમાનાનું પરસ્પર વૃત્ત-ત્રિકણ અને ચારસ વિમાનાને આ ક્રમ આગળ-આગળના પ્રતોમાં પણ જાણવા. અને આ જ ક્રમે અનુત્તર વિમાનાના પ્રતર સુધી વિમાને જાણવા. ૩૪. કહ્યું છે કેઃ સર્વ પ્રસ્તરામાં મધ્યમાં ગાળ, ત્યારપછી ત્રિકાણુ, ત્યારપછી ચારસ, ત્યારપછી ગાળ, પછી ત્રિકૈાણ. ( ઈત્યાદિ જાણવું) ૩૫. નીચેના પ્રસ્તામાં જે-જે ગાળ વગેરે વિમાના રહેલા છે, તેની ઉપર સમણિથી સ પ્રતરામાં ગાળ—ત્રિકેાણુ–ચારસ વિમાના રહેલા છે. અને એટલા માટે જ અનુત્તર Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રતરામાં વિમાનની સંખ્યા २४९ वृत्तास्त्र्यसाश्चतुरस्रा, विमानाः संस्थिताः समे । तत एवानुत्तराख्ये, प्रस्तटे स्युश्चतुर्दिशम् ॥ ३७ ॥ विमानानि त्रिकोणानि. वृत्तान्मध्यस्थितेन्द्रकात् । त्रिकोणान्येव सर्वासु, यद्भवन्तीह पनिषु ।। ३८ ॥ यदाह-“ वर्ल्ड वट्टस्सुवरिं तंसं तंसस्स उप्परिं होइ । चउरंसे चउरंसं उड़द च विमाणसेढीओ ॥ ३९ ।।" द्वापष्टि १ रेकष्टिश्च २, षष्टि ३ रेकोनषष्टकिः ४ । तथाऽष्ट ५ सप्त ६ षट् ७ पञ्च ८ चतु ९ स्त्रि १० द्वथे ११ कका धिकाः १२ ॥ ४० ॥ पञ्चाशदथ पश्चाश १३ सौधर्मशानयोः क्रमात् । प्रतरेषु विमानानां पङ्को पङ्कनै मितिमता ॥ ४१ ॥ स्वस्वपतिविमानानि, विभक्तानि त्रिभित्रिभिः ।। व्यस्राणि चतुरस्राणि, वृत्तानि स्युर्यथाक्रमम् ॥ ४२ ॥ त्रिभिविभागे शेषं चेदेकमुद्धरितं भवेत् । क्षेप्य व्यस्रऽथ शेषे द्वे, ते व्यत्रचतुरस्त्रयोः ॥ ४३ ॥ દેવલોકના ચારે દિશાના વિમાનો ત્રિકોણ છે. કારણકે–સર્વપંક્તિમાં મધ્યસ્થ ગોળ ઈંદ્રક विमाननी पछी त्रिी विमान यारे हिशामा य छ. 36-3८. કહ્યું છે કે ગોળ ઉપર ગોળ, ત્રિકેણ ઉપર ત્રિકેણ, ચરસ ઉપર ચેરસ એ પ્રમાણે ઉર્વ શ્રેણિબદ્ધ વિમાને રહેલા છે. ૩૯. સૌધર્મ અને ઈશાન દેવલોકના ૧૩ પ્રતરોમાં ક્રમશઃ એક-એક પંક્તિમાં (૧) ६२, (२) ६१, (3) ६०, (४) ५८, (५) ५८, (६) ५७, (७) ५६, (८) ५५, (4) ५४, (१०) ५3, (११) ५२, (१२) ५१, (१३) ५० मा भुम मशः (विमानानी ) सध्या ४डेसी छे. ४०-४१. સ્વ-સ્વ પંક્તિના વિમાને ત્રણ-ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. (૧) ત્રિકોણ (२) या २स मने (3) १. ६२४ प्रत२ गत विमान सध्याने तथा मातi ने मे શેષ રહે તે તે શેષને ત્રિકોણમાં ઉમેરવી, બે શેષ રહે તે એક ત્રિકેણ અને એક यारसमां गणवी. ४२-४३. -8. ३२ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ક્ષેત્રલોક-સગ ૨૬ प्रतिपङ्गथत्र क्ष्यन्ते, वृत्तत्रिचतुरस्रकाः । चतुर्गुणास्ते प्रतरे, प्रतरे सर्वसंख्यया ॥ ४४ ॥ व्यत्राणि चतुरस्राणि, प्रतिपतयेकविंशतिः । .. प्रथमप्रस्तटे वृत्त विमानानि च विंशतिः ॥ ४५ ॥ प्रथमप्रतरे पतिविमानाः सर्वसंख्यया ।। अष्टाचत्वारिंशतैवमधिकं शतयोयम् ॥ ४६ ॥ द्वितीयप्रतरे पनौ, पङ्को व्यस्रा विमानकाः ।। एकविंशतिरन्ये च, विंशतिर्विशतिः पृथक् ॥ ४७ ॥ चतुश्चत्वारिशमेवं, विमानानां शतद्वयम् ।। द्वीतीयप्रतरे पक्तिगतानां सर्वसंख्यया ॥ ४८ ।। तार्तीयीके प्रस्तटे तु, चतसृष्वपि पङ्क्तिषु । वृत्तव्यस्रचतुरस्रा, विमाना विंशतिः पृथक् ॥ ४९ ॥ चत्वारिंशत्समधिके, द्वे शते सर्वसंख्यया । प्रतरे ऽथ तुरीयेऽपि, निखिलास्वपि पक्तिषु ॥ ५० ॥ એક પંક્તિના વૃત્ત–વિકેણ-ચતુષ્કોણ વિમાનોની સંખ્યાને ચારે ગુણવાથી દરેક પ્રતર-પ્રતરના વૃત્તાદિ વિમાનની સર્વસંખ્યા આવે છે. ૪૪. नोट:- (४।२७ यारे हिशोभा । विमानानी श्रेमि छ.) પ્રથમ પ્રતરમાં દરેક પંક્તિમાં ત્રિકેણ અને ચરસ એકવીસ-એકવીસ (વિમાનો છે.અને વીસ ગોળ વિમાન છે અને તે પ્રથમ પ્રતરનાં વિમાનની સર્વ સંખ્યા पसे२.उताजी (२४८) छ. ४५-४६. બીજા પ્રતરમાં દરેક પંક્તિમાં ત્રિકેણ વિમાને એકવીસ છે અને ચતુષ્કોણ તથા વૃત્ત વિમાને વીસ-વીસ છે અને એ રીતે બીજા પ્રતરના પંક્તિગત વિમાનોની સર્વ सध्या मस युस्मानी ( २४४ ) थाय छे. ४७-४८. ત્રીજા પ્રતરમાં ચારે પંક્તિમાં ત્રિકોણ-ચતુષ્કોણ અને વૃત્ત વિમાનની સંખ્યા ૨૦ -૨૦ છે. એટલે ત્રીજા પ્રતરમાં ચારે પંક્તિના સર્વ વિમાનોની સંખ્યા બસો ચાલીશ (२४०) थाय छे. ४८-५०. Page #312 -------------------------------------------------------------------------- ________________ ચિંકાણ–ચરસ-ગોળ વિમાનોની સંખ્યા ૨૫૧ एकोनविंशतिवृत्तास्यस्राश्च चतुरस्रकाः । ઉર્વશર્વિશક્તિઃ સંધે, તે ઘર્શ જીતzય છે ૧૨ . पञ्चमे च प्रतिपक्ति, त्रिकोणाः किल विंशतिः । चतुरस्राश्च वृत्ताश्च, पृथगेकोनविंशतिः ॥ ५२ ॥ शतद्वयं च द्वात्रिंशमस्मिस्ते सर्वसंख्यया । पष्ठे च प्रतिपक्तयते, त्रयेऽप्येकोनविंशतिः ॥ ५३ ॥ अष्टाविशे द्वे शते चास्मिन्नमी सर्वसंख्यया । पङ्क्तौ पङ्क्ती सप्तमे तु, वृत्ता अष्टादश स्मृताः ॥ ५४ ॥ एकोनविंशतिस्ञ्यस्राश्चतुरस्राश्च तत्र च । सर्वाग्रेण विमानानां, चतुर्विशं शतद्वयम् ॥ ५५ ॥ प्रतिपङ्क्तयष्टमे व्यस्राः, प्रोक्ता एकोनविंशतिः । वृत्ताश्च चतुरस्राश्चाष्टादशाष्टादश स्फुटम् ॥ ५६ ॥ विशं शतद्वयं सर्वसंख्ययाऽत्र भवन्ति ते । नवमे प्रतिपङ्क्तयेते, विधाप्यष्टादशोदिताः ॥ ५७ ॥ અને ચોથા પ્રતરમાં ચારે પંક્તિમાં ગોળ વિમાન ઓગણીશ છે, અને ત્રિકેણ– ચોરસ વિમાનો વિશ-વીશ છે. એટલે તે પંક્તિગત વિમાન ની સર્વ સંખ્યા બસે છત્રીશ (૨૩૬) થાય છે. ૨૧. પાંચમા પ્રતરમાં ચારે પંક્તિમાં ત્રિકોણ (વિમાનો) વીશ છે. અને ચરસ ગોળ (વિમાને) ઓગણીશ-ઓગણીશ છે અને તે પંક્તિગત વિમાનની સર્વ સંખ્યા બસો બત્રીશ (૨૩૨) થાય છે. પર-પ૩. અને છ પ્રતરમાં પ્રત્યેક પંક્તિમાં ત્રણે (વિમાન) ઓગણીશ-ઓગણીશ (૧૯ -૧૯) છે. અને તેની સર્વ સંખ્યા બસે અઠ્ઠાવીશ ( ૨૨૮) થાય છે. ૫૪. સાતમા પ્રતરની દરેક પંક્તિમાં વૃત્ત (વિમાન) અઢાર છે અને ત્રિકોણ-ચતુકોણ (વિમાને) ઓગણીશ-ઓગણીશ છે. તેની સર્વ સંખ્યા બસે એવીશ (૨૨૪) છે. ૫૫. આઠમા પ્રતરની દરેક પંક્તિમાં ત્રિકેણુ (વિમાને) એગણીશ છે. ગોળ અને રસ (વિમાને) અઢાર-અઢાર છે અને સર્વ સંખ્યા બસો વીસ (૨૨૦) થાય છે. અને નવમા પ્રતરની દરેક પંક્તિમાં ત્રણ પ્રકારનાં (વિમાન) અઢાર-અઢાર છે અને Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ क्षेत्रसा-सग २६ अस्मिन् सर्वसंख्यया तु, द्वे शते षोडशाधिके । दशमे प्रतिपङ्क्तथष्टादश त्रिचतुरस्रकाः ॥ ५८ ॥ वृत्ताः सप्तदशेत्येवं, विमानाः पङ्क्तिवर्तिनः । द्विशती द्वादशोपेता, सर्वाग्रेण भवन्त्यमी ॥ ५९ ॥ एकादशेऽथ प्रतरे, व्यत्रा अष्टादशोदिताः । चतुरस्राः सप्तदश, वृत्तास्तावन्त एव च ॥ ६० ॥ द्विशत्यष्टाधिका सर्वसंख्यया द्वादशेऽथ च । पङ्क्ती पक्तौ सप्तदशप्रमितास्त्रिविधा अपि ॥ ६१ ॥ द्विशती चतुरधिका, स्युस्तत्र सर्वसंख्यया । त्रयोदशे प्रस्तटेऽथ, वृत्ता भवन्ति षोडश ॥ ६२ ॥ त्रिचतुष्कोणकाः सप्तदश सर्वे शतद्वयम् । सौधर्मेशानयोरेवं, स्वर्गयोः सर्वसंख्यया ॥ ६३ ॥ द्विपञ्चाशदधिकानि, शतानि नव वृत्तकाः ।। त्रिकोणानां नव शतान्यष्टाशीत्यधिकानि च ॥ ६४ ॥ चतुष्कोणा द्विसप्तत्याऽधिका नवशतीति च । सह संकलिता एते, त्रयोदशभिरिन्द्रकैः ॥ ६५ ॥ સર્વ સંખ્યા બસે સોળ ૨૧૬ (વિમાને) છે. અને દશમા પ્રતરની દરેક પંક્તિમાં त्रिी भने योरस (विमान) सा२–अढा२ छे. मने गो (विमान।) सत्त२ छ, એટલે આ પ્રતરનાં સર્વ વિમાન બસ બાર (૨૧૨) થાય છે. પ૬-૫૯, અગ્યારમા પ્રતરની દરેક પંક્તિમાં ત્રિકોણ વિમાને અઢાર છે, ચેરસ અને ગેળ વિમાને સત્તર-સત્તર છે. એ પ્રતરનાં સર્વ વિમાને બસે આઠ (૨૦૮) થાય છે અને બારમા પ્રતરની દરેક પંક્તિમાં દરેક જાતનાં સત્ત—સત્તર વિમાને છે. એટલે આ પ્રતરમાં વિમાનની સર્વ સંખ્યા બસો ચાર (૨૦૪) થાય છે અને તેરમા પ્રતરમાં ગોળ વિમાને સેળ છે. તથા ત્રિકોણ અને ચરસ વિમાને સત્તર-સત્તર છે. આ પ્રતરના विमानानी सबसे ज्या पसे। (२००) छे. ६०-६3. સૌધર્મ અને ઈશાન સ્વર્ગમાં નવસે ને બાવન ગોળ વિમાનો છે, નવસો ને અવાસી ત્રિકોણ વિમાને છે, નવસો ને બહોતેર ચેરસ વિમાને છે. આ સર્વ વિમાનની Page #314 -------------------------------------------------------------------------- ________________ પુષ્પાવકીર્ણ તથા એ દેવલાકનાં સર્વાં વિમાનેની સંખ્યા सर्वसंख्या पक्तिगत विमानानां भवेदिह । द्वौ सहस्रौ नवशताधिकौ सपञ्चविंशती ॥ ६६ ॥ चतसृणां च पूर्वोक्तपङ्क्तिनामन्तरेष्विह । सर्वेष्वपि प्रस्तटेषु, प्राचीमेकां दिशं विना ॥ ६७ ॥ पुष्पावकीर्णकाः सन्ति, विमाना विलसद्रचः । सौधर्मेशानयुगले, भवन्ति सर्वसंख्यया ॥ ६८ ॥ एकोनषष्टिक्षाणि ते सप्तनवतिस्तथा । सहस्राणि तदुपरि, केवला पञ्चसप्ततिः ॥ ६९ ॥ निर्व्यवस्थाः स्थिता एते, विकीर्णपुष्पपुञ्जवत् । इतस्ततस्तत: पुष्पावकीर्णा इति विश्रुताः ॥ ७० ॥ प्रतिप्रतरमेतेषां पक्तिप्राप्त विमानवत् । संख्या पुष्पावकीर्णानां न पृथक् कापि लभ्यते ॥ ७१ ॥ पङ्क्तिपुष्पावकीर्णाश्च सर्वे संकलिताः पुनः । सौधर्मेशानयोः षष्टिर्लक्षाणि स्युर्विमा नाकाः ॥ ७२ ॥ द्वात्रिंशत्तत्र लक्षाणि, सौधर्मस्य भवन्त्यमी । लक्षाण्यष्टाविंशतिश्च, स्युरीशान - त्रिविष्टपे ॥ ७३ ॥ તેર ઇંદ્રક વિમાના સાથે ગણતરી કરતાં પક્તિગત વિમાનાની સ` સખ્યા એ હજાર नवसो परीश (२८-२५) थाय छे. ६४-६६. २५३ પહેલા કહેલી ચાર પક્તિઓના આંતરામાં દરેક પ્રતરામાં એક પૂર્વ દિશાને છેડીને અન્ય દિશાઓમાં પુષ્પાવકી વિમાના છે. વિલસતી કાંતિવાળા આ વિમાના સૌધર્મ -ઈશાન મળી અને દેવલાકની સર્વ સંખ્યા એગણુ સાઇઠ લાખ, સત્તાણુહજાર ययातेर (८,८७०७५ ) छे. आ मधा विभानो अव्यवस्थितया (गोठवण वगर ) છુટા પુષ્પના ઢગલાની જેમ આમ તેમ રહેલા છે, તેથી પુષ્પાવકી તરીકે પ્રખ્યાત छं. ६७-७०. દરેક પ્રતરામાં રહેલા પુષ્પાવકીર્ણ વિમાનોની પૃથક્ સખ્યા પંક્તિમાં રહેલા વિમાનની જેમ કયાંય પણ પ્રાપ્ત થતી નથી. ૭૧. પક્તિગત અને પુષ્પાવકીણુ વિમાનાની सोभां साहसा ( ६०,००,०००) उसी छे વિમાના સૌધર્મ દેવલાકના અને અટ્ઠાવીસ देवसेना छे. ७२-७३. સર્વ સંખ્યા સૌધર્મ અને ઇશાન દેવभने तेमां जत्रीशसाय (३२,००,०००) લાખ (૨૮,૦૦,૦૦૦) વિમાના ઈશાન Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ , अथैतयोर्वासवयोः संबन्धीनि पृथक् पृथक् । पाङ्क्तेयानि विमानानि, प्रोक्तान्येवं पुरातनैः ॥ ७४ ॥ तथास्तपागच्छपतयः श्री रत्नशेखरसूरयः श्राद्धविधिवृत्तो" दक्षिणस्यां विमाना ये, सौधर्मेशस्य तेऽखिलाः । उत्तरस्यां तु ते सर्वेऽपीशानेन्द्रस्य सत्तया ।। ७५ ।। पूर्वस्यामपरस्यां च वृत्ताः सर्वे विमानकाः । त्रयोदशा पीन्द्रकाच, स्युः सौधर्मसुरेशितुः ॥ ७६ ॥ पूर्वापरदिशो स्त्र्यस्राश्चतुरस्राव ते पुनः । सौधर्माधिपतेरर्द्धा, अर्द्धा ईशानचक्रिणः ॥ ७७ ॥” संग्रहणीवृत्तावपि - " जे दाहिणेण इंदा दाहिणओ आवली भवे तेर्सि । जे पुण उत्तर इंदा उत्तरओ आवली तेर्सि ॥ ७८ ॥ पुव्वेण पच्छिमेण य सामन्ना आवली भवे तेसिं । जे पुण वट्टविमाणा सज्झिल्ला दाहिणिल्लाणं ।। ७९ ।। पव्वेण पच्छिमेण य जे वट्टा तेऽवि दाहिणिल्लाणं । सचउरंगा पुण सामन्ना हुंति दुहंपि ॥ ८० ॥ ક્ષેત્રલેાક-સગ ૨૬ હવે આ બન્ને ( સૌધર્મ અને ઇશાનના ) ઇંદ્રોના પ"ક્તિગત વિમાનાનું પૃથક્ કરણ પૂર્વાં-મહર્ષિઓએ આ પ્રમાણે કરેલું છે. ૭૪, 66 તપાગચ્છાધિપતિ શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રાદ્ધવિધિ ટીકામાં કહે છે કેઃ • દક્ષિણ દિશામાં રહેલ સ વિમાના સૌધર્મેન્દ્રના છે, અને ઉત્તર દિશામાં રહેલ સર્વ વિમાને ઈશાનેન્દ્રની સત્તામાં છે. પૂર્વ અને પશ્ચિમ દિશામાં પંક્તિમાં રહેલ સ ગાળ વિમાના અને તે ઈંદ્રક વિમાના પણ સૌધમ ઈંદ્રનાં છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પક્તિમાં રહેલા જે ત્રિકાણ અને ચારસ વિમાના છે. તેમાંથી અડધા સૌધમેન્દ્રના અને અડધા ઇશાનેન્દ્રનાં છે. ” ७५-७७. સ'ગ્રહણીની ટીકામાં પણ કહ્યું છે: “ઈંદ્રક વિમાનથી દક્ષિણ દિશામાં દક્ષિણશ્રેણિ અને ઈંદ્રક વિમાનથી ઉત્તર દિશામાં ઉત્તરશ્રેણિએ સૌધર્મ અને ઈશાન ઇંદ્રની છે. ૭૮. પૂર્વ અને પશ્ચિમ દિશાની શ્રેણિ અને ઇંદ્રોને સામાન્ય છે. તેમાં મધ્યના (ઈંદ્રક) ગાળ વિમાને છે તે સૌધર્મેન્દ્રના છે. જ્યારે ત્રિકોણ અને ચારસ વિમાના બન્ને ઈંદ્રોના सामान्य होय छे. ७८-८०. Page #316 -------------------------------------------------------------------------- ________________ સવ વિમાનોની સંખ્યા ૨ ૫૫ प्रत्येकं त्वथ सौधर्मेशानयोवलोकयोः । वृत्तादीनां पतिगानां, संख्यैवं गदिता श्रुते ।। ८१ ।। सप्तविंशा सप्तशती, वृत्तानां प्रथमे भवेत् ।। ત્રિાનાથ ચતુર્નરચાલ્યા વારા | ૮૨ चतुष्कोणानां च चतुःशत्येव षडशीतियुक् । शतान्येवं सप्तदश, सप्तोत्तराणि पतिगाः ॥ ८३ ॥ लक्षाण्येकत्रिंदशदष्टानवतिश्च सहस्रकाः । द्वै शते त्रिनवत्याढथे, इह पुष्पावकीर्णकाः ॥ ८४ ॥ एषां योगे तु पूर्वोक्ता, लक्षा द्वात्रिंशदेव ते । ईशानेऽप्यथ वृत्तानामषष्टत्रिंशं शतद्वयम् ॥ ८५ ॥ त्रिचतुष्कोणसंख्या तु, सौधर्मवद्भवेदिह । अष्टादशोत्तराण्येवं, शतानि द्वादशाखिलाः ॥ ८६ ।। पुष्पावकीर्णकानां तु, लक्षाणां सप्तविंशतिः । सहस्राण्यष्टनवतिद्धर्थशीतिः सप्तशत्यपि ॥ ८७ ॥ સૌધર્મ અને ઇશાન દેવલોકના વૃત્ત વગેરે પંક્તિગત વિમાની સંખ્યા આગમમાં આ પ્રમાણે કહેલી છે. ૮૧. પ્રથમ દેવલોકમાં ગોળ વિમાનો સાતસો સત્તાવીશ (૭૨૭) છે. ત્રિકેણ વિમાન ચાર ચોરાણું (૪૯૪) છે અને ચતુષ્કોણ વિમાન ચારસે છયાસી (૮૬) છે. આ પ્રમાણે સંપૂર્ણ પક્તિગત વિમાનોની કુલ સંખ્યા સત્તરસ સાત (૧૭૦૭) વિમાને ની છે. ૮૨-૮૩. આ દેવલોકમાં પુષ્પાવકીર્ણ વિમાનો એકત્રીસ લાખ-અટ્ટાણુ હજાર બસો ત્રાપુની (૩૧,૯૮,૨૯૩) સંખ્યામાં પંક્તિગત વિમાનની સાથે આ પુપાવકીર્ણક વિમાનને સરવાળે કરવાથી પ્રથમ દેવલોકના પૂર્વોક્ત બત્રીસ લાખ (૩૨,૦૦,૦૦૦ ) વિમાન થાય છે. ૮૪-૮૫. ઇશાન સ્વર્ગમાં પણ ગોળ વિમાનો બસ આડત્રીસ (૨૩૮) છે, ત્રિકણ અને ચતુષ્કોણ વિમાનોની સંખ્યા સૌધર્મ દેવલોકની જેમ છે. સવે મળીને (ત્રણેય પ્રકારના) વિમાની કુલ સંખ્યા બારસો અઢાર (૧૨૧૮) થાય છે. પુષ્પાવકીર્ણ વિમાનની સંખ્યા સત્તાવીશ લાખ અરૂઠાણું હજાર સાતશે ખ્યાતી (૨૭,૯૮,૭૮૨) છે. આ રીતે બન્ને પ્રકારના વિમાનોની સંખ્યાને સરવાળે કરવાથી પૂર્વોક્ત અઠ્ઠાવીસ લાખ Page #317 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ लक्षाण्यष्टाविंशतिर्या. सर्वसंख्या पुरोदिता । एषां योगेन सा प्राज्ञैर्भावनीया बहुश्रुतैः ॥ ८८ ॥ तत्रापि-सौधर्मेन्द्र विमानेभ्य, ईशानस्य सुरेशितुः । विमाना उच्छिताः किंचित्प्रमाणतो गुणैरपि ॥ ८९ ॥ यत्तु पञ्चशतोचत्वं, प्रासादानां द्वयोरपि । स्थूलन्यायात्तदुदितं, ततस्तन विरुध्यते ॥ ९० ॥ वस्तुतः सौधर्मगतप्रासादेभ्यः समुन्नताः । ईशानदेवलोकस्य, प्रासादाः सुंदरा अपि ॥ ९१ ॥ यथा करतले कविनिम्नः कश्चित्तथोन्नतः । देशस्तथा विमानानामेनयोनिम्नतोन्नती ॥ ९२ ।। तथाऽऽहुः- "सकस्स णं भंते ! देविंदस्स देवरण्णो विमाणेहिंतो ईसाणस्स देविंदस्स देवरणो विमाणा ईसिं उच्चयरा ईसिं उन्नययरा" इत्यादि भगवतीशतक ३।१ उ० वृ० । इदमेव मनसि विचिंत्य तत्त्वार्थभाष्यकाररुक्तं-"सौधर्मस्य कल्पस्योपरि ऐशानः कल्पः, ऐशानस्योपरि सनत्कुमारः, सनत्कुमारस्योपरि माहेन्द्र इत्येवमावसर्वार्थसिद्धा" દ્વિતિ | (૨૮,૦૦,૦૦૦ ) વિમાનોની સંખ્યા બહુશ્રુતેએ સમજવી. (૨૭,૯૮,૭૮૨+૧૨૧૮= ૨૮,૦૦,૦૦૦) ૮૬-૮૮. તેમાં પણ સૌધર્મેન્દ્રના વિમાનોથી ઈશાનેન્દ્રના વિમાન પ્રમાણ અને ગુણથી કંઈક ઊંચા છે. ૮૯ બન્ને દેવકના મંદિરની ઊંચાઈ જે પાંચસો (૫૦૦) જન કહેલી છે, તે સામાન્યથી કહેલ છે. જેથી તેમાં વિરોધ ઘટતું નથી. ૯૦. હકીકતમાં તે સૌધર્મ દેવલોકમાં રહેલા મંદિરથી ઈશાન દેવલોકના મંદિરો ઊંચા તથા સુંદર પણ છે. ૯૧. જેમ હથેળીમ કઈભાગ ઊંચે હોય છે, કોઈ ભાગ નીચો હોય છે તેવી રીતે બને દેવવોકનાં વિમાનની ઊંચાઈ-નીચાઈ સમજી લેવી. ૯૨. કહ્યું છે કેઃ “દેવનાં ઇંદ્ર દેવોના રાજા શક મહારાજાના વિમાનથી ઈશાનેન્દ્રના વિમાને થોડા ઊંચા અને કંઈક વિશિષ્ટ છે.” ઈત્યાદિ ભગવતી શતક ૩૧ ઉદ્દેશા વૃત્તિ. આ જ પદાર્થને મનમાં ધારીને તવાર્થ ભાખ્યકારે કહ્યું છે “સૌધર્મ દેવલોકની ઉપર (શ્રેષ્ઠ) ઈશાન કહ૫ છે, ઈશાન દેવલોકની ઉપર (શ્રેષ્ઠ) સનસ્કુમાર દેવલોક છે. સનકુમાર દેવલોકની ઉપર (શ્રેષ્ઠ) માહેન્દ્ર એ પ્રમાણે સર્વાર્થસિદ્ધ સુધી સમજી લેવું.” Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ વિમાનની સુંદરતાનું વર્ણન. वृत्ताः स्युवलयाकारास्त्र्यस्राः शङ्गाटकोपमाः । भवन्त्यक्षाटकाकाराश्चतुरस्रा विमानकाः ॥ ९३ ॥ ये तु पुष्पावकीर्णाख्या, विमानका भवन्ति ते । नन्द्यावर्त्तानुकृतयः, केचिदन्येऽसिसंस्थिताः ॥ ९४ ॥ अपरे स्वस्तिकाकाराः, श्रीवत्साकृतयः परे । પત્રાવાર વેવિ , નાનાઃ થતા રૂતિ છે ? | प्राकारेण परिक्षिप्ता, वृत्ताः पंक्तिविमानकाः । द्वारेणकेन महता, मण्डिताः पिण्डितश्रिया ॥ ९६ ॥ व्यस्राणां तु विमानानां. यस्यां वृत्तविमानकाः । तस्यां दिशि वेदिका स्यात्प्राकारः शेष दिक्षु च ॥ ९७ ॥ मुण्डप्राकाररूपैव, वेदिका तु भवेदिह । द्वाराणि च त्रिकोणेषु, त्रीण्येवेति जिनैर्मतम् ॥ ९८ ॥ चतुर्दिशं वेदिकाभिश्चतुरस्रास्तु चारवः । #lifમ, ચતુર્દિશમતા | 3 || ગોળ વિમાને વલયાકારવાળા હોય છે. ત્રિકોણ વિમાનો સોડા જેવા હોય છે અને ચોરસ વિમાન અક્ષાટક (પાસ)ના આકારવાળા હોય છે. વળી જે પુષ્પાવકીર્ણ વિમાને છે તેમાંથી કેટલાક નંદ્યાવતના આકારે, કેઈક તલવારના આકારે, કેટલાક સ્વસ્તિકાકારે કેટલાક શ્રીવત્સાકારે છે, તે કેઈક પાના આકારે છે. એમ વિવિધ પ્રકારે (પુષ્પાવકીર્ણ વિમાને) રહેલા છે. ૯૦-૯૫. પંક્તિમાં રહેલા ગોળ વિમાને, સુંદર એક મોટા દ્વાર અને કિલ્લાથી યુક્ત હોય છે. ૯૬. ત્રિકોણ વિમાનોને જે દિશામાં વૃત્ત વિમાને છે, તે દિશામાં વેદિકા હોય છે, જ્યારે બાકીની દિશામાં પ્રાકાર હોય છે. અને અહિં વેદિકા પણ નીચા કિલ્લા જેવી હોય છે અને આ ત્રિકેણ વિમાનમાં દ્વારે ત્રણ હોય છે એમ શ્રી જિનેશ્વરે એ ફરમાવ્યું છે. ૯૭-૯૮. ચતુરસ વિમાને ચારે દિશામાં વેદિકાથી સુંદર છે અને ચારે દિશામાં ઝળહળતા ચાર દ્વારા વડે શોભે છે. ૯. ક્ષે-ઉ. ૩૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ક્ષેત્રોક-ન્સર્ગ ૨૬ स्वरूपं किंचन बमः, सौधर्मशाननाकयोः । विमानानामथो जीवाभिगमादिश्रुतोदितम् ॥ १०० ॥ विमानानामत्र पृथ्वी, घनोदधिप्रतिष्ठिता । स्त्यानीभूतोदकरूपः, ख्यात एव घनोदधिः १०१ ॥ जगत्स्वभावादेवासौ, स्पन्दते न हि कहिंचित् । विमाना अपि तत्रस्था, न जीर्यन्ति कदाचन ॥ १०२ ॥ घनोदधिः स चाकाश, एवाधारविवर्जितः । निरालम्बः स्थितश्चित्रं, स्वभावाज्ज्योतिषादिवत् ॥ १०३ ॥ महानगरकल्पानि, विमानानि भवन्त्यथ । प्राकाराश्च तदुपरि. वनखण्डपरिष्कृताः ॥ १०४ ॥ प्राकारास्ते योजनानां, समुत्तङ्गाः शतत्रयम् । शतं तदर्द्धं तत्पादं, मूलमध्योर्ध्व विस्तृताः ॥ १०५ ॥ चतुरिसहस्राट्या, द्वारमेककमुच्छ्रितम् । योजनानां पञ्चशतीं, सार्द्ध द्वे च शते ततम् ॥ १०६ ॥ હવે સૌધર્મ તથા ઈશાન (પ્રથમ દ્વિતીય) દેવલોકના વિમાનોનું કંઈક સ્વરૂપ, શ્રી જીવાભિગમ આદિ ધૃતમાં કહ્યા મુજબ વર્ણવું છું. ૧૦૦. આ વિમાનોની પૃથ્વી (અધસ્તલ) ઘનોદધિ ઉપર રહેલી છે. જામી ગયેલું પાણી એ જ ઘનેદધિરૂપે કહેવાય છે. જગસ્વભાવથી જ (કુદરતી રીતે જ) આ ઘનોદધિ કયારેય પણ ફરકતું નથી. અને તેના ઉપર રહેલા વિમાન પણ કદાપિ છણ થતા નથી. ૧૦૧-૧૦૨. જ્યોતિષાદિ વિમાનોની જેમ સ્વભાવથી જ આ ઘોદધિ અધારરહિત, નિરાલંબનપણે આકાશમાં જ રહેલ છે, તે આશ્ચર્યકારી છે. ૧૦૩. આ વિમાનો મહાનગર જેવા વિશાળ) હોય છે. અને તેના ઉપરના પ્રકારો કિલ્લા, વનખંડોથી શોભે છે. ૧૦૪. આ પ્રકારો ત્રણસો જન ઊંચા છે અને વિસ્તારમાં મૂળ-મધ્ય અને ઉપરના ભાગે ક્રમશઃ સે-પચાસ અને પચીસ જન છે. ૧૦૫. ચાર હજાર દ્વારોવાળા આ પ્રકારે છે. જેમાંનું એકેક દ્વાર ૫૦૦ એજન ઊંચું અને ૨૫૦ યોજન પહોળું છે. ૧૦૬. Page #320 -------------------------------------------------------------------------- ________________ વિમાનની અંદરની ચિત્રામણ. ૨૫૯ चक्र मृग गरुड च्छत्र लसपिच्छ शकुनि सिंह वृषाः ।। अपि च चतुईन्तगजाः १० आलेख्यैरेमिरतिरम्याः॥ १०७ ॥ प्रत्येक्तं शतमष्टाधिकमेते केतवो विराजन्ते । સાશાતિર તે, સડત્ર પ્રતિદ્વામુ . ૨૦૮ | (ચાર્ય) शेपं द्वारवणेनं च, श्रीसूर्याभविमानवत् । राजप्रश्नीयतो ज्ञेयं, नात्रोक्तं विस्तृतेर्भयात् ॥ १०९ ॥ विस्तृतानि योजनार्द्धमायतान्येकयोजनम् । प्राकारकपिशीर्षाणि, नानामणिमयानि च ॥ ११० ॥ प्रासादास्तेषु देवानां, सन्ति रत्नविनिर्मिताः । तत्रैतयोस्ताविषयोर्विमानानां वसुन्धरा ॥ १११ ॥ योजनानां शताः सप्तविंशतिः पिण्डतो भवेत् । પ્રાસાઢા તદુપર, રોજી ઘાતોન્નતાઃ || ૧૨ છે. इदमुच्चत्वमानं तु, मूलप्रासादगोचरम् । प्रासादपरिपाट्यस्तु, तदद्धिमिता मताः ॥ ११३ ॥ ૧. ચક, ૨. મૃગ, ૩. ગરૂડ, ૪. રીંછ, ૫. છત્ર, ૬. દેદીપ્યમાન મોરપીંછ, ૭. સમડી, ૮. સિંહ, ૯. વૃષભ, ૧૦. ચાર દાંતવાળા હાથી, આવા પ્રકારના ચિત્રોથી આ દ્વારે અતિરમ્ય છે. ૧૦૭. આવા દરેક ચિત્રોથી યુક્ત એવી ૧૦૮ ધજાઓ હોય છે. એમ કુલ એક હજારને એશી ધજાઓ દરેક દ્વાર ઉપર શોભે છે. ૧૦૮. દ્વારનું શેષ વર્ણન શ્રી સૂર્યાભ વિમાનની જેમ છે, જે રાજપ્રશ્રયથી જાણી લેવું. અહીં વિસ્તારના ભયથી કહ્યું નથી. ૧૦૯. તે કિલ્લાનાં જુદા-જુદા પ્રકારનાં રત્નથી બનેલા કાંગરા અડધે જન વિસ્તૃત અને એક યોજન લાંબા હોય છે. ૧૧૦. ' આ વિમાનોમાં દેવતાઓના રત્નનિર્મિત પ્રાસાદો છે. તેમાં જ આ દેવલોકની પૃથ્વી છે. એટલે કે સ્વર્ગલોકની ભૂમિ એટલે જ આ વિમાની ભૂમિ છે. ૧૧૧. આ વિમાનને ધરાતલની જાડાઈ સત્તાવીસસે જન (૨૭૦૦) છે. અને તેની ઉપર પાંચ (૫૦૦) જન ઉંચા પ્રાસાદો છે. ૧૧૨. આ ઊંચાઈનું પ્રમાણ મુખ્ય પ્રાસાદનું સમજવું, ત્યારપછીના પ્રાસાદ શ્રેણિઓની ઊંચાઈ અર્ધા–અર્ધ પ્રમાણે કહેલી છે. ૧૧૩. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૦ एवं च पृथ्वीपिण्डेन, सह द्वात्रिंशदेव हि । તાનિ તુર્કીવૃમિદ્, પ્રાસાશિવરાવધિ । ૪ ।। एवं सर्वत्र भूपीठप्रासादौन्नत्ययोजनात् । દ્વાત્રિયોગનતા, વિમાનોચરવમૂહતામ્ ॥ ૧ ॥ भूपीठस्य च बाहल्यं, प्रासादानां च तुङ्गता । पृथक् पृथक् यथास्थानं, सर्वस्वर्गेषु वक्ष्यते ॥ ११६ ॥ विष्कम्भायामतस्त्वत्र, विमानाः कथिता द्विधा । મધ્યેયયોગને વિતસંયેમિતાઃ રે ॥ ૨૭ ॥ व्यासायामपरिक्षेपाः, संख्येयैर्यो जनैर्मिताः । आद्यानामपरेषां तेऽसंख्येयेर्यो जनैर्मिताः ॥ ११८ ॥ स्वर्गयोरेनयोस्तत्र प्रथमप्रतरेऽस्ति यत् । उडुनामैन्द्रकं व्यासायामतस्तत्प्रकीर्त्तितम् ॥ ११९ ॥ योजनानां पञ्चचत्वारिंशल्लक्षाणि सर्वतः । परिधिस्त्वस्य मनुजक्षेत्रस्येव विभाव्यतां ॥ १२० ॥ આ પ્રમાણે પૃથ્વીના પિંડની સાથે પ્રાસાદના શિખર સુધીનું ઉચ્ચત્વમાન ખત્રીશસે (૩૨૦૦) યાજન છે. ૧૧૪. ક્ષેત્રલેકસ ૨૬ આ પ્રમાણે સર્વત્ર પૃથ્વીપીઠ અને પ્રાસાદની ઉંચાઇને મેળવીને વિમાનાની ઉચ્ચતા ખત્રીશસા (૩૨૦૦) યેાજન સમજવી. ૧૧૫. પૃથ્વીની જાડાઈ અને પ્રાસાદોની ઊંચાઈ દરેક દેવલાકની અંદર જે જુર્દ-જુદી છે તે યથાસ્થાને કહેવામાં આવશે. ૧૧૬. અહિં વિમાના બે પ્રકારે વર્ણવ્યા છે. તેમાં કેટલાક વિમાના સખ્યાતા યાજનાના અને કેટલાક અસંખ્યાતા યેાજનેાના આયામ-વિસ્તાર ધરાવે છે. ૧૧૭. તેમાં પ્રથમ પ્રકારના વિમાનાના આયામ-વિસ્તાર-પરિધિ સ ંખ્યાતા ચેાજન પ્રમાણ છે. બીજા વિમાનાના તે આયામ-વિસ્તાર-પરિધિ અસખ્યાતા યેાજન પ્રમાણ છે. ૧૧૮. આ બે દેવલેાકમાં જે પ્રથમ પ્રતર છે. તેમાં ઊડુ નામનું જે ઐન્દ્રક ( ઇંદ્રક ) વિમાન છે તેની લંબાઇ–પહેાળાઈ પીસ્તાલીસ લાખ (૪૫,૦૦,૦૦૦) યાજનની કહેલી છે. તેની પરિધિ મનુજ ક્ષેત્રની જેમ [ મનુજ ક્ષેત્રની લખાઈ-પહોળાઈ પણ પીસ્તાલીશ લાખ યેાજન હાવાથી] સમજી લેવી. ૧૧૯-૧૨૦. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૬, વિમાનની વિશાલતા. एवं च- सिद्धक्षेत्रमुडुनामैन्द्रक नृक्षेत्रमेव च । सीमन्तो नरकावासश्चत्वारः सदृशा इमे ॥ १२१ ॥ व्यासायामपरिक्षेपेरुपयुपरि संस्थिताः। વર્જિમિજ્ઞનદછિદષ્ટિવિવિg: ૨૨૨ છે. अन्येषां तु विमानानां, केषांचिन्नाकयोरिह । व्यासायामपरिक्षेपमानमेवं निरूपितम् ॥ १२३ ॥ जम्बूद्वीपं प्रोक्तरूपं, यया गत्यैकविंशतिम् । वारान् प्रदक्षिणीकुर्यात्सुरश्चप्पुटिकात्रयात् ॥ १२४॥ षण्मासान् यावदुत्कर्षात् , तया गत्या प्रसर्पति । कानिचित्स विमानानि, व्यतिव्रजति वा न वा ॥ १२५ ॥ अथापरप्रकारेण, विमानमानमुच्यते । सौधर्मादिषु नाकेषु, यथोक्तं पूर्वसूरिभिः ॥ १२६ ॥ कर्कसंक्रान्तिघस्रे यदुदयास्तान्तरं रवेः ।। योजनानां सहस्राणि, चतुर्नवतिरीरितम् ॥ १२७ ॥ આ જ પ્રમાણે સિદ્ધક્ષેત્ર (સિદ્ધશીલા), ઉડુ નામનું ઇંદ્રક વિમાન, મનુષ્યક્ષેત્ર અને સીમન્ત નામનો નરકાવાસ આ ચાર લંબાઈ-પહોળાઈ અને પરિધિથી સરખા છે. અને બધા એક જ શ્રેણિમાં ઉપર–ઉપર રહેલા છે તે જ્ઞાનદ્રષ્ટિથી ત્રણે જગતને જેનારા એવા કેવલી–ભગવતેએ કહ્યા છે. ૧૨૧-૧૨૨, આ બને દેવલોકમાં બીજા કેટલાંક વિમાનોના આયામ – વિસ્તાર – પરિધિનું પ્રમાણ આ પ્રમાણે કહેવાયું છે. ૧૨૩. પહેલા જેનું વર્ણન કર્યું છે એવા જબૂદ્વીપને કેઈક દેવ ત્રણ ચપટીમાત્રના સમયમાંજ જે ગતિવડે એકવીસવાર પ્રદક્ષિણા કરી શકે છે. તે જ ઉત્કૃષ્ટ ગતિથી છ મહિના સુધી ગમન કરતાં કરતાં કેટલાક વિમાનને પાર પામી શકાય છે. અને કેટલાક તે પાર પણ નથી માતા. ૧૨૪-૧૨૫. પૂર્વાચાર્યોએ જે પ્રમાણે સૌધર્માદિ દેવલોકમાં વિમાનનું પ્રમાણુ બીજી રીતે કહ્યું છે તે પ્રકારે હવે કહીએ છીએ. ૧૨૬. કક સંક્રાતિના દિવસે સૂર્યનું ઉદય અને અસ્તનું અંતર (પરિક્રમા) ચોરાણુહજાર પાંચસે છવ્વીસ પેજન અને સાઠીયા બેતાલીશ (૯૪૫૨૬૪) એજન થાય છે અને Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ पतिशाश्च पञ्चशताः एकस्य योजनस्य च । पष्टिभागा द्विचत्वारिंशदस्मित्रिगुणीकृते ॥ १२८ ॥ लक्षद्वयं योजनानां, व्यशीतिश्च सहस्रकाः । साशीतयः शताः पञ्च, षष्टयंशाः षट् सुरक्रमः ॥ १२९ ॥ सूर्योदयास्तान्तरेऽथ, प्रागुक्ते पञ्चभिहते । पूर्वोदितात्क्रमात्प्रौढः, क्रमो दिव्यो भवेत्परः ॥ १३० ॥ स चायं- चतुर्लक्षी योजनानां, द्विसप्तितिः सहस्रकाः । षट्शती च त्रयस्त्रिंशा, षष्टयंशास्त्रिंशदेव च ॥ १३१ ॥ उदयास्तान्तरे भानोः, सप्तभिर्गुणिते भवेत् । दिव्यः क्रमस्तृतीयोऽयं, प्रौढः पूर्वोदितद्वयात् ॥ १३३ ॥ षट् लक्षाण्येकषष्टिश्च, सहस्राणि शतानि षट् ।। षडशी तिर्योजनानां, चतुःपञ्चाशदंशकाः ॥ १३३ ॥ अर्कोदयास्तान्तरेऽथ, नवभिर्गुणिते सति । एष दिव्यः क्रमस्तुर्यः, स्यान्महान् प्राक्तनत्रयात् ॥ १३४ ॥ अान्यिष्ट लक्षाणि, योजनानां शतानि च । सप्तैव चत्वारिंशानि, कलाश्चाष्टादशोपरि ॥ १३५ ॥ તેને ત્રણ વડે ગુણવાથી બે લાખ વ્યાશીહજાર પાંચસો એંશી અને સાઠીયા છ ભાગ ( २,८3५८०६०) यमन थाय छे. १२७-१२६. હવે પૂર્વે કહેલા સૂર્ય-ઉદયાસ્તના અંતરને પાંચ વડે ગુણવાથી, ચાર લાખ माते२९०२, छसे तेत्रीस योगन साडीया श्रीस मास योग ( ४७२६३3३3) थाय છે અને જે બીજી માટી દિવ્યગતિ છે. આ દિવ્ય પગલું પૂર્વે કહેલ પગલાં કરતાં વધુ भाटु (प्रौढ) छे. १3०-131. પૂર્વે કહેલા સૂર્યના ઉદયાસ્તના આંતરાને સાતથી ગુણવાથી છ લાખ, એકસઠ હજાર, છસો છયાસી યોજન અને સાઠીયા ચપ્પન-ભાગ યજન (૬૬૧૬૮૬૫૪) થાય છે. આ માપનું એક પગલું, પૂર્વોક્ત બંને પ્રકાર કરતાં પણ મોટું ચઢિયાતું પગલું छ. १३२-133. પૂર્વે કહેલા સૂર્યના ઉદયાસ્તના આંતરાને નવથી ગુણવાથી આઠ લાખ, પચાસ १२, सातसे। यावीश यान भने सोहीया अढा२ मा योजन (८,५०,७४०३०) થાય છે. આ દિવ્ય પગલું પૂર્વોક્ત ત્રણ પગલાથી પણ ચઢીયાતું છે. ૧૩૪–૧૩૫. Page #324 -------------------------------------------------------------------------- ________________ દાંતણૂક વિમાનની વિશાલતા २६३ चण्डा चपला जवना, वेगा चेति यथोत्तरम् । चतस्रो दिव्यगतयः, शीघ्रशीघ्रतराः स्मृताः ॥ १३६ ॥ केचिद्वेगाभिधानां तु, तुरीयां मन्यते गतिम् । नाम्ना जवनतरिकामभिन्नां च स्वरूपतः ॥ १३७ ॥ कस्याप्यथ विमानस्य, पारं प्राप्तुमुपस्थिताः । शास्त्रस्येव प्राप्तरूपाश्चत्वारो युगपत्सुराः ॥ १३८ ॥ एकस्तस्य विमानस्य, मिनोति तत्र विस्तृतिम् । आद्यक्रमेणाधगत्या, पण्मासान् यावदश्रमम् ।। १३९ ॥ द्वितीयः पुनरायाम, तस्य मातुमुपस्थितः । क्रम द्वितीयजातीयैर्गत्यापि चपलाख्यया ॥ १४० ॥ तृतीयो मध्यपरिधि, मिमीते मतिमान् सुरः । क्रमैस्तृतीयजातीयगच्छन् गत्या तृतीयया ॥ १४१ ॥ तुर्यस्तु बाह्यपरिधि, मिमीषुरन्तिमैः क्रमैः । विमानमभितो बभ्रमीति गत्या तुरीयया ॥ १४२ ॥ मिन्वन्त एवं पण्मासान् , येषां पारं न ते गताः । सौधर्मादिषु सन्त्येवंविधाः केचिद्विमानकाः ॥ १४३ ॥ આ પ્રમાણે દેવની ચંડા – ચપલા--જવના અને વેગા આ ચાર ગતિએ કમર वेगवती ही छे. १३६. કેટલાક આચાર્યો થી વેગાગતિને નામથી જવનતરિક માને છે પરંતુ સ્વરૂપમાં sis ५९५ तावत नथी. १७७. જાણે કે શાસ્ત્રોના સ્વરૂપને પામેલા હોય. તેવા કોઈ ચાર દેવતા એ એકી સાથે કેઈ એક વિમાનનો પાર પામવા માટે ઉપસ્થિત થયા હોય તેમાંથી એક દેવ ચંડા ગતિથી પ્રથમકમે વિમાનના વિસ્તારને શ્રમિત બન્યા વગર છ મહિના સુધી માપે છે, બીજે દેવ ચપલા નામની બીજી ગતિથી બીજાકમે તે વિમાનની લંબાઈ માપે છે. ત્રીજે બુદ્ધિશાળી દેવ ત્રીજી ગતિથી ત્રીજા ક્રમે વિમાનની મધ્ય પરિધિને (અંદરની લંબાઈપહોળાઈ કારપેટ એરીયા)ને માપે છે અને ચોથો દેવ, ચોથીગતિથી ચોથાકમે વિમાનની બાહ્ય પરિધિને માપવાની ઈચ્છાવાળો વિમાનની ચારે બાજુ ભમે છે. (પ્રદક્ષિણ આપે છે.) આમ છ મહિના સુધી માપતાં તેઓ વિમાનનો પાર પામતા નથી. આવા કેટલાક વિમાને સૌધર્મ વિગેરે દેવલોકમાં છે. ૧૩૮–૧૪૩. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ક્ષેત્રક-સર્ગ ૨૬ अथ प्रकारान्तरेण, परिमाणं निरूप्यते । सौधर्मादिविमानानामनुत्तराश्रयावधि ॥ १४४ ॥ क्रमैः प्रथमजातीयैराधस्वर्गचतुष्टये । विष्कंभं चण्डया गत्याऽऽयाम चपलया पुनः ॥ १४५ ॥ जवनयाऽन्तः परिधि, बाह्यं गत्या च वेगया । मिनुयानिर्जरः कश्चिद्विमानमतिकौतुकी ।। १४६ ।। अच्युतान्तेषु चाष्टासु, व्यासादीन्मिनुयात्क्रमात् । क्रमैद्वितीयजातीयैराधादिगतिभिर्युतः ॥ १४७ ॥ ग्रेवेयकेषु नवसु, विष्कम्भादीन्मिनोति सः ।। क्रमैस्तृतीयजातीयैश्चतुर्गतियुतैः क्रमात् ॥ १४८ ॥ विजयादिविमानेषु, चतुर्वपि मिनोत्यसौ । विष्कम्भादिक्रमैस्तुयैश्चतुर्गतिसमन्वितैः ॥ १४९ ॥ विमानमेकमप्येष, मासैः पभिरपि स्फुटम् । पूर्ण न गाहते सन्ति विमानानीदृशान्यपि ॥ १५० ॥ સૌધર્મ દેવકથી માંડીને અનુત્તર દેવલોક સુધીના વિમાનોનું માપ બીજી રીતે કહેવાય છે. ૧૪૪. પ્રથમ ચાર દેવકની અંદર કઈ અતિ કૌતુકી દેવ વિમાનને પ્રથમ જાતના પગલાથી માપે છે. અને આ પ્રમાણે ચંડા ગતિથી પહોળાઈ, ચપલા ગતિથી લંબાઈ જવના ગતિથી અંદરની પરિધિ અને વેગાગતિથી બાહ્ય પરિધિને માપે છે. (ચારે ગતિમાં પણ પ્રથમ જાતનું જ પગલું) ૧૪૫–૧૪૬. અશ્રુત સુધીના આઠ દેવલોકમાં બીજી જાતિના પગલાથી ક્રમશઃ વ્યાસ વિગેરેને પૂવવત્ માપે છે. (વ્યાસાદિ ચાર પ્રકારમાં ગતિ કમશઃ ચાર, પરંતુ પગલું બીજી જાતનું) ૧૪૭. નવ રૈવેયકની અંદર ત્રીજી જાતિના પગલાં વડે ચાર ગતિથી વિષ્કભાદિને માપે છે. વ્યાસ – આયામ–અંતઃ પરિધિ-બાહ્ય પરિધિમાં ક્રમશઃ ચંડાદિ ચાર ગતિ, પરંતુ પગલું ત્રીજી જાતનું) ૧૪૮. વિજયાદિ ચાર વિમાનમાં ચોથી જાતિના પગલાંથી વિખુંભાદિને માપે છે. ૧૪૯૦ આ રીતે પગલાથી ૬ મહિના સુધી ફરવા છતાં પણ એક વિમાનનું અવગાહન ન થઈ શકે એવા પણ વિમાને છે. ૧૫૦. Page #326 -------------------------------------------------------------------------- ________________ ચંડા આદિ ગતિ દ્વારા વિમાનનું પ્રમાણ ૨૬૫ जीवाभिगमसूत्रे तु, भेदांश्चण्डादिकान् गतेः।। व्यासादि चाविवक्षित्वा, विमानमानमीरितम् ॥ १५१ ॥ तणाहि-स्वस्तिकं १ स्वस्तिकावत २, स्वस्तिकप्रभमित्यपि ३ । तुर्य स्वस्तिककान्ताख्यं ४, परं स्वस्तिकवर्णकम् ५ ॥ १५२ ॥ षष्ठं स्वस्तिकलेश्याख्यं ६, सप्तमं स्वस्तिकध्वजम् ७ । अष्टमं स्वस्तिकसितं ८, स्वस्तिककूटमित्यथ ९ ॥ १५३ ॥ ततः स्वस्तिकशिष्टाख्यं १०, विमानं दशभं भवेत् । एकादशं स्वस्तिकोत्तरावतंसकमीरितं ११ ॥ १५४ ॥ षडभिर्मासैः क्रमैराद्यैमिन्वानो नावगाहते ।। एषां मध्ये विमानानां, किंचित्किचित्त गाहते ॥ १५५ ॥ अर्चि १ स्तथाऽचिरावर्त २ मर्चिःप्रभ ३ मथापरम् । अर्चिःकान्त ४ मचिर्वण ५ मचिलेश्य ६ तथापरम् ॥ १५६ ॥ अचिर्वज ७ मचिःसित ८ मचिःकूटं ९ ततः परम् । अर्चिःशिष्ट १०मचिरुत्तरावतंसकमन्तिमम् ११ ॥ १५७ ॥ किंचिद्विमानेष्वेतेषु, मिन्वन्नवावगाहते ।। क्रमैद्वितीयैः षण्मास्या, किंचित्पुनर्विगाहते ॥ १५८ ॥ શ્રી જીવાભિગમ સૂત્રમાં તે ગતિના ચંડા વગેરે ભેદની અને વ્યાસાદિની વિવક્ષા વગર જ વિમાનનું માન કહેલું છે. ૧૫૧. ते मा प्रमाणे १. स्वस्ति, २. स्वस्तिवत, 3. स्वस्तिम, ४. स्वस्ति-त ५. वस्ति १४, ६. स्वस्ति वेश्या,' ७. स्वस्ति [q४, ८. स्वस्तिसित, ६. स्वस्ति ફૂટ, ૧૦. સ્વસ્તિક શિષ્ટ, ૧૧. સ્વસ્તિત્તરાવસક-આ ૧૧ જાતના વિમાનોને પ્રથમ પગલાથી માપતો એવો દેવ, કેટલાક વિમાનોને ૬ મહિનામાં અવગાહી શકે છે, તે કેટલાકને અવગાહી શકતો નથી. ૧૫ર-૧૫૫. १. माथि, २. मर्थिरावत, 3. मयि:प्रन, ४. अर्थिात, ५. भवि, . मर्थिडेश्य, ७. मर्य , ८. मार्थि:सित, ६. मर्थि: १०. मार्थि:शिष्ट, ११. भार्थરુત્તરાવતંસક–આ અગ્યાર વિમાનને બીજા પ્રકારના પગલાથી માપતે કેઈક દેવ, કેક વિમાનને ૬ મહિને અવગાહી શકે છે, તે કેકને અવગાહી શકતો નથી. ૧૫૬–૧૫૮. क्षे-. ३४ Page #327 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ कामं कामावर्तमेव, कामप्रभमथापरम् । कामकान्तं कामवणे, कामलेश्यं ततः परम् ॥ १५९ ॥ कामध्वजं कामसितं, कामकूटं भवेत्परम् । कामशिष्टं तथा कामोत्तरावतंसकाभिधम् ॥ १६० ॥ किंचिदेषां विमानानां, मध्ये मिन्वन् विगाहते । क्रमैस्तृतीयैः षण्मास्या, किंचित्त नावगाहते ॥ १६१ ॥ विजयं बैजयन्तं च, जयन्तमपराजितम् । विमानं किंचिदप्येषु, मिन्वन्नवावगाहते ॥ १६२ ।। पभिर्मासैः क्रमैस्तुर्यः, सचातुर्यः स निर्जरः । मानमेवं विमानानामुक्तं वैमानिकाचितैः ॥ १६३ ॥ युग्मं ॥ तथा च तद्ग्रंथः-" अस्थि ण भंते ! विमाणाई सोत्थियाई जाव सोत्थोत्तरवडिंसयाई ?, हंता अत्थि, ते णं भंते ! विमाणा केमहालया ५० ?, गो० ! जावइयं च णं सूरिए उदेइ जावइअं च णं सूरिए अस्थमेइ एवइयाई तिन्नि ओवासंतराई अत्थेगइयस्स देवस्स एगे विक्कमे सिया, से णं देवे ताए उकिट्ठाए तुरियाए जाव दिव्याए देवगतीए विईवयमाणे २ जाव एगाई वा दुयाहं वा उक्कोसेणं छम्मासे १. आभ, २. भावत, 3. मप्रम, ४. आमत, ५. अभव, ६. मवेश्य, ७. म०४, ८. ४ मसित, ८. मट, १०. मशिष्ट, ११. भोत्तरावतस-24। ૧૧ વિમાનોને ત્રીજા પગલાથી માપતો કેઈક દેવ, કે “કને છ મહિને અવગાહી શકે છે, तो 'ने. साडी शतेो नथी. १५८-१६१. १. विनय, २. १४य-त, 3. न्य-त, ४. अ५२रित मा विमानाने याथा मारना પગલાથી માપતો ચતુરદેવ ૬ મહિને કેઈને પણ અવગાહી શકતો નથી. એમ વિમાનિક દેવથી પૂજાએલા શ્રી જિનેશ્વરએ કહેલું છે. ૧૬૨-૧૬૩. તે સંબંધી આગમમાં કહ્યું છે કે હું તે ! સ્વસ્તિકથી સ્વસ્તિત્તરાવતંસક નામ સુધીના વિમાનો છે. હા! છે. હે ભંતે! વિમાન કેટલા મોટા છે? હે ગૌતમ! જેટલામાં સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીનું જે આંતરૂ થાય, તેને ત્રણ ગણું કરવાથી દેવનું એક પરાક્રમ (એક મોટું પગલું) થાય. તે દેવ તે પ્રકારની ઉત્કૃષ્ટ તેજીલી અને દિવ્ય એવી દેવગતિથી ચાલે, એક – દિવસ, બે દિવસ યાવતું ઉત્કૃષ્ટથી ૬ માસ ચાલે Page #328 -------------------------------------------------------------------------- ________________ તે ગતિ દ્વારા નીચે કેવી રીતે આવે છે? ૨૬૭ वीईवएज्जा, अत्थेगइयं विमाण विईवइज्जा, अत्थेगइयं विमाणं नो विईवइज्जा," સ્થા”િ ! कस्मिन्नमी देवलोके, विमानाः स्वस्तिकादयः । विजयादीन् विना सम्यगेतन्न ज्ञायतेऽधुना ॥ १६४ ॥ ननु चण्डादिगतिभिः, षण्मास्या तादृशैः क्रमैः । न केषांचिद्विमानानां, पारं यान्ति सुरा यदि ॥ १६५ ॥ तद् द्रुतं जिनजन्मादिकल्याणकोत्सवार्थिनः । तस्मिन्नेव क्षणे तत्तत्स्थानमायान्त्यमी कथम् ? ॥ १६६ ॥ (युग्मम् ) अत्रोच्यते-गतिक्रमाविमावुक्ती, पल्योपमादिपल्यवत् । विमानमानज्ञानाय, कल्पितौ न तु वास्तवौ ॥ १६७ ॥ वास्तवी तु गतिर्दिव्या, दिव्यः क्रमश्च वास्तवः । अत्यन्तसत्वरतरौ, तथा भवस्वभावतः ॥ १६८ ॥ ततश्च जिनजन्मादिप्रमोदप्रचयोत्सुकाः । सुरा अचिन्त्यसामर्थ्यादत्यन्तं शीघ्रगामिनः ॥ १६९ ॥ તેટલામાં કે “ક વિમાનને પાર પામી શકે છે, તે કે'ક વિમાનને પાર પામી શકતો નથી... - વિજયાદિ વિમાનોને છોડીને કયા દેવકમાં આ અસ્તિકાદિ વિમાને છે, તે સ્પષ્ટ જણાતું નથી. ૧૬૪. પ્રશ્ન: ચંડાદિ ગતિ વડે કરીને તેવા પ્રકારના પગલાથી છ મહિને કેઈક વિમાનના દેવતાઓ પાર પામતા નથી, તો પછી જિનેશ્વરદેવના જન્માદિ કલ્યાણક મહોત્સવના અર્થી દેવતાઓ, તે જ ક્ષણે તે તે સ્થાનમાં કેવી રીતે આવી શકે છે ? ૧૬૫–૧૬૬. ઉત્તર: ગતિ અને પગલા જે કહ્યા છે, તે પલ્યોપમના પ્યાલાની કલ્પનાની માફક વિમાનનું પ્રમાણ જાણવા માટે કલ્પનાથી કહેલ છે, પણ વાસ્તવિક નથી. ૧૬૭. તેવા પ્રકારના ભવસ્વભાવથી દેવેની વાસ્તવિક દિવ્યગતિ અને દિવ્ય પગલા અત્યંત વેગીલા હોય છે. ૧૬૮. ' અને તેથી જ જિનેશ્વરદેવના જન્માદિ (કલ્યાણક)ના આનંદ સમૂહથી ઉત્સુક બનેલા દેવતાઓ અચિંત્ય સામર્થ્યથી અત્યંત શીધ્રગામી હોવાથી અત્યંત ભક્તિથી અશ્રુતાદિ દેવલોકમાંથી આવીને શ્રી અરિહંત ભગવંતના કલ્યાણ કેત્સવ ઉજવીને પિતાના આત્માને કૃતાર્થ કરે છે. ૧૬૯–૧૭૦. ' Page #329 -------------------------------------------------------------------------- ________________ २१८ क्षेत्रसा- २६ अच्युतादिककल्पेभ्योऽभ्युपेत्य प्रौढभक्तयः । स्वं स्वं कृतार्थयंत्यहत्कल्याणकोत्सवादिभिः ॥ १७० ॥ इदृशानि विमानानि, महान्त्यायद्वितीययोः । स्वर्गयोः पञ्चवर्णानि, विराजन्ने प्रभाभरैः ॥ १७१ ॥ जात्याअनमयानीव, स्युर्मेचकानि कानिचित् । इन्द्रनीलरत्नमयानीव नीलानि कानिचित् ॥ १७२ ॥ पद्मरागमयानीव, रक्तवर्णानि कान्यपि । स्वर्णपीतरत्नमयानीव पीतानि कानिचित् ॥ १७३ ॥ कानिचिच्छुक्लवर्णानि, क्लप्तानि स्फटिकैरिव ।। सर्वाणि नित्योद्योतानि, भासुराणि प्रभाभरैः ॥ १७४ ॥ यथा निरभ्रनभसि, मध्याह्वेऽनावृतस्थले । इह प्रकाशः स्यात्तेषु, ततः स्फुटतरः सदा ॥ १७५ ॥ तमःकणेन न कदाप्येषु स्थातुं प्रभूयते । संशयेनेव चेतस्सु, केवलज्ञानशालिनाम् ॥ १७६ ॥ अहोरात्रव्यवस्थापि, न भवेत्तेषु कहिंचित् । दुरवस्थेव गेहेषु, जाग्रत्पुण्यौधशालिनाम् ॥ १७७ ॥ પ્રથમ બે દેવલોકમાં પાંચવણના આવા મોટા વિમાનો કાંતિના સમૂહથી શેભે छ. १७१. કઈક વિમાને જાત્ય જનરત્નમય હોય તેવા કૃષ્ણવર્ણ છે, કેટલાક ઈન્દ્ર નીલરત્નમય હોય તેવા નીલવર્ણ છે, કેટલાક પવરાગ રત્નમય હોય તેવા રક્તવર્ણી છે, કેટલાક સુવર્ણ પિત રત્નમય હોય તેવા પીળા વર્ણના છે અને કેટલાક જાણે સ્ફટિકના બનાવેલા હોય તેવા શુક્લવર્ણ છે. આ પ્રમાણે આ બધા વિમાને નિત્ય ઉદ્યોતવાળા અને કાંતિથી દેદીપ્યમાન છે. ૧૭૩-૧૭૪. જેમ વાદળા વગરના આકાશમાં મધ્યાહ્ન સમયે ખુલ્લા સ્થાનમાં અતિપ્રકાશ હોય છે. તેનાથી વધુ સ્પષ્ટ પ્રકાશ તે દેવવિમાનમાં હોય છે. ૧૭૫. કેવલજ્ઞાનીઓના ચિત્તમાં જેમ સંશય ટકી શકતું નથી, તેમ આ સ્થાનમાં અંધકારને કણ પણ રહી શકતો નથી. ૧૭૬. પ્રકટ પુણ્ય પ્રભાવશાલી-પુણ્યાત્માઓના ઘરમાં જેમ દુઃખી અવસ્થા હતી નથી, તેમ આ વિમાનમાં અહોરાત્રિની વ્યવસ્થા પણ હોતી નથી ૧૭૭. Page #330 -------------------------------------------------------------------------- ________________ દેવલોકમાં સુગંધ કેવી હોય? ૨૬૯ व्यवहारस्त्वहोरात्रादिकोऽत्रत्यव्यपेक्षया । तत एव च तत्रत्या, गतं कालं विदन्ति न ॥ १७८ ॥ चन्दनागुरुचन्द्रेणमदकश्मीरजन्मनाम् । यूथिकाचम्पकादीनां, पुष्पाणां च समन्ततः ॥ १७९ ॥ यथा विकीर्यमाणानां, सौरभ्यमिह जम्भते । प्राणाघ्राणकरं पीयमानमुत्फुल्लनासिकैः ॥ १८० ॥ ततोऽपीष्टतरस्तेषां, विमानानां स्वभावतः । स्वाभाविकः परिमलः, पुष्णाति परमां मुदम् ॥ १८१ ॥ ત્રિમિશિવ | रूतबूरनबनीत शिरीषकुसुमादितः । तेषामतिमृदुः स्पर्शः, स्वाभाविकः सनातनः ॥ १८२ ॥ चतुर्दिशं विमानेभ्यस्तेभ्यः पञ्चशतोत्तराः । चत्वारो वनखण्डाः स्यु नावृक्षालिमण्डिताः ॥ १८३ ॥ प्राच्यामशोकविपिनं, याम्यां सप्तच्छदाभिधम् । प्रतीच्यां चम्पकवनमुदगाम्रवणं तथा ॥ १८४ ॥ અહેરાત્રિની વ્યવસ્થા અહીંની (મર્યલોકની ) અપેક્ષાએ છે, બાકી ત્યાં આ વ્યવસ્થા ન હોવાના કારણે તે વિમાનમાં રહેતા દેવો વગેરે વીતેલે કાળ જાણતા પણ નથી. ૧૭૮. ફેલાતી ચંદન, અગરૂ, કપૂર, કસ્તુરી, કેશરની સુરભિ તથા વેરાયેલા એવા જાઈ, ચંપ આદિ પુષ્પોને પરિમલ જેમ ચારેતરફ ફેલાઈ જાય છે અને કુલી ગયેલી નાસિકાવાળા લોકો દ્વારા નાકને તરબતર કરનાર આ સુરભિનું જેમ પાન કરાય છે, તેનાથી પણ વધુ ઈછતર એ આ વિમાનોનો સ્વાભાવિક પરિમલ (સુગંધ) હોય છે. જે પરમાનંદને પુષ્ટ કરે છે. ૧૯-૧૮૧. રૂ, બૂર નામની વનસ્પતિ, માખણ અને શિરીષ પુષો કરતાં પણ અતિ કમળ સ્પર્શ એ આ વિમાનેને સવાભાવિક અને સનાતન હોય છે. ૧૮૨. તે વિમાનની ચારે દિશામાં વિવિધ પ્રકારની વૃક્ષશ્રેણિથી શોભતા એવા પ૦૪ વનખડે છે. ૧૮૩. તેમાં પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણ દિશામાં સસછદ વન, પશ્ચિમ દિશામાં ચંપવન અને ઉત્તરદિશામાં આ પ્રવન હોય છે. ૧૮૪. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ક્ષેત્રલેકસ ૨૬ प्रत्येकं वनखण्डास्ते, प्राकारेण विभूषिताः । पञ्चवर्णमणितृणवरेण्यसमभूमयः ॥ १८५ ॥ सरस्यो वापिकाश्चैषु, पुष्करिण्यश्च दीर्घिकाः । रूप्यकूलास्तपनीयतलाः सौवर्णवालुकाः ॥ १८६ ॥ जात्यासवघृतक्षीरक्षोदस्वादकाश्चिताः। રહ્મરણાં ઘવસ્ત્ર, પુનીતાપુગાડ | ૨૮૭ | चतुर्दिशं त्रिसोपानप्रतिरूपकराजिताः । વિમાનિત તરછત્રાતિય દારિ | ૨૮૮ | ત્રિમિશિs | तासु तासु पुष्करिण्यादिषु भान्ति पदे पदे ।। क्रीडा: मण्डपाः शैला, विविधान्दोलका अपि ॥ १८९ ॥ वैमानिका यत्र देवा, देव्यश्च सुखमासते । प्रायः सदा भवधारणीयाङ्गेनारमन्ति च ॥ १९० ॥ તે પ્રત્યેક વનખંડ પ્રકારથી પરિમંડિત છે અને પંચવણમણિ અને શ્રેષ્ઠ ઘાસથી સમભૂતલવાળા છે. ૧૮૫. મોટા સરોવરે, વાવડીઓ, કમલસરોવરો, મોટા કૂવાઓ (તે વનખંડોમાં ) છે. જેના કિનારા અને કાંઠા રૂપાના અને તળીયા સ્વર્ણના અને રેતી સુવર્ણની હોય છે. ૧૮૬. આ વાવડી આદિમાં જાતિવાન આસવ, ઘી, ખીર અને સાકર જેવા (સ્વાદ મધુર) પાણી છે. અને કીડા કરતી અપ્સરાઓના મેઢાથી ડબલ કમળવાળી હોય તેમ લાગે છે. ૧૮૭. આ વાવડીઓ ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથીયાની પંક્તિથી તેમજ તરણે, છો, મેટા છો, અને ધજાઓથી પણ શેભે છે. ૧૮૮. તે તે પુષ્કરિણી આદિમાં સ્થાને–સ્થાને ક્રિડાયેગ્ય મંડપો, પર્વતે, વિવિધ હિંચકાઓ પણ શેભે છે. ૧૮૯. જ્યાં વૈમાનિક દેવ અને દેવીઓ સુખપૂર્વક રહે છે, ત્યાં તેઓ પ્રાયઃ ભવધારણીય શરીર વડે સદા રમે છે. આનંદ કરે છે. ૧૯૦. १ वनखण्डादिपु भवधारणीयेन देवानां स्थितिरित्येवंविधस्पष्टोल्ले खाभावात् विरुद्धलेखस्यापि चाभावात् प्राय इत्युक्तिः । ૨. વાવડી-જેમાં અંદર ઉતરવા માટે પગથીયા હેય. Page #332 -------------------------------------------------------------------------- ________________ કીડા મંડપનાં આસને આદિ ૨૭૧ तत्र क्रीडामण्डपादौ, हंसासनादिकान्यथ । आसनानि भान्ति तेषां, भेदा द्वादश ते त्वमी ॥ १९१ ॥ हंसे १ कोंचे २ गरुडे ३ ओणय ४ पणए य ५ दीह ६ भद्दे य ७ । पक्खी ८ मयरे ९ पउमे १० सीह ११ दिसासोत्थि १२ वारसमे ॥ १९२ ॥ वनखण्डेषु तेष्वेवं, राजन्ते जातिमण्डपाः । यूथिकामल्लिकानागवल्लीद्राक्षादिमण्डपाः ॥ १९३ ॥ आस्थानप्रेक्षणस्नानालङ्कारादिगृहाण्यपि । शोभन्ते मोहनगृहाः, सुरतार्थ सुधाभुजाम् ॥ १९४ ॥ शिलापट्टा विभान्त्येषु, मण्डपेषु गृहेषु च ।। हंसक्रौञ्चादिसंस्थाना, नानारत्नविनिर्मिताः ॥ १९५ ।। तेषु वैमानिका देवा, देव्यश्च सुखमासते । તિરિત શરતે વૈર, પિત્રુતિ હૃતિ ૧ | ૨૧૬ | सुकृतानां प्राक्कृतानां, भूयसां भुञ्जते फलम् । शमयन्त इव प्राच्यतपःसंयमजं श्रमम् ॥ १९७ ॥ ત્યાં કીડા મંડપાદિમાં હસાસન વિગેરે બાર પ્રકારના આસને શોભે છે. તે પ્રકારે આ પ્રમાણે–૧. હંસાસન, ૨. કૈચાસન, ૩. ગરૂડાસન ૪. અવનતાસન (નમેલું આસન) ૫. પ્રણતાસન, ૬. દીર્ધાસન ( લાંબા), ૭. ભદ્રાસન, ૮. પક્ષી– આસન, ૯. મકરાસન, ૧૦. પદ્માસન (કમળાસન ), ૧૧. સિંહાસન, ૧૨. દિશાસ્વસ્તિકાસન. ૧૯૧-૧૯૨. તે વનખંડમાં જુઈ, ચમેલી, નાગરવેલ, દ્રાક્ષ તથા જાઈના શ્રેષ્ઠમંડપો શોભે છે. ૧૯૩. સભાગૃહ, પ્રેક્ષકગૃહ, સ્નાનગૃહ, અલંકારગૃહ તથા સુધાજી દેવતાઓને ભેગ માટે મેહનગૃહો પણ શેભે છે. ૧૯૪. આ મંડપ અને ગૃહોમાં વિવિધ પ્રકારના રત્નોથી નિર્મિત હંસ, કૌચાદિના આકારવાળા શિલાપટ્ટો શેભે છે. તે તે સ્થાનોમાં વિમાનિક દેવ-દેવીઓ સુખપૂર્વક બેસે છે, ઉભા રહે છે, ઈચ્છાપૂર્વક આરામ કરે છે, વિલાસ કરે છે, હસે છે અને આ રીતે જાણે પૂર્વ જન્મના તપ-સંયમના થાકને ઉતારતાં હોય, તે રીતે પોતાના પૂર્વકૃત સુકૃતેનું ફળ ભેગવે છે૧૯૫-૧૯૭. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ मध्येवनमथैकैकः, प्रासादस्तत्र तिष्ठति । वनाधिकारी प्रत्येकं, सुरो वनसमाभिधः ॥ १९८ ॥ एवमेषां विमानानां, बहिर्भागो निरूपितः ।। વતનો વિમાનાનાં, થાઇsન્નામથો છે ૧૨ . मध्यदेशे विमानानामुपकार्या विराजते । एषा च राजप्रासादावतंसकस्य पीठिका ॥ २०० ॥ –“પૃથાનાં મૃતા રાજ્ઞામુvai fulf"ત્તિ . परितस्तां पद्मवरवेदिका स्यादनाञ्चिता । गवाक्षजालाकृतिना, रत्नजालेन राजिता ॥ २०१ ॥ तथासौ किङ्किणीजालैर्मणिसुक्तादिजालकैः । થઇટાકા શ્વગાઢ, પરિક્ષિrsષા છે ૨૦૨ ૫ चतुर्दिशं त्रिसोपानप्रतिरूपकमजुला । ध्वजतोरणसच्छत्रातिच्छवाढ्यानि तान्यपि ॥ २०३ ॥ દરેક વનની અંદર એકેક પ્રાસાદ છે. પ્રત્યેક પ્રાસાદમાં “વનસમ” નામને વનાધિકારી દેવ છે. ૧૯૮. આ પ્રમાણે આ વિમાનનાં બાહ્યભાગનું વર્ણન કર્યું. હવે વિમાનના આંતર ભાગનું પરંપરા મુજબ વર્ણન કરું છું. ૧૯. વિમાનના મધ્યભાગે ઉપકાર્યા (પીઠિકા વિશેષ) શોભે છે. અને આ રાજપ્રાસાદાવતંતકની પીઠિકા કહેવાય છે. ૨૦૦. ઉપકાર્યો=ગૃહસ્થ રાજાઓને ઉપકારક, કહ્યું છે કેઃ “ગૃહસ્થ રાજાઓને ઉપકારિકા હેય, તે ઉપકાર્યા કહેવાય છે” તે મુજબ અહિં પણ જાણવું. તે પીઠિકાની ચારે તરફ વનથી યુક્ત પદ્વવર વેદિકા છે, કે જે ગવાક્ષાલની આકૃતિ જેવી રત્નજાલથી શોભે છે. ૨૦૧. તથા આ મણ પીઠિકા ચારે બાજુથી ઘુઘરી, મણિમતીની ઘંટા, સેના તથા કમળની જાળીઓથી વીંટળાયેલ છે. ૨૦૨. (આ પીઠિકા) ચારે દિશામાં ત્રણ-ત્રણ સોપાન પંક્તિથી શોભે છે. અને તે દરેક પગથીયાની શ્રેણિ ધ્વજ, તેરણ ઉપરોપરિ છત્રો, આદિથી યુક્ત છે. ૨૦૩. Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રાસાદની પરિપાટી २७3 मध्ये स्यादुपकार्याया, विमानस्वामिनो महान् । योजनानां शतान् पञ्चोत्तुङ्गः प्रासादशेखरः ॥ २०४ ॥ मूलप्रासादात्समन्तात् , स्युः प्रासादावतंसकाः । चत्वारो द्वे शते सार्द्ध, योजनानां समुच्छिताः ॥ २०५ ॥ तेषां चतुर्णा प्रत्येकं, चत्वारो ये चतुर्दिशम् । प्रासादास्ते योजनानां, शतं सपादमुच्छिताः ॥ २०६ ॥ प्रत्येकमेषां चत्वारः, प्रासादा ये चतुर्दिशम् । द्वाषष्टिं ते योजनानामद्वयों स्युः समुच्छ्रिताः ॥ २०७ ॥ एषामपि परीवारप्रासादास्ते चतुर्दिशम् । योजनानां स्युः सपादामेकत्रिंशतमुच्छिताः ॥ २०८ ॥ तेषामपि परीवारप्रासादाः स्युः समुच्छ्रिताः । योजनानि पञ्चदश, सार्दू क्रोशद्वयं तथा ।। २०९ ॥ सर्वेऽप्यमी स्युः प्रासादा, निजोच्चत्वार्द्धविस्तृताः । एवं च पञ्च प्रासादपरिपाट्यः प्रकीर्तिताः ॥ २१० ॥ ઉપકાર્યા એવી આ વેદિકાના મધ્યભાગમાં વિમાનના સ્વામીદેવને પાંચસો (૫૦૦) योनाय श्रेष्ठ प्रासाद छ. २०४. મૂલ પ્રાસાદની ચારે તરફ ચાર પ્રાસાદાવતંસક છે, જે અઢીસ (૨૫૦) જન या छ. २०५. તે ચારે પ્રાસાદાવતકની ચારે દિશામાં ચાર પ્રાસાદ છે, જે સવાસે (૧૨૫) योन या छ. २०६. અને તે દરેક પ્રાસાદની પણ ચારે દિશામાં ચાર પ્રસાદે છે, જે સાડા બાસઠ (१२३) योन अंया छे. २०७. આ (દરેક)ના પણ પરિવાર પ્રાસાદો ચારે તરફ છે અને તે (૩૧૩) સવા એકવીસ રોજન ઊંચા છે. ૨૦૮ तेना ५५ ५२वा२ प्रासा छ, १५ यौन २॥ स अया छे. २०६. આ સઘળાય પ્રાસાદો પિતાની ઉચાઈથી અડધી પહોળાઈવાળા છે. એ પ્રમાણે પ્રાસાદની પાંચ શ્રેણિએ કહી છે. ૨૧૦. क्ष-6.34 Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ एकैकस्यां च दिश्येकचत्वारिंशं शतत्रयम् । त्रयोदश शताः पञ्चषष्टयाढ्याः सर्वसंख्यया ॥ २११ ॥ राजप्रश्नीयटीकाया, अभिप्रायोऽयमीरितः । तत्सूत्रे तु तिस्र एव, परीपाठ्यः प्ररूपिताः ॥ २१२ ॥ पञ्चाशीतिरमी सूत्रमते तु सर्वसंख्यया । सूत्रवृत्योर्विसंवादे, निदानं वेद तत्त्व वित् ॥ २१३ ॥ पञ्चमाङ्गे द्वितीयस्य, शतस्योद्देशकेऽष्टमे । वृत्तौ चतस्रः प्रासादपरिपाट्यः प्ररूपिताः ॥ २१४ ॥ एवं चात्र मतत्रयं । विचारसप्ततौ तु महेन्द्रसूरिभिरेवमुक्तं "ओआरिअलयणंमी, पहुणो पणसीइ हुंति पासाया । तिसय इगचत्त कत्थइ कत्थइ पणसट्ठी तेरसयं ॥ २१५ ॥ पणसीई इगवीसा पणसी पुण एगचत्त तिसईए । तेरससय पणसहा तिसई इगचत्त पइककुहं ॥ २१६ ॥" “ विमानेषु प्रथम प्राकारस्तस्य सर्वमध्ये उपरिकालयनं पीठिकेत्यर्थः, तस्यां એક–એક દિશામાં ત્રણસે એકતાલીશ (૩૪૧) પ્રાસાદો છે અને કુલ સંખ્યા તેરસો પાંસઠ (૧૩ ૬૫) છે. ૨૧૧. આ અભિપ્રાય શ્રી રાજપ્રશ્રીય ટીકાનો છે. તેના સૂત્રમાં તે પ્રાસાદની ત્રણ શ્રેણિ જ કહેલી છે ૨૧૨, શ્રી રાજપ્રશ્નીય-સૂત્રના મતે પ્રાસાદોની સર્વ સંખ્યા પંચ્યાસી (૮૫) થાય છે. સૂત્ર અને ટીકાના વિસંવાદમાં કારણ (તત્ત્વ) તે કેવલજ્ઞાની ભગવંતે જાણે. ૨૧૩. પંચમાંગ શ્રી ભગવતીના બીજા શતકના આઠમા ઉદ્દેશાની ટીકામાં પ્રાસાદની ચાર શ્રેણિ કહેલી છે. આ પ્રમાણે આ વિષયમાં ત્રણ મત છે. ૨૧૪. વિચારસતિકામાં શ્રી મહેન્દ્રસૂરિ મહારાજે આ પ્રમાણે કહેલું છે કેઃ “ઉપકારિકાલયન (પીઠિકા) ઉપર સ્વામી દેવના ૮૫ પ્રાસાદ છે, કેઈ ગ્રન્થમાં ૩૪૧ અને કોઈ ગ્રંથમાં ૧૩૬૫ પ્રાસાદે કીધેલા છે. ૨૧૫. ૮૫ની શ્રેણિમાં દરેક દિશામાં ૨૧ પ્રાસાદો છે, - ૩૪૧ની શ્રેણિમાં દરેક દિશામાં ૮૫ પ્રાસાદ છે, ૧૩૬૫ની શ્રેણિમાં દરેક દિશામાં ૩૪૧ પ્રાસાદો છે. ૨૧૬. વિચારસતિકાની અવચૂરમાં કહ્યું છે કેઃ “વિમાનમાં પ્રથમ કિલ્લો હોય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ અન્ય દેવલોકનાં પ્રાસાદનું વર્ણન ૨૭૫ सर्वमध्ये प्रभोः पञ्चाशीतिः प्रासादाः, कुत्रापि विमानस्योपरिकालयने एकचत्वारिंशदधिकानि त्रीणि शतानि प्रासादाः, कुत्रापि पञ्चषष्टयधिकानि त्रयोदश शतानि प्रासादाः, एवं भेदत्रयमेवेति" विचारसप्ततिकावचूरौ । एवं च-अन्यस्वर्गेष्वपि मूलप्रासादोन्नत्यपेक्षया । બદ્ધમાનઃ પ્રાણપરિવાર વિભાવ્યતાનું | ૨૨૭ | अमी समग्रा प्रासादा, वैडूर्यस्तम्भशोभिताः । उत्तङ्गतोरणा रत्नपीठिकाबन्धबन्धुराः ॥ २१८ ॥ विमानस्वामिसंभोग्यरत्नसिंहासनाञ्चिताः । यहाहं तत्परीवारसुरभद्रासनैरपि ॥ २१९ ॥ एवं सामानिकादीनामपि संपत्तिशालिनाम् । रम्या भवन्ति प्रासादा, स्वर्णरत्नविनिर्मिताः ॥ २२० ॥ पौरस्थानीयदेवानामन्येषामप्यनेकशः ।। स्वस्वपुण्यानुसारेण, प्रासादाः सन्ति शोभनाः ॥ २२१ ॥ तत एव विमानास्ते, शंङ्गाटकैरलङ्कृताः । त्रिकैश्चतुष्करपि च, चत्वरेश्व चतुष्पथैः ॥ २२२ ॥ તેના બરાબર મધ્યમાં ઉપરિકલયન હેય છે. અર્થાત્ પીઠિકા હોય છે. તેની બરાબર મધ્યમાં (વિમાન) સ્વામીના પંચ્યાસી (૮૫) પ્રાસાદા હોય છે. કો'ક સ્થળે વિમાનના ઉપરિકાલયન ઉપર ત્રણ એકતાલીશ (૩૪૧) પ્રાસાદે હોય છે. (તેમ કહ્યું છે) કેઈ સ્થાને તેરસે પાંસઠ (૧૩૬૫) પ્રાસાદો કહેલા છે. એ પ્રમાણે ત્રણભેદ જ છે...” આજ પ્રમાણે અન્ય દેવલોકને વિષે પણ મૂળ પ્રાસાદની ઊંચાઈની અપેક્ષાએ અર્ધ–અર્થ ઊંચાઈવાળા પરિવાર પ્રાસાદ (પરિવારના દેવોના પ્રાસાદો) સમજવા. ૨૧૭. આ બધા પ્રાસાદો વૈડૂર્યરનના સ્તંભથી શેભે છે. તે ઉંચા તેરણ અને રત્નપીઠિકાબંધથી સુંદર છે. વિમાનના સ્વામી દેવતાને ઉપયોગ કરવા લાયક રત્નસિંહાસનથી યુક્ત છે. અને ચગ્યતા મુજબ તે-તે પરિવાર દેવતાઓના ભદ્રાસનોથી પણ તે પ્રાસાદા સંપન્ન છે. ૨૧૮-૨૧૯. આ પ્રમાણે સંપત્તિશાલી એવા સામાનિકાદિ દેવના પણ સ્વર્ણ રત્નથી નિર્મિત સુંદર પ્રાસાદા હોય છે. ર૨૦. નગરજન જેવા બીજા પણ (પરસ્થાનીય) દેવતાઓનાં પિતા-પિતાના પુણ્યાનુસારે અનેક સુંદર પ્રાસાદો છે. તેથી તે વિમાનો ચોરા, ચૌટા, ત્રણ રસ્તા-ચાર રસ્તા Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ક્ષેત્રલેક-સર્ગ ૨૬ चतुर्मुखैरपि महापथैः समन्ततोऽश्चिताः । प्राकाराट्टालकवरचरिकाद्वारतोरणैः ॥ २२३ ॥ पूर्वोक्तमूलप्रासादादथैशान्यां भवेदिह । सभा सुधर्मा तिसृषु, दिक्षु द्वारैस्विभिर्युताः ॥ २२४ ॥ प्राच्यां याम्यामुदीच्यां च, भान्ति द्वाराणि तान्यपि । अष्टभिर्मङ्गलैग्छत्रै विराजन्ते ध्वजादिभिः ॥ २२५ ॥ प्रतिद्वारमथैकैको, विभाति मुखमण्डपः । त्रिभिरियुतः सोऽपि, सभावद्रम्यभूतलः ॥ २२६ ॥ प्रतिद्वारमथ मुखमण्डपानां पुरः स्फुरन् । प्रेक्षागृहमण्डपः स्यात्रिद्वारः सोऽपि पूर्ववत् ॥ २२७ ॥ प्रेक्षागृहमण्डपानां. मध्ये वज्राक्षपाटकः । सिंहासनान्विता तत्र, प्रत्येकं मणिपीठिका ॥ २२८ ॥ प्रतिद्वार तथा प्रेक्षागृहमण्डपतः पुरः । मध्ये चैत्यस्तूपयुक्ताश्चतस्रो मणिपीठिकाः ॥२२९ ॥ प्रतिद्वारमथैतेभ्यः, स्तूपेभ्यः स्युश्चतुर्दिशम् । एकैका पीठिका स्तूपाभिमुखप्रतिमाञ्चिता ॥ २३० ॥ આદિથી શોભે છે. મોટા ચાર રસ્તા (હાઈવે)થી ચારે બાજુ આ વિમાન યુક્ત છે. તથા કિલ્લા, ઝરૂખા અને દ્વાર તેર વડે આ વિમાન શેભે છે. ૨૨૧-૨૨૩. પૂર્વોક્ત મૂલ પ્રાસાદથી ઈશાન ખૂણામાં સુધર્મા સભા હોય છે, જે ત્રણ દિશામાં ત્રણ દ્વારથી યુક્ત છે. આ દ્વારા પૂર્વ-દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલા છે. અને તે ત્રણે દ્વાર અષ્ટમંગલ, ત્રણ છત્ર અને ધ્વજ આદિથી શોભે છે. ૨૨૪-૨૨૫. હવે તે દરેક દ્વારમાં એક-એક મુખ્ય મંડપ છે અને તેના પણ સભાની જેમ ત્રણ દ્વાર અને સુંદર ભૂતલ છે. ૨૨૬. આ મુખમંડપના પણ દરેક દ્વારે આગળના ભાગમાં પ્રેક્ષાગૃહ મંડપ હોય છે અને તે પણ પૂર્વની જેમ ત્રણ દ્વારથી યુક્ત છે. ૨૨૭. પ્રેક્ષાગૃહ મંડપની મધ્યમાં વજરત્નને અક્ષપાટક (પાસા મૂકવાને પાટલો) હેય છે અને દરેક અક્ષપાટક પાસે સિંહાસનથી યુક્ત મણિપીઠિકા હોય છે. ૨૨૮. દરેક દ્વાર તથા પ્રેક્ષાગૃહ મંડપની આગળ, મધ્યમાં ચિત્યસ્તૂપથી યુક્ત ચાર મણિ પીઠિકા હોય છે. ૨ દરેક દ્વારમાં આ ચિત્યસ્તૂપની ચારે દિશામાં સ્તૂપની સન્મુખ મુખવાળી પ્રતિમાથી યુક્ત એક–એક પીઠિકા હોય છે.. ૨૩૦. Page #338 -------------------------------------------------------------------------- ________________ સુધર્માસભા ૨૭૭ तेषां च चैत्यस्तूपानां, पुरतो मणिपीठिका । प्रतिद्वारं चैत्यवृक्षस्तत्र नानाद्रमान्वितः ।। २३१ ॥ चैत्यवृक्षेभ्यश्च तेभ्यः, पुरतो मणिपीठिका । प्रतिद्वारं भवेत्तत्र, महेन्द्रध्वज उच्छ्रितः ॥ २३२ ।। पञ्चवर्णहस्वकेतुसहस्रालङ्कृतः स च । छत्रातिच्छत्रकलितस्तुङ्गो गगनमुल्लिखन् ॥ २३३ ॥ तस्यां सौधा सभायां, स्युमनोगुलिकाभिधाः । सहस्राण्यष्टचत्वारिंशद्रत्नमयपीठिकाः ॥ २३४ ॥ प्राकप्रतीच्योः सहस्राणि, तत्र षोडश षोडश । अष्टाष्ट च सहस्राणि, दक्षिणोत्तरयोर्दिशोः ॥ २३५ ॥ स्वर्णरूप्यमयास्तासु, फलका नागदन्तकैः । माल्यदामाश्चितैयुक्ताः, स्युर्गोमानसिका अपि ॥ २३६ ॥ तथैव तावत्य एव, शय्यारूपास्त्विमा इह । फलका नागदन्ताढ्या, घटयो धूपस्य तेषु च ॥ २३७ ॥ તે ચૈત્યસ્તૂપની આગળ મણિપીઠિકા હોય છે અને ત્યાં દરેક દ્વા–દ્વારે વિવિધ પ્રકારનાં વૃક્ષેથી યુક્ત ચિત્યવૃક્ષ હોય છે. ૨૩૧. તે ચૈત્યવૃક્ષોની આગળ મણિપીઠિકા હોય છે અને ત્યાં દરેક દ્વારે દ્વારે ઉચ્ચ મહેન્દ્ર વિજ હોય છે. તે ધ્વજ પંચવર્ણની નાની નાની હજારે ધ્વજાઓથી અલંકૃત છે. છત્ર, મેટા છત્રથી યુક્ત છે અને જાણે ગગનને ચુંબન કરતા હોય તેવો ઉત્તમ છે. ૨૩૨-૨૩૩. તે સુધર્મા સભાની અંદર મનગુલિકા નામની અડતાલીશ હજાર રત્નમય પિઠિ. કાઓ છે. ૨૩૪. તે પીઠિકાઓ પૂર્વ-પશ્ચિમ દિશામાં સેળ-સેળ હજાર અને ઉત્તર-દક્ષિણ દિશામાં આઠ-આઠ હજાર છે. ૨૩૫. તે રત્નમય પીઠિકા ઉપર સ્વ-રૂપ્યમય પાટીયા છે. જે હાથી દાંતની પીટીઓથી યુક્ત છે. તેમજ નાની મોટી સુંદર માળાએથી યુક્ત ગમાનસિકા (વસ્તુ વિશેષ) પણ હોય છે. ૨૩૬. અને તે જ રીતે તેટલી જ અધ્યારૂપ પાટે છે. તે પણ નાગદંત (હાથીદાંત) થી ચુક્ત છે. અને તે દરેક શય્યા ઉપર ધૂપઘટિકાઓ છે. ૨૩૭. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તસ્યાઃ સૌધર્માં: સમાયા, મધ્યે ૬ મનિીટિશા | उपर्यस्या माणवकश्चैत्यस्तम्भो भवेन्महान् ।। २३८ ॥ तुङ्गः षष्टिं योजनानि, विस्तृतचैकयोजनम् । યોગનમુદ્ધિ, શુદ્ઘનપ્રમોટ ॥ ૨° ॥ उपर्यधो योजनानि, द्वादश द्वादश ध्रुवम् । वर्जयित्वा मध्यदेशे, रैरूप्यफलकाञ्चितः २४० ॥ फलकास्ते वज्रमयनागदन्तैरलङ्कृताः । ક્ષેત્રèાક-સગ ૨૬ તેવુ સિયવિન્યસ્તા, યત્રજ્ઞાતા સમુદ્રાઃ ॥ ૨૪૨ ॥ एतेषु चाहत्सक्थीनि, निक्षिपन्त्यसकृत्सुराः । प्राच्यानि च विलीयन्ते कालस्य परिपाकतः ॥ २४२ ॥ विमानस्वामिनामेतान्यन्येषामपि नाकिनाम् । જૈવત મક ચૈત્યમિત્ર પૂસ્થાનિ મતિઃ ।। જીરૂ | एतत्प्रक्षालनजलाभिषेकेण क्षणादपि । क्लेशावेशादिका दोषा, विलीयन्ते सुधाभुजाम् ॥ २४४ ॥ एषामाशातना भीताः सभायामिह निर्जराः । न सेवन्ते निधुवनक्रीडां व्रीडां गता इव ॥ २४५ ॥ તે સુધર્માંસભાની મધ્યમાં મણિપીઠિકા છે. અને તેની ઉપર માણુવક નામના મહાન ચૈત્યસ્તંભ છે, જે ૬૦ યાજન ઊંચા, ૧ યેાજન વિસ્તૃત, ૧ ચૈાજન ઊંડા છે અને શુદ્ધરત્નની પ્રભાથી અત્યંત સુશાભિત છે. [ આ માણુવક ચૈત્ય સ્ત ́ભના] ઉપર અને નીચે બાર-બાર યાજન છેડીને મધ્યદેશમાં સાના-રૂપાના ફૂલક છે. તે ફૂલકા વજ્રરત્નની ખીટીથી અલંકૃત છે. તેની ઉપર સિકામાં મૂકેલા વાના દાભડા છે અને તે દાભડાની અંદર દેવતાઓ વાર વાર શ્રી અરિહંત પરમાત્માએના અસ્થિએ [હાડકાએ ] મૂકે છે અને જુના અસ્થિએ કાળના પરિપાકથી વિલીન થઈ જાય છે. ૨૩૮–૨૪૨. આ દાભડામાં રહેલા અસ્થિએ દિવ્ય મ`ગલિક ચૈત્યની જેમ વિમાનવાસી દેવે માટે અને અન્યપણુ દેવા માટે ભક્તિપૂર્વક પૂજ્ય છે. ૨૪૩. આ અસ્થિઓના પ્રક્ષાલનના પાણી છાંટવા માત્રથી ક્ષણવારમાં દેવતાઓના કલેશ અને આવેશ વિગેરે દાષા નાશ પામે છે. ૨૪૪. આ (અસ્થિઓની ) આશાતનાથી ભય પામેલા દેવતાએ આ સભાની અંદર લજ્જા પામેલાની જેમ મૈથુન ક્રીડા કરતા નથી. ૨૪૫. Page #340 -------------------------------------------------------------------------- ________________ સુધર્માસભા ૨૭૯ चैत्यस्तम्भादितः प्राच्यां, स्याद्रत्नपीठिकाऽत्र च । विमानस्वामिनः सिंहासनं परिच्छदान्वितम् ॥ २४६ ॥ तस्यैव चैत्यस्तम्भस्य, प्रतीच्या मणिपीठिका । विमान स्वामिनो योग्यं, शयनीयं भवेदिह ॥ २४७ ॥ चैत्यस्तम्भपीठिकाऽत्र, षोडशाऽऽयतविस्तृता । अष्टोच्चा योजनान्यद्धमानास्तिस्रोऽपरास्ततः ॥ २४८ ॥ शयनीयादथैशान्यां, महती मणिपीठिका । क्षुल्लो महेन्द्रध्वजोऽस्थां, चैत्यस्तम्भोक्तमानभृत् ॥ २४९ ॥ ध्वजादेतस्मात्प्रतीच्या, विमानस्वामिनो भवेत् । ચોપાટ્ટાથઃ પ્રહૃાોશઃ શાશતાશ્ચિતઃ | ૨૦ | मानमस्या वक्ष्यमाणसभाऽहंद्वेश्मनामपि । तवारमण्डपस्तूपवृक्षादीनां च तीर्थपैः ॥ २५१ ॥ नन्दीश्वरद्वीपगतचैत्यवत् सकलं स्मृतम् । पीठिकादौ विशेषस्तु, प्रोक्तोऽत्राग्रेऽपि वक्ष्यते ॥ २५२ ॥ एवं सभा सुधर्माख्या, लेशतो वर्णिता मया । वैमानिकविमानेषु, सिद्धान्तोक्तानुसारतः ॥ २५३ ॥ ચિત્યસ્તંભથી પૂર્વ દિશામાં રત્નપીઠિકા હોય છે. અહિં [ પીઠિકાની ઉપર] વિમાન નને સ્વામી દેવનું પર્ષદાથી યુક્ત સિંહાસન હોય છે. ૨૪૬ તે જ ચૈત્યસ્તંભની પશ્ચિમ દિશામાં મણિપીઠિકા હોય છે. તેના ઉપર વિમાનસ્વામીદેવને યેગ્ય શય્યા હોય છે. ૨૪૭. આ ચિત્યસ્ત ભની પીઠિકા ૧૬ યોજન લાંબી-પહોળી અને ૮ યાજન ઉંચી હોય છે અને બીજી ત્રણ પીઠિકા અર્ધ કમાણવાળી હોય છે. ૨૪૮. - શય્યાથી ઈશાન ખૂણામાં મોટી મણિપીઠિકા છે. તેની ઉપર ચિત્યસ્તંભમાં કહેવા પ્રમાણવાળ નાનો મહેન્દ્ર ધ્વજ છે. [૬૦ એજન ઉંચે, ૧ જન પહોળા ૧ યોજન ઊંડે.] ૨૪૯. આ વિજથી પશ્ચિમદિશામાં વિમાનસ્વામી દેવને ચેપાલ [પાલા ] નામનો સેંકડે શસ્ત્રોથી યુક્ત શસ્ત્રાગાર હોય છે. ૨૫૦. આ (આગળ કહેલી) મણિપીઠિકા અને આગળ કહેવાનાર સભા, તેમજ અહિંદુ જિનાલયનું, તેના દ્વાર, ત્યાંના મંડપ, સ્તૂપ, વૃક્ષાદિ-આ બધાનું પ્રમાણ તીર્થપતિ એ નંદીશ્વરદ્વીપના ચૈત્યની માફક જણાવ્યું છે. પીઠિકાદિમાં જે કાંઈ વિશેષ છે, તે આ સ્થળે કહેવાયું છે. અને આગળ પણ કહેવાશે. ૨૫૧-૨૫૨. ( આ પ્રમાણે વિમાનિક દેવતાઓને વિમાનમાં રહેલી સુધર્માસભાનું સંક્ષિપ્ત વર્ણન સિદ્ધાંત અનુસારે મેં કર્યું છે. ર૫૩. Page #341 -------------------------------------------------------------------------- ________________ २८० ક્ષેત્રલોક-સર્ગ ૨૬ तस्याः सौधाः सभाया, अर्थशान्यां भवेदिह । अर्हदायतनं नित्यमत्यन्त विततद्युति ॥ २५४ ॥ भवेत्सर्वं सुधर्मावदिह द्वारत्रयादिकम् । विज्ञेयं तत्स्वरूपं च, पूर्वोक्तमनुवर्तते ॥ २५५ ।। यावदभ्यन्तरे भागे, स्युमनोगुलिकाः शुभाः । तथैव गोमानसिकास्ततश्चैतद्विशिष्यते ॥ २५६ ॥ तस्य सिद्धायतनस्य. मध्यतो मणिपीठिका । उपर्यस्या भवत्येको, देवच्छन्दक उद्भटः ।। २५७ ॥ अष्टोत्तरशतं तत्र, प्रतिमाः शाश्वताहताम् । वैमानिका देवदेव्यो, भक्तितः पूजयन्ति याः ॥ २५८ ॥ घण्टाकलशभृङ्गारदर्पणाः सुप्रतिष्ठकाः । स्थाल्यो मनोगुलिकाश्च, चित्ररत्नकरण्डकाः ॥ २५९ ॥ पाच्यो वातकरकाश्च, गजाश्वनरकण्ठकाः । महोरगकिंपुरुषवृषकिन्नरकण्ठकाः ॥ २६० ॥. पुष्पमाल्यचूर्णगंधवस्त्राभरणपूरिताः । चङ्गयः सिद्धार्थलोमहस्तकैरपि ता भृताः ।। २६१ ॥ તે સૌધર્મ સભાના ઇશાન ખૂણામાં અરિહંત પરમાત્માનું સતત અતિ પ્રકાશવાન निसय छे. २५४. સુધસભાની જેમ અહિં ત્રણ દ્વાર વિગેરે સઘળુંય જાણવું. અને તેનું સ્વરૂપ પૂર્વ પ્રમાણે સમજવું. ૨૫૫. અંદરના ભાગમાં મને ગુલિકા નામની પીઠિકા અને ગોમાનસિકા સુધી આ બધું વર્ણન સમાન સમજવું ત્યાર પછી આટલું વિશેષ છે. ૨૫૬. તે સિદ્ધાયતનના મધ્યભાગમાં મણિપીઠિકા છે. તેની ઉપર સુંદર દેવછંદો છે. ત્યાં (દેવજીંદામાં) શ્રી અરિહતેની શાશ્વતી એકસે–આઠ (૧૦૮) પ્રતિમાઓ હોય छ. रेन वैमानि हो भने देवी लतिथी पूरी छ. २५७-२५८. આ સિદ્ધાયતનમાં જિનપ્રતિમાની આગળ એકસેઆઠની સંખ્યામાં નીચે જણાવેલ તમામ વસ્તુઓ હોય છે. ઘંટા, કળશ, મોટા કળશો, દર્પણ, સુપ્રતિષ્ઠક મોટા થાળ, याणी, मनाशुलित, विविधondना २त्नाना ४२'3041, २४ी , ५'भा, पाथी, घोडे, Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ સિદ્ધાયતન તથા અભિષેકસભાનું વર્ણન पुष्पादीनां पटलानि, च्छत्रचामरकेतवः ।। तैलकोष्ठशतपत्रतगरलासमुद्काः ॥ २६२ ॥ हंसपादहरितालमनःशिलाजनैर्भताः । समुद्गकाश्च घण्टाद्यास्तत्राष्टाढ्यं शतं समे ॥ २६३ ॥ अष्टोत्तरशतं धूपकडुच्छकाश्च रत्नजाः । भवन्ति सिद्धायतने, श्रीजिनप्रतिमाग्रतः ।। २६४ ॥ अर्थतस्माज्जिनगृहादेशान्यां महती भवेत् । उपपातसभा साऽपि, सुधर्मव स्वरूपतः ॥ २६५ ॥ चत्वारि योजनान्यत्रोच्छ्रिताऽष्टौ च ततायता । पीठिकाऽस्यां विमानेशोपपातशयनीयकम् ॥ २६६ ॥ अर्थशान्यामुपपातसभायाः स्यान्महादः । शतं दीर्घस्तदौरर्दशोण्डो योजनानि सः ॥ २६७ ॥ हृदादस्मादथैशान्यामभिषेकसभा भवेत् । त्रिद्वारा स्यात् सापि सर्वात्मना तुल्या सुधर्मया ॥ २६८ ॥ મનુષ્યો, સપ, ક્રિપુરૂષ, બળદ, કિન્નર, આદિની મુખાકૃતિઓ, પુષ્પની માળા, સુગંધીચૂર્ણ, વસ્ત્ર અને આભૂષણોથી ભરેલી તથા સરસવ તથા રૂંવાટા-પીંછાથી ભરેલી ચંગેરીઓ, પુષ્પાદિની સુંદર રચના, છત્ર, ચામર, ધજાઓ, તેલન કે ઠાર, ગુલાબ, તગર એલચીના દાભડા તથા હસપાદ, હડતાલ, મન:શીલ, અંજનથી ભરેલા દાભડાઓ ઘંટાઓ તથા રત્નની બનાવેલી ધૂપદાનીઓ હોય છે. ૨૫૯-૨૬૪. આ તમામ સામગ્રી સિદ્ધાયતનમાં શ્રી જિનપ્રતિમાની આગળ હોય છે. આ જિનગૃહથી ઈશાન ખૂણામાં મોટી ઉપપાત સભા હોય છે, તે પણ સ્વરૂપથી સુધર્માસભાની સમાન છે. ૨૬૫. આ ઉપપાત સભામાં ૪ યોજન ઉંચી અને ૮ જન લાંબી-પહોળી પીઠિકા છે. આ પીઠિકાની ઉપર વિમાનના સ્વામીની ઉપપાત શય્યા છે. ૨૬૬. હવે ઉપપાત સભાથી ઈશાન ખૂણામાં માટે હદ છે. જે ૧૦૦ એજન લાંબે ૫૦ જન પહોળા અને ૧૦ એજન ઊંડે છે. ૨૬૭. આ હૃદથી ઈશાન ખૂણામાં અભિષેક સભા હોય છે, તેને ત્રણ દ્વાર હોય છે. અને સ્વરૂપથી સર્વ પ્રકારે સુધર્માસભાની સમાન હોય છે. ૨૬૮. લે-ઉ. ૩૬ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ विभाति मध्यदेशेऽस्या, महती मणिपीठिका । विमानेशाभिषेकाई, तत्र सिंहासनं स्फुरत् ॥ २६९ ॥ सन्ति तत्परिवाराह भूरिभद्रासनान्यपि। विमानेशाभिषेकार्थस्तत्र सर्वोऽप्युपस्करः ॥ २७० ॥ अमुष्या अप्यथैशान्यां, सुधर्मासदृशी भवेत् । अलङ्कारसभा मध्यदेशेऽस्या मणिपीठिका ॥ २७१ ॥ तस्यां च सपरीवारं, रत्नसिंहासनं भवेत् । fમાન સ્વામિનઃ સfsફ઼ારો કરોડપે ૨ || ૨૭૨ !! अलङ्कारसभाया अप्यैशान्यां शोभना भवेत् । व्यवसायसभा सर्वात्मना तुल्या सुधर्मया ॥ २७३ ।। तस्यां रत्नपीठिकायां, रत्नसिंहासनं भवेत् । सत्पुस्तकं चाङ्करत्नमयपत्रैरलकृतम् ॥ २७४ ॥ रिष्टरत्नमये तस्य, पृष्टके शिष्टकान्तिनी । रूप्योत्पन्नदवरकपोता च पत्रसंततिः ॥ २७५ ॥ ग्रन्थिदेवरकस्यादौ, नानामणिमयो भवेत् । ને નિછત્તિ પત્રાણિ દઢ હાનિ ન હૈ ર૭૬ છે. આ અભિષેક સભાની મધ્યમાં એક મોટી મણિપીઠિકા હોય છે. અને ત્યાં વિમાનસ્વામી દેવના અભિષેક કરવા દેદીપ્યમાન સિંહાસન હોય છે. ૨૬૯ ત્યાં તેનાં પરિવારને યોગ્ય ઘણાં ભદ્રાસનો પણ હોય છે. અને વિમાનેશને અભિષેક એગ્ય સર્વ ઉપકરણે પણ હોય છે. ૨૭૦. અભિષેક સભાના ઈશાન ખૂણામાં પણ સર્વ રીતે સુધર્માસભા સમાન અલંકાર છે. એના મધ્યભાગમાં મણિ પીઠિકા છે. તેના ઉપર પરિવાર સહિત રત્નસિંહાસન છે. અને વિમાન સ્વામીનાં સવ અલંકારના ઉપકરણે પણ છે. ર૭૧-૨૭૨. આ અલંકાર સભાથી ઈશાન ખૂણામાં એક સુંદર વ્યવસાય સભા છે. જે સર્વ રીતે સુધસભા સમાન છે. ૨૭૩. તે સભામાં રહેલ રતનપીઠિકા ઉપર રત્નસિંહાસન હોય છે. ત્યાં સુંદર પુસ્તક હોય છે. જેના પત્રો [ પાનાઓ ] અંતરત્નમય હોય છે. ૨૭૪. - તેના રિષ્ઠરત્નમય મુખપૃષ્ઠની પાછળ શિષ્ટ – સુશોભન કાંતિવાળી અને રજાના દેશથી પરોવાએલી પાના ઓની શ્રેણિ હોય છે. ૨૭૫. આ પાનાઓની ઉપર દોરીની આદિમાં વિવિધ મણિમય ગાંઠ હોય છે. કે જેથી બંધાએલી પત્રશ્રેણિ છૂટી પડતી નથી. આ પુસ્તકની શાહીને ખડીયે શ્રેષ્ઠ વૈડૂર્ય રત્નથી Page #344 -------------------------------------------------------------------------- ________________ વ્યવસાય સભા ૨૮૩ मषीभाजनमेतस्य, वयंवैडूर्यरत्नजम् । तथा मपीभाजनस्य, शङ्खला तपनीयजा ॥ २७७ ।। मषीपात्राच्छादनं च, वरिष्टरिष्टरत्नजम् । लेखनी स्याद्वज्रमयी. मषी रिष्टमयी भवेत् ॥ २७८ ॥ रिष्टरत्नमया वर्णाः, सुवाचाः पीनवर्तलाः । धार्मिको व्यवसायश्च, लिखितस्तत्र तिष्ठति ॥ २७९ ॥ व्यवसायसभायाश्चैशान्यामत्यन्तशोभना । नन्दा पुष्करिणी फुल्लाम्भोजकिअल्कपिअरा ।। २८० ॥ उपपातसभावत् स्यात् , सभामुक्तासु पीठिका । पूर्वोक्तहदवन्नन्दापुष्करिण्यपि मानतः ॥ २८१ ॥ अस्या नन्दापुष्करिण्या, ऐशान्यामतिनिर्मलम् । बलीपीठं रत्नमय, दीप्यते दीप्रतेजसा ॥ २८२ ॥ वैमानिकविमानानि, किंचिदेवं स्वरूपतः । वणितानि विशेषं तु, शेष जानन्ति तीर्थपाः ॥ २८३ ॥ एतेषु स्वर्विमानेषु, योपपातसभोदिता । तत्रोपपातशय्या या, देवदृष्यसमावृता ॥ २८४ ॥ નિર્મિત હોય છે. જ્યારે ખડીયાની સાંકળ તપનીય સુવર્ણની છે. ખડીયાનું ઢાંકણ શ્રેષ્ઠ એવા રિઝરત્નનું બનાવાયેલું છે. તે એની લેખની વજામય રત્નની અને મણી – શાહી રિઝરતનમય હોય છે. અક્ષરો-વણે રિઝરત્નમય છે, જે સુવાચ્ય, ઠીક ઠીક જાડા અને સુંદર મરોડવાળા છે. આ પુસ્તકમાં ધાર્મિક વ્યવહાર લખાએલે હોય છે. ૨૭૬-૨૭૯. વ્યવસાય સભાના ઈશાન ખૂણામાં નન્દા નામની સુશોભન વાવડી છે. જેનું પાણી ખીલેલા કમળના પરાગથી પીળું છે. ૨૮૦. ઉપપાત સભાની જેમ કહેલી દરેક સભાઓમાં પીઠિકાઓ હોય છે. તથા નન્દા પુષ્કરિણીઓનું પ્રમાણ, કહેલા હૃદની માફક હોય છે. ૨૮૧. આ નન્દા પુષ્કરિણીના ઇશાન ખૂણામાં રત્નમય અતિ નિર્મલ બલિપીઠ હોય છે. જે અત્યંત તેજથી દીપે છે. ૨૮૨. આ પ્રમાણે વૈમાનિક વિમાનેનું કંઈક સ્વરૂપ વર્ણન કર્યું બાકીનું વિશેષ તે તીર્થકરે જાણે છે. ૨૮૩ - આ દેવવિમાનોમાં જે ઉપપાત સભા કહી છે. અને તેમાં જે ઉપપાત શય્યા કહેલી છે. તે દેવદૂષ્યથી આચ્છાદિત હોય છે. ૨૮૪. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ક્ષેત્ર-સર્ગ ૨૬ सूरिश्रीहीरविजयश्रीकीर्तिविजयादिवत् । शुद्धं धर्म समाराध्य, साधितार्थाः समाधिना ॥ २८५ ॥ साधवः श्रावकास्तस्यां, विमानेन्द्रतया क्षणात् । ઉત્પઘૉકૂદ્યાસંધ્યમાનમાત્રાવાદના ! ૨૮૬ | ગુH I ततश्चान्तर्मुहूर्त्तन, पञ्चपर्याप्तिशालिनः । ઢાઢંશદ્રર્પતરુણા, ફુવા મોકપૂષ્પાવઃ | ૨૮૭ | समन्ततो जय जय नन्द नन्देतिवादिभिः । देवाङ्गनानां निकरैः सस्नेहमवलोकिताः ॥ २८८ ॥ स्वाम्युत्पत्तिप्रमुदितैः, सुरैः सामानिकादिभिः । अष्टाङ्गस्पृष्टभूपीठम्यन्ते भक्तिपूर्वकम् ॥ २८९ ॥ पञ्च पर्याप्तयस्तेषामुक्तास्तीर्थकरैरिति । यद्भाषाचित्तपर्याप्त्योः , समाप्तौ स्तोकमन्तरम् ॥ २९० ॥ तदुक्तं राजप्रश्नीयवृत्तौ-" इदं भाषामनःपर्याप्त्योः समाप्तिकालान्तरस्य प्रायः शेषपर्याप्तिसमाप्तिकालान्तरापेक्षया स्तोकत्वादेकत्वेन विवक्षणमिति ‘पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गच्छई' त्युक्तं । એ ઉપપાત શય્યામાં શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્ય શ્રી કીર્તિવિજયજી મ. આદિ સાધુઓ અને શ્રાવકે શુદ્ધધર્મને આરાધીને સમાધિ પૂર્વક આત્મકલ્યાણ સાધીને ક્ષણમાં વિમાનનાં સ્વામી તરીકે ઉત્પન્ન થાય છે. અને ઉત્પત્તિ વખતે અંગુલના અસખ્યાત ભાગ માત્ર અવગાહનાવાળા હોય છે. ૨૮૫-૨૮૬. - ત્યારબાદ અંતમુહૂર્તમાં પાંચ પર્યાપ્તિથી શેભતા બત્રીસ વર્ષના યુવાન જેવા ભોગ સમર્થ બની જાય છે. અને તેને ચારે તરફથી જય જય-નન્દ–નન્દ એ પ્રમાણે બેલતા એવા દેવાંગનાઓના સમૂહ સ્નેહ-પૂર્વક જુએ છે. સ્વામીની ઉત્પત્તિથી ખુશ થયેલા સામાનિક આદિ દેવતાઓ ભક્તિપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરે છે. ૨૮૭–૨૮૯. તે દેવોને ભાષા અને મનઃ પર્યાસિની સમાપ્તિનું આંતરું બહુ અલ્પ હોવાથી શ્રી તીર્થંકર પરમાત્માઓએ પાંચ પર્યાપ્તિએ કહેલી છે. ૨૯૦. રાયપાસેણીની ટીકામાં કહ્યું છે કે : શેષ પર્યાપ્તિના સમાપ્તિ કાલના અંતરની અપેક્ષાએ આ ભાષા અને મનપર્યાતિની સમાપ્તિના કાલનું અંતર પ્રાયઃ અહ૫ હેવાથી એક તરીકે વિવક્ષા કરી છે.” પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તપણને પામે છે. ઈતિ... Page #346 -------------------------------------------------------------------------- ________________ દેવોની ઉત્પત્તિ સમયની સ્થિતિ ૨૮૫ एषामुत्पन्नमात्राणां, देहा वस्त्रविवर्जिताः । स्वाभाविकस्फाररूपा, अलङ्कारोज्झिता अपि ॥ २९१ ॥ ततोऽनेनैव देहेनाभिषेककरणादनु । वक्ष्यमाणप्रकारेणालङ्कारान् दधति ध्रुवम् ॥ २९२ ॥ विरच्यन्ते पुनर्ये तु, सुरैरुत्तरवैक्रियाः । ते स्युः समसमुत्पन्नवस्त्रालङ्कारभासुराः ॥ २९३ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे-“ सोहम्मीसाणदेवा केरिसया विभूसाए ५० ?, गो० ! दुविहा पण्णत्ता, तं०-वेउव्वियसरीरा य अवेउविसरीरा य, तत्थ णं जे ते वेउव्वियसरीरा ते हारविराइयवच्छा जाव दस दिसाओ उज्जोएमाणा" इत्यादि. 'तत्थ णं जे ते अवेउव्वियसरीरा ते णं आभरणवसणरहिया पगतित्था विभूसाए Your ? ततः शय्यानिविष्टानां, तेषां चेतस्वयं भवेत् ।। अभिप्रायः स्फुटः सुप्तोत्थितानामिव धीमताम् ॥ २९४ ॥ આ ઉત્પન્ન થયેલા દેવતાઓના દેહ, વસ્ત્રો તથા અલંકારોથી રહિત હોવા છતાં પણ સ્વાભાવિક રીતે અત્યંત સ્વરૂપવાનું હોય છે. ૨૯૧. તેથી આ [ આવા ] દેહવડે અભિષેક કર્યા બાદ (થયા બાદ) આગળ કહેવાશે તે પ્રકારે અલંકારોને ધારણ કરે છે. ૨૨. અને દેવતાઓ જે ઉત્તર વૈક્રિયરુપ રચે છે. તે રૂપ ઉત્પત્તિની સાથે જ વસ્ત્રાલ કારથી શાભિત હોય છે. ૨૯૩. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે, કેસૌધર્મ–ઈશાનનાં દેવતાઓ વિભૂષાથી કેવા હોય છે? [ભગવાન કહે છે કે –] હે ગૌતમ! દેવતાઓ બે પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે ૧. ઉત્તર ક્રિય શરીરવાળા અને ૨. વિક્રિય શરીરવાળા, તેમાં ઉત્તર-વૈક્રિય શરીરવાળા દે હાર વિરાજિત વક્ષસ્થલવાળા હોય છે. યાવત્ તેઓ તેના દ્વારા દશે દિશાને પ્રકાશિત કરે છે, અને મૂળ વિક્રિય શરીરવાળા દેવો અલંકાર-વસ્ત્રાદિકથી રહિત સ્વભાવથી જ શોભતા હોય છે. ” નિદ્રાથી જાગૃત થયેલા, બુદ્ધિમાન પુરુષની જેમ, શયામાં રહેલા તે દેવના મનમાં આ સ્પષ્ટ અભિપ્રાય (વિચાર) થાય છે, કે–અમારું પ્રથમ કર્તવ્ય શું છે? Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ कर्त्तव्यं प्राक्किमस्माभिः, किं कर्त्तव्यं ततः परम् । किं वा हितं सुख श्रेयः, पारम्पयशुभाप्तिकृत् १ ॥ २९५ ॥ ततः स्वस्वामिनामेवमभिप्रायं मनोगतम् । ज्ञात्वा सामानिका देवा, वदन्ति विनयानताः ॥ २९६ ॥ जिनानां प्रतिमाः स्वामिनिह सन्ति जिनालये । अष्टोत्तरशतं चैत्यस्तम्भेऽस्थीनि तथाऽर्हताम् ॥ २९७ ।। पूज्यानि तास्तानि चात्र, युष्माकं चान्यनाकिनाम् । प्राक् च पश्चाच्च कार्य च, एतनिःश्रेयसावहम् ॥ २९८ ॥ इहलोके परलोके, हितावाप्तिर्भविष्यति । युष्माकमहत्प्रतिमापूजनस्तवनादिभिः ॥ २९९ ॥ वाक्यानि तेषामाकर्ण्यत्युत्थाय शयनीयतः । निर्यान्ति पूर्वद्वारेणोपपातमन्दिरात्तत्तः ।। ३०० ॥ हृदं पूर्वोक्तमागत्य, तत्र कृत्वा प्रदक्षिणाम् । प्रविशन्ति च पौरस्त्यतत्रिसोपानकाध्वना ॥ ३०१ ॥ तत्राचान्ताः शुचीभूताः, सद्योनिर्मितमज्जनाः । ह्रदानिर्गत्याभिषेकसभामागत्य लीलया ॥ ३०२ ॥ પછીનું કર્તવ્ય શું છે? અમારે હિતકર, સુખકર, શ્રેયસ્કર અને પરંપરાએ શુભની પ્રાપ્તિ કરાવનાર શું છે? ૨૯૪–૨૯૫. ત્યારબાદ પોતાના સ્વામીના મનને આવો અભિપ્રાય જાણીને સામાનિક દેવતાઓ વિનયપૂર્વક કહે છે કે : હે સ્વામિન ! અહિં જિનાલયમાં ૧૦૮ પ્રતિમાઓ છે તથા ચૈત્યસ્તંભેમાં શ્રી જિનેશ્વર ભગવંતના અસ્થિ છે. તે ( પ્રતિમાઓ તથા અસ્થિઓ ) સૌ પ્રથમ અહિં તમને તથા અન્ય દેવતાઓને પૂજ્ય છે. અને પહેલા કે પછી આ કાર્ય કરવું તે કલ્યાણકારી હિતાવહ છે. તમને શ્રી અરિહંત ભગવંતની પ્રતિમાના પૂજન અને સ્તવનથી આલોક અને પરલોકના હિતની પ્રાપ્તિ થશે. ૨૯૬-૨૯૯. ત્યારબાદ તેઓના વાક્યોને સાંભળીને શસ્યામાંથી ઉઠીને પૂર્વ દ્વારથી ઉપપાત મંદિરમાંથી (તે સ્વામી દેવો) બહાર નીકળે છે. ૩૦૦. પૂર્વોક્ત હદ પાસે આવીને ત્યાં પ્રદક્ષિણા આપીને, પૂર્વદિશાના ત્રિપાનક માર્ગ દ્વારા હદમાં પ્રવેશે છે, ૩૦૧. ત્યાં મુખશુદ્ધિ કરીને, પવિત્ર થઈને, જ હદી સ્નાન કરીને, હદમાંથી નીકળીને અભિષેક સભામાં લીલાપૂર્વક આવે છે, અને ત્યાં (અભિષેક સભાને) પ્રદક્ષિણ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ નૂતન ઈન્દ્રને અભિષેક प्रदक्षिणीकृत्य पूर्वद्वारा विशन्ति तामपि । तत्र सिंहासने पूर्वाभिमुखास्ते किलासव ॥ ३०३ ॥ ततः सामानिकास्तेषामाभियोगिकनिर्जरान् । आकार्याज्ञापयन्त्येवं, सावधाना भवन्तु भोः ॥ २०४ ॥ अस्य नः स्वामिनो योग्यां, गत्वाऽनों महीयसीम् । इन्द्राभिषेकसामग्रीमिहानयत सत्वरम् ॥ ३०५ ॥ ततस्तेऽपि प्रमुदिताः, प्रतिपद्य तथा वचः । ऐशान्यामेत्य कुर्वन्ति, समुद्घातं च वैक्रियम् ॥ ३०६ ॥ द्विस्तं कृत्वा च सौवर्णान् , रौप्यान् रत्नविनिर्मितान् । सुवर्णरूप्यजान् स्वर्णरत्नजान् रूप्यरत्नजान् ॥ ३०७ ॥ स्वर्णरूप्यरत्नमयांस्तथा मृत्स्नामयानपि । सहस्रमष्टाभ्यधिकं, प्रत्येक कलशानमून् ॥ ३०८ ॥ भृङ्गारादर्शकस्थालपात्रिकासुप्रतिष्ठकान् । करण्डकान् रत्नमयान् , चङ्गेरी.महस्तकान् ॥ ३०९ ॥ छत्राणि चामराण्येवं, तैलादीनां समुद्गकान् । सहस्रमष्टभिर्युक्तं, तथा धूपकडुच्छकान् ॥ ३१० ॥ આપીને પૂર્વ દ્વારથી સભામાં પ્રવેશ કરીને પૂર્વાભિમૂખ સિંહાસન ઊપર બેસે છે. ३०२-303. ત્યારબાદ સામાનિક દેવતાઓ તેઓના આભિયોગિક દેવતાઓને બોલાવીને આ प्रमाणे माज्ञा ४२ छ, देवता ! तभे सावधान मे ! ३०४. આ આ પણ સ્વામીને યોગ્ય મોટી અને મહા કિંમતી ઈન્દ્રને યોગ્ય અભિષેક સામગ્રી જલદીથી જઈને લઈ આવો. ૩૦૫. ત્યારબાદ તે (દેવે) પણ ખુશ થયેલા તે વચનને સ્વીકારીને ઈશાન દિશામાં (भूशाम) ने वैठिय समुधात ४२ छ. ३० ६. પછી બીજીવાર તે વિક્રિય સમુદ્દઘાત કરીને, સોનાના, રૂપાના, રત્નના, સેનારૂપાના, સ્વર્ણ-રત્નના, રૂપા-રત્નના, સ્વર્ણ-રત્નરૂના અને માટીના એમ દરેક જાતના ૧૦૦૮ કળશે બનાવે છે તથા રત્નમય વિશેષ પ્રકારના કળશે, આરીશ, थानास, नानी. २४बीसी, मोटर थामी, दूसना ४२0यासी, यशया, मारपीછીએ, છત્ર, ચામરે, તેલ વગેરેના દાભડાઓ, તથા ધૂપદાનીઓ આ તમામ સામગ્રીએ ૧૦૦૮ની સંખ્યામાં વિમુવીને તે સહજ અને વિમુર્વેલા કળશ આદિને ગ્રહણ Page #349 -------------------------------------------------------------------------- ________________ २८८ ક્ષેત્રક-સર્ગ ૨૬ एतत्सर्वं विकुाथ, सहजान् विकृतांश्च तान् । गृहीत्वा कलशादींस्ते, निर्गत्य स्वविमानतः ॥ ३११ ॥ गत्वा च पुष्करक्षीरांबुध्योः पद्मदादिषु । गङ्गादिकास्वापगासु, तीर्थेषु मागधादिषु ॥ ३१२ ॥ तत्रत्यानि पयोमृत्स्नापुष्पमाल्याम्बुजान्यथ । सहस्रशतपत्राणि, सिद्धार्थान् सकलौषधीः ।। ३१३ ॥ भद्रशालसौमनसादिभ्योऽपि निखिलर्तजान् । फलप्रसून सिद्धार्थान् , गोशीर्षचन्दनानि च ॥ ३१४ ॥ समादायाथ संभूय, ते सर्वेऽप्याभियोगिकाः । विमानस्वामिनामग्रे, ढौकन्ते नतिपूर्वकम् ॥ ३१५ ॥ सामानिकादयः सर्वे, ततो विमानवासिनः । देवा देव्यश्च कलशैः स्वाभाविकैविकुर्वितेः ॥ ३१६ ॥ अभिषिञ्चन्ति तानिन्द्राभिष केण गरीयसा । पुष्पैः सर्वतकः सर्वोषधीभिरचयन्ति च ॥ ३१७ ।। युग्मम् ॥ तेषामिन्द्राभिषेकेऽथ, वर्तमाने मुदा तदा । सुराः सुगन्धाम्बुवृष्टया, केचित्प्रशान्तरेणुकम् ॥ ३१८ ॥ केचित्संमृष्टोपलिप्तशुच्यध्वापणवीथिकम् ।। मञ्चातिमञ्चभूत्केचित् , केऽपि नानोच्छ्रितध्वजम् ॥ ३१९ ॥ કરીને સ્વવિમાનમાંથી નીકળીને પુષ્કર સમુદ્ર, ક્ષીરસમુદ્ર, પદ્મદ્રહ, આદિમાં ગંગા આદિ નદીઓમાં અને માગધ આદિ તીર્થોમાં જઈને ત્યાંના પાણી, માટી, પુષ્પમાલા, કમલે, સહસ્ર દલકમળો, શતદલકમળા, સરસવ, સકલ ઔષધીઓને ભેગી કરે છે. તથા ભદ્રશાલ, સૌમનસાદિ વનમાંથી દરેક ઋતુના ફળ-ફૂલ સરસવ તથા ગોશીષ ચંદન મેળવીને તે સર્વે આભિયોગિક દેવતાઓ ભેગા મળીને વિમાનના સ્વામીની આગળ નમસ્કારपूq४ समप ४२ छ. 3०७-3१५. - ત્યારબાદ વિમાનવાસી સામાનિક આદિ સર્વ દેવ અને દેવીએ સ્વાભાવિક અને વિકૃતિ કલશોથી તે ઉત્પન્ન થયેલા સ્વામીને મોટા ઈન્દ્રાભિષેક વડે અભિષેક કરે છે અને સર્વઋતુના પુષ્પ અને સર્વ ઔષધીઓ વડે પૂજે છે. ૩૧૬-૩૧૭. હવે આ ઈદ્રાભિષેકની ક્રિયા વખતે કેટલાક દેવતાઓ આનંદ પૂર્વક સુગંધી પાણીની વૃષ્ટિથી વિમાનને શાંતરજવાળું બનાવે છે. તો કેક દેવતાઓ સારી રીતે સાફ કરેલી, લીંપેલી અને પવિત્ર રસ્તાવાળી બજારો બનાવે છે, કેઈક દેવતાઓ નાના Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિમાનનાં સ્વામિની ઉત્પત્તિ સમયનું વર્ણન आबद्धतोरणं लम्बिपुष्पदामोचयं परे । द्वाय॑स्तचन्दनघट,दत्तकुङ्कमहस्तकम् ॥ ३२० ॥ केचित्प्रश्चवर्णपुष्पोपचारचारुभूतलम् । दग्धकृष्णागुरुधूपधूमैरन्येः सुगन्धितम् ॥ ३२१ ॥ तत्तद्विमानं कुर्वन्ति, परे नृत्यन्ति निर्जराः । हसन्ति केचिद्गायन्ति, तूर्याणि वादयन्ति च ।। ३२२ ॥ केचिद्वर्षन्ति रजतस्वर्णरत्नवराम्बरैः । વઃ પુiઊંચજોવૌચામર પૂરે છે રૂપરૂ છે. केचिद्गर्जन्ति हेषन्ते, भूमिमास्फोटयन्ति च । सिंहनादं विदधते, विद्युद्वृष्टयादि कुर्वते ॥ ३२४ ॥ हकाररथ बूत्कारैवल्गनोच्छलनादिभिः । स्वाम्युत्पत्तिप्रमुदिताश्चेष्टन्ते बहुधा सुराः ॥ ३२५ ॥ કમિઃ | | अभिषिच्योत्सवैरेवं, सुराः स्तुवन्ति तानिति । चिरं जीव चिरं नंद, चिरं पालय नः प्रभो ॥ ३२६ ॥ મોટા મંચે રચાવે છે તે કઈક વિવિધ પ્રકારની ધજાઓ બાંધે છે. કેઈક [ દેવતાઓ ] લાંબી પુષ્પની માળાઓના સમૂહવાળા તેરણ બાંધે છે તે કઈક દ્વાર ઉપર કુમકુમના થાપા લગાવીને ચંદનના ઘડા મૂકે છે, કેઈક [ દેવતાઓ] ભૂમિને પાંચ વર્ણના પુષ્પ ચયની રચનાથી સુંદર બનાવે છે તે કઈક બળતા એવા કૃષ્ણગરૂ ધૂપના ધુમથી (વાતાવરણને) સુગંધિત બનાવે છે, એ પ્રમાણે તે-તે વિમાનને [દેવતાઓ] શોભાવિત બનાવે છે. કેઈક દેવતાઓ નાચે છે, કઈક હસે છે, કેઈક ગાય છે તે કઈક વાજીંત્ર વગાડે છે, કોઈક રજત-સ્વર્ણ-રત્નશ્રેષ્ઠ વસ્ત્રાદિની વૃષ્ટિ કરે છે, તે કઈક વારોને, પુષ્પોની માળાઓને, સુગંધી–ચૂર્ણોને અને આભરણને વરસાવે છે. કેઈક (દેવતાઓ) હાથીની જેમ ગજરવ કરે છે. કેઈક ઘેડાની જેમ હૈષારવ કરે છે, કેટલાક દેવતાઓ ભૂમિને આટન કરે છે, અફળાવે છે, કેઈક સિંહનાદ કરે છે, કેઈક વિજળીના ચમકારા વેરે છે, કેઈક હાકોટા કરે છે, કેઈક બૂમરાણ કરે છે, કેઈક કુદકા મારે છે, કેઈક ઉછળે છે-એ પ્રમાણે સ્વામીની ઉત્પત્તિથી આનંદિત થયેલા દેવતાઓ ઘણા પ્રકારે ચેષ્ટા કરે છે. ૩૧૮-૨૫. આ પ્રમાણે દેવતાઓ ઉત્સવપૂર્વક અભિષેક કરીને તે ઉત્પન્ન થયેલા સ્વામીદેવની આ પ્રમાણે સ્તુતિ કરે છે. તે સ્વામિન્ ! તમે ચિરકાલ જે ચિરકાલ આનંદ કરો, શે. ઉ. ૩૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ક્ષેત્રલેક-સગ ૨૬ विपक्षपक्षमजितं, जय दिव्येन तेजसा । નિતાનાં મુદ્દા મધ્યે, તિષ્ઠ ષ્ટવિનિતઃ ॥ ૩૨૭ || सुरेन्द्र इव देवानां ताराणामिव चन्द्रमाः । નરાળાં નવીય, માનિય પક્ષિળામ્ ॥ ૨૨૮ ॥ विमानस्यास्य देवानां देवीनामपि भूरिशः । पल्योपमसागरोपमाणि पालय वैभवम् ।। ३२९ । इत्येवमभिषिक्तास्तेऽभिषेक भवनात्ततः । નિર્વીય દ્વારેળ, થાયદામન્દ્રિયમ્ ॥ ૩૩૦ ॥ प्रदक्षिणीकृत्य पूर्वद्वारेण प्रविशन्ति तत् । सिंहासने निषीदन्ति तत्र ते पूर्वदिग्मुखाः ॥ ३३१ ॥ ततः सामानिका देवा, वस्त्रभूषासमुद्गकान् । રાશ્વતાન્ઢૌયસુઘદ્રષ્નરશ્મિ‰તાક્રુતાન્ ॥ રૂરૂર ॥ ततस्ते प्रथमं चारुवस्त्ररूक्षित विग्रहाः । सुवर्णखचितं देवदूष्यं परिदधत्यथ ॥ ३३३ ॥ हारमेकावलि रत्नावलीं मुक्तावलीमपि । केयूरकटकस्फाराङ्गदकुण्डलमुद्रिकाः ॥ ३३४ ॥ ચિરકાલ અમારુ પાલન કરો, નહિ જીતાયેલા વિપક્ષના પક્ષને દિવ્ય તેજવડે જીતી લે, જીતાયેલા મિત્રોની વચ્ચે તમે કષ્ટ હિત બિરાજો. ૨૨૬–૩૨૭ દેવતાઓમાં સુરેન્દ્ર, તારાઓમાં ચન્દ્ર, મનુષ્યેામાં ચક્રવતી, પક્ષીઓમાં ગરુડ, ની જેમ આ વિમાનના ઘણા દેવ-દેવીઓના વભવને ઘણા પલ્યેાપમ-સાગરોપમ સુધી (આપ) પાલન કરેા. ૩૨૮-૩૨૯. આ પ્રમાણે અભિષેક થયા ખાદ્ય તે ઉત્પન્ન થયેલા મુખ્ય દેવતાએ અભિષેક ભવનમાંથી પૂર્વના દ્વારથી નીકળીને અલકાર મંદિરમાં જાય છે, ત્યાં પ્રદક્ષિણા આપીને પૂદ્વારથી પ્રવેશ કરે છે, અને ત્યાં પૂર્વદિશા સન્મુખ સિંહાસન ઉપર બેસે છે. ૩૩૦-૩૩૧. ત્યારબાદ સામાનિક દેવતાએ દેીપ્યમાન રત્નાનાં કિરણાથી આશ્ચય ઉત્પન્ન કરે એવા શાશ્વત વઆભૂષણના દાખડા મૂકે છે. ૩૩૨. ત્યારબાદ તે દેવતાઓ સુદર વજ્રથી શરીરને લુછીને સુવર્ણ જડેલા દેવદૃષ્યને ધારણ કરે છે. પછી એકાવલી, રત્નાવલી, મુક્તાવલી હારને પહેરે છે. કેયૂર (ભુજબંધ) હાથના કડા, સુંદર માજુબંધ. કુંડલ તથા વીંટીને પહેરે છે. ૩૩૩-૩૩૪. Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ પછીની વિધિ ૨૯૧ ततोऽलङ्कृतसङ्गिा, मौलिभाजिष्णुमौलयः । चारुचन्दनक्लप्ताङ्गरागास्तिलकशालिनः ॥ ३३५ ॥ सक्केशवस्त्राभरणेरलङ्कारश्चतुर्विधः । સંપૂર્ણપ્રતિfor, faછંચાલનારત રૂરૂદ્દ છે अलङ्कारगृहात्पूर्वद्वारा निर्गत्य पूर्ववत् । व्यवसायसभां प्राच्यद्वारेण प्रविशन्त्यमी ॥ ३३७ ॥ तत्र सिंहासने स्थित्वा, सामानिकोपढौकितम् । पुस्तकं वाचयित्वाऽस्मात् . स्थिति जानन्ति धार्मिकीम् ॥ ३३८ ॥ सिंहासनादथोत्थाय, व्यवसायनिकेतनात् । निर्गत्य प्रागदिशा नन्दापुष्करिण्यां विशन्ति च ॥ ३३९ ॥ तत्त्राचान्ताः शुचीभूता, धौतहस्तक्रमाः क्रमात् । रौप्यं भृङ्गारमम्भोमिः, प्रपूर्य दधतः करे ॥ ३४० ॥ नानापद्मान्युपादाय, पुष्करिण्या निरीय च । सिद्धायतनमायान्ति, सिद्धायतिनवोदयाः ॥ ३४१ ॥ ततस्ताननुगच्छन्ति, देवाः सामानिकादयः । देवपूजाहपुष्पादिवस्तुसंपूर्णपाणयः ॥ ३४२ ।। આ પ્રમાણે સર્વ અંગથી અલંકૃત બનેલા, મસ્તક ઉપર દેદીપ્યમાન મુગુટવાળા, સુંદર ચંદનના લેપથી અલંકૃત તિલકથી શોભતા, માળા, કેશ, વસ્ત્રાભરણ, અલંકાર–આવી ચારે પ્રકારની ક્રિયાથી સંપૂર્ણ તૈયાર થઈને આસન ઉપરથી ઉભા થાય છે. ૩૩૫-૩૩૬. ત્યારબાદ પહેલાની જેમ અલંકાર સભાના પૂર્વકારથી નીકળીને વ્યવસાય સભામાં પૂર્વના દ્વારથી પ્રવેશ કરે છે. અને ત્યાં સિંહાસન ઉપર બેસીને સામાનિક દેવતાઓ સામે મૂકેલ પુસ્તકને વાંચીને તેમાંથી ધામિક આચારને જાણે છે. ૩૩૭–૩૩૮ ત્યારબાદ સિંહાસનથી ઉઠીને વ્યવસાય સભામાંથી પૂર્વ દિશાથી નીકળીને પૂર્વ દિશાથી જ નંદા પુષ્કરિણીમાં પ્રવેશ કરે છે. અને ત્યાં મુખશુદ્ધિ કરી, હાથ–પગનું પ્રક્ષાલન કરી, પવિત્ર થઈને રૂપાના કળશને પાણી ભરીને હાથમાં ધારણ કરે છે. ૩૩૯-૩૪૦. પુષ્કરિણીમાંથી વિવિધ પ્રકારના કમળને ગ્રહણ કરીને ત્યાંથી નીકળીને સિદ્ધનિશ્ચિત કર્યો છે ભવિષ્યકાલીન નો ઉદય જેઓએ એવા તે દેવો સિદ્ધાયતનમાં પ્રવેશ કરે છે. ૩૪૧. ત્યારે સામાનિક આદિ દેવતાએ હાથમાં દેવ પૂજાને ગ્ય પુષ્પ આદિ સંપૂર્ણ સામગ્રી લઈને તે મુખ્ય દેવતાની પાછળ જાય છે. ૩૪૨. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ક્ષેત્રલોક–સર્ગ ૨૬ अथाप्सरोगीतमिश्रातोयनादभृताम्बराः । महासमृद्धथा सिद्धानां, सदने प्रविशन्ति ते ॥ ३४३ ॥ देवच्छन्दकमागत्य, श्रीजिनार्चावलोकने । प्रणमय्य शिरः सुष्ठु, नमन्त्यञ्जलिपूर्वकम् ॥ ३४४ ॥ ततो लोमहस्तकेन, प्रमाय श्रीमदर्हताम् । अर्चाः सुगन्धिभिनीरः, स्नपयन्ति यथाविधि ॥ ३४५ ॥ तत्र यद्यपि कुन्थ्वादिजन्तवो न तथाप्यसौ । प्रमार्जनादियतनापूर्विकैवाहतक्रिया ॥ ३४६ ।। यद्वा पूर्वभवेऽभ्यस्तं, सप्रमार्जनमर्चनम् । जिनार्चानां ततोऽभ्यासादत्राप्येवं सृजन्त्यमी ॥ ३४७ ॥ गोशीर्षचन्दनेनाथ, प्रत्यङ्ग पूजयन्ति ताः । प्रत्येकमासां परिधापयन्ति वस्त्रयोयुगमे ॥ ३४८ ॥ ગગન સુધી પહોંચતા એવા અપ્સરાઓના ગીતથી મિશ્ર વાજીંત્રના નાદ પૂર્વક મહાસમૃદ્ધિ સાથે તે દેવતાઓ સિદ્ધાયતનમાં પ્રવેશ કરે છે. ૩૪૩. દેવચ્છેદકમાં આવીને જિનેશ્વર ભગવંતની મૂર્તિના દર્શન માત્રથી મસ્તક નમાવી પછીથી હાથ જોડીને અંજલીપૂર્વક નમસ્કાર કરે છે. ૩૪૪. ત્યારબાદ શ્રી અરિહંતની મૂર્તિની મારપીંછથી પ્રમાર્જના કરીને સુધી જલથી વિધિપૂર્વક સ્નાત્ર કરે છે. ૩૪૫, જો કે ત્યાં કુંથવા આદિ જતુઓ હોતા નથી તે પણ આ અરિહંત પરમામાની પૂજા આદિ કિયા પ્રમાર્જના આદિ યતનાપૂર્વક જ હોય છે, તે આનાથી સમજાય છે. ૩૪૬. અથવા તે દેવોએ શ્રી જિનેશ્વરોની પૂજા પૂર્વભવમાં પ્રમાર્જના પૂર્વક કરેલ છે, તેના અભ્યાસથી અહીં પણ દેવતાઓ જિનેશ્વરની પૂજા પ્રમાર્જના પૂર્વક કરે છે. ૩૪૭, [દેવની પૂજામાં પ્રમાજના કલ્પ હોય છે તેમ કહી શકાય. ત્યારબાદ [દેવતાઓ ] તે પ્રતિમાઓની દરેક અંગે ગશીર્ષ ચંદનથી પૂજા કરે છે અને પ્રત્યેક મૂર્તિને વસ્ત્રયુગલ પહેરાવે છે. ૩૪૮. १, तत्र कच्छादिवबचिहाभावात् युक्तमिदं, अधुना तु प्रतिमानामेव तथाविधानात् न वनपरिघापनम् । Page #354 -------------------------------------------------------------------------- ________________ પૂજાવિધિ ૨૯૩ पुष्पमाल्यैर्गन्धचूर्णैर्वस्त्रैराभरणैरपि । पूजयित्वा लम्बयन्ति, पुष्पदामान्यनेकशः ३४९ ॥ ततः करतलक्षिप्तः पञ्चवर्णैमणीवकैः । चित्रोपचाररुचिरं, रचयन्ति भुवस्तलम् ॥ ३५० ॥ पुरतोऽथ जिना नामच्छै रजततण्डुलैः । लिखित्वा मङ्गलान्यष्टौ, पूजयन्ति जगद्गुरून् ॥ ३५१ ॥ ततश्चान्द्रप्रभं वज्रवैडूर्यदण्डमण्डितम् । करे कृत्वा मणिस्वर्णचित्रं धूपकडुच्छकम् ॥ ३५२ ॥ दह्यमानकुन्दुरुक्ककृष्णागुरुतुरुष्ककै । धूपं दवा जिनेन्द्राणां, प्रक्रमन्ते स्तुतिक्रियाम् ॥ ३५३ ॥ धूपं दत्त्वा जिनेन्द्राणामित्युक्तं यदिहागमे । साक्षाजिनप्रतिमयोस्तदभेदविवक्षया ॥ ३५४ ॥ सत्यप्येवं न मन्यन्ते, येऽर्चामा जगत्पतेः । तान् धावतो मुद्रिताक्षानानयामः कथं पथम् ? ॥ ३५५ ॥ ' ર18 || પુષ્પનીમાલા, સુગધીચૂર્ણ, વસ્ત્રાભરણથી પરમાત્માની પૂજા કરીને અનેક પુષ્પમાલાઓ (ચારે તરફ ) લટકાવે છે. ત્યારપછી હસ્તતલથી પાંચવર્ણના મણકાઓને ઉછાળીને તે દેવે પૃથ્વીને જુદા-જુદા પ્રકારના ચિત્રોથી સજાવે છે. ૩૪૯-૩૫૦. ત્યારબાદ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની આગળ સ્વચ્છ રૂપાના ચોખાથી અષ્ટમંગલ આલેખીને જગત ગુરૂને પૂજે છે. વજરત્ન અને વહૂર્યરત્નના દંડથી શોભતી ચન્દ્રની પ્રભા જેવી ઉજ્જવલ મણિ અને સ્વર્ણથી દિપતી એવી ધૂપદાની હાથમાં લઈને બળતા એવા કુંદક, કૃષ્ણાગરૂ, તુરૂષ્ક આદિ પદાર્થથી શ્રી જિનેશ્વરોની આગળ ધૂપ કરીને (તે દેવો) સ્તુતિ શરૂ કરે છે. ૩૫૧-૩૫૩. શ્રી જિનેશ્વરોની આગળ ધૂપ આપીને આ પ્રમાણે જે આગમમાં કહ્યું છે તે સાક્ષાત્ જિનેશ્વર અને જિનેશ્વરની પ્રતિમાની અભેદ વિવક્ષાથી કહ્યું છે. ૩૫૪. આમ હોવા છતાં [ આ પ્રમાણે સ્પષ્ટ-આગમવાણી હોવા છતાં ] પણ જેઓ જગતપતિની પૂજ્ય એવી મૂર્તિને સ્વીકારતા નથી તેઓને આંખ મીંચીને દેડનારાની -જેમ કેવી રીતે માર્ગે લાવી શકાય ? ૩૫૫. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ક્ષેત્રલેાક–સ ૨૬ नमस्ते समस्तप्रशस्तर्द्धिधाम्ने, क्रमाश्लेषिनम्रन्द्रकोटीरदाने । भवापारपाथोधिपारप्रदाय, प्रदायाङ्गिनां संपदां निर्मदाय || ३५६ || भुजङ्गप्रयाता । इत्याद्यष्टोत्तरशतं श्लोकानस्तोकधीधनाः । कुर्वन्त्यदोषान् प्रौढार्थकलितान् ललितान् पदैः || ३५७ ॥ नमस्कारैः सुधासारसारैः स्तुत्वा जिनानिति । शक्रस्तवादिकां चैत्यवन्दनां रचयन्त्यमी ॥ ३५८ ॥ वन्दित्वाऽथ नमस्कृत्य ततः पुनरपि प्रभूत् । चैत्यस्यास्य मध्यदेश, प्रमृज्याभ्युक्ष्य चाम्बुभिः ।। ३५९ ।। धृताकल्पं कल्पयन्तश्चारुचन्द नहस्तकैः । पुष्पपुञ्जोपचारेण, धूपैश्वाभ्यर्चयन्त्यमी ॥ ३६० ॥ चैत्यस्याथ दाक्षिणात्यं, द्वारमेत्यात्र संस्थिताः । द्वारशाखापुत्रिकाश्च व्यालरूपाणि पूर्ववत् ॥ ३६१ ॥ प्रमार्जनाभ्युक्षणाभ्यां पुष्पमाल्य विभूषणैः । स्रग्दामभिश्चार्चयन्ति, धूपधूमान् किरन्ति च ॥ ३६२ ॥ તે સ્વામીદેવા જગત્પતિની સ્તુતિ શુ કરે છે તે જણાવે છે. સમસ્ત પ્રશસ્ત ઋદ્ધિના ધામ સમાન, નમ્ર એવા ઇન્દ્રોનાં મુગુટની માળાએ જેએના ચરણાના સ્પર્શ કરી રહી છે, ભવ-રૂપ અપાર સમુદ્રને પાર (અંત) આપનાર, જગતના જીવાને સપત્તિ આપનારા અને મદ વગરના એવા હે ભગવન્! આપને નમસ્કાર થાએ...૩૫૬, આ પ્રમાણે મહાન બુદ્ધિના ધનવાળા દેવતાએ પદલાલિત્યથી યુક્ત પ્રૌઢ અથથી ભરેલા, દોષરહિત, ૧૦૮ લાકથી સ્તુતિ કરે છે. ૩૫૭. ત્યારબાદ દેવતાએ અમૃતના સારથી પણ શ્રેષ્ઠ એવા નમસ્કાર દ્વારા શ્રી જિનેશ્વર દેવાની આ પ્રમાણે સ્તુતિ કરીને શક્રસ્તવાદિ દ્વારા ચૈત્યવંદના કરે છે, ૩૫૮. ત્યારબાદ દેવતાએ વંદન કરીને પ્રભુને પુનઃ નમસ્કાર કરીને આ ચૈત્યના મધ્ય - ભાગને પ્રમાઈને પાણીથી ચાખેા કરીને આચારને ધારણ કરવાપૂર્વક આચારનું પાલન કરતા તે દેવા સુંદર ચંદનના થાપાથી પુષ્પ પુંજોપચારની ક્રિયાથી અને ધૂપથી પૂજે છે. ૩૫૯–૩૬૦. હવે ચૈત્યના દક્ષિણ દિશાના દ્વાર પાસે આવીને અહીંના દ્વારની પુતળીએ તથા વ્યાલની આકૃતિને પૂર્વ પ્રમાણે પૂજી, પાણીથી ચાખી કરી, પુષ્પ, માળા, આભૂષષ્ણુ, ફૂલની માળાથી પૂજે છે. અને ધૂપ ઉવેખે છે. ૩૬૧-૩૬૨. Page #356 -------------------------------------------------------------------------- ________________ પૂજાવિધિ ૨૯૫ ततश्च दक्षिणद्वारस्योपेत्य मुखमण्डपम् । प्राग्वत्तस्य मध्यदेशे, कुर्वन्ति हस्तकादिकम् ॥ ३६३ ॥ ततश्चास्य मण्डपस्य, पूर्वद्वारेऽपि पूर्ववत् । द्वारशाखाद्यर्चयन्ति, स्तम्भांश्च दक्षिणोत्तरान् ॥ ३६४ ॥ शेषद्वारद्वयेऽप्येवं, ततः प्रेक्षणमण्डपे । मध्यं द्वारत्रयं सिंहासनं समणिपीठिकम् ॥ ३६५ ॥ निर्गत्य दक्षिणद्वारा, ततः प्रेक्षणमण्डपात् । दाक्षिणात्यं महाचैत्यस्तूपमभ्ययन्ति ते ॥ ३६६ ॥ तस्माच्चतुर्दिशं यास्तु, प्रतिमाः श्रीमदर्हताम् । तासामालोके प्रणाम, कुर्वन्ति पश्चिमादितः ॥ ३६७ ।। ताः पूर्ववत्प्रपूज्याष्टौ, मङ्गलानि प्रकल्प्य च । साष्टोत्तरशतश्लोकां, कुर्वति चैत्यवन्दनाम् ॥ ३६८ ।। दाक्षिणात्यचैत्यवृक्षमहेन्द्रध्वजपूजनम् । कृत्वा नन्दापुष्करिणी, दाक्षिणात्यां व्रजन्ति ते ॥ ३६९ ॥ ત્યારબાદ દક્ષિણ દ્વારના નીચલા ભાગમાં મુખ્ય મંડપને તથા તેના મધ્યભાગમાં પૂર્વની જેમ થાપા વગેરે કરે છે. ૩૬૩. ત્યારબાદ આ મંડપના પૂર્વારમાં બારશાખ આદિને તથા દક્ષિણ તથા ઉત્તર દિશાના સ્તંભોને પહેલાની જેમ પૂજે છે. ૩૬૪. શેષ બે કારમાં પણ [ઉત્તર-દક્ષિણ બારશાખને તથા પ્રેક્ષામંડપના મધ્યભાગને તેના ત્રણ દ્વારને તથા મણિપીઠિકા સહિત સિંહાસનને પૂજે છે. ૩૬૫. ત્યારબાદ પ્રેક્ષામંડપમાંથી દક્ષિણ દ્વારથી નીકળીને દક્ષિણ દિશાનાં મોટા ચૈત્યસ્તુપને તેઓ પૂજે છે. ૩૬૬. ત્યારબાદ ચારે દિશામાં રહેલી અરિહતેની પ્રતિમાઓને જોઈને પશ્ચિમદિશાના કમથી પ્રણામ કરે છે. ૩૬૭. તે પ્રતિમાઓને પૂર્વની જેમ પૂજીને અષ્ટમંગલની રચના કરી ૧૦૮ કલેકથી ચૈત્યવંદન કરે છે. ૩૬૮. દક્ષિણ દિશાના ચેત્યક્ષ અને મહેન્દ્રવજની પૂજા કરીને તેઓ દક્ષિણદિશાની નન્દા પુષ્કરિણીમાં જાય છે. ૩૬૯ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ तत्तोरणत्रिसोपानप्रतिरूपकपुत्रिकाः । व्यालरूपाण्यचयन्ति, पुष्पधूपादिकैस्थ ॥ ३७० ॥ चैत्यं प्रदक्षिणीकृत्योत्तराहद्वारसंस्थिताम् । नन्दापुष्करिणीमेत्य, कुर्वन्ति प्राग्वदर्चनम् ॥ ३७१ ॥ उदीच्यान् केतुचैत्यद्रुस्तूपांस्तत्प्रतिमाः क्रमात् । કક્ષામણ વાયન્તિ મુવમe૫મ્ / રૂ૭૨ છે. ततो द्वारमौत्तराई, प्राच्यं द्वारं ततः क्रमात् ।। प्राच्यान्मुखमण्डपादीन , प्रपूजयन्ति याम्यवत् ॥ ३७३ ॥ તતઃ સમાં સુધમાં તે, વરિય પૂર્વથા દ્વિશા यत्र माणवकश्चैत्यस्तम्भस्तत्राभ्युपेत्य च ॥ ३७४ ॥ आलोके तीर्थकृत्सक्थ्नां, प्रणता लोमहस्तकः । प्रमार्जितादाददते, तानि वज्रसमुद्कात् ॥ ३७५ ॥ ततो लोमहस्तकेन, प्रमृज्योदकधारया । प्रक्षाल्याभ्यच्य पुष्पायेनिक्षिपन्ति समुद्ग के ॥ ३७६ ॥ समुद्गकं यथास्थानमवलम्ब्यायन्ति च । पुष्माल्यगन्धवस्त्रश्चैत्यस्तम्भ ततोऽत्र च ॥ ३७७ ॥ તે નંદા પુષ્કરિણીના તોરણ, ત્રિપાનની પંક્તિ, પ્રતિરૂપક પુતળીઓ અને વ્યાલરૂપની, પુષ્પ ધૂપ વગેરેથી પૂજા કરે છે. ૩૭૦. ચૈત્યને પ્રદક્ષિણા આપીને ઉત્તર દિશાના દ્વાર પાસે રહેલી નન્દા પુષ્કરિણીમાં જઈને પૂર્વની જેમ પૂજા કરે છે. ૩૭૧. ઉત્તરદિશાની ધજા, ચૈત્યવૃક્ષ, સ્તૂપ અને પ્રતિમાને ક્રમશઃ પૂજે છે. ઉત્તરદિશાના પ્રેક્ષામંડપને અને મુખમંડપને પૂજે છે. ૩૭૨. ત્યારબાદ ઉત્તરદિશાના દ્વારને પૂજે છે અને પછી કામ કરીને પૂર્વ દિશાના દ્વાર મુખમંડપ આદિને દક્ષિણ દિશાની જેમ પૂજે છે. ૩૭૩. ત્યારબાદ તે (નોત્પન્ન સ્વામી દેવતાઓ) પૂર્વદિશાથી સુધર્મા સભામાં પ્રવેશ કરીને જ્યાં માણવક ચિત્ય સ્તંભ છે. ત્યાં આવીને તીર્થકરના અસ્થિને જોતાં જ નમસકાર કરે છે, મોરપીંછથી વજના દાબડાને પૂંજીને તે અસ્થિઓને ગ્રહણ કરે છે, મોરપીંછથી તે અસ્થિને પ્રમાઈને, એકધારાથી પ્રક્ષાલન કરીને, પુષ્પાદિથી પૂજીને દાબડામાં મૂકે છે. ૩૭૪-૩૭૬. - દાબડાને યથાસ્થાને રાખીને પુષ્પમાલા, સુગંધી ચૂર્ણ, અને વસ્ત્રથી ચેયસ્તંભને પૂજે છે. ૩૭૭. Page #358 -------------------------------------------------------------------------- ________________ પૂજનવિધિ कृत्वा सिंहासनस्यार्ची, मणिपीठकया सह । મુન્દ્રધ્વનયાત્રા, વૅતેઽમ્મમુમાિિમઃ ॥ રૂ૭૮ ॥ कोश प्रहरणस्याथ, समेत्य संप्रमृज्य च । खड्गादीनि प्रहरणान्यभ्यर्चयन्ति पूर्ववत् ॥ ३७९ ॥ सुधर्मामध्यदेशेऽथ, प्रकल्प्य हस्तकादिकम् । હેવશય્યા વૃનયન્તિ, મનિીટિયા સહ ॥ ૩૮૦ ॥ ततश्चैते सुधर्मातो, निर्यान्तो याम्यया दिशा । सिद्धायतनवद् द्वारत्रयमर्चन्ति पूर्ववत् ॥ ३८१ ॥ एवं हर्द सभाचान्याः, स्वस्वोपस्करसंयुताः । વ્યવસાયસમાં ચાન્તે, પૂજ્ઞથિવા સપુત્તરૢામ્ ॥ ૨૮૨ ॥ व्यवसायसभावर्त्तिप्राच्यपुष्करिणीतटात् । વંતે હિપીટે તે, નવા વહિવિસર્ગનમ્ ॥ રૂ૮રૂ ॥ स्वीयस्त्रीय विमानानां श्रृङ्गाटकत्रिकादिषु । ઘાનાવો ચાર્જનિયા, યન્ત્યામિયોનિર્દેઃ ॥ ૩૮૪ ॥ ત્યારબાદ મીિપીઠિકા સહિત સિંહાસનની પૂજા કરીને નાના ઇન્દ્રધ્વજને સુમાદિથી તે પૂજે છે. ૩૭૮. ૨૯૭ શસ્ત્રભંડાર પાસે જઈને તેને પ્રમાને તલવાર આદિ શસ્રાને પૂર્વની જેમ પૂજે છે. ૩૭૯. સુધર્મા સભાના મધ્યભાગમાં થાપા વગેરે કરીને મણિપીઠિકા સહિત દેવશય્યાને ( તેઓ ) પૂજે છે. ૩૮૦, ત્યારબાદ સુધર્મા સભાના દક્ષિણદિશાના દ્વારથી નીકળતા આ દેવા સિદ્ધાયતનની જેમ ત્રણે દ્વારાને પૂર્વની જેમ પૂજે છે. ૩૮૧. આ પ્રમાણે હદને, પોતપાતાના પરિકરયુક્ત અન્ય સભાએને અને અંતે પુસ્તક સહિત વ્યવસાય સભાને પૂજીને વ્યવસાય સભાવર્તી પૂ—પુષ્કરણીના તટથી લિપીઠ ઉપર જઈને તે બલિ વિસર્જન કરે છે. ૩૮૨-૩૮૩. ત્યારબાદ પોત-પોતાના વિમાનના શંગાટક (શીંગાડા) આકારના સ્થાન, ત્રિકાણુ આકારના સ્થાન તથા ઉદ્યાનાદિસ્થાનામાં આભિયાગિક દેવતાઓ દ્વારા પૂજા કરાવે છે, ૩૮૪. ક્ષે- ૩૮ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ક્ષેત્રલેક-સગ ૨૬ अथैवं कृतकृत्यास्ते, ऐशानकोणसंस्थिताम् । नन्दापुष्करिणीमेत्य, तस्याः कृत्वा प्रदक्षिणाम् ॥ ३८५ ॥ प्रक्षाल्य हस्तपादादि, विलसन्ति यथारुचि । सभां सुधर्मामेत्य प्राग्मुखाः सिंहासने स्थिताः ॥ ३८६ ॥ एवमत्रामुत्र लोके, हितावहं जिनार्चनम् । इति तत्रालोकमात्रात्प्रणमन्ति पुनः पुनः ॥ ३८७ ॥ न नमन्ति न वा तानि स्तुवन्ति च मनागपि । लोकस्थित्या धर्मबुद्धथा, कृतयोद्यन्तरं महत् ॥ ३८८ ॥ स्तुवन्ति नव्यैः काव्यैश्च, तथा शक्रस्तवादिभिः । शेषाणि तु स्थितिकृते, पूजयन्ति सुमादिभिः ॥ ३८९ ॥ सत्यप्येवं स्थितिमेव, ये वदन्ति जिनार्चनम् । कथं ते लुप्तनयना, बोध्या रैताम्रयोभिदाम् ॥ ३९० ॥ राजप्रश्नीयसूत्रे यत्सूर्याभस्य सुपर्वणः । विमानवर्णनं तस्योत्पत्तिरीतिश्च दर्शिता ॥ ३९१ ॥ આ પ્રમાણે કાર્યો પૂર્ણ કરી કૃતકૃત્ય બનેલા તે દેવતાએ ઈશાન ખૂણામાં રહેલી નંદા પુષ્કરિણી પાસે જઈને તેને પ્રદક્ષિણે આપીને હાથ પગ વિગેરે પેઈને સુધર્મા સભામાં આવીને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ રહીને, ઈરછા મુજબ વિલાસ કરે છે. ૩૮૫-૩૮૬. આ પ્રમાણે આલોક અને પરલેકમાં શ્રી જિનેશ્વર પૂજન હિતકારી છે. એ ભાવનાથી ત્યાં દર્શન માત્રથી જ વારંવાર નમસ્કાર કરે છે. ૩૮૭. તે દેવો તીર્થકરોને જે નમન-સ્તવન કરે છે, તે લેકસ્થિતિથી નથી કરતાં પણ ધર્મબુદ્ધિથી કરે છે. કારણ કે ધર્મબુદ્ધિથી અને લોક સ્થિતિથી કરેલા કાર્યમાં મોટું અંતર હોય છે. ૩૮૮. નવા કાવ્યો વડે તથા શક્રસ્તવાદિથી તે દેવતાઓ જિનેશ્વર દેવેની સ્તુતિ કરે છે અને બાકીની મૂર્તિઓને પિતાના આચારથી પુવડે પૂજે છે. આમ હોવા છતાં પણ જે માણસે જિનેશ્વરદેવની પૂજાને ફક્ત આચાર તરીકે ગણે છે, તેવાઓને બાધ કેવી રીતે પમાડ? જેમ ચક્ષુ વિહોણા અંધજનેને રૂપું અને તાંબાના ભેદને બંધ ન કરાવી શકાય તેમ.... ૩૮૯-૩૯૦. શ્રી રાજપ્રશ્રીય સૂત્રમાં સૂર્યાભદેવના વિમાનનું વર્ણન તેની ઉત્પત્તિની રીત દેખાડેલી છે. તે અનુસારે મેં વૈમાનિક દેવતાઓનાં વિમાનનું વર્ણન અને ઉત્પત્તિની રીત Page #360 -------------------------------------------------------------------------- ________________ દેવનું શરીર ૨૯૯ मया तदनुसारेण, वैमानिकसुपर्वणाम् । विमानवर्णनोत्पत्ती, सामान्यतो निरूपिते ॥ ३९२ ॥ विशेषमुक्तशेषं तु, जानन्त्यशेषवेदिनः । गीतार्था निहतानर्था, यद्वा तद्वाक्यपारगाः ॥ ३९३ ॥ देव्यो देवाः परेऽप्येवं, तत्तद्विमानवासिनः ।। जायन्ते स्वस्वशय्यायां, स्वस्वपुण्यानुसारतः ॥ ३९४ ॥ येयमुक्ता विमानानां, स्थितिस्तत्स्वामिनामपि । अच्युतस्वर्गपर्यन्तं, सा सर्वाऽप्यनुवर्तते ॥ ३९५ ।। परतस्त्वहमिन्द्राणां, न स्वामिसेवकादिका । स्थितिः काचित्सुमनसां, कल्पातीता हि ते यतः ॥ ३९६ ॥ ते प्राग्जन्मोपात्तशस्तनामकर्मानुभावतः । न्यक्षसल्लक्षणोपेतसर्वाङ्गोपाङ्गशोभिताः ॥ ३९७ ॥ जात्यस्वर्णवर्णदेहा, आद्यसंस्थानसंस्थिताः । अत्यन्तसुन्दराकाराः, सारपुद्गलयोनयः ॥ ३९८ ॥ असृग्मांसवसामेदःपुरीपमूत्रचर्मभिः । अन्त्रास्थिश्मश्रुनखररोमोद्गमेश्च वर्जिताः ॥ ३९९ ॥ સામાન્યથી દેખાડેલી છે. બાકી રહેલું વિશેષ વર્ણન તે સર્વજ્ઞ ભગવંત જાણે છે. અથવા ભગવંતના વાક્યના પારગામી, અનર્થને દૂર કરનાર એવા ગીતાર્થો જાણે છે. ૩૯૧–૩૯. આ પ્રમાણે તે–તે વિમાનમાં વસનારા બીજા દેવ-દેવીઓ પણ પોત-પોતાની શય્યામાં પોત-પોતાના પુન્યાનુસારે ઉત્પન્ન થાય છે. ૩૯૪. | વિમાનોનું વર્ણન તથા વિમાનમાં સ્વામીની સ્થિતિનું વર્ણન જે આ કર્યું તે અશ્રુત સ્વર્ગ પર્યત આ પ્રમાણે જ સરખું સમજવું. ૩૫, અશ્રુત સ્વર્ગ પછી રહેલા દેવતાઓ અહમિન્દ્ર હોવાથી સ્વામી-સેવકાદિ સ્થિતિ હોતી નથી. કારણ કે તેઓ કપાતીત છે. ૩૯૬. - તે દેવો પ્રાગૂજન્મમાં ઉપાર્જીત કરેલા પ્રશસ્ત નામકર્મના પ્રભાવે સંપૂર્ણ સ૬લક્ષણથી યુક્ત અંગોપાંગથી શેભિત હોય છે. ૩૯૭. જાતિમાન સેનાની જેમ કાંતિવાન દેહવાળા, પ્રથમ સંસ્થાન [સમ ચતુરસ્ત્ર સંસ્થાન) વાળા, અત્યંત સુંદર આકારવાળા અને સારભૂત પદાર્થમાંથી ઉત્પન્ન થયેલા હોય છે. ૩૯૮. રૂધિર, માંસ, ચરબી, મેદ વીઝા, મૂત્ર, ચમ, આંતરડા, હાડકાં. દાઢી-મૂછના વાળ, નખ અને રોમ એ બધાંથી રહિત હોય છે. ૩૯. . ' , ' ', ' ' Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ कुन्देन्दुश्वेतदशनाः' प्रवालजित्वराधराः । घनाञ्जनश्यामकेशपाशपेशलमौलयः ॥ ४०० ॥ तथोक्तमोपपातिके-"पंडुरससिसकलविमलनिम्मलसंखगोखीरफेणदगरयमुणालियाधवलदंतसेढी, तथा-अंजणघणकसिणणिद्धरमणीयणिद्धकेसा" इत्यादि, संग्रहण्यां तु 'केसट्ठिमंसुनहरोमरहिया' इत्युक्तमिति ज्ञेयं । अत्यन्तस्वच्छवपुषः, सुगन्धिमुखमारुताः । अप्रस्वेदा रजोलेपोज्झिताः जात्यसुवणेवत् ॥ ४०१ ॥ सर्वोत्कृष्टवर्णगन्धरसस्पर्शादिशोभनाः । सौभाग्यादिगुणग्रामाभिरामोद्दामविग्रहाः ॥ ४०२ ॥ मृगकासररूपादिचिह्न, श्रीभरभूषितम् । नूतनं रत्नमुकुटं, दधते मूनि बन्धुरम् ॥ ४०३ ॥ तथा च प्रज्ञापनासूत्रे-" ते णं मिग १ महिस २ वराह ३ सीह ४ छगल ५ दद्दर ६ हय ७ गयवइ ८ भुयग ९ खग्ग १० उसभंक ११ विडिम १२ पाय આ દેવતાઓના દાંત મચકુંદ અને ચન્દ્રમા જેવા શ્વેત હોય છે. અને તેમના હઠ પ્રવાલથી પણ અધિક રક્તવર્ણ હોય છે. અને તેમનું મસ્તક મેઘ અને અંજન જેવા શ્યામ કેશપાશથી સુંદર હોય છે. ૪૦૦. ઔપપાતિક સૂત્રમાં આ પ્રમાણે કર્યું છે – “કલાસહિત ધવલ ચદ્રમા, નિર્મલ શંખ, ગાયનું દૂધ, ફીણ, પાણીના કણીયા, કમલને કંદ એના જેવી સફેદ દંતની શ્રેણી (તે દેવતાઓને હોય છે.) તથા અજન અને મેઘ જેવા કાળા તથા સ્નિગ્ધ અને રમણીય એવા કેશપાશ હોય છે. વિગેરે.” સંગ્રહણીમાં તે “કેશ, હાડકા, માંસ, નખ અને રામ રહિત (દેવતાઓ હોય છે.)” એમ કહ્યું છે... તે દેવતાઓના શરીર અત્યંત સ્વચ્છ હોય છે. મુખને પવન સુંગધી હોય છે. પરસેવો હેતે નથી, જાતિમાન સ્વર્ણનો જેમ મલ–મેલનો લેપ તેઓને હતા. નથી. ૪૦૧. સર્વોત્કૃષ્ટ વર્ણગંધ-રસ-સ્પર્શથી તે દેવતાઓ શેભે છે. અને તેમનું શરીર સૌભાગ્યાદિ ગુણસમૂહથી અત્યંત સુંદર હોય છે. ૪૦૨. તે દે પિતાના મસ્તક ઉપર સુંદર નૂતન રત્ન મુકુટને ધારણ કરે છે. કે જે મુકુટ મૃગ–પાડા આદિના ચિત્ર-ચિહ્નથી ભૂષિત છે. ૪૦૩. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે, કે : “તે બધા દેના મુકુટના ચિહ્નો નીચે મુજબ Page #362 -------------------------------------------------------------------------- ________________ દેવાનાં મુકુટનાં ચિહ્ન डियचिधमउडा " इति, अत्र ते इति सौधर्मादयोऽच्युतान्ताः क्रमेण देवाः, खड्गो गण्डकनामा आटव्यश्चतुष्पदविशेषः, यदाह शाश्वतः - ' खड्गो गण्डकशृंगा सिबुद्ध भेदेषु गण्डके " इति, विडिमस्तु मृगविशेषो लक्ष्यते, तथा च देशीशास्त्र - ' विडिमो समय गंडे ' ૩૦૧ औपपातिके त्वेवं चिह्न विभागो दृश्यते - सोहम्म १ ईसाण २ सणकुमार ३ माहिंद ४ बंभ ५ लंतग ६ महासुक्क ७ सहस्सार ८ आणयपाणय ९ आरणअच्चय १० वई पालय १पुष्कय २ सोमणस ३ सिरिवच्छ ४ नंदियावत्त ५ कामगम ६ पीइगम ७ मणोरम ८ विमल ९ सव्वओभ६ १० नामधिज्जेहिं विमाणेहि ओना वंदगा जिणंद मिग १ महिस २ वराह ३ छगल ४ दद्दुर ५ हय ६ गयवई ७ भुयग ८ खग्ग ९ उसमें १० कविडिमपायडियचिधमउडा ' *' કૃત્તિ, ત્ર મુળાઢ્યોऽङ्का - लाच्छनानि विटपेषु - विस्तारेषु येषां मुकुटानां तानि तथा, तानि प्रकटितહાય છે. મૃગ, પાડા, જંગલી ભૂંડ, સિંહ, બાકડા, દેડકા, ઘેાડા, હાથી, સર્પ, ગેંડા, વૃષભ, બાલમૃગ આદિ.... અહી' તે શબ્દથી સૌધર્માંથી માંડીને અચ્યુત સુધીના દેવેા સમજવા, ખડ્ગ એટલે ગે'ડા, જ*ગલી પશુ સમજવા. શાશ્વતઃ કેાષમાં ખડ્રગ એટલે ગ ́ડક, તલવાર, શી ગડું' અને બુદ્ધના ભેદ રૂપે કહેલ છે ઃ~~ વિડિમથી મૃગ વિશેષ સમજાય છે, તથા દેશી શાસ્ત્રમાં વિડિમના અર્થ માલમૃગ અને ગંડ કહ્યો છે. ઔપપાતિક સૂત્રમાં ચિહ્નના વિભાગ આ પ્રમાણે છે : ૧. સૌધર્મ, ૨. ઇશાન, ૩. સનત્કુમાર, ૪. માહેન્દ્ર, પ. બ્રહ્મ, ૬. લાંતક, ૭. મહાશુક્ર, ૮. સહસ્રાર, ૯-૧૦. આનત-પ્રાણત, ૧૧-૧૨. આરણ-અચ્યુતના ઇન્દ્રો જિનેશ્વર દેવને વંદન કરવા આવે તે વખતે ૧. પાલક, ૨. પુષ્પક, ૩. સૌમનક, ૪. શ્રીવત્સ, ૫. ન`દ્યાવત, ૬. કામગમ, ૭. પ્રીતિગમ, ૮. મનેાશ્ત્ર, ૯-૧૦. વિમલ, ૧૧-૧ર. અને સતાભદ્ર નામના વિમાનામાંથી નીચે ઉતરે છે. ત્યારે તેમના મસ્તક ઉપર અનુક્રમે ૧. મૃગ, ૨. પાડા, ૩, જંગલી સૂકર, ૪. એકડા, પ. દેડકેા, ૬. ઘેાડા, ૭. હાથી, ૮. સર્પ, ૯. ગેંડા, ૧૦. વૃષભ, આદિના પ્રગટ ચિહ્નવાળા મુકુટ હાય છે. તથા તે મુગુટા રત્નાદિની કાંતિથી પ્રકાશિત પ્રકટ મૃગાદિના ચિહ્નવાળા હોય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ક્ષેત્રલોક-સગ ૨૬ चिहानि रत्नादिदीप्त्या प्रकाशितमृगादिलाञ्छनानि मुकुटानि येषां ते तथा इति, तवं तु सर्वविदो विदन्ति । विवक्षवस्त्वमी अर्द्धमागध्या रम्यवर्णया । भाषन्ते चतुरस्वान्तचमत्कारकिरा गिरा ।। ४०४ ॥ तथाहुः-- गो० ! देवाणं अद्धमागहाए भासाए भासंति' भगवतीपञ्चमशतकचतुर्थोद्देशके लोके तु 'संस्कृतं स्वर्गिणां भाषेत्यादि । प्रत्येकमङ्गोपाङ्गेषु. रत्नाभरणभासुराः । अस्पृष्टकासश्वासादिविविधव्याधिवेदनाः ॥ ४०५ ॥ पुण्यनैपुण्यलावण्याः, सदावस्थायियौवनाः । अभङ्गकामरागार्दा, दिव्याङ्गनाकटाक्षिताः ॥ ४०६ ॥ दिव्याङ्गरागसुरभीकृतसर्वाङ्गशोभनाः । कामकेलिकलाभ्यासविलासहासवेदिनः ॥ ४०७ ॥ स्वभावतो निनिमेपविशेषललितेक्षणाः । अम्लानपुष्पदामानः स्वैरं गगनगामिनः ॥ ४०८ ॥ [આ પ્રમાણે પ્રજ્ઞાપના અને પપાતિક સૂત્રને ચિહ્ન બાબતમાં મત ભિન્ન થાય છે.] આ વિષયમાં તત્ત્વતો સર્વજ્ઞ ભગવંતે જાણે. આ દેવતાઓ ચતુર પુરુષોનાં અંતકરણને ચમત્કાર કરે તેવી વાણીથી સુંદર શબ્દોવાળી અર્ધ માગધી ભાષામાં પોતાના ભાવ જણાવે છે. ૪૦૪. ભગવાન આ પ્રમાણે કહે છે – હે ગૌતમ! દેવતાઓ અર્ધમાગધી ભાષાથી બેલે છે.” આ પ્રમાણે ભગવતીના પાંચમા શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યું છે. લોકમાં દેવતાઓની ભાષા સંસ્કૃત કહેવાય છે. (આ ફક્ત લોકમાન્યતા જ છે. ) આ દેવતાઓ પ્રત્યેક અંગોપાંગ ઉપર રત્નના આભૂષણોથી દીપે છે. અને તેમને શ્વાસ-ખાંસી આદિ વિવિધ પ્રકારની વ્યાધિ-વેદનાઓ સ્પશી પણ શકતી નથી. ૪૦૫. આ દેવો પવિત્ર અને ચાતુર્યસભર લાવણ્યવાળા, સદા સ્થિર યૌવનવાળા, અત્યંત એવા કામરાગથી આદ્ર બનેલ દિવ્ય અંગનાઓથી કટાક્ષિત થયેલા હોય છે; દિવ્ય અંગરાગ વિલેપનથી સુગંધિત અને સુંદર શરીરવાળા, અને કામક્રીડાના કલાભ્યાસ, વિલાસ, અને હાસ્યને જાણનાર હોય છે; સ્વભાવથી જ નિર્નિમેષ (નેત્રમીંયા વગરના) વિશિષ્ટ અને લલિત ચક્ષુવાળા, સદા તાજી રહેતી પુષ્પની માળાવાળા અને ઈચ્છાનુસારી ગગનવિહારી હોય છે; ૪૦૬-૪૦૮. Page #364 -------------------------------------------------------------------------- ________________ દેવતાનું કાળનિર્ગમન ૩૦૩ मनश्चिन्तितमात्रेण, सर्वाभीष्टार्थसाधकाः । वचनातिगसामर्थ्यान्निग्रहानुग्रहक्षमाः ॥ ४०९ ॥ प्रयोजनविशेषेण, प्राप्ता अपि भुवस्तलम् । तिष्ठन्ति ते व्यवहिताश्चतुर्भिरङगुलैर्भुवः ॥ ४१० ॥ वायूत्तरेशानदिक्षु, सेव्याः सामानिकः सुरैः । अग्नियाम्यानतीषु, पर्षद्भिस्तिसृभियुताः ॥ ४११ ॥ पुरोऽग्रहमहिषीभिश्च, पृष्ठतोऽनीकनायकैः । सेव्याः समन्ताद्विविधायुधाढयैश्चात्मरक्षकैः ॥ ४१२ ॥ सुस्वरैर्दिव्यगन्धर्वैगीतासु पदपशिषु । दत्तोपयोगाः सत्तालमूछनाग्रामचारुषु ॥ ४१३ ॥ अप्सरोभिः प्रयुक्तषु, नाटयेषु दत्तचक्षुषः ।। अज्ञातानेहसः सौख्यैः, समयं गमयन्त्यमी ॥ ४१४ ॥ #શમિઃ कामलीलाभिलाषे तु, विसृज्य देवपर्षदम् । સુધમા સમાયા, નિત્યાના પુરક સદ્દ | ક | મનના ચિતિત માત્રથી સર્વ ઈચ્છિત અર્થને સિદ્ધ કરનારા, વચનાતીત સામર્થ્યથી નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ, પ્રોજન વિશેષમાં પૃથ્વી ઉપર આવે તે પણ પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર રહે છે. ૪૦૯-૪૧૦. તે દેવતાઓ વાયવ્ય–ઉત્તર અને ઈશાન દિશામાં રહેલા સામાનિક દેવતાઓથી સેવાય છે. અને તેઓની આગ્નેય ખૂણે-દક્ષિણ-નૈઋત્ય દિશામાં પર્ષદાઓ હોય છે. ૪૧૧. તે દેવતાઓની આગળ અગમહિષીઓ હોય છે. પાછળ સેનાપતિઓ હોય છે અને ચારે બાજુ વિવિધ આયુધથી યુક્ત આત્મરક્ષક દેવતાઓ સેવા કરે છે. ૪૧૨. સારા સ્વરપૂર્વક ગંધર્વદેવેથી ગવાયેલી, તાલ મૂઈના અને ગ્રામથી સુંદર એવી પદપંક્તિઓમાં ઉપગવાળા અને અપ્સરાઓએ કરેલા નાટકને જતાં પસાર થતા કાળ (સમય)ને નહીં જાણતા, એવા તે દે સુખપૂર્વક સમયને પસાર કરે છે. ૪૧૩-૪૧૪. જ્યારે આ દેવોને કામ વિલાસની અભિલાષા ઉત્પન્ન થાય છે ત્યારે દેવાર્ષદાનું વિસર્જન કરીને અંતઃપુરની સાથે સુધર્માસભામાંથી નીકળીને કહેલા પ્રાસાદ અગર ઉદ્યાનાદિ સ્થાનમાં જઈને (નીચે મુજબ કામ-કેલિ કરે છે...) મનને અનુકૂળ સર્વ અંગે સૌભાગ્યશાળી એવી દિવ્ય અપ્સરાએ, જે સુંદર અલંકાર અને વસ્ત્રો ધારણ કરે છે. રૂપ અને યૌવનથી શોભે છે. કટાક્ષરૂપી બાળથી Page #365 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ ३०४ गत्वोक्तरूपप्रासादोद्यानादिष्वास्पदेषु ते । मनोऽनुकूलाः सर्वाङ्गसुभगा दिव्यकामिनीः ॥ ४१६ ॥ रम्यालङ्कारनेपथ्या, रूपयौवनशालिनीः ।। कटाक्षविशिखैनर्मोक्तिभिर्द्विगुणितस्पृहाः ॥ ४१७ ॥ भर्तृचित्तानुसारेणानेकरूपाणि कुर्वतीः । प्रतिरूपैः स्वयमपि, प्रेमतो बहुभिः कृतैः ॥ ४१८ ॥ हठात्प्रत्यङ्गमालिङ्गय, वक्त्रमुन्नम्य चुम्बनैः । ससीत्कारं सुधाधारमधुराधरखण्डनैः ॥ ४१९ ॥ निःशङ्कमङ्कमारोप्य, निर्दयं स्तनमद्दनः । मज्जन्तो मैथुनरसे, मनुष्यमिथुनादिवत् ।। ४२० ॥ इत्थं सर्वाङ्गीणकायक्लेशोत्था स्पर्शनिवृतिम् । आसादयन्तस्तृप्यन्ति, क्लिष्टपुंवेदवेदनाः ॥ ४२१ ॥ सप्तभिः कुलकं। रतामृतास्वादलोलाः, कदाचिन्मदनोन्मदाः । मुग्धावत्कम्पनै तिरुतैदरापसर्पणैः ॥ ४२२ ॥ कदाचिच्चारुमध्यावल्लज्जाललितचेष्टितैः ।। कदाचित्प्रौढमहिला, इव वैयात्यवल्गितैः ॥ ४२३ ॥ મશ્કરીભરી પ્રેમયુક્ત વાણીથી પ્રેમ પ્રીતિને દ્વિગુણીત કરનારી છે, અને પતિના ચિત્તના અનુસારે અનેક રૂપોને વિકવે છે. એવી સ્ત્રીઓ સાથે પોતે પણ પ્રેમથી કરેલા એવા ઘણ રૂપિવડે જોરથી અંગે અંગમાં આલિંગન કરીને, મુખ ઉપર ચુંબન કરીને, મુખને ખૂબ નમાવીને, દબાવીને સત્કાર છૂટે તે રીતે સુધાની ધારા જેવા મધુર હોઠને ચુંબન કરવાપૂર્વક નિઃશંકપણે (અપ્સરાઓને) ખેાળામાં બેસાડીને નિર્દયતાપૂર્વક સ્તનને મર્દન કરીને, મનુષ્યના મિથુનની જેમ મથુરસમાં ડૂબી ગયેલા, સર્વ અંગોમાં કાયાના કલેશની ઉત્પન્ન થયેલ સ્પર્શ નિવૃત્તિને પામતા, તત્ર પુરુષ વેદની વેદનાવાળા એવા ते पता तृप्त थाय छे. ४१५-४२१. મિથુનના અમૃત જેવા આસ્વાદમાં ચપળ બનેલી, કામના ઉમદવાળી એવી અપ્સરાઓ ક્યારેક ભોળી (મુગ્ધા) સ્ત્રીઓની જેમ ભય, કંપન અવાજ અને આગળ પાછળ ખસવા દ્વારા (મુગ્ધા જેવું આચરણ કરે છે, તે ક્યારેક મધ્યાસ્ત્રીની જેમ લજજાથી સુંદર ચેષ્ટા કરીને (મધ્યા જેવું આચરણ કરે છે.) ક્યારેક પ્રૌઢ મહિલાની જેમ નિ:સંકેચપણે છૂટથી વગનાદિ કરે છે, ક્યારેક પુરુષ જેવા કઠેર, રોષ અને Page #366 -------------------------------------------------------------------------- ________________ દેવેની કામક્રીડા ૩૦૫ कदाचिद्रोपतोषार्दैः, परुषैः पुरुषायितैः । । प्रत्याश्लेषप्रतिवचःप्रतिचुम्बनवल्गनैः ॥ ४२४ ॥ पारापतादिशब्दैश्च, द्विगुणामुन्मदिष्णुताम् । जनयन्त्यश्चिरं भर्तुर्देव्योऽपि सुरतोत्सवैः ॥ ४२५ ॥ शुक्रस्य वैक्रियस्याङ्गे संचारादखिले सुखम् ।। आसादयन्त्यस्तृप्यन्ति, क्लिष्टस्त्रीवेदवेदनाः ॥ ४२६ ॥ afમ . ! ते शुक्रपुद्गला भुज्यमानदिव्यमृगीदृशाम् । चक्षुःश्रोत्रघ्राणजिह्वात्वगिन्द्रियतयाऽसकृत् ॥ ४२७ ॥ द्रतं परिणमन्त्येते, रूपलावण्यवैभवम् ।। ઘરમા પ્રાન્તિ , સૌમાાં શૌવન તથા ૪૨૮ . तथा च प्रज्ञापना-"अत्थि णं भंते ! तेसिं देवाणं सुक्कपुग्गला ?, हंता अस्थि, ते ण भंते ! तासिं अच्छराण कीसत्ताए भुज्जो मुज्जो परिणमंति ? गो० ! सोइंदियत्ताए जाव फार्सिदियत्ताए इट्टत्ताए कंतत्ताए मणुनत्ताए मणामत्ताए सुभत्ताए सोहग्गरूवजोव्वणगुणलायणत्ताए एयासि भुज्जो भुज्जो परिणमंति" તેષાદ્ધ વર્તન કરે છે, તે વળી ક્યારેક) પ્રતિ આલિંગન, પ્રતિ વચન, પ્રતિચુંબન અને વગન (વળગી પડવું) કરે છે. કયારેક કબૂતર આદિના શબ્દો કરે છે. આવી બધી સુરત ક્રીડાઓ દ્વારા દેવીએ પણ (દેવને) ઘણું કાળ સુધી મર્દોન્મત્તતાને વધારી રહી હોય છે. (આ રતિ મહોત્સવથી) વૈક્રિય શુકને સંપૂર્ણ અંગમાં સંચાર થવાથી કિલક સ્ત્રીવેદની વેદનાને તૃપ્ત કરે છે. ૪૨૨-૪૨૬. સંભોગ કરાવતી એવી દિવ્યસિઓના શરીરમાં ગયેલા તે શુક્ર પુદ્દગલે ચક્ષુશ્રોત્ર, ઘાણ, રસના અને સ્પર્શન આ બધી ઈન્દ્રિય રૂપે વારંવાર અને સુરત પરિણામ પામે છે, અને પરિણામ પામેલા તે શુક પુદગલે દેવાંગનાઓના રૂપ, લાવણ્યના વૈભવને તથા સૌભાગ્ય અને યૌવનને ઉદ્દિપ્ત પ્રકૃષ્ટ બનાવે છે. ૪૨૭–૪૨૮. પ્રજ્ઞા પનામાં કહ્યું છે, કે; “હે ભગવંત! દેવતાઓને શુક પુદગલો હોય છે? ભગવાન–હેય છે.. હે ભદંત ! તે પુદગલો અપ્સરાઓને કેવી રીતે વારંવાર પરિણમે છે ? હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયથી સ્પર્શનેન્દ્રિય સુધી [ પાંચ ઈન્દ્રિય રૂપે ] તથા ઈષ્ટરૂપે, પ્રિયરૂપે, મને ઝરૂપે, મન-ઉન્મત્તતા રૂપે, શુભ પણે, સૌભાગ્ય રૂપે, યૌવન તથા લાવણ્યરૂપે આ અપ્સરાઓને (તે શુક પુદ્ગલો) વારંવાર પરિણમે છે.” ક્ષે-૩. ૩૯ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ક્ષેત્રલેાક-સ ૨૬ एवं केचित्सुरास्तीत्रमद नोन्मत्तचेतसः । स्वनायिकोपभोगेनातृप्ताः क्लृप्तापराशयाः ।। ४२९ ॥ वर्यचातुर्यसौन्दर्य पुण्याः पण्याङ्गना इव । निजानुरक्ता अपरिगृहीता भुञ्जते सुरीः || ४३० ॥ तथा ह्युन्मत्तता द्वेधा, देवानामपि वर्णिता । ઇષ્ઠા યક્ષાવેશમવા, મોનીથોથાત્ વ ॥ ૪૩૨ ॥ अल्पर्द्धिकं तत्र देव, रुष्टो देवो महर्द्धिकः । દુષ્ટપુ ાનિક્ષેષાત્ , તંત્ પરવર્ગ ક્ષળાત્ ॥ ૪રૂર ॥ ततश्च ग्रहिलात्माऽसौ यथा तथा विचेष्टते । द्वितीया द्विविधा तत्र, मिथ्यात्वात्प्रथमा भवेत् ॥ ४३३ ॥ अतत्त्वं मन्यते तत्त्वं तच्चं चातत्त्वमेतया । ચારિત્રમોહનીયોથા, વા તથાપિ ચેષ્ટતે ॥ ૪રૂ૪ ॥ भृताविष्ट इवोत्कृष्टमन्मथादिव्यथार्दितः । વક્ષાવેશોસ્થા મુમોરા, તુમૈરા મોઢનીયના ॥ ૪રૂપ ॥ આ પ્રમાણે કાઇક દેવતાએ તીવ્રકામની વેદનાથી ઉન્મત્ત ચિત્તવાળા અનેલા પેાતાની નાયિકાને ભાગવવા છતાં અતૃપ્ત રહેલા, તેથી જ બીજી દેવીઓને ભાગવવાના આશયવાળા ખનેલા, શ્રેષ્ઠ ચતુરાઈ અને સૌંદયથી પવિત્ર, પેાતાના ઉપર અનુરાગવાળી વેશ્યા જેવી અપરિગ્રહિતા દેવીઓને ભોગવે છે. ૪૨-૪૩૦. દેવતાઓની પણ ઉન્મત્તતા એ પ્રકારની કહેલી છે. ૧. યક્ષના આવેશથી ઉત્પન્ન થયેલી ર. માહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલી. ૪૩૧. ત્યાં અલ્પઋદ્ધિવાળા દેવને મહદ્ધિકદેવ ક્રોધમાં આવીને દુષ્ટ પુદ્ગલ નાખીને ક્ષણમાં પરવશ બનાવી દે છે. તેથી ગાંડા જેવા બનેલા તૈ દેવ જેમ-તેમ ચેષ્ટા કરે છે. ખીજા પ્રકારની ( માહનીય પ્રભવા) ઉન્મત્તતા એ પ્રકારની છે. ૧. મિથ્યાત્વના ઉયથી ખીજી ચારિત્ર માહનીયના ઉદયથી. મિથ્યાત્વના ઉદ્ભયથી ઉત્પન્ન થયેલી ઉન્મત્તતાને કારણે (તે દેવા ) અતત્ત્વને તત્ત્વ માને છે અને તત્ત્વને અતત્ત્વ માને છે, અને ચારિત્રમેહનીય કર્માંથી ઉત્પન્ન થયેલ ઉન્મત્તતાથી ભૂતાવિષ્ટ થયેલાની જેમ કામદેવ આદિની વ્યથાથી દુ:ખિત થયેલા ચેષ્ટા કરે છે. યક્ષના આવેશથી ઉત્પન્ન થયેલી ઉન્મત્તતા સરળતાથી દૂર કરાય છે પરંતુ માહનીય કર્મ થી ઉત્પન્ન થયેલી ઉન્મત્તતાથી દુઃખે કરી મુક્ત થવાય છે. ૪૩૨-૪૩૫. Page #368 -------------------------------------------------------------------------- ________________ દેવોને ઉન્માદ તથા આહાર ૩૦૭ तथाहुः-" असुरकुमाराणं भंते ! कइविहे उम्माए प०, गो० दुविहे प०, एवं जहेव रतियाणं, णवरं देवे वा से महिढियतराए असुभे पुग्गले पक्खिवेज्जा, से णं तेसिं असुभाणं पुग्गलाणं पक्खिवणताए जक्रवाएसं उम्माय पाउणिज्जा, मोहणिज्जस्स बा, सेसं तं चेव, वाणमंतरजोतिसवेमाणियाणं जहा असुरकुमाराणं," भगवतीसूत्रे । पश्यतैवं शक्तियुक्ता, विवेकिनोऽपि नाकिनः । हन्तानेन विडम्ब्यन्ते, सन्यं सर्वषः स्मरः ॥ ४३६ ।। योऽखर्वयच्छर्वगर्वसर्वस्वमौर्वदुर्वहः । किमपूर्वमखोऽयं, निर्वपुर्यत्सुपर्वजित् ॥ ४३७ ॥ भवनव्यन्तरज्योतिष्कायकल्पद्वयावधि । विडम्बनैवं कामस्य, ज्ञेया नातः परं तथा ॥ ४३८ ॥ अथो यथोक्तकालेन, यद्याहारार्थिनः सुराः । तदा संकल्पमात्रेणोपस्थिताः सारपुद्गलाः ॥ ४३९ ॥ सर्वगात्रेन्द्रियालादप्रदाः परिणमन्ति हि । सर्वाङ्गमाहारतया, शुभकर्मानुभावतः ॥ ४४० ॥ પ્રશ્ન:–“હે ભગવંત! અસુરકુમાર દેવને કેટલા પ્રકારને ઉન્માદ કહે છે. ? જવાબ-હે ગૌતમ બે પ્રકારે કહે છે. જે રીતે નરકના જીવોને હોય છે તેમ! દેવોમા મહર્તિક દે અશુભ પુદગલને પ્રક્ષેપે છે, તે ફેંકાયેલા અશુભ પુદ્ગલથી (તે દેવે ) યક્ષાવેશ નામના ઉન્માદને પામે છે. અને બીજો મોહનીયનો ઉન્માદ. એ પ્રમાણે વાણવ્યંતર તિષ અને વૈમાનિક દેવતાઓનું અસુરકુમારની જેમ સમજી લેવું.” જુઓ આ પ્રમાણે શક્તિશાળી અને વિવેકી એવા પણ દેવતાઓ ખરેખર આ કામદેવથી વિડબિત થાય છે માટે કામદેવ સર્વને ખેંચનાર છે- એ સત્ય છે. ૪૩૬. સર્વ કેના ગર્વના સર્વસ્વને તિરસ્કૃત કરનાર પર્વતની માફક દુર્વહ એવો અખર્વ કામદેવ કોઈ અપૂર્વકેટિને છે કે જે શરીર રહિત હોવા છતાંય દેવોને પણ જિતનારો છે. ૪૩૭. ભવનપતિ–વ્યન્તર-તિષ્ક અને વૈમાનિકમાં બે દેવલેક સુધી આ પ્રમાણે કામની વિડંબના સમજવી. ત્યારબાદ એવું નથી. ૪૩૮. હવે જયારે શાસ્ત્રોક્ત સમયે આહારની ઈચ્છા થાય છે, ત્યારે સંક૯૫માત્રથી ઉપસ્થિત થયેલા સર્વગાત્ર અને ઇન્દ્રિયોને આહલાદ આપનારા એવા સારભૂત પુદગલો સર્વ અંગમાં શુભ કર્મના પ્રભાવે આહાર રૂપે પરિણમે છે. ૪૩૯–૪૪૦. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ प्राप्नुवन्तः परां तृप्तिमाहारेणामुना सुराः । विन्दते परमानन्दं, स्वादीयोभोजनादिव ॥ ४४१ ॥ अत एवाभिधीयन्ते, ते मनोभक्षिणः सुराः । प्रज्ञापनादिसूत्रेषु, पूर्वर्षिसंप्रदायतः ॥ ४४२ ॥ तथाहुः-"मणोभक्खिणो ते देवगणा पण्णत्ता समणाउसो!"। आहार्यपुद्गलांस्तांश्च, विशुद्धावधिलोचनाः । अनुत्तरसुरा एव, पश्यन्ति न पुनः परे ॥ ४४३ ॥ સદભ્રાનિ શાનાં, વેવામાપુર્નઘન્યતઃ भवनेशव्यन्तरास्तेऽहोरात्रसमतिक्रमे ॥ ४४४ ॥ इच्छन्ति पुनराहारं, तथा स्तोकैश्च सप्तभिः । उच्छ्वसन्ति शेषकाले, नोच्छ्वासो न मनोऽशनम् ।। ४४५ ॥ दशभ्योऽब्दसहस्रेभ्यो, वर्द्धमानैः क्षणादिभिः । किंचिदूनसागरान्तं, यावद्येषां स्थितिर्भवेत् ॥ ४४६ ॥ तेषां दिनपृथक्त्वैः स्यावृद्धिभाग भोजनान्तरम् । मुहूर्तानां पृथक्त्वैश्च, श्वासोच्छ्वासान्तरं क्रमात् ॥ ४४७ ॥ આ આહારથી દેવતાઓ પરમતૃપ્તિને પામે છે. સ્વાદુ ભેજનની જેમ પરમાનંદને પ્રાપ્ત કરે છે. ૪૪૧. આથી કરીને જ પ્રજ્ઞાપનાદિ સૂત્રોમાં પૂર્વર્ષિ સંપ્રદાયથી દેવતાઓને મને ભક્ષી કહેલા છે. પ્રજ્ઞાપનામાં કહેવુ છે કે હે શ્રમણાયુષ્ય ! તે દેવસમૂહ મલક્ષી કહેલા છે. આહાર ચગ્ય પુદ્ગલોને વિશુદ્ધ અવધિરૂપ લોચનવાળા અનુત્તર વિમાનવાસી દેવતાઓ જ જોઈ શકે છે. અન્ય દેવતાઓ જોઈ શકતા નથી. ૪૪૩. જે દેવતાઓનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું છે, તે ભવનપતિ અને વ્યન્તરદેવતાઓ એક અહોરાત્રિ ગયા બાદ આહારને ઈચ્છે છે. અને સાત સ્તક પ્રમાણ સમય વીત્યાબાદ શ્વાસ લે છે. શેષ કાલમાં તે દેવોને શ્વાસે છૂવાસ કે મને આહાર હેતું નથી. ૪૪૪-૪૪૫. દશ હજાર વર્ષથી એક-એક ક્ષણ વધતા યાવત્ સાગરોપમથી ન્યૂન જેટલી જેમની સ્થિતિ હોય, તેવા દેવોને દિવસ પૃથકત્વે (૨ થી ૯ દિવસે) જનની ઈરછા થાય છે. અને મુહૂત્ત પૃથફ (૨ થી ૯ મુહૂ) શ્વા છુવાસ લે છે. દિન પૃથફત્વ ભજન એટલે કે, આ દેવોને દિવસ પૃથકત્વ-ભેજનાંતર હોય છે. અને મહત્ત પૃથકવ શ્વાસવાસ હોય છે. ૪૪૬-૪૪૭. Page #370 -------------------------------------------------------------------------- ________________ દેવોની સ્થિતિ ૩૦૯ पृथक्त्वं तु द्विप्रभृतिनवपर्यन्तमुच्यते । पूर्णाम्भोधिस्थितीनां तु, ततः सागरसंख्यया ॥ ४४८ ॥ आहारोऽब्दसहस्रैः स्यात्परुच्छ्वास एव च । एवं च स्वर्गयोरायद्वितीययोः सुधाभुजः ॥ ४४९ ॥ जधन्यजीविनो घस्रपृथक्त्वेनैव भुञ्जते । मुहूर्तानां पृथक्त्वेन, श्वासोच्छ्वासं च कुर्वते ॥ ४५० ॥ द्वाभ्यां वर्षसहस्राभ्यामनन्त्युत्कृष्टजीविनः । मासेन चोच्छ्वसन्त्येवं, भाव्या मध्यमजीविनः ॥ ४५१ ।। एवमेते कृताहाराः, पुनरप्यप्सरोजनः । उपक्रान्ते नाटकादौ, प्रवर्त्तयन्ति मानसम् ॥ ४५२ ॥ कदाचिच्च जलक्रीडां, कदाचिन्मज्जनक्रियाम् । कदाचिच्च सुहृद्गोष्ठीसुखान्यनुभवन्त्यमी ॥ ४५३ ॥ कदाचिद्यान्ति सुहृदां, वेश्मसु प्रमनिर्भराः । . तेऽपि नानुपसर्पन्ति, कृत्वाऽभ्युत्थानमादरात् ॥ ४५४ ।। પૃથકત્વ શબ્દ ૨ થી ૯ સંખ્યાને સૂચક છે. પૂરેપૂરા સાગરોપમની સ્થિતિવાળા દેને જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા હજાર વર્ષ આહાર અભિલાષા થાય છે. [એટલે ૧ સાગરોપમના આયુષ્યવાન દેવને ૧ હજાર વર્ષે આહાર હોય છે. ] અને સાગરોપમની સંખ્યા પ્રમાણે તેટલા પખવાડીયે શ્વાસોચ્છવાસ લે છે. એક સાગરેપમના આયુષ્યવાન્ દેવ પખવાડીયે શ્વાસેચ્છવાસ લે છે. આ પ્રમાણે પ્રથમ અને દ્વિતીય દેવલોકના દેવતાઓને હજારવર્ષે આહાર અને ૧ પખવાડીયે શ્વાસે છુવાસ હોય છે. ૪૪૮-૪૪૯. જઘન્ય આયુષ્યવાળા દિન પૃથક આહાર કરે અને મહત્ત પૃથફ શ્વાસેવાસ લે છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા બે હજાર વર્ષે આહાર લે છે. અને મહિને શ્વાસોચ્છુવાસ લે છે. મધ્યમ આયુષ્યવાળા દેવનું મધ્યમ સમજી લેવું. ૪૫૦-૪૫૧. આ પ્રમાણે આહાર કરીને દેવતાઓ અપ્સરાઓ વડે શરૂ કરાયેલા નાટક આદિમાં મનને પ્રવર્તાવે છે. ૪પર. આ દેવતાઓ કેાઈ વખત જલક્રીડા કરે છે, તો ક્યારેક સ્નાન-કીડાને કરે છે? ક્યારેક મિત્ર સાથે ગોષ્ઠી સુખ અનુભવે છે, તે ક્યારેક પ્રેમથી ભરેલા તે દેવતાઓ મિત્રના ઘેર જાય છે. અને તે મિત્ર દેવતાઓ પણ આદરપૂર્વક ઉભા થઈને તેની સામે આવે છે, ત્યારબાદ તે દેવે આસન આપીને પ્રેમપૂર્વક હાથ પકડીને બેસાડે છે અને Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ક્ષેત્રલોક-સર્ગ आसनं ददते हस्ते, धृत्वोपवेशयन्ति च । योजिताञ्जलयः सत्कारयन्त्यम्बरभूषणैः ॥ ४५५ ॥ एवमागच्छतां प्रत्युद्गमनं पर्युपासनम् । स्थितानां गच्छतां चानुगमनं रचयन्त्यमी ॥ ४५६ ।। तथोक्तं-"अत्थि णं भंते ! असुरकुमाराणं सक्कारेति वा जाव पडिसंसाहणया ?, जाव वेमाणियाण" ततो विनीतैस्तैर्मित्रदेवैः सह. कदाचन । तेषामेव विमानेषु, क्रीडन्तः सुखमासने ॥ ४५७ ॥ एकैकस्मिन्नाटथकामक्रीडागोष्ठयादिशमणि । यात्यविज्ञात एवाशु, कालो भूयान्निमेषवत् ॥ ४५८ ॥ तथाह छुटितगाथा "दो वाससहस्साई उड्ढं अमराण होइ विसयसुहं । पणसयपणसयहीणं जोइसवणभवणवासीणं ॥ ४५९ ॥ एवं तत्तन्निधुवनसंगीतप्रेक्षणादिभिः । सदाप्यसंपूर्णकार्या, न तेत्रागन्तुमीशते ॥ ४६० ॥ અંજલિ જેડીને વસ્ત્રાભૂષણથી તેઓને સત્કાર કરે છે. ૪૫૩-૪૫૫. આ પ્રમાણે આવે ત્યારે સામે જવું, આવ્યા બાદ ઉચિત સેવા કરવી અને જતી વખતે પાછા મૂકવા જવું વગેરે આ દેવતાઓ કરે છે. ૪પ૬. હે ભગવંત ! અસુરકુમાર દેવતાઓને સત્કાર–પ્રતિ ઉપાસના હોય છે? જવાબ: યાવત્ વિમાનિક દેવે સુધી આ વિધિ હોય છે. • ત્યારબાદ ક્યારેક વિનીત એવા મિત્રોની સાથે ક્રીડા કરતા સુખપૂર્વક તેઓના વિમાનમાં રહે છે. ૪૫૭. એક–એક નાટ્ય-કામક્રીડા અથવા ગોષ્ઠિ આદિ સુખની અંદર ખબર ન પડે તેમ આંખના પલકારાની જેમ ઘણે કાળ પસાર થઈ જાય છે. ૪૫૮, છૂટી મળેલી ગાથાઃ ઉર્વવાસી દેવ (વૈમાનિક દેવ)નું એક વિષય-સુખ (નાટકાદિ એક કાર્ય પણ) બે હજાર વર્ષ સુધી ચાલે છે. ત્યારબાદ જ્યોતિષ–વાણવ્યંતર–ભવનપતિનું તે એકેક કાર્ય પાંચસો-પાંચ વર્ષ જૂની હોય છે. એટલે કે જ્યોતિષીનું કાર્ય ૧૫૦૦ વર્ષ વાણુવ્યંતરનું કાર્ય ૧૦૦૦ વર્ષ અને ભવનપતિનું કાર્ય ૫૦૦ વર્ષ ચાલે છે. ૪૫૯. આ પ્રમાણે તે-તે કામકીડા-સંગીત અને નાટક આદિના કારણે હંમેશા તેમનું કાર્ય અધુરું જ રહે છે. તેથી દે અહીં-મર્યલોકમાં આવી શક્તા નથી-આવવા. ઇચ્છતા નથી. ૪૬૦. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ દે અહિં કેમ નથી આવતા? किंच-तत्तद्विमानाभरणदेवाङ्गनादिवस्तुषु । संक्रान्तनव्यप्रेमाणो, नैतेऽत्रागन्तुमीशते ॥ ४६१ ।। कदाचिदुत्सहन्ते चेत्पूर्वजन्मोपकारिणः । मातापितृस्निग्धबन्घुगुरुशिष्यप्रियाऽङ्गजान् ॥ ४६२ ॥ द्रष्टुं दर्शयितुं स्वीयदिव्यसंपत्तिवैभवम् । तदागत्यार्गलायन्तेऽनर्गलाः स्वर्गयोषितः ।। ४६३ ॥ किमेतदायकवले, मक्षिकापतनोपमम् । आरब्धं क्षणमप्येकं, त्वां विना प्राणिमः कथम् ? ॥ ४६४ ॥ अद्यापि तादृशः स्नेहस्तासु पूर्वप्रियासु चेत् ।। तदाऽस्मान् कृत्रिमप्रेम्णा, कदर्थयसि नाथ किम् ? ॥ ४६५ ।। अथ यास्यथ तन्नाट्यमिदमादिममङ्गलं । दृष्ट्वा यथेच्छं गच्छन्तु, किं रुध्याः करिणः करैः ? ॥ ४६६ ॥ इत्यादिप्रेमसंदर्भगभितैस्तद्वचोगुणैः । नियन्त्रितास्तद्दाक्षिण्यात् , तत्रेते ददते मनः ॥ ४६७ ॥ તે ઉપરાંત તે-તે વિમાન, આભરણ અને દેવાંગનાઓ આદિમાં નવ-નવ ( ઘણે ગાઢ) પ્રેમ ઉત્પન્ન થતો હોવાથી તે (દે) અહીં આવી શકતા નથી-આવવા ઈચ્છતા નથી. ૪૬૧. ક્યારેક તેઓને પૂર્વજન્મના ઉપકારી એવા માતા-પિતા-સ્નેહાળ બંધુ-ગુરૂ-શિષ્યપ્રિયા-પુત્ર આદિને જોવા માટે તથા પિતાની દિવ્ય સંપત્તિને દેખાડવાને ઉત્સાહ થાય છે. તે વખતે નિબંધ પ્રેમધરાવતી અપ્સરાઓ આવીને (દેવને) બંધન રૂપ થાય છે. એટલે કે જવા તૈયાર થતાં તે દેવને જતાં અટકાવે છે. ૪૬૨-૪૬૩. [ અને તેઓ કહે છે કે ] પહેલા જ કેળીયામાં મક્ષિકાપાત સમાન આ શું માંડ્યું છે? તમારા વિના અમે એક ક્ષણ પણ કેવી રીતે જીવી શકીએ? ૪૬૪. જે હજી પણ [ તમારી ] પૂર્વ પત્નીઓમાં તે જ સ્નેહ હોય, તે નાથ! કૃત્રિમ પ્રેમવડે અમારી કદર્થના શા માટે કરો છો. ૪૬૫. છતાં પણ જે આ૫ જાઓ છે, તે પ્રથમ મંગલરૂપ આ નાટકને જોઈને ઈચ્છા મુજબ જાઓ કેમકે હાથથી કંઈ હાથી છેડો રોકી શકાય છે? ૪૬૬. - ઈત્યાદિ પ્રેમગર્ભિત વાણીથી જકડાએલા તે દેવો તેઓના [દેવાંગનાઓ] પ્રત્યેના દાક્ષિણ્યથી ત્યાં મન આપે છે. ૪૬૭. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ક્ષેત્રલેક-સર્ગ ૨૬ तत्ताण्डवसमाप्त्या तु, पूर्वसंबन्धिनां नृणाम् । भवा भवन्ति भूर्यासः, प्रायः स्वल्पायुषामिह ॥ ४६८ ॥ किंच प्राग्भवबन्धूनां, तादृक्पुण्याद्यभावतः । नागन्तुमीशते तेत्राषाढाचार्याद्यशिष्यवत् ॥ ४६९ ॥ तथोक्त स्थानाङ्गे-" तिहिं ठाणेहिं अहुणोववन्ने देवे देवलोगेसु इच्छेज्जा माणुस लोगं हव्यमागच्छित्तए, णो चेव णं संचाएति हव्वमागच्छित्तए, अहुणोववन्ने देवे देवलोए दिव्वेसु कामभोएसु मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे, से णं माणुस्सए कामभोए नो आढाति नो परि० नो अटुं बंधइ नो नियाणं पक० नो ठितिपगप्पं क० १. अहुणोववन्ने देवे देवलोएसु दिव्वेसु कामभोएसु मुच्छिए गिद्धे गढिए अज्झोववन्ने तस्स णं माणुस्सए पेम्मे वोच्छिन्ने भवइ दिव्वे पेम्मे संकंते भवइ २. अहुणोववन्ने देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु मुच्छिए जाव अज्झो० तस्स णं एवं भवइ इयहि गच्छं, मुहुत्ता गच्छं. तेणं कालेणं अप्पाउया मणुया कालधम्मुणा સંગુત્તા મયંતિ ૩,” ચારિ. તે નાટકની સમાપ્તિ થાય ત્યાં તો પૂર્વ સંબંધી મનુષ્યનાં ઘણાં ભ થઈ જાય છે. કારણ કે આ મનુષ્યલોકમાં પ્રાયઃ મનુષ્યના અલ્પ આયુષ્ય હોય છે. ૪૬૮. વળી પૂર્વભવમાં સંબંધીના તેવા પ્રકારના પુણ્યના અભાવથી તે [ દે ] અહીં આવી શકતા નથી. અષાઢાચાર્યના આદ્ય શિષ્યની જેમ ૪૬૯. શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે – દેવલોકમાં નવા ઉત્પન્ન થયેલા દેવ ત્રણ કારણે મનુષ્યલેકમાં જલ્દી આવવા ઈચ્છવા છતાં જલદી આવી શકતાં નથી. (૧) દેવલોકમાં ઉત્પન્ન થયેલા નવા દે દેવલોકમાં દિવ્ય કામગને વિષે મૂચ્છિત-મૃદ્ધ-આસક્ત, તેમાં ગુંથાએલા અને તેના જ અધ્યવસાયવાળા હોય છે તેથી તે (દેવ) મનુષ્ય સંબંધી કામગને ઈચ્છતા નથી, મનુષ્ય સંબંધી કામભેગોને વિચારતાં નથી. મનષ્ય સંબંધી કામને આગ્રહ કરતા નથી, મનુષ્ય સંબંધી કામભેગોનું નિયાણું કરતા નથી કે–ત્યાં સ્થિતિ પ્રકલ્પ–સ્થિરતા કરતાં નથી. (૨) દેવલોકમાં નવા ઉત્પન્ન થયેલા દેવ દેવલેકમાં દિવ્ય કામગમાં મૂચ્છિતવૃદ્ધ-ગૂંથાયેલા અને તેના જ વિચારવાળા હોવાથી તેમનો મનુષ્ય સંબંધી પ્રેમ નાશ પામી જાય છે અને દિવ્ય પ્રેમ સંક્રાન્ત થઈ જાય છે. (૩) દેવલોકમાં નવા ઉત્પન્ન થયેલા દે દેવલોકમાં દિવ્યકામભેગમાં મૂછિતમૃદ્ધ––થિત અને તદ અધ્યવસિત હોય છે, છતાં પણ તે દેવોને એમ થાય કે-મર્ય લોકમાં હું હમણું જાઉં, મુહૂર્ત પછી જાઉં, પણ ત્યાં એટલામાં અલ્પ આયુષ્યવાળા મનુષ્ય કોલધર્મ પામી જાય છે...” Page #374 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યલકની દુગધ ક્યાં સુધી જાય ? ૩૧૩ तथाऽस्य नरलोकस्य, दुर्गन्धोऽपि प्रसर्पति । नानामृतकविण्मूत्राद्यशुचिप्रभवो महान् ॥ ४७० ॥ तत्राप्यजितदेवादिकालेऽतिप्रचुरा नराः । तथा भवन्ति तियश्चः, क्षेत्रेषु निखिलेष्वपि ॥ ४७१ ॥ तदा मूत्रपुरीषादिबाहुल्यात्पूतिपुद्गलाः । ऊध्र्व यान्तो वासयन्ति, पुद्गलानपरापरान् ॥ ४७२ ॥ योजनानां शतान्येवं,पश्च यावत्परैः परः । दृष्यन्ते पुद्गला जीवा, इवोत्सूत्रप्ररूपकैः ॥ ४७३ ॥ यदा तु नरतियश्चो, नरक्षेत्रे स्युरल्पकाः । तदा पूतिपुद्गलानामल्पत्वादूर्ध्वगामिनाम् ॥ ४७४ ॥ चतुःशती योजनानां, यावत्तैरपरापरैः । व्रजद्भिर्व भाव्यन्ते, प्रोक्तयुक्त्यैव पुद्गलाः ॥ ४७५ ॥ एवं परं योजनेभ्यो, नवभ्यो गन्धपुद्गलाः । कथं स्युना॑णविषया, नैषा शङ्काऽपि संभवेत् ॥ ४७६ ॥ તથા આ મનુષ્યલકની જુદા-જુદા પ્રકારના મડદા, વિષ્ટા, મૂત્રાદિની અશુચિથી ઉત્પન્ન થયેલી ભયંકર દુર્ગધ ઊંચે પ્રસરે છે. ૪૭૦. - તેમાં પણ શ્રી અજિતનાથ ભગવાનના કાળમાં મનુષ્યો અને તિર્યએ દરેક ક્ષેત્રમાં અતિ પ્રચુર પ્રમાણમાં હોય છે. તે વખતે મૂત્ર અને વિષ્ટા પણ ઘણી હોવાથી દુધી પુદગલો ઉપર જાય છે અને બીજાબીજા પુદ્ગલોને પણ વાસિત કરે છે. એ પ્રમાણે એક-બીજા પુદ્દગલો વાસિત થતાં થતાં પરંપરાએ યાવત્ પાંચસો યોજન દુગધથી પુદ્દગલો વાસિત થાય છે. જેમ ઉત્સવ પ્રરૂપણું કરનારથી જ વાસિત થાય તેમ. ૪૭૧-૪૭૩. જ્યારે મનુષ્યક્ષેત્રમાં નર અને તિય અ૫ હોય, ત્યારે ઉર્ધ્વગામી એવા દુર્ગધી પુદ્ગલ અ૫ હોવાથી ઉર્ધ્વગામી જતાં એવા પુદગલ દ્વારા ચાર યોજના સુધી બીજ-બીજા પુગલો આગળ કહ્યા મુજબ વાસિત થાય છે. ૪૭૪-૭૫. નવ યોજનથી દૂર રહેલા ગંધ યુક્રગલે ધ્રાણેન્દ્રિયના વિષય કેવી રીતે બની શકે? આવી શંકા પણ સંભવી શકે નહીં. ૪૭૬. -ઉ. ૪૦. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ક્ષેત્રલોકન્સર્ગ ૨૬. उक्तं च-"चत्तारि पंच जोअणसयाई गंधो य मणुअलोअस्स । उडढं वच्चइ जेणं नहु देवा तेण आवंति ॥ ४७६A ॥" उपदेशमालाकर्णिकायां तु "ऊर्ध्वगत्या शतान्यष्टौ, सहस्रमपि कर्हिचित् । मानां याति दुर्गन्धस्तेनेहायान्ति नामराः ॥ ४७६B ॥ इत्युक्तमिति ज्ञेयंतथा च-मलमूत्रश्लेष्मपूर्णे, मक्षिकाकोटिसंकटे । समन्ततोऽतिचपलकृमिकीटशतावटे ॥ ४७७ ॥ पुरीषसदने स्थित्वा, मित्रकल्पेन केनचित् । एहि मित्र ! क्षणं तिष्ठ, किञ्चिद्वच्मीत्यनेकशः ॥ ४७८ ॥ आहूयेत जनः कश्चित् , सद्यःस्नातः कृताशनः । कृतचन्दनकर्परकस्तूर्यादिविलेपनः ॥ ४७९ ॥ जानन्नपि स तत्रेष्टं, यथा गन्तुं न शक्नुयात् । तदुर्गन्धपराभूतिसंकोचितविणिकः ॥ ४८० ॥ तथा भूयः स्मरन्तोऽपि, नृक्षेत्रे पूर्वबान्धवान् । दुर्गन्धाभिभवादन, न तेऽभ्यागन्तुमीशते ॥ ४८१ ॥ पञ्चभिः कुलकं ॥ કહ્યું છે કેઃ ચારસે અથવા પાંચસે જન સુધી મનુષ્યલકની ગંધ ઊંચે જાય छ. तेथी देवतामा सावता नथी. ४७६A ઉપદેશમાલાની કણિકામાં તે કહ્યું છે, કે “મૃત્યુલેકની દુર્ગધ ઉચે આઠસે (૮૦૦) જન કે ક્યારેક હજાર યોજન સુધી પણ જાય છે. તેથી દેવતા ઓ અહીં माता नथी मा प्रमाणे छ ते गए. ४७६B. તથા- મલ-મૂત્ર-લેમથી પૂર્ણ, કોડ માખીઓથી ઉભરાતા, ચારે તરફ અતિચપલ સેંકડો કૃમિ અને કીડાના કૂવા સમાન વિષ્ટાના ઘરમાં (સંડાસમાં) રહીને કઈ મિત્ર જેવો માણસ મિત્રને કહે કે–તું અહિં આવ, જરાવાર ઉભે રહે, હું કંઈક કહું છું. એમ અનેકવાર બોલાવે તે પણ તરતને સ્નાન કરેલો, ભજન કરેલ, ચંદનકપૂર કસ્તુરીથી વિલેપન કરેલે માણસ તે મિત્રને ઈષ્ટ જાણવા છતાં પણ દુર્ગધના પરાભવથી સંકેચ પામેલ અને મુખને બગાડતો ત્યાં જઈ શકતા નથી, તેમ મનુષ્ય ક્ષેત્રના પૂર્વબાંધવોને વારંવાર યાદ કરવા છતાં પણ દુર્ગધના પરાભવથી તે (દેવ) मही (भनुष्यक्षेत्रमा ) भावी शता नथी. ४७७-४८१. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ કે અરિહંત આદિનાં પુણ્યથી આવે છે सत्यप्येवमतिप्रौढपुण्यप्राग्भारशालिनाम् । श्रीमतामहतां तेषु, कल्याणकेषु पञ्चसु ॥ ४८२ ॥ मरुताश्वत्थपणेभकर्णकम्प्रनिजासनाः । स्वश्रद्धातिशयास्केचिद्देवेन्द्रशासनात्परे ॥ ४८३ ॥ मित्रानुवर्तनात्केचित्पनीप्रेरणया परे । स्थितिहेतोः परे देवदेवीसंपातकौतुकात् ॥ ४८४ ॥ क्षणादेवातिदुर्गन्धमपि लोकं नृणामिमम् । अर्हत्पुण्यगुणाकृष्टा, इवायान्त्युत्सुकाः स्वयम् ॥ ४८५ ॥ - ત્રિમિવિશેષ છે. महात्मनां महर्षीणां, यद्वोत्कृष्टतपस्विनाम् । माहात्म्यमुद्भावयितुमिहायान्ति सुधाभुजः ॥ ४८६ ॥ થવાના વિવા, સાપુત્રાદ્રિતાના सम्यग्दृग्वर्णितांस्तेऽत्रायान्ति तांस्तान् परीक्षितुम् ॥ ४८७ ।। यद्वा तादृकपुण्यशालिशालिभद्रादिवभृशम् । પુત્રીનાં ધાન્ન, નૈોર્વશીત || ૪૮૮ છે આમ હોવા છતાં પણ અત્યંત પ્રૌઢ પુણ્યના સમૂથી શોભતા શ્રી અરિહતેના પાંચ કલ્યાણ કે માં પવનથી કંપેલા પીપળાના પાન કે હાથીના કાનની જેમ પિતાનું આસન કંપાયમાન થવાથી (ઈન્દ્રો) કેઈક (દેવ) પોતાની શ્રદ્ધાના અતિશયથી, કેઈક દેવેન્દ્રોની આજ્ઞાથી, કેઈક મિત્રના અનુસરણથી, કેઈક પત્નીની પ્રેરણાથી, કેઈક આચારથી, કેઈક દેવીઓના સમૂહના કૌતુકથી મનુષ્યના અતિ દુર્ગધી એવા આ લોકમાં શ્રી અરિહંત પરમાત્માના પુણ્યના ગુણથી આકર્ષાયેલા ઉત્સુકતાથી ક્ષણવારમાં આવે છે. ૪૮૨-૪૮૫. અથવા મહાન આત્માઓ, મહાન સાધુ પુરુષ અને ઉત્કૃષ્ટ તપસ્વીઓના મહામ્યને પ્રભાવ વિસ્તારવા અહીં દેવતાઓ આવે છે. ૪૮૬. અથવા સમ્યગ્દષ્ટિ આત્માઓ દ્વારા વર્ણવાએલા સાધુ કે શ્રાવકાદિના સદગુણોની શ્રદ્ધા નહી કરતાં તે-તે દેવે તેને ગુણેની પરીક્ષા કરવા માટે અહિં (મનુષ્ય લેકમાં) આવે છે. ૪૮૭. અથવા તેવા પ્રકારના પુણ્યશાળી શાલિભદ્ર જેવા પ્રેમપાત્ર એવા પુત્રાદિના એડને અતરેકથી પર થયેલા ગે મદ્રાદિ દેવ ની જેમ તે (દેવ) અહિં Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ક્ષેત્રક-સર્ગ ૨૬ गोभद्रादिवदागत्य, नित्यं नवनवैरिह । दिव्यभोगसंविभागैः, स्नेहं सफलयन्ति ते ॥ ४८९ ॥ यद्वा प्रागुक्तवचनस्मरणाद्विस्मृतापराः । स्वान् बोधयितुमायान्त्याषाढाचार्यान्त्यशिष्यवत् ॥ ४९० ॥ एवं पूर्व भवस्नेहकार्मणेन वशीकृताः । नरकेष्वपि गच्छन्ति, केचिद्वैमानिकामराः ॥ ४९१ ॥ तथाहि द्वारकाद्रङ्गभङ्गे जराङ्गजेषुणा । मृत्वाऽन्तिमो वासुदेवस्तृतीयं नरकं गतः ॥ ४९२ ॥ रामोऽथ मोहात् षण्मासान् , व्यूढभ्रातृकलेवरः ।। शिलातलाम्भोजवापादिभिर्देवेन बोधितः ॥ ४९३ ॥ भ्रातुर्दहस्य संस्कार, कृत्वा संवेगमागतः । प्रवज्य नेमिप्रहितचारणश्रमणान्तिके ॥ ४९४ ॥ पारणाय वजन कापि, स्वरूपव्यग्रया स्त्रिया । दृष्ट्वा घटभ्रमात्कूपे, क्षिप्यमाणं निजाङ्गजम् ॥ ४९५ ॥ નવી-નવી ભોગની સામગ્રી આપવા દ્વારા (પુત્રાદિના) સ્નેહને સફળ કરે છે. ૪૮૮–૪૮૯ અથવા તે પહેલા આપેલા વચનને યાદ કરીને પોતાના આત્મીય જનેને બોધ આપવા માટે બીજાને ભૂલીને અષાઢાચાર્યના અંતિમ શિષ્યની જેમ અહિં આવે છે. ૪૯૦. આ પ્રમાણે પૂર્વભવના સ્નેહરૂપી કાર્મણથી વશ થયેલા કેટલાક વૈમાનિક દેવતાઓ નરકમાં પણ જાય છે. ૪૯૧. તે આ પ્રમાણે-દ્વારકા ગઢના ભંગ થયા બાદ જરાકુમારના બાણથી અંતિમ વાસુદેવ (કૃષ્ણ) મરીને ત્રીજી નરકમાં ગયા. અને બલદેવે [ કૃષ્ણના મોટાભાઈ] ભાઇના કલેવરને તેમના (કૃષ્ણ ઉપરના) મેહથી છ મહિના સુધી વહન કર્યું. અને દેવે તેમને શીલાતલ ઉપર કમળ વાવવાની ક્રિયા આદિ દ્રષ્ટાંતોથી બોધ પમાડ્યો. ત્યારબાદ ભાઈના દેહનો અગ્નિ સંસ્કાર કરીને સંવેગ પામેલા એવા બલદેવ શ્રી નેમિનાથ પરમાત્માએ મોકલેલ ચારણષિની પાસે દીક્ષા અંગીકાર કરીને પારણા માટે કેઈક સ્થાને જતાં હતાં ત્યારે પોતાના (બળદેવ મુનિના) રૂપમાં વ્યગ્ર એવી કોઈ સ્ત્રીને ઘડાના ભ્રમથી પોતાના બાળકને કૂવામાં નાખતી જોઈને, “મારે વનમાં જ રહેવું જોઈએ.” એ પ્રમાણે અભિગ્રહ કરીને તંગિક પર્વત ઉપર તપ કરતાં, વનના પ્રાણિઓને બોધ આપતા (ત્યાં રહેતા હતા). Page #378 -------------------------------------------------------------------------- ________________ કેકવાર નેહથી નરકમાં પણ જાય ૩૧૭ वन एव मया स्थेयमित्यभिग्रहवान्मुनिः । तुङ्गिकाद्रौ तपः कुर्वन् , वन्यसवान्निबोधयन् ॥ ४९६ ॥ दत्ताहारो रथकृता, हरिणेनानुमोदितः । तरुशाखाहतस्ताभ्यां, सह ब्रह्मसुरोऽभवत् ॥ ४९७ ॥ gઝમિર પુર્વ છે बलदेवसुरः सोऽथ, प्रयुक्तावधिलोचनः । भ्रातरं नरके दृष्ट्वोन्सुकस्तत्र द्रुतं गतः ॥ ४९८ ॥ तमुद्दिधीएनरकादवोचत् केशवः सुरम् । भ्रातरेवं भृशं पीडथे, सूतपातं पतत्तनुः ॥ ४९९ ॥ मया कृतानि कर्माणि, भोक्तव्यानि मयैव हि । वचः किमन्यथा तत्स्याद्यन्नेमिस्वामिनोदितम् ॥ ५०० ॥ गच्छ बन्धो ! ततस्तुभ्यं, भद्रं स्तात्कर्हि चित्स्मरेः । प्रथयेमहिमानं नो, दुयशो यनिवर्तते ॥ ५०१ ॥ ततः स बान्धवप्रेम्णा, विमाने श्रीधरं हरिम् । पीताम्बरं चक्रपाणिं, विकृत्य हलभृद्युतम् ॥ ५०२ ॥ એક વખત રથકારે જેમને આહાર આપેલ છે, હરણે જેમની અનુમોદના કરી છે, એવા તે બલદેવ મુનિ વૃક્ષની શાખાથી હણાયેલા મૃત્યુ-કાલધર્મ પામ્યા અને બંનેની સાથે બ્રહ્મલોકમાં દેવ થયા. ૪૯૨-૪૯૭. દેવાત્મા તરીકે ઉત્પન્ન થએલા બલદેવજી-અવધિજ્ઞાનરૂપી આંખ વડે પિતાના ભ્રાતા-કૃષ્ણ વાસુદેવને નરકમાં જેઈને ઉત્સુક થએલા જલ્દીથી ત્યાં ગયા. ૪૯૮. કૃષ્ણજીને નરકમાંથી ઉદ્ધરીને બહાર લઈ જવાની ઈચ્છાવાળા બલરામજીને કેશવ વાસુદેવે કહ્યું કે, બંધુ! આ રીતે પારાની જેમ મારું શરીર નીચે પડી જાય છે. તેથી મને બહુ પીડા થાય છે. મારા કરેલા કર્મ મારે જ ભોગવવાના છે. શ્રી નેમિનાથ ભગવાને કહેલ વચન શું અન્યથા થાય? ૪૯૯-૫૦૦, માટે હે બંધુ! તું જા. તારું કલ્યાણ થાઓ ! કેકવાર યાદ કરજે અને આપણે મહિમા (જગતમાં) ફેલાવજે કે જેથી અપયશ દૂર થાય ! ત્યારબાદ તેમણે ભાઈ પ્રત્યેના પ્રેમથી વિમાનમાં લક્ષમી-સહિત –પીતાંબરી, હાથમાં ચક્ર ધારણ કરનાર અને બલદેવજીની સાથે એવા વાસુદેવ કૃષ્ણને વિક્ર્વીને જાહેરાત કરીકે આ દ્વારીકા કૃષ્ણજ વિદુર્વા હતી અને એમણે જ સંહરી લીધી છે. કારણકે કરવામાં અને હરવામાં જગદી Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ द्वारिकेयमनेनैव कृताऽनेनैव संहता । कहते हरिरेव, क्षमोऽसौ जगदीश्वरः || ५०३ ॥ तस्माद्भुक्तिं च मुक्तिं च प्रेप्सुभिः सेव्यतामयम् । आगत्य भरतक्षेत्रे, सर्वत्रेत्युदघोषयत् ॥ ५०४ ॥ एवं सर्वत्र विस्तार्य, महिमानं महीतले । यथास्थानं सुरोऽयासीद्रातृदुःखेन दुःखितः ॥ ५०५ ।। इत्थमेव च सीताया, जीवोऽच्युतसुरेश्वरः । गत्वाऽऽशु देवरप्रेम्णा चतुर्थी नरकावनीम् ॥ ५०६ ॥ युद्धयमानौ मिथः पूर्ववैरालक्ष्मणरावणौ । युद्धान्न्यवर्त्तयद्धर्मवचनैः प्रतिबोधयन् ॥ ५०७ ॥ पञ्चमाङ्गेऽपि सप्तम्या, अधस्तादेवकर्तृकम् । वर्षणादिनि, तत्राप्येषां गतिः स्मृता ॥ ५०८ || तथाहु: - "अस्थि भंते ! इमीसे रयणप्पहार अहे उराला बलाहया संसेयंति संमुच्छेति वास वासंति ? हंता अस्थि, तिनिवि पकरेंति देवोऽवि असुरोऽवि नागोऽवि, एवं दोच्चाए पुढवीए भाणियव्वं, एवं तचार पुढवीए भा०, नवरं देवोऽवि प०, असुरोधि प०, नो नागो, एवं चउत्थीएवि, नवरं देवो एको प०, नो अ० नो ક્ષેત્રલાક-સગ ૨૬ શ્વર એવા આ હરિ-કૃષ્ણ જ સમથ છે. તેથી સંસાર ભાગવવાની ઇચ્છાવાળાઓએ તથા મેાક્ષ મેળવવાની ઇચ્છાવાળાઓએ આ કૃષ્ણ વાસુદેવની સેવા કરવી જોઈએ. આ પ્રમાણે ભરતક્ષેત્રમાં આવીને બલભદ્રદેવે સત્ર ઉદ્દેાષણા કરી. આ પ્રમાણે મહીતલમાં સત્ર કૃષ્ણજીના મહિમાને વિસ્તારીને, બલભદ્રદેવ પેાતાના સ્થાને ગયા. ૫૦૧-૫૦૫. નરકમાં જલ્દી અટકાવ્યા અને એ જ રીતે સીતાના જીવ અચ્યુતેન્દ્ર દેવર ઉપરના પ્રેમથી ચોથી જઈને પરસ્પર પૂના વૈરથી યુદ્ધ કરતા એવા લક્ષ્મણ અને રાવણને ધર્માંના વચનથી એધ પમાડ્યો. ૫૦૬-૫૦૭. ભગવતી સૂત્રમાં પણ સાતમી નરકની નીચે દૈવકૃત વર્ષા વગેરે કહેલ છે, તેથી त्यां देवतायोनी गति बेसी छे. ५०८. [આગમ] આ પ્રમાણે કહે છે. હે ભદ'ત ! આ રત્નપ્રભા પૃથ્વીની નીચે મેાટા વાદળા જલયેાનિક-વાતયેાનિક ઉત્પન્ન થાય છે ? ( હાય છે ? ) અને વર્ષા વરસાવે છે ? હા. (ગોતમ) ત્રણેય વસ્તુ હાય છે-( એટલે કે જલયેાનિક–વાતયેાનિક ઉત્પન્ન Page #380 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ નીચે કયાં સુધી ? જાય ? ૩૧૯ नाओ, एवं हेडिल्लासु सव्वासु देवो एको प०, नो नाओत्ति, नागकुमारस्य तृतीयाया:पृथिव्या अधोगमनं नास्तीत्यत एवानुमीयते 'नो असुरो नो नाओ'त्ति इहाप्यत एव वचनाच्चतुर्थ्यादीनामधोऽसुरकुमारनागकुमारयोगमनं नास्तीत्यनुमीयते" भगवतीसूत्रवृत्तौ षष्ठशतकअष्टमोदेशके, तत्त्वार्थवृत्तौ तु “येषां द्वे सागरोपमे जघन्या स्थितिस्ते किल देवाः सप्तमधरां प्रयान्ति, ते च सनत्कुमारकल्पात्प्रभृति लभ्यन्ते, शक्तिमानं चैतद्वर्ण्यते, न पुनः कदाचिदप्यगमन, तिर्यगसंख्येयानि योजनकोटीनां कोटिसहस्राणि, 'ततः परमित्यादि, सागरोपमद्वयादधो जघन्या स्थितियेषां न्यूना न्यूनतमा चेति, ते चैकैकहीनां भुवमनुप्राप्नुवन्ति यावत्ततीया पृथिवी, तां च तृतीयां पूर्वसंगतिकाद्यर्थं गता गमिष्यन्ति, परतस्तु सत्यामपि शक्तौ न गतपूर्वा नापि गमिથાય છે અને વર્ષો વરસાવે છે) આ પણ ત્રણેય દેવો કરે છે. દેવ (વૈમાનિક) પણ, અસુરકુમાર પણ અને નાગકુમાર પણ આ પ્રમાણે બીજી નરકપૃથ્વીમાં પણ કહેવું, એ પ્રમાણે બે નરક સુધી જાણવું-ત્રીજી નરકપૃથ્વીમાં પણ કહેવું. ફક્ત ત્રીજીમાં દેવ અને અસુરકુમાર વર્ષાદિ કરે છે. નાગકુમાર નથી કરતાં. એ પ્રમાણે ચોથી પૃથ્વીમાં પણ ત્યાં ફક્ત દેવે કરે છે. અસુરો કે નાગકુમાર નથી કરતા. આ પ્રમાણે નીચેની સવ પૃથવીમાં વૈમાનિક દેવો જ વર્ષાદિ કરે છે. નાગકુમાર ( આદિ) નહીં. નાગકુમારનું ગમન ત્રીજી પૃથવીથી નીચે નથી–એ આના ઉપરથી અનુમાન થાય છે. “નો કરો, નો નાગો, એ શબ્દોથી ચેથી નરકની નીચે અસુરકુમાર–નાગકુમારનું ગમન નથી–એવું અનુમાન થાય છે.” આ વાત શ્રી ભગવતી સૂત્રની ટીકામાં છઠા શતકના આઠમા ઉદેશામાં છે. તત્વાર્થની ટીકામાં તે કહ્યું છે કે- “જે દેવતાઓની સ્થિતિ જઘન્યથી બે સાગરપમની હય, તે દેવતાઓ સાતમી નરક સુધી જાય છે. અને તે સનકુમાર ક૯પ સહિત ઉપરના દેવતાઓ હોય છે. આ વર્ણન માત્ર શક્તિ દર્શાવવા પૂરતું છે. કેઈ દિવસ કઈ ગયું નથી. દેવતાઓ તિર્થો અસંખ્ય કેડીકેડી હજાર જન જાય છે. જે દેવની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ કરતાં ન્યૂન ન્યૂનતમ છે. તે દેવો એક એક ન્યૂન પૃથ્વી સુધી જઈ શકે છે. (એટલે કે- છઠી સુધી, પાંચમી સુધી, ચોથી સુધી યાવત્ ત્રીજી પૃથ્વી સુધી. ( મી-૬ઠી–પમી-૪થી–પૃથ્વી સુધીનું ગમન શક્તિવર્ણન માત્ર જાણવું. જ્યારે) ત્રીજી પૃથ્વીમાં તે પૂર્વ સંબંધિવને મળવા વગેરે માટે દેવ ગયેલા છે અને જશે. આગળની નરક પૃથ્વીઓમાં શક્તિ હોવા છતાં દેવે ગયા નથી અને જશે પણ નહીં. કારણ કે ત્યાં ઉદાસીનભાવ-માધ્યચ્યભાવ હોય છે. (તેનાથી) ઉપર–ઉપરના દેવ–શ્રી જિનેશ્વર ભગવાનને વંદનાદિ ભક્તિના કાર્યોને બાદ કરતાં જવા-આવવામાં આનંદ અનુભવતા નથી. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ - ક્ષેત્રલોક-સર્ગ ૨૬ प्यन्ति औदासीन्यात्-माध्यस्थ्याद्, उपर्युपरि न गतिरतयो देवा जिनामिवन्दनादीन् मुक्त्वे"ति, पञ्चसंग्रहे तु-"सहसारंतिअदेवा नारयनेहेण जंति तइयभुवं । निति अच्चुअंजा अच्चुअदेवेण इयरसुरा ॥ १॥ एतट्टीकायामपि श्रीमलयगिरिविरचितायाँ -आनतादयो देवाः पुनरल्पस्नेहादिभावात् स्नेहादिप्रयोजनेनापि नरकं न गच्छंतीति सहस्रारांतग्रहण"मिति । एवं मित्रादिसाहाय्यादिनोवं यावदच्युतम् । यान्त्यायान्ति च कल्पस्थाः, परतस्तु न जातुचित् ।। ५०९ ॥ केचिवल्पद्धिका देवा, यावच्चत्वारि पञ्च वा । देवावासानतिक्रम्य, स्वशक्त्या परतस्ततः ॥ ५१० ॥ गन्तुं न शक्नुवन्त्यन्यसाहाय्यात् शक्नुवन्त्यपि । महर्द्धिकानां मध्येऽपि, नेवामी गन्तुमीशते ॥ ५११ ॥ अल्पर्धिकानां मध्ये तु, सुखं यान्ति महर्द्धिकाः । समर्द्धिकानां मध्ये चेद्यियासन्ति समद्धिकाः ॥ ५१२ ॥ तदा विमोह्य महिकाद्यन्धकारविकुर्वणात् । अपश्यत इमान् देवानतिक्रामन्ति नान्यथा ॥ ५१३ ॥ પંચસંગ્રહમાં તો કહ્યું છે કે “સહસ્ત્રાર સુધીના દે નારક જીવોના સ્નેહથી ત્રીજી પૃથ્વી સુધી જાય છે. અને અશ્રુત દેવતાઓની સહાયથી બીજા દેવતાઓ અશ્રુત દેવલોક સુધી ઉદર્વ જઈ શકે છે.” શ્રી મલયગિરિજી વિરચિત-એની ટીકામાં પણ કહ્યું છે કે- “આનતાદિ દેવો. અલ્પ સ્નેહવાળા હોવાને કારણે સ્નેહાદિના પ્રજને પણ નરકમાં જતા નથી. તેથી અહિં (પૂર્વ વાતમાં) સહસ્ત્રાર સુધી કહેલું છે. આ પ્રમાણે મિત્ર વગેરેની સહાયથી અચુત દેવલોક સુધી ક૯પપપન્ન દેવતાઓ જાય છે અને આવે છે. પરંતુ આગળ જતા નથી. ૫૦૯. કેટલાક અપઋદ્ધિવાળા દેવતાઓ ચારથી પાંચ દેવાવાસથી અધિક સ્વશક્તિથી જઈ શકતા નથી. અન્યની સહાયથી જઈ પણ શકે છે, પરંતુ મહદ્ધિક દેવતાઓની પાસે જઈ શકતા નથી. ૫૧૦-૫૧૧. અલ્પાદ્ધિવાળા દેવતાઓની પાસે મહદ્ધિક દે સુખપૂર્વક જઈ શકે છે. સમાનદ્ધિવાળા દેવતાઓ સમાનત્રદ્ધિવાળા પાસે જવાની ઈરછા કરે તે ધૂમ્મસ વિગેરેનો અંધકાર વિકર્વીને તે દેવતાઓ ન જુએ તે રીતે અતિક્રમણ કરે છે. અન્યથા નહિં. ૫૧૨–૫૧૩. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ દેવનાં અવધિજ્ઞાનનો વિષય તથi "आतिडढीएणं भंते ! देवे जाव चत्तारि पंच देवावासंतराइं विइकंते, तेण परं परिड्ढीएण," इत्यादि, भगवतीदशमशतकतृतीयोद्देशके । सौधर्मशानयोर्दैवलोकयोरथ नाकिनः । કથિત: શાત્ર સામાનઃ | પજ . रत्नप्रभायाः सर्वाधोभाग यावदधो दिशि । स्खयोग्यं मूत्तिमद्रव्यं, पश्यन्त्यवधिचक्षुषा ॥ ५१५ ॥ तिर्यग्दिशि त्वसंख्येयान्, पश्यन्ति द्वीपवारिधीन् । ऊर्ध्व स्वस्वविमानानां, चूलिकाग्रध्वजावधि ॥ ५१६ ॥ अनुत्तरान्ताः सर्वेऽप्यसंख्येयान् द्वीपवारिधीन् । तिर्यक् अपश्यन्त्यधिकाधिकान् किंतु यथोत्तरम् ॥ ५१७ ॥ वेमानिकानां यदधोऽवधिर्भम्ना विज़म्भते । भवनेशव्यन्तराणामूर्ध्व भूम्ना प्रसर्पति ।। ५१८ ॥ ज्योतिषां नारकाणां तु, तिर्यग भृशं प्रसर्पति । नृतिरश्चामनियतदिको नानाविधोऽवधिः ।। ५१९ ॥ કહ્યું છે કે, “હે ભગવન્! અ૫ત્રદ્ધિવાળા દેવતાએ ચાર-પાંચ દેવાવાસ સુધી જઈ શકે છે. ત્યારબાદ પરઋદ્ધિથી” એ પ્રમાણે શ્રી ભગવતી સૂત્રના દશમા શતકના તૃતીય ઉદ્દેશામાં કહ્યું છે. હવે સૌધર્મ અને ઇશાન દેવલોકમાં ઈન્દ્ર અને ઇન્દ્રનાં સામાનિકદેવે વગેરે જે દેવ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય છે, તેઓ અધાદિશામાં રત્નપ્રભા પૃથ્વીના સર્વ અધોભાગ સુધી પિતાને ચગ્ય રૂપી પદાર્થને અવધિ લચનવડે જુએ છે, તિથ્વ દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્રોને જુએ છે. અને ઉર્ધ્વ દિશામાં પોત-પોતાના વિમાનના શિખરની ધજા સુધી જઈ શકે છે. ૫૧૪-૫૧૬. અનુત્તર સુધીના સર્વર (દેવતાઓ) તીરછ અસંખ્ય દ્વીપસમુદ્રોને જોઈ શકે છે, પણ (સૌધર્મ આદિથી) આગળ-આગળના દેવતાઓ અધિક–અધિક જુએ છે. પ૧૭. વૈમાનિક દેવોના અવધિજ્ઞાનને વિસ્તાર-પ્રસર નીચે–નીચે નરક પૃથ્વીના વિષયમાં વધે છે જ્યારે ભવનપતિ-વ્યંતરનો અવધિ-પ્રસર ઉર્ધ્વદિશામાં વધે છે. જ્યોતિષ્ક અને નારકનું અવધિજ્ઞાન તિર્જી દિશામાં વિસ્તૃત થાય છે. મનુષ્ય અને તિર્યંચાનું અનિયત દિશાનું અને વિવિધ પ્રકારનું અવધિજ્ઞાન હોય છે. પ૧૮-૫૧૯. છે. ઉ. ૪૧ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ક્ષેત્રલેક-સર્ગ ૨૬ स्वयंभूरमणाम्भोधौ, यथा मत्स्या जगद्गतः ।। भवन्ति सर्वैराकारनतिर्यगवधिस्तथा ॥ ५२० ॥ मत्स्यास्तु वलयाकारा. न भवेयुरयं पुनः । संभवेद्वलयाकारोऽप्यसौ नानाकृतिस्ततः ॥ ५२१ ॥ तथोक्तं संग्रहणीवृत्ती " नाणागारो तिरिय मणुएषु मच्छा संयंभूरमणेव । तत्थ वलयं निसिद्धं तस्स पुण तयपि होजाहि ॥ ५२२ ॥" वैमानिकानां सर्वेषां, जघन्योऽवधिगोचरः । अङ्गलासंख्येयभागमानो ज्ञेयो मनस्विभिः ॥ ५२३ ॥ ननु सर्वजघन्योऽसौ, नतियक्ष्वेव संभवेत । सर्वोत्कृष्टो नरेष्वेव, राद्धान्तोऽयं व्यवस्थितः ॥ ५२४ ॥ તથા–“કો મguહું મજુત્તેરિજીિનું જ રહો” ત્તિ, कथं वैमानिकानां तत् , प्रोक्तः सर्वजघन्यकः । अङ्गुलासंख्येयभागमात्रोऽथात्र निरूप्यते ॥ ५२५ ॥ સ્વયંભૂરમણ સમુદ્રની અંદર રહેલા મા જેમ જગતના સર્વ આકારે હોય છે, તેમ મનુષ્ય અને તિર્યંચનું અવધિ પણ સર્વ આકારે હોય છે. મા તે ગોળાકારના નથી હોતા. પરંતુ અવધિજ્ઞાન ગોળાકારે પણ હોય છે. એટલા માટે અવધિજ્ઞાન વિવિધ પ્રકારની આકૃતિવાળુ કહેલ છે. પ૨૦-પર૧. સંગ્રહણની વૃત્તિમાં કહ્યું છે, “તિર્યંચ અને મનુષ્યનું અવધિજ્ઞાન સ્વયંભૂરમણના માસ્યની જેમ વિવિધ પ્રકારની આકૃતિવાળું હોય છે. અસ્થમાં ગોળાકાર નથી હતું. જ્યારે અવધિજ્ઞાનમાં વલયાકાર પણ હોય છે.” પર૨. વૈમાનિક સર્વ દેવતાઓના અવધિજ્ઞાનને જઘન્ય વિષય બુદ્ધિશાળી માણસેએ આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવે પ્રશ્ન –અવધિજ્ઞાનનો સર્વ જઘન્ય વિષય આંગળને અસંખ્યાતમો ભાગ તે મનુષ્ય અને તિર્યમાં જ સંભવે અને અવધિનો સર્વોત્કૃષ્ટ વિષય મનુષ્યમાં જ સંભવે, આ સુનિશ્ચિત સિદ્ધાંત છે. પ૨૪. કહ્યું છે કે –“ઉત્કૃષ્ટ અવધિ મનુષ્યમાં હોય છે અને જઘન્ય અવધિજ્ઞાન મનુષ્ય અને તિયામાં હોય છે. આ સિદ્ધાંત હોવાથી જ પ્રશ્ન ઉઠે છે કે વૈમાનિકને ઉપર કહેલ સવ જઘન્ય આંગળને અસંખ્યાતમે ભાગ અવધિજ્ઞાન અહીં કેવી રીતે નિરૂપણ કરે છે ? પરપ. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ પ્રથમ અને બીજા દેવલોકનું આયુષ્ય केषांचिदिह देवानमुत्पत्तौ तादृशोऽवधिः । भवेत्प्राग्भवसंबन्धी, स जघन्योऽत्र दर्शितः ॥ ५२६ ॥ आगमे तु नैष पारभविकत्वाद्विवक्षितः । तथा च भगवानाह, क्षमाश्रमणपुंगवः ॥ ५२७ ॥ वेमाणियाणमंगुलभागमसंखं जहन्नओ होइ । ૩વવાઘ પરમવિશો, તમવવો હોઇ તો પછી મેં ૨૮ | ” मृदङ्गाकृतिरित्येवं, वैमानिकावधिर्भवेत् । ऊर्ध्वायतो मृदङ्गो हि, विस्तीर्णोऽधः कृशो मुखे ॥ ५२९ ॥ स्थितिमानमथ द्वेधं, जघन्योत्कृष्टभेदतः । सौधर्मशानदेवानां, प्रतिप्रतरमुच्यते ॥ ५३० ॥ एकस्य सागरस्यांशाः, प्रकल्प्यन्ते त्रयोदश । प्रथमप्रतरे भागौ, तादृशौ द्वौ परा स्थितिः ॥ ५३१ ॥ દ્વિતીયaa? માથારસ્તાદશા સ્થિતિઃ | तृतीये षट् चतुर्थेऽष्टौ, पञ्चमे च लवा दश ॥ ५३२ ॥ ઉત્તર – કોઈક દેવતાઓને ઉત્પત્તિના સમયે પૂર્વભવ સંબંધી આંગળના અસં. ખ્યાતમાં ભાગ પ્રમાણ અવધિજ્ઞાન હોય છે તેથી અહીં જઘન્ય અવધિજ્ઞાન કહેલું છે. પર૬. આગમની અંદર પરભવની અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનની વિરક્ષા કરી નથી. આજ વાત શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ કહે છે કે, વૈમાનિક દેવતાઓને ઉત્પત્તિ સમયે જે જઘન્ય આંગળને અસંખ્યાતમે ભાગ અવધિજ્ઞાન હોય છે, તે પારભવિક સમજ. તદ્દભવસંબંધી અવધિ પાછળથી શરૂ થાય છે. પર૭-ર૮. વિમાનિક દેવતાઓને અવધિજ્ઞાન મૃદંગ (વાઘ વિશેષ) આકૃતિનું હોય છે. જેમ મૃદંગ, ઉંચાઈમાં લાંબુ, મુખ તરફ સાંકડું અને નીચે પહો (વિસ્તૃત) હોય છે. પ૨૯. દેવાની સ્થિતિ ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે પ્રકારે હોય છે. તેમાં સૌધર્મ અને ઈશાન દેવેનું આયુષ્ય દરેક પ્રતરનું કહેવામાં આવે છે. ૫૩૦. એક સાગરોપમના ૧૩ ભાગ કલ્પવા, તેમાંથી– ૧૩ અંશ સાગરોપમની પ્રથમ પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧ અંશ સાગરોપમની બીજા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧ અંશ સાગરોપમની ત્રીજા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ક્ષેત્રલોક-સગ ૨૬ षष्ठे द्वादश भागास्ते, सप्तमे सागरोपमम् । एकं त्रयोदशेनैकभागेनाभ्यधिका स्थितिः ॥ ५३३ ॥ त्रिभिस्त्रयोदशै गैरधिकं सागरोपमम् । અને કતરે શે, નવ ગ્રમિક તૈઃ પરૂ છે. दशमे सप्तभिर्भागैरधिकं सागरोपमम् । एकादशे च नवमिदशे प्रतरे पुनः ॥ ५३५ ॥ एकादशभिरंशैस्तैः, साधिकं सागरोपमम् । त्रयोदशे च प्रतरे, पूर्णे द्वे सागरोपमे ॥ ५३६ ॥ त्रयोदशस्वपि तथा, प्रतरेषु जघन्यतः । स्थितिः ,पल्योपममेकं, नास्माद्धीना भवेदिह ॥ ५३७ ॥ कल्पेषु शेषेष्वप्येवं, या या यत्र जघन्यतः । एकरूपैव सा सर्वप्रतरेषु भवस्थितिः ॥ ५३८ ॥ नत्वाद्यप्रतरोत्कृष्टा, प्रतरे इत्तरोत्तरे । जघन्यतः स्थितिश्चिन्त्या, नरकप्रस्तटादिवत् ॥ ५३९ ॥ ૧૬ અંશ સાગરોપમની ચોથા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૭ અંશ સાગરોપમની પાંચમાં પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૩ અંશ સાગરોપમની છટ્ઠા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧ અંશ સાગરોપમની સાતમા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧ અંશ સાગરોપમની આઠમાં પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૩ અંશ સાગરોપમની નવમા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૭ અંશ સાગરોપમની દશમા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૬ અંશ સાગરોપમની અગ્યારમાં પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૩ અંશ સાગરેપમની બારમાં પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. સંપૂર્ણ બે સાગરેપમની તેરમા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. અને તેરતેર પ્રતરાની અંદર જઘન્ય સ્થિતિ એક પાપમની હોય છે. એનાથી ઓછી સ્થિતિ આ દેવલોકમાં હોતી નથી. ૫૩૧–૫૩૭. આ પ્રમાણે – અન્ય દેવલોકોને વિષે પણ જ્યાં જે-જે જઘન્ય સ્થિતિ હોય છે, તે સર્વ પ્રતરમાં એક સરખી જ હોય છે. પરંતુ “શરૂઆતના પ્રતરની જે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, તે તે તેના પછીના પ્રતરની જઘન્યસ્થિતિ” આ નરકના પ્રત જે નિયમ દેવલોકના પ્રતરમાં નથી હોત. પ૩૮-૩૯. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ કૃત્રિમ વક્રિય શરીરનું પ્રમાણ एवमीशानेऽपि भाव्या, स्थितिः सौधर्मवबुधैः । वाच्या किन्त्वधिका किश्चिजघन्या परमापि च ॥ ५४० ॥ अधिकत्वं तु सामान्यानिरूपितमपि श्रुते । पल्योपमस्यासंख्येयभागेनाहुमहर्षयः ॥ ५४१ ॥ ___ संग्रहणीवृत्त्यभिप्रायोऽसौ॥ सप्तहस्तमितं देहमिह स्वाभाविकं भवेत् । अङ्गलासंख्येयभागमानमेतज्जघन्यतः ॥ ५४२ ॥ कृत्रिमं वैक्रिय तत्त, लक्षयोजनसंमितम् । इदमङ्गलसंख्येयभागमात्त्रं जघन्यतः ॥ ५४३ ॥ जघन्यं द्वैधमप्येतत्प्रारम्भसमये भवेत् । कृत्रिम वैक्रियं त्वेतत्तुल्यमेवाच्युतावधि ॥ ५४४ ॥ ग्रैवेयकानुत्तरेषु, विमानेषु तु नाकिनाम् । तादृप्रयोजनाभावान्नास्त्येवोत्तरवैक्रियम् ५४५ ॥ लेश्याऽत्र तेजोलेश्यैव, भवेद्धवस्वभावतः ।। द्रव्यतो भावतस्त्वेषां, विवर्तन्ते षडप्यमः ॥ ५४६ ॥ આ મુજબ ઈશાન દેવલોકમાં પણ સૌધર્મક૯પની જેમ જ સ્થિતિ બુદ્ધપુરૂષોએ જાણવી. તફાવત એટલો જ કે–ત્યાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને પ્રકારની સ્થિતિ સૌધર્મ કરતાં કંઈક અધિક હોય છે. ૫૪૦. આગમની અંદર અધિકત્વ, પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એમ સામાન્યથી મહર્ષિઓએ કહેલ છે. આ અભિપ્રાય સંગ્રહણી વૃત્તિને છે. ૫૪૧. દેવોનાં શરીરનું પ્રમાણ સ્વાભાવિક રીતે સાત હાથનું હોય છે. અને જઘન્ય પ્રમાણ આંગળને અસંખ્યાતમે ભાગ હોય છે. ૫૪૨. જે કૃત્રિમ વૈક્રિય શરીર હોય છે, તે લાખ યોજન પ્રમાણ હોય છે આ ઉત્તર વિકિય, જઘન્યથી આંગળના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે. ૫૪૩. આ બન્ને પ્રકારનું (કૃત્રિમ અને સ્વાભાવિક) વૈક્રિય શરીર જઘન્યરૂપે પ્રારંભ સમયે હેય છે. અને આ નિયમ અશ્રુત દેવલેક સુધી આ પ્રમાણે સમજ. ૫૪૪. શ્રેયક અને અનુત્તર વિમાનના દેવતાઓને તેવા પ્રકારના પ્રયોજન ન હોવાથી ઉત્તર ક્રિય શરીર હોતું નથી. પ૪પ. દેવતાઓને ભવનિમિત્તક દ્રવ્યથી તેજલેશ્યા હોય છે, ભાવથી છએ લેગ્યાઓ હોઈ શકે છે. ૫૪૬. Page #387 -------------------------------------------------------------------------- ________________ ... * ક્ષેત્રલોક-સગ રેક गर्भजा नरतियञ्च, एवोत्पद्यन्त एतयोः । स्वर्गयो परेवत्या, देवा गच्छन्ति पञ्चसु ॥ ५४७ ॥ गर्भजेषु नृतियक्षु २, संख्यातायुष्कशालिषु । पर्याप्तबादरक्षोणी३पाथो वनस्पतिष्यपि५ ॥ ५४८ ॥ द्वेधा भवन्ति देव्योऽत्र, काश्चित्कुलाङ्गना इव । सभर्तृकास्तदन्यास्तु, स्वतन्त्रा गणिका इव ॥ ५४९ ॥ आये परिगृहीतानां, स्थितिरुत्कर्षतो भवेत् । . पल्योपमानि सप्तैव, पल्योपमं जघन्यतः ॥ ५५० ॥ तासामीशाननाके तु, नवपल्योपमात्मिका ।। गरीयसी लघुः पल्योपमं समधिकं स्थितिः ॥ ५५१ ॥ साधारणीनां सौधर्म, विमानाः सुरयोषिताम् । ઘણું ઢક્ષાદિ દ્વતીયે તું, ઋક્ષાગ્રતત્ર વ તે છે પર છે साधारणसुरस्त्रीणां, सौधर्म स्याद्गुरुः स्थितिः । પોપમાનિ જગ્નાશત, પોપ સઘન્યતઃ પરૂ છે ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ આ બે દેવલોક (સીધમ અને ઇશાન દેવલક)માં ઉત્પન્ન થાય છે. બીજા નહીં જ્યારે અહીંના દેવતાઓ પાંચે સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ૧. સંખ્યાતા વર્ષને આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય, ૨. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ, ૩. પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, ૪. પર્યાપ્ત બાદર અષ્કાય, ૫. પર્યાપ્ત બાદર વનસ્પતિ કાય. ૫૪૭-૫૪૮. અહીં (પ્રથમ-દ્વિતીય દેવલોકમાં) દેવીઓ બે પ્રકારની હોય છે. કેટલીક કલનારી. જેવી પતિ સહિત હોય છે, જ્યારે બીજી સ્વતંત્ર વેશ્યા જેવી હોય છે. ૫૪૯. પહેલા દેવલોકમાં પતિવાળી પરિગ્રહીતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત પલ્યાપની છે અને જઘન્યસ્થિતિ એક પલ્યોપમની હેય છે. પ૫૦. - બીજા ઈશાન દેવકની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પલ્યોપમની છે, જ્યારે જઘન્ય એક પલ્યોપમથી કંઈક અધિક હોય છે. પ૫૧. પ્રથમ સૌધર્મ દેવલોકમાં અપરિગૃહીતા દેવીઓનાં વિમાને છ લાખ છે, અને બીજા દેવલોકમાં ચાર લાખ છે. ૫૫૨. - સૌધર્મ દેવલોકની અપરિગ્રહીતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પચાસ પલ્યોપમની હય છે અને જઘન્ય સ્થિતિ એક પાપમની હોય છે. પ૫૩. Page #388 -------------------------------------------------------------------------- ________________ કેટલા આયુષ્ય વાળી દેવી કયાં દેવલોકને ભોગ્ય ३२७ आसामीशाने तु पश्चपञ्चाशत्परमा स्थितिः । पल्योपमानि हीना तु, पल्यं किंचन साधिकम् ॥ ५५४ ॥ यासां सौधर्मेऽथ साधारणदिव्यमृगीदृशाम् ।। स्थितिः पल्योपममेकं, ताः स्तोकद्यतिवैभवाः ॥ ५५५ ॥ सौधर्मनाकिनामेव, तादृपण्याङ्गनादिवत् । भोग्या नतूपरितनस्वर्गिणां प्रायशः खलु ॥ ५५६ ॥ यासां त्वेकादिसमयाधिकपल्योपमादिका । स्थितिः क्रमावर्द्धमाना, दशपल्योपमावधि ॥ ५५७ ॥ सनत्कुमारदेवानां, भोग्यास्ता नोर्ध्ववर्त्तिनाम् । दशभ्यश्च परं पल्योपमेभ्यः समयादिभिः ॥ ५५८ ॥ स्थितिः समधिका यावत्पल्योपमानि विंशतिः । यासां ता ब्रह्मदेवानां, भोग्या नोपरिवर्तिनाम् ॥ ५५९ ॥ समयावधिका पल्योपमेभ्यो विंशतः परम् । यासां स्थितिः स्याद्देवीनां, त्रिंशत्पल्योपमावधिः ॥ ५६० ॥ शुक्रदेवोपोभग्यास्तास्त्रिंशत्पल्योपमोपरि ।। समयावधिका चत्वारिंशत्पल्योपमावधिः ॥ ५६१ ॥ यासां स्थितिस्ता भोग्याः स्युरानतस्वर्गवासिनाम् । पल्योपमेभ्यश्चत्वारिंशतश्च समयादिभिः ॥ ५६२ ॥ બીજા ઈશાન દેવલોકમાં આ અપરિગ્રહીતા દેવીઓની પંચાવન પપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, અને સાધિક પલ્યોપમની જઘન્ય સ્થિતિ હોય છે. પ૫૪. સૌધર્મ દેવલોકમાં અપરિગ્રહીતા દેવીઓ છે કે જેની સ્થિતિ ૧ પલ્યોપમની છે. તેમનું તેજ અને ઐશ્વર્ય પણ અલ્પ હોય છે. આ બધી દેવીઓ સૌધર્મ દેવલોકનાં દેવેને જ તેવા પ્રકારની ગણિકની જેમ ભેગ્ય હોય છે. પ્રાયઃ ઉપરના દેવલોકનાં દેવને ભોગ્ય બનતી નથી. આ અપરિગૃહીતા દેવીઓમાં જેઓની સ્થિતિ પલ્યોપમ કરતાં અધિક એક સમયથી માંડીને યાવત્ દશ પલ્યોપમ સુધીની હોય છે, તે સનકુમાર દેવકના દેને ભોગ્ય બને છે પણ ઉપર નહિ અને દશ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ક્રમશઃ વીસ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીઓ બ્રા દેવલોકના દેવને ભાગ્ય બને છે, ઉપરના દેવોને નહિં. વીશ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ત્રિીશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીએ શુક દેવલેક (સાતમા દેવલેક)ના દેવોને Page #389 -------------------------------------------------------------------------- ________________ ३२८ ક્ષેત્રલોક-સગ ૨૬ वर्द्धमाना क्रमात्पश्चाशत्पल्यावधिका स्थितिः । यासां ताः परिभोग्याः स्युरारणस्वर्गवर्तिनाम् ॥ ५६३ ॥ ईशानेऽप्येवमधिकपल्योपमस्थितिस्पृशः । देव्यस्तद्वासिनामेव, देवानां यान्ति भोग्यताम् ॥ ५६४ ॥ ततः समधिकात्पल्योपमाच समयादिभिः । वर्धमाना स्थितिः पश्चदशपल्योपमावधिः ॥ ५६५ ॥ यासां माहेन्द्रदेवानां, भोग्यास्ताः सुस्योषितः । पल्योपमेभ्योऽथ पञ्चदशभ्यः समनन्तरम् ॥ ५६६ ॥ समयाद्यधिका पल्योपमानि पञ्चविंशतिम् । यावद्यासां स्थितिभॊग्यास्ता लान्तकसुधाभुजाम् ॥ ५६७॥ पल्योपमेभ्योऽथ पञ्चविंशतिः समनन्तरम् । समयाद्यधिका पञ्चत्रिंशत्पल्योपमावधिः ॥ ५६८ ॥ यासां स्थितिः सहस्रारदेवभोग्या भवन्ति ताः । ततः परं पञ्चचत्वारिंशत्पल्योपमावधिः ॥ ५६९ ॥ स्थितिर्यासा तास्तु भोग्याः. प्राणतस्वर्गसमनाम् । ततोऽग्रे पञ्चपञ्चाशत्पल्योपमावधिः स्थितिः ॥ ५७० ॥ ભોગ્ય બને છે. ત્રીશ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ચાલીશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીઓ આનત સ્વર્ગવાસી દેવોને ભોગ્ય બને છે. ચાલીશ પલ્યોપમને એક સમયથી વધતા પચાશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીઓ આરણ સ્વર્ગના દેવને ભાગ્ય બને છે. પ૫૫-૫૬૩. ઈશાન દેવલોકમાં પલ્યોપમથી કંઈક અધિક આયુષ્યવાળી દેવીએ ઈશાન દેવલકના દેવને ભાગ્ય હોય છે. અને સમધિક પલ્યોપમથી ઉપર એક સમયથી માંડીને વધતા પંદર પલ્યોપમ સુધી જે દેવીઓની સ્થિતિ હોય છે, તે દેવીઓ માહેન્દ્ર દેવલોકના દેવને ભોગ્ય બને છે. પંદર પલ્યોપમને એક સમયથી માંડીને પચીશ પત્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીઓ લાંતક દેવકના દેવને ભાગ્ય બને છે. પચીશ પલ્યોપમને એક સમયથી માંડીને પાંત્રીશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી જે દેવીઓ છે, તે દેવીઓ સહસ્ત્રાર દેવલોકના દેવોને ભોગ્ય બને છે. ત્યારબાદ પીસ્તાલીશ પલ્યોપમ સુધીની જેમની સ્થિતિ છે, તે દેવીઓ પ્રાણત સ્વર્ગના દેવતાઓને બને છે. અને ત્યાંથી આગળ પંચાવન પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ અમ્રુત સ્વર્ગના Page #390 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહીત દેવીઓની વિગત ૩૨૯ यासां ता अच्युतस्वर्गदेवानां यान्ति भोग्यताम् । नाधस्तनानां निःस्वानां, समृद्धा गणिका इव ॥ ५७१ ॥ विमानसंख्यानियमो, विशेषश्च स्थितेरपि । प्रतिप्रतरमासां नो, जानीमोऽसंप्रदायतः ॥ ५७२ ।। कितु संभाव्यत एवमधिकाधिकजीविताः ।। ऊोर्ध्वप्रतरे यावच्चरमे परमायुषः ॥ ५७३ ॥ आहारोच्छ्वाससमयदेहमानादिकं किल । अशेषमुक्तशेष च, भाव्यमासां सुपर्ववत् ॥ ५७४ ॥ तथा- भवनव्यन्तरज्योतिष्कादिदेवव्यपेक्षया । वैमानिकानां सौख्यानि, बहून्युग्रशुभोदयात् ॥ ५७५ ॥ तच्चैवं-चतुर्विधानां देवानां, स्यु पुण्यकर्मपुद्गलाः । उत्कृष्टोत्कृष्टतरकोत्कृष्टतमानुभागकाः ॥ ५७६ ॥ आयुःकर्मसहचरा, अनन्तानन्तका अथ । तन्मध्याद्यावता कर्मविभागान् व्यंतरामराः ॥ ५७७ ॥ દેવને ભાગ્ય બને છે, ત્યાંથી નીચેના દેવને નહીં. જેમ સમૃદ્ધ ગણિકાઓ દરિદ્રને કામ ન આવે તેમ. પ૬૪-૫૭૧. આ (અપરિગ્રહીતા) દેવીઓને પ્રતિપ્રતરે વિમાનની સંખ્યાને નિયમ, તથા આયુષ્યની વિશેષતા અમને પરંપરાથી જાણવા નહીં મળવાના કારણે અમે જાણતા નથી. પરંતુ એમ લાગે છે કે ઉર્વ-ઉદર્વ પ્રતરમાં અધિક–અધિક સ્થિતિવાળી દેવીઓ હોય છે અને છેલ્લા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળી હોય છે. આ અમારું અનુમાન છે. ૫૭૨–૫૭૩. આહાર-ઉચ્છવાસના સમયનું અંતર, દેહનું પ્રમાણ વગેરે (લગભગ) બધું જ (અમે અહિં) કહ્યું, છતાં જે બાકી રહેતું હોય તે દેવોની જેમ સમજી લેવું. ૫૭૪. ભવનપતિ-વ્યંતર-તિષ્ક દેવોની અપેક્ષાએ, અતિ ઉગ્ર-પુણ્ય કર્મના ઉદયથી વૈમાનિક દેવોના સુખે અધિક હોય છે. પ૭૫. આ પ્રમાણે ચારે પ્રકારના દેવના પુણ્ય કર્મ પુદ્દોલા (ક્રમશ:) ઉત્કૃષ્ટ રસ, ઉત્કૃષ્ટતરરસ અને ઉત્કૃષ્ટતમરસવાળા હોય છે. પ૭૬. - આયુઃ કર્મ સહચારી તે પુણ્યકર્મના અનંત-અનંત વિભાગે કલ્પવા. તેમાંથી જેટલા તુરછ રસવાળા અનંતા વિભાગોને, ભૂખ્યા માણસો સામાન્ય ઘી (સ્નિગ્ધ ક્ષે. ઉ. ૪૨ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ अनन्तानपि तुच्छानुभागानन्दशतेन वै । ગરાતિ મિતરોવર સુધતા વના | પ૭૮ છે कर्माशांस्तावत एव, जरयन्त्यसुरान् विना । नव नागादयो वर्षशताभ्यां स्निग्धभोज्यवत् ॥ ५७९ ॥ असुरास्तावतः कर्माणून् वत्सरशतैस्त्रिभिः । वत्सराणां चतुःशत्या, ग्रहनक्षत्रतारकाः ॥ ५८० ॥ पञ्चभिश्च वर्षशतै निशाकरदिवाकराः । एकेनाब्दसहस्रेण, सौधर्मशाननाकिनः ॥ ५८१ ॥ द्वाभ्यां वर्षसहस्त्राभ्यां तृतीयतुर्यनाकगाः । त्रिभिः सहस्रर्वर्षाणां, ब्रह्मलान्तकवासिनः ॥ ५८२ ॥. વાસઘાડઃ ગુસદ્દામવાદ સુરત | वर्षपञ्चसहस्रथा चानतादिस्वश्चतुष्कगाः ॥ ५८३ ॥ अधोवेयका वर्षलक्षण मध्यमास्तु ते । द्वाभ्यां वत्सरलक्षाभ्यां, लक्षस्त्रिभिस्तदूर्ध्वगाः ॥ ५८४ ॥ પદાર્થો) વાળા પદાર્થોને જે રીતે ખાય, તે રીતે વ્યંતર દેવે સે વર્ષે જીર્ણ કરે છે -ખપાવે છે. (સે વર્ષ સુખ ભેગવવા દ્વારા જે કર્માણ એને આત્મપ્રદેશ ઉપરથી જીર્ણ કરી ખપાવે છે.) તેટલા જ કર્મના અંશને અસુર દેવે સિવાયને નાગકુમારાદિ નવ નિકાયના દેવ બસે (૨૦૦) વર્ષે ખૂબ સ્નિગ્ધ ભોજનની જેમ ખપાવે છે. પ૭૭-૫૭૯. તેટલા જ કર્મા શોને અસુર દે ત્રણસો (૩૦૦) વર્ષે, ગ્રહ-નક્ષત્ર અને તારા (ના દેવ ) ચારસે (૪૦૦) વર્ષે, સૂર્ય અને ચન્દ્રના દેવે પાંચસો (૫૦૦) વર્ષે, સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવે એક હજાર (૧,૦૦૦) વર્ષે, ત્રીજા-ચોથા (સનકુમાર મહેન્દ્ર) દેવલોકના દેવો બે હજાર (૨, ૦૦૦ ) વર્ષે, બ્રહ્મ અને લાંતક દેવલોકના દે ત્રણ હજાર (૩, ૦૦૦) વર્ષે, શુક અને સહસ્ત્રાર દેવલોકના દેવે ચાર હજાર (૪, ૦૦૦) વર્ષે, આનત વિગેરે ૪ દેવલોકના દેવો પાંચ હજાર (૫, ૦૦૦) વર્ષે, નીચેથી ત્રણ સૈવેયક (અ ગ્રેવેયક) ના દેવે એકલાખ (૧, ૦૦, ૦૦૦) વર્ષે, મધ્યમ રૈવેયકના દેવે બે લાખ (૨,૦૦,૦૦૦) વર્ષે, ઉદવ ચૈવેયકના દવે ત્રણ લાખ (૩,૦૦,૦૦૦) વર્ષે, વિજયાદિ ચાર વિમાનના દેવે ચાર લાખ (૪, ૦૦ ૦૦૦) વર્ષો અને સર્વાર્થ Page #392 -------------------------------------------------------------------------- ________________ કર્મ ખપાવવાને અલગ અલગ સમય ૩૩૧ चतुर्भिश्च वर्षलक्षैविजयादिविमानगाः। पञ्चभिर्वर्षलक्षैश्च, सर्वार्थसिद्धनाकिनः ॥ ५८५ ॥ तुल्यप्रदेशा अप्येवं, क्रमोत्कृष्टानुभागतः । कौशाः स्युश्चिरक्षेप्याः, स्निग्धचक्रयादिभोज्यवत् ॥ ५८६ ॥ तथा च सूत्रं-" अस्थि णं भंते ! देवाणं अणंते कम्मसे जे जहणणेणं एकण वा दोहिं तिहिं वा उक्कोसेणं पंचहिं वाससएहिं खवयंति, ? हंता अत्थि" इत्यादि માવતી છાશશાસણોદ્દેશ ततोऽमीषां शुभोत्कृष्टानुभागकर्मयोगतः । चिरस्थायीनि सौख्यानि, पुष्टान्यच्छिदुराणि च ॥ ५८७ ॥ एवं स्वस्वस्थित्यवधि, देवा देव्यो यथाकृतम् । प्रायः सुखं कदाचित्तु, दुःखमप्युपभुञ्जते ॥ ५८८ ॥ उक्तं च-" भवणवइवाणमंतरजोइसियवेमाणिया एगंतसायं वेदणं वेदिति, आहच्च अस्साय " भगवतीसूत्रे षष्ठशतकदशमोद्देशके ॥ तत्त्वार्थचतुर्थाध्यायटीकायाસિદ્ધના દેવ પાંચ લાખ (૫, ૦૦, ૦૦૦) વર્ષે તેટલા જ પરમાણુઓને ખપાવે છે. ૫૮૦–૧૮૫. તુલ્ય સંખ્યાવાળા પણ આ પ્રદેશે (કર્માણુઓ) સ્નિગ્ધ ચક્રવર્તીના ભજનની જેમ ઉત્કૃષ્ટ રસવાળા લેવાને કારણે લાંબા કાળે ખપે છે. ૫૮૬. આગમમાં પણ કહ્યું છે કે, “હે ભગવંત! દેવોને એવા અનંતા કર્મા શો હોય છે કે જે જઘન્યથી એક-બે–ત્રણ અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષે ખપાવે છે ? હા હોય છે.” આ વાત ભગવતી સૂત્રના અઢારમા શતકના સાતમા ઉદ્દેશામાં કહેલી છે. તેથી (આગળ જણાવેલ રીત મુજબ) આ દેવને શુભ તથા ઉત્કૃષ્ટ રસવાળા કમને કારણે દેવી સુખ ચીરસ્થાયી છે, પુષ્ટ છે અને છિદ્ર વગરના નિરંતર હોય છે. ૫૮૭. આ પ્રમાણે પિતા-પિતાના આયુષ્ય સુધી દેવો અને દેવીએ (પોતાના કરેલા કર્માનુસાર) પ્રાયઃ સુખને અનુભવે છે, ક્યારેક દુઃખને પણ ભગવે છે. ૫૮૮. શ્રી ભગવતી સૂત્રના છઠા શતકના દશમા ઉદ્દેશામાં કહ્યું છે કે- “ભવનપતિ, વાણવ્યંતર (વ્યંતર), જ્યોતિષ્ક અને વિમાનિક દેવતાઓ એકાંત શાતાને વેદે છે અને કદાચિત્ અસાતાને (પણ ભોગવે છે.) તત્વાર્થની ચતુર્થ અધ્યાયની ટીકામાં પણ કહ્યું છે કે જે કદાચિત કઈક નિમિત્તથી દેવોને અશુભ વેદના પ્રકટ થાય છે, તે ત્યારે અંતમુહૂર્ત જ રહે ત્યારબાદ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ક્ષેત્રલોક-સગ ૨૬ मप्युक्तं-" यदा नाम केनचिनिमित्तेनाशुभवेदना देवानां प्रादुरस्ति तदाऽन्तर्मुहूर्तमेव स्यात् , ततः परं नानुबध्नाति. सवेदनापि संततं पोण्मासिकी भवति, ततः परं विच्छिद्यतेऽन्तर्मुहूर्त ततः पुनरनुवर्तते " इति । तथा हि तुल्यस्थितिषु, निजरेषु परस्परम् । प्रागुत्पन्नाः सुराः पश्चादुत्पन्नेभ्योऽल्पतेजसः ॥ ५८९ ॥ पश्चादुत्पन्नाश्च पूर्वोत्पन्नेभ्योऽधिकतेजसः । इत्थं कथंचित्स्यात्तेषां, जरा कान्त्यादिहानितः ॥ ५९० ॥ ततस्तेजस्विनो वीक्ष्य, नवोत्पन्नान् परान् सुरान् । वृद्धा यून इवोद्वीक्ष्य, ते खिद्यन्तेऽपि केचन ॥ ५९१ ॥ युद्धादिषु मिथस्तेषां, प्रतिपक्षादिनिर्मिता । शस्त्रादिघातजा जातु, देहपीडाऽपि संभवेत् ॥ ५९२ ॥ तथा प्रियादीष्टवस्तुविनाशविप्रयोगजः । शोको मनःखेदरूपो, मरुतामपि संभवेत् ॥ ५९३ ॥ यदाहु:-" जे णं जीवा सारीरं वेदणं वेदेति तेसि णं जीवाणं जरा, जे णं जीवा माणसं वेदणं वेदेति तेसि ण जीवाणं सोगे, से तेणढणं जाव सोगेऽवि, एवं વેદનાને અનુબંધ ચાલતું નથી. ( સતત ન ચાલે) શુભ વેદના પણ ઉત્કૃષ્ટથી ૬ મહિના સતત ચાલે છે ત્યાર પછી અંતમુહૂર્તા વિરછેદ પામી પુનઃ શરૂ થાય છે.” તથા પરસ્પર સમાન આયુષ્યવાળા દેવતાઓ માં પૂર્વોપન્ન દેવો-પછીથી ઉત્પન્ન થએલા દેવા કરતાં અ૫ તેજવાળા હોય છે અને પાછળથી ઉત્પન્ન થએલા દેવ પૂર્વેત્પન્ન દેવા કરતાં અધિક તેજસ્વી હોય છે. આ પ્રમાણે (આ અપેક્ષાએ) કંઈક તે (જુના) દેવાને કાંતિ વગેરેની હાનિના કારણે જરા-વૃદ્ધાવસ્થા હોય છે. જેમાં યુવાનોને જોઈને વૃદ્ધો ખેદ પામે, તેમ નcપન્ન તે તેજસ્વી દેને જોઈને (નિસ્તેજ બનતા જતાં) તે જુના દેવે ખેદ પામે છે. ૫૮૯-૫૯૧. (તેમજ ) તે દેવોને પરસ્પર યુદ્ધાદિમાં શત્રુ આદિ દ્વારા થયેલ શસ્ત્ર આદિના ઘાતથી દેહ પીડા પણ સંભવે છે તથા પત્ની આદિ ઈષ્ટવસ્તુના વિનાશ તથા વિયેગથી મનના બેદરૂપ શોક પણ હોય છે. ૫૯૨–૫૯૩. - શ્રી ભગવતી સૂત્રના સોળમા શતકના બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે-જે જીવે શારીરીક વેદનાને અનુભવે છે તે જીવોને જરા છે તેમ કહેવાય, અને જે જીવો માનસિક Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ દેવમાં દુઃખ-શેકની ઘટના जाव वेमाणियाण", भगवतीषोडशशतकद्वितीयोद्देशके । तथा प्राक् प्रौढपुण्याप्तां, केऽपि दृष्ट्वा परश्रियम् । मत्सरेणाभिभूयन्ते, निष्पुण्याः सुखलिप्सवः ॥ ५९४ ॥ –“સવિલાઇ ” | किंच माल्यम्लानिकल्पवृक्षप्रकम्पनादिभिः । चिह्नर्जानन्ति तेऽमीभिः, षण्मासान्तर्गतां मृतिम् ॥ ५९५ ॥ तथाहि-'माल्यम्लानिः कल्वृक्षप्रकम्पः. श्रीहीनाशो वाससां चोपरागः । दैन्यं तन्द्रा कामरागाङ्गभङ्गौ. दृष्टेभ्रंशो वेपथुश्चारतिश्च ।। ५९६ ॥ स्थानाङ्गसूत्रेऽप्युक्तं-" तिहिं ठाणेहि देवे चविस्सामित्ति जाणइ, विमाणाई णिप्पभाई पासित्ता १ कप्परुस्खगं मिलायमाणं पासित्ता २ अप्पणो तेयलेस्सं परिहायमाणि जाणित्ता ३" इत्यादि ॥ तां समृद्धि विमानाद्यामासन्नं च्यवनं ततः । गर्भोत्पत्त्यादिदुःख च, तबाहारादिवेशसम् ॥ ५९७ ॥ વેદનાને અનુભવે છે તે જીવોને શક છે તેમ કહેવાય. તેથી જરા અને શાક વૈમાનિક દેવને પણ કહેલા છે. પુણ્ય વગરના અને સુખના લિપ્સ એવા કેઈક દેવ બીજાને વિશિષ્ટ પુણ્યથી પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ લક્ષ્મીવાળા જઈને માત્સર્યથી દુઃખી થાય છે. પ૯૪. શાસ્ત્રમાં કહ્યું છે કે-“દેવતાઓ ઈર્ષ્યા અને વિષાદ ના કારણે પીડાય છે. ઈત્યાદિ. કરમાઈ જતી માળા તથા કલ્પવૃક્ષના કંપન આદિ ચિહ્નોથી આ દેવતાઓ છે મહિનાની અંદર પોતાના મરણને જાણે છે. પલ્પ. કહ્યું છે કે-માળાનું કરમાવું, કલ્પવૃક્ષનું કંપન, લક્ષમી (શોભા) અને લજજાને નાશ, કપડાને ડાઘ લાગવા, દીનતા, તન્દ્રા, કામરાગમાં અ૯પતા, અગત્રટન, નજર મીંચાવી, શરીરમાં ધ્રુજારી અને મનમાં અરતિ. (આ બધા ચિહ્નો દેવના નજીકના મરણને સૂચવે છે.) પ૯૬. શ્રી સ્થાનાંગસૂત્રમાં પણ કહ્યું છે કે- દેવતાઓ, ત્રણ કારણે હું રચવીશ એમ જાણે છે-“૧. વિમાનની પ્રભા ઘટતી જોઈને, ૨. કલ્પવૃક્ષને પ્લાન થતાં જોઈને, ૩. પિતાની તેજલેશ્યાને (તેને) ઘટતી જોઈને.” વિગેરે. વિમાનાદિ તે સમૃદ્ધિને જોઈ-જોઈને અને નજીકનું ચ્યવન ગર્ભમાં ઉત્પત્તિ આદિ દુઃખ અને ત્યાં આહારાદિ વિચિત્ર ક્રિયાઓને ચિત્તમાં વિચારતા તે દેવોને જે દુખ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ક્ષેત્રલોક-સગ ૨૬ चित्तं चिन्तयतां तेषां, यदुःखमुपजायते । तज्जानन्ति जिना एव, तन्मनो वा परे तु न ॥ ५९८ ॥ ૩ –“તે સુવિમાઇવિમવું, વિરતા તેવોયા अइबलियं जं नवि फुट्टइ सयसकर हिययं ॥ ५९९ ॥" तथा-विपाकोदयरूपा च, चक्षुनिमीलनादिभिः । व्यक्तैश्चि भवेश्यक्ता, तेषां निद्रा न यद्यपि ॥ ६०० ॥ प्रदेशोदयतस्त्वेषां, स्यात्तथाप्यन्यथा कथम् । दर्शनावरणीयस्य, सतोऽप्यनुदयो भवेत् ? ॥ ६०१ ॥ क्षयश्चोपशमश्चास्य, देवानों क्वापि नोदितः । श्रुतेऽप्येषां कर्मबन्धहेतुत्वेनेयमीरिता ॥ ६०२ ॥ तथाहुः-“जीवे णं भंते ! निदायमाणे वा पयलायमाणे वा कति कम्मपगडीओ बंधइ ?, गो० ! सत्तविहबंधए वा, अट्टविहबन्धए वा, एवं जाव वेमाणिए, एवं जीवे णं भंते ! हसमाणे वा उस्सुयायमाणे वा कति क० बं० ?, થાય છે, તે શ્રી જિનેશ્વર જાણે છે અને તેમનું મન જાણે છે અન્ય કઈ જાણતું નથી. પ૯૭–૧૯૮. કહ્યું છે કે-તે દેવ વિમાનનો વૈભવ અને દેવલોકથી પોતાનું યવન થશે એમ વિચારીને તેમનું હૃદય અતિ બલવાન હોવાથી સેંકડો ટુકડા રૂપે તૂટી જતું નથી. (બાકી આંતર વેદનાં તે હદયદ્રાવક થાય છે.) પ. વિપાકેદય રૂપ આંખ બંધ કરવા આદિ વ્યક્ત ચિહ્નોવડે તેમને નિદ્રા હતી. નથી, તે પણ પ્રદેશેાદયથી તો તેઓને નિદ્રા હોય છે અન્યથા વિદ્યમાન એવા પણ દર્શનાવરણીયનો અનુદય કેવી રીતે થાય ? ૬૦૦-૬૦૧. આ દેવતાઓને આગમમાં દર્શનાવરણીયનો ક્ષય કે ઉપશમ કહેલું નથી અને નિદ્રાને કર્મબંધના હેતુ તરીકે વર્ણવેલી છે. ૬૦૨. શ્રી ભગવતી સૂત્રના પાંચમા શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યું છે- પ્રશ્ન- હે ભદંત ! નિદ્રા લેતે અને પ્રચલા નિદ્રાને લેતે (એવો આત્મા) કેટલા પ્રકારની કર્મ પ્રકૃતિ બાંધે ? ઉત્તર:- હે ગીતમ! સાત અથવા આઠ પ્રકૃતિ બાંધે એમ વિમાનિક પર્યતા સમજી લેવું. પ્રશ્નઃ- હે ભદંત ! એ પ્રમાણે હસતે અને ઉત્સુકતા કરતે જીવ કેટલા પ્રકારની કર્મ પ્રકૃતિ બાંધે? ઉત્તર:- હે ગૌતમ! સાત પ્રકારની અથવા આઠ પ્રકારની કમ Page #396 -------------------------------------------------------------------------- ________________ દેવોમાં નિદ્રા કેવી રીતે ? ૩૩૫ गो० ! सत्तविहबं० वा, अढविहवं० वा, एवं जाव वेमाणिए " भगवतीसूत्रे पञ्चमशतकचतुर्थोद्देशके, इह च पृथिव्यादीनां हासः प्राग्भविकतत्परिणामादवसेय" इत्येतવૃત્તી | एवं स्वभावतो निद्रासद्भावेऽपि सुधाभुजाम् । येयं तन्द्रा मृतेश्चिहनं, सा तु भिन्नैव भाव्यते ॥ ६०३ ॥ किंच-पड्जीवकायारम्भेषु, रता मिथ्यात्वमोहिताः । यागादिभिर्जीवहिंसोपहारैर्मुदिताशयाः ॥ ६०४ ॥ शरीरासनशय्यादिभाण्डोपकरणेष्वपि । विमानदेवदेवीषु, हर्यक्रीडावनादिषु ॥ ६०५ ॥ पूर्वप्रेम्णा स्वीकृतेषु नृतियक्ष्वपि मूञ्छिताः । सचित्ताचित्तमिश्रेषु, मनाः परिग्रहेष्विति ॥ ६०६ ॥ तथाहुः-" असुरकुमारा पुढविकायं समारभंति जाव तसकायं समारभंति, सरीरा परिग्गहिया अवंति, कम्मा ५० भ०, भवणा प० भ०, देवा देवीओ मणूसीओ तिरिक्खजोणिआ तिरिक्खजोणिणीओ प० भ०, आसणसयणभंडमत्तोवगरणा परि० પ્રકૃતિ બાંધે એ પ્રમાણે વૈમાનિક પર્યત સમજી લેવું- (અહીં એ ભગવતી સૂત્રના સંદર્ભની વાત છે). અહીં પૃથ્વી આદિને હાસ્ય કહ્યું છે તે પૂર્વભવના તેમના હાસ્યની પરિણતિના આધારે સમજવું. આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે. આ પ્રમાણે સ્વભાવથી નિદ્રાને ઉદય (પ્રદેશદય) હોવા છતાં પણ જે આ મરણના ચિહ્નરૂપ તન્દ્રા છે, તે જુદી જ લાગે છે. ૬૦૩. - મિથ્યાત્વી દે ષડૂ જવનિકાયના આરંભમાં રક્ત હોય છે, મિથ્યાત્વથી મહીત હોય છે, યજ્ઞમાં થતી જીવહિંસા રૂપી ઉપહારથી આનન્દિત મનવાળા હોય છે, તથા શરીર, આસન-શમ્યા વગેરેમાં, વાસણ ઉપકરણદિમાં, વિમાનના દેવ-દેવીઓમાં, મહેલ અને કીડાવન વગેરેમાં, તેમજ પૂર્વ પ્રેમથી સ્વીકારેલા મનુષ્ય અને તિર્યને વિષે મૂચ્છવાળા તથા સચિત્ત-અચિત્ત અને મિશ્ર પરિગ્રહમાં મગ્ન હોય છે. ૬૦૪-૬૦ ૬. કહ્યું છે કે-“અસુરકુમાર દેવતાઓ–પૃથ્વીકાય આદિથી ત્રસકાય સુધીને આરંભ કરે છે, શરીર ઉપર, યજ્ઞાદિ કર્મ ઉપર, ભવનાદિ ઉપર, દેવ, દેવી, મનુષ્ય-સ્ત્રી, તિર્યંચે તિય"ચિણીઓ ઉપર, આસન-શયન-વાસણ-ઉપકરણ આદિ ઉપર, અને સચિત્તઅચિત્ત Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ક્ષેત્રક-સગ ૨૬ भ० सचित्ताचित्तमीसयाई दव्याई ५० भ०, वाणमंतरा जोतिसवेमाणिया जहा भवणवासी तहा णेयवा"। एवं मिथ्यादृशो यान्ति, सारम्भाः सपरिग्रहाः । च्युत्वोपार्जितपाप्मान, एकेन्द्रियादिदुर्गतिम् ॥ ६०७ ॥ सम्यग्दृशः पुनस्तचत्रितये कृतनिश्चयाः । વિનાવિયા થા, પૂર્વાધીકતમૃતૈિઃ || ૬૦૮ | विचारयन्तस्तत्वानि, सिद्धान्तोक्तानि चेतसा । शुद्धोपदेशः सम्यक्त्वं, प्रापयन्तः परानपि ६०९ ॥ उत्सवेषु महोत्साहा, अर्हत्कल्याणकादिषु । जिनोपदेशान् शृण्वन्तः, सेवमाना जिनेश्वरान् ॥ ६१० ॥ महर्षीणां नृणां सम्यग्दृशामथ तपस्विनाम् । हितकामाः कृच्छ्रमग्नसंघसाहाय्यकारिणः ॥ ६११ ॥ दृष्टर्षि भावितात्मानं कुर्वन्तो वन्दनादिकम् । तन्मध्येन न गच्छन्ति, स्तब्धमिथ्यात्विदेववत् ॥ ६१२ ॥ तथाहु:-" तत्थ जे अमायिसम्मदिट्ठिउववष्णए देवे से ण अणगारं भावियઅને મિશ્ર દ્રવ્યો ઉપર મૂર્છાવાળા હોય છે. આ પ્રમાણે (ભવનપતિની જેમજ ) વાણવ્યન્તર, જતિષ્ક અને વિમાનિક દેવને પણ સમજવા.” આ પ્રમાણે મિથ્યાદષ્ટિ દેવતાઓ આરંભ અને પરિગ્રહવાળા હોવાથી પાપનું ઉપાર્જન કરીને અહીંથી ચવીને એકેનિદ્રાદિ દુર્ગતિમાં જાય છે. ૬૦૭. સમ્યગ્રષ્ટિ દેવતાઓ ત્રણ તો ઉપર નિશ્ચયવાળા હોય છે, જિનેશ્વરાદિની સેવાથી અથવા પહેલાનું (પૂર્વભવમાં) ભણેલું શ્રુત યાદ કરીને સિદ્ધાંતમાં કહેલા તત્ત્વને ચિત્તથી વિચાર કરતાં એવા તે શુદ્ધ ઉપદેશથી બીજાને પણ સમ્યક્ત્વ પમાડે છે. અરિહંતના કલ્યાણકાદિ ઉત્સવમાં મોટા ઉત્સાહવાળા હોય છે, શ્રી જિનેશ્વરોના ઉપદેશને સાંભળતા અને શ્રી જિનેશ્વરની સેવા ઉપાસના કરતા મહષિઓ, સમ્યગુદષ્ટિ પુરુષે તથા તપસ્વિઓના હિતને ઈચ્છનારા, દુઃખમાં મગ્ન સંઘને સહાય કરનારા એવા આ દેવતાઓ ભાવિતાત્મા એવા ઋષિને જોઈને વન્દનાદિ કરે છે પરંતુ અભિમાની મિથ્યાદષ્ટિ દેવની જેમ વચ્ચેથી (વન્દનાદિ કર્યા વગર) ચાલ્યા જતા નથી. ૬૦૦-૬૧૨. શ્રી ભગવતી સૂત્રના ૧૪મા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે- “ત્યાં જે સરળ અને સમદષ્ટિ દેવો છે, તે દેવો ભાવિતાત્મા એવા મહાત્માઓને જુએ છે, જોઈને Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ સમ્યગદષ્ટિ દેવોની ગતિ प्पाणं पासति, पासित्ता ण वंदति णमंसति जाव पज्जुवासति, से णं अणगारस्स भावियप्पणो मज्झमज्झेणं णो वितीवएज्जा" भगवतीसूत्रे श. १४ उ. ३ । एवमर्जितपुण्यास्ते, महर्द्धिभरशालिषु । प्रत्यायान्ति कुलेषूच्चेष्वासन्नभवसिद्धिकाः ॥ ६१३ ॥ तत्रापि सुभगाः सर्वोत्कृष्टरूपा जनप्रियाः । भोगान् भुक्त्वाऽऽत्तचारित्राः, क्रमाद्यान्ति परां गतिम् ॥ ६१४ ॥ नन्वेवमुदिताः सूत्रे, अधर्मे संस्थिताः सुराः ।। कथं तदेष भावार्थो, न तेन विघटिष्यते ? ॥ ६१५ ॥ तथाहि-“जीवा णं भंते ! किं धम्मे ठिया अधम्मे ठिया धम्माधम्मे ટિયા?, જે! નવા ધમૅવિ ટિયા, ધ, ધમાધમે, યા જ પુરજી, ૦, ! ફિક્યા નો ધમે, ને ઘમ્ભાધમે , અધમે દિવા, મy ૦ ગદ્દા નીવા, पाणमंतर० जोइ० वेमा० जहा णेरइया," भगवतीसूत्रे सप्तदशशतकद्वितीयोदेशके १७-२। વંદન કરે છે, નમસ્કાર કરે છે, અને પયું પાસના કરે છે, તે ભાવિતાત્મા સાધુના મધ્યભાગમાંથી નીકળતા નથી.” આવા દેવતાઓ પુણ્ય પ્રાપ્ત કરીને, આસન્ન મોક્ષગામી હોવાથી અત્યંત ઋદ્ધિથી શોભતા ઉચ્ચકુલોમાં જન્મે છે. ૬૧૩. ત્યાં પણ સૌભાગ્યશાળી, સર્વોત્કૃષ્ટ રૂપવાળા તથા જનપ્રિય બનીને, ભેગે ભોગવીને, ચારિત્ર પ્રાપ્ત કરીને ક્રમશઃ મુક્તિમાં જાય છે. ૬૧૪. પ્રશ્ન:- સૂત્રમાં દેવતાઓને અધર્મ સ્થિત કહેલા છે. (અને અહીં ધર્મ કરીને સદ્દગતિને પામે છે એમ કહ્યું) તે ભાવાર્થ આગમના પાઠ સાથે કેમ ઘટી શકે ? ૬૧૫. શ્રી ભગવતી સૂત્રના સત્તરમા શતકના બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે, “હે ભગવન્! જ ધર્મમાં રહેલા છે? અધર્મમાં રહેલા છે? કે ધર્મા-ધર્મમાં રહેલા છે ? હે ગૌતમ! જીવો ધર્મ, અધર્મ અને ધમધર્મમાં પણ રહેલા છે. નારકીના પ્રશ્નના ઉત્તરમાં- હે ગૌતમ ! નારકીઓ ધર્મમાં નથી, ધમધર્મમાં (પણ) નથી, કિંતુ અધર્મમાં (રહેલા) છે, અને મનુષ્ય જીવની જેમ સમજવા, (એટલે કે ધર્મમાં, ધર્માધર્મમાં અને અધર્મમાં પણ રહેલા છે) અને 'વાણવ્યન્તર વૈમાનિક અને જ્યોતિષ્ક નારકીની જેમ અધર્મમાં રહેલા છે. ૧. ( અહિં વાણવ્યસ્તરની સાથે જ ભવનપતિ દેવો સમજી લેવા તે ઉચિત લાગે છે.) ક્ષે-ઉ. ૪૩ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ अत्रोच्यते-एपामुक्तमिदं देशसर्व विरत्यभावतः । તવૈવાત્રોચ, વડા પ્રીતમ્ દૂરદ્દ છે " से गूणं संजयविश्यपडिहयपच्चक्खायपावकम्मे धम्मे ठिए अस्संजय० अधम्मे ठिए संजयासंजए धम्माधम्मे ठिए" सर्वथा संवराभावापेक्षं नत्वेतदीरितम् । संवरद्वाररूपस्य, सम्यक्त्वस्यैषु संभवात् ॥ ६१७ ।। सम्यक्त्वमपि मिथ्यात्वनिरोधात्संवरः स्फुटः । संबरेष्वत एवेदं, श्रुते पञ्चसु पठयते ॥ ६१८ ॥ तथाहुः स्थानाङ्गे समवायाङ्गे भगवत्यां च-पंच संवरदारा प०, तं०-सम्मत्त विरती अपमादो अकसाइत्तं अजोगित्तं" । एको द्विवादिसंख्येया, असंख्या अपि कर्हिचित् । उत्पद्यन्ते च्यवन्तेऽमी, एकस्मिन् समये सह ॥ ६१९ ॥ આ વાત જે કહેલ છે તે દેશવિરતિ અને સર્વવિરતિના અભાવને આશ્રયીને કહેલી છે. અને તે જ પ્રમાણે આ ઉદ્દેશામાં અને સૂત્રમાં પ્રકટ કરેલું છે. ૬૧૬. જે સંયત (સત્તર પ્રકારના સંયમથી યુક્ત), વિરત (બાર પ્રકારના ત૫માં વિશેષ રક્ત), પ્રતિહત પ્રત્યાખ્યાત પાપ કર્મ (અ૯૫ સ્થિતિવાળા તથા પુનઃ દીર્ઘ સ્થિતિવાળા ન બંધાય તેવા પાપ કર્મવાળા) તે ધર્મમાં સ્થિત છે (તેમ કહેવાય) જે અસંયત અવિરત, અને અપ્રતિહત-અપ્રત્યાખ્યાન પાપકર્મા છે, તે અધર્મ માં સ્થિત છે (તેમ કહેવાય છે અને જે સંવત-અસંયત છે તે ધર્માધર્મમાં સ્થિત છે. (તેમ કહેવાય )” - સર્વથા સંવરના અભાવને અપેક્ષીને આ વાત કહેલી નથી કારણકે-સંવરના દ્વિાર રૂપ સમ્યક્ત્વ તે આ દેવોમાં હોય છે. ૬૧૭. - મિથ્યાત્વના નિરોધથી જ મળતુ હોવાથી સમ્યકત્વ પણ સ્પષ્ટ રીતે સંવર છે અને એટલા માટે જ પાંચ પ્રકારના સંવરમાં આગમની અંદર સમ્યક્ત્વને સંવર તરીકે કહેલ છે. ૬૧૮. શ્રી સ્થાનાંગ, શ્રી સમવાયાંગ અને શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે “ પાંચ સંવર દ્વારા કહેલા છે-તે આ પ્રમાણે–૧. સમ્યકત્વ, ૨. વિરતિ, ૩. અપ્રમાદ, ૪, અકષાયત્વ, ૫. અ ગત્વ. ? આ દેવો એક જ સમયમાં એકી સાથે એક-બે-ત્રણથી માંડીને સંખ્યાત અસંખ્યાત ઉત્પન્ન થાય છે અને યુવે છે. ૬૧૯. Page #400 -------------------------------------------------------------------------- ________________ 338 પહેલાં સૌધમ ઇન્દ્રનું વર્ણન उत्पत्तेश्च्यवनस्यापि, विरहो यदि भाव्यते । सौधर्मेशानयोर्देवलोकयोरमृताशिनाम् ॥ ६२० ॥ स चतुर्विंशति यावन्मुहूर्त्तान् परमो भवेत् । जघन्यतस्तु समय, यावदुक्तो जिनेश्वरैः ॥ ६२१ ।। इन्द्रयोरथ सौधर्मशानस्वर्गाधिकारिणोः । स्वरूपमुच्यते किंचिन्मत्वा गुरूपदेशतः ॥ ६२२ ॥ तत्रादिमे देवलोके, प्रतरे च त्रयोदशे । मेरोदक्षिणतः पञ्च, स्युर्विमानावतंसकाः ॥ ६२३ ॥ प्रथमं दिशि पूर्वस्यां, तत्राशोकावतंसकं । दक्षिणस्यां सप्तपर्णावतंसकमिति स्मृतम् ॥ ६२४ ॥ पश्चिमायां चम्पकावतंसकाख्यं निरूपितम् । उत्तरस्यां तथा चूतावतंसकमुदीरितम् ॥ ६२५ ॥ तेषां चतुर्णी मध्येऽथ, स्यात्सौधर्मावतंसकम् । महाविमानं यत्राऽऽस्ते, स्वयं शक्रः सुरेश्वरः ॥ ६२६ ॥ एतद्योजनलक्षाणि, सार्द्धानि द्वादशायतम् । विस्तीर्णं च परिक्षेपो, योजनानां भवेदिह ॥ ६२७ ॥ સૌધર્મ અને ઈશાન આ બે દેવકના દેવોને ઉત્પત્તિ અને વ્યવનને વિરહકાળ વિચારવામાં આવે તે ઉત્કૃષ્ટથી ચોવીશ મહત્ત અને જઘન્યથી એક સમયને શ્રી लिनेश्व।मे खेसो छे. १२०-१२१. પૂ. ગુરૂદેવના ઉપદેશથી જાણીને સૌધર્મ અને ઈશાન સ્વર્ગના અધિપતિ ઈન્દ્રોનું ४ २१३५ ४९ ७. ६२२. તેમાં પ્રથમ દેવલોકના તેરમા પ્રતરમાં મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પાંચ भवत'स विभाना छ. १२3. તેમાં પૂર્વ દિશામાં પ્રથમ અશોકાવાંસક, દક્ષિણમાં સપ્તપર્ણવતંસક, પશ્ચિમ દિશામાં ચંપકાવતંસક અને ઉત્તર દિશામાં ચેતાવર્ત સક નામે વિમાન છે અને એ ચારેની મધ્યમાં સૌધર્માવલંસક નામનું મહા વિમાન છે, કે જેમાં કેન્દ્ર સ્વયં २२ छे. १२४-१२६. આ પાંચ વિમાને સાડાબાર લાખ જન (૧૨,૫૦,૦૦૦) લાંબા અને પહોળા Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ક્ષેત્રલેાક-સ ૨૬ लक्षाण्येकोनचत्वारिंशद् द्विपञ्चाशदेव च । सहस्राण्यष्टशत्यष्टाचत्वारिंशत्समन्विता ॥ ६२८ ॥ समन्ततोऽस्य प्राकारो, वनखण्डाश्चतुर्दिशम् । પ્રાપ્તશેવો મળ્યે, ત્રાસાવવેિતિઃ ॥ ૬ ॥ प्रासादात्तत ऐशान्यामुपपातादिकाः सभाः । નવું ત્રાગુત્તમાથેય, સર્વે વિમાનવર્શનમ્ ॥ ૬૩૦ ॥ अत्रोपपातसदने, शय्यायां सुकृताञ्चिताः । ૩૫દ્યન્તે તૈયા, મોડત્ર પ્રાર્ પ્રવૃશ્ર્વિતઃ ॥ ૬ ॥ यथा हि साम्प्रतीनोsसौ, सौधर्मनाकनायकः । પ્રવાસીòત્તિષ્ઠ: શ્રેષ્ઠી, થિવીમૂવો પુરે ॥ ૬૨ ॥ तेन श्राद्धप्रतिमानां शतं तत्रानुशीलितम् । તતઃ તુિિત, હોઠે પ્રસિદ્ધિચિત્રાત્ ॥ ૬૨૩ | स चैकदा गैरिकेन, मासोपवास भोजिना । દાદ્વૈતત્ત્વોન, સુન્નસ્થ માતેનિા || ૬૩૪ ॥ गैरिकं भोजयामास, पारणायां नृपालये । ततः स दुष्टो धृष्टोऽसीत्यंगुल्या नासिकां स्पृशन् ॥ ६३५ ॥ છે અને તેની પરિધ એગણુચાલીશ લાખ, બાવન હજાર આઠસેાને ચુમ્માલીશ (૩૯, ૫૨૮૪૪) યાજન છે. ૬૨૭-૬૨૮. આ વિમાનની ચારે બાજુ કિલ્લા છે, ચારે દિશામાં વનખડા છે અને વિમાનના મધ્યભાગમાં ચારે બાજુ પ્રાસાદની પુક્તિથી વીંટળાયેલ મુખ્ય પ્રાસાદ છે. તે પ્રાસાઢના ઈશાન ખૂણામાં ઉપપાતાદિ સભાએ છે. આ પ્રમાણે વિમાનનુ વર્ણન જે આગળ કહેવાયું છે, તે મુજબ અહીં સમજી લેવુ. ૬૨૯-૬૩૦. આ ઉપપાત સભામાં શય્યાને વિષે પુણ્યશાળી એવા જીવા શત્રુ તરીકે ઉત્પન્ન થાય છે, જેના ક્રમ પહેલા કહેલા છે. ૬૩૧. વમાન શક્રેન્દ્રને પૂર્વ વૃત્તાંત: જે વર્તમાન કાલીન સૌધર્મ જૈવલેાકના ઇન્દ્ર છે, તે પૂર્વ ભવમાં પૃથિવીભૂષણ પુરમાં કાન્તિક નામે શેઠ હતા. તે શેઠે શ્રાવક પ્રતિમાને એકસે! વખત આરાધી હતી તેથી તેનુ નામ શતક્રતુ એ પ્રમાણે લેાકમાં પ્રસિદ્ધિને પામ્યું હતું. એક વખત અરિહત માના દ્વેષી ગૈરિક નામના માસેાપવાસી તાપસની પ્રેરણાથી રાજાએ કરેલ આજ્ઞાથી કાર્તિકશેઠે રાજમંદિરમાં તે તાપસને પારણું કરાવ્યું તેથી દુષ્ટ એવા તાપસે અ'ગુલી વડે નાસિકાને સ્પ Page #402 -------------------------------------------------------------------------- ________________ સૌધર્મેન્દ્ર પૂર્વભવ ૩૪૧. जहास श्रेष्ठिनं सोऽपि, गृहे गत्वा विरक्तधीः । जग्राहाष्टसहस्रेण, वणिकपुत्रः समं ब्रतम् ॥ ३३६ ॥ ગીતાદ્રશાલી, ઢાઢશાન સંઘમમ્ | पालयित्वाऽनशनेन, मृत्वा देवेश्वरोऽभवत् ॥ ६३७ ॥ વર્તમ કા . गैरिकस्तापसः सोऽपि, कृत्वा बालतपो मृतः । अभूदेरावणसुरः, सौधमेन्द्रस्य वाहनम् ॥ ६३८ ॥ अयं तावत्कल्पवृत्याद्यभिप्रायः । भगवतीसूत्राभिप्रायस्त्वयं हस्तिनागपुरे श्रेष्ठी, कार्तिकोऽभून्महर्द्धिकः । सहस्राम्रवणे तत्रागतोऽहन्मुनिसुव्रतः ॥ ६३९ ॥ कार्त्तिकाद्यास्तत्र पौरा, जिनं वन्दितुमेयरुः । વુિ વારંવા: શ્રવા, વિનોપશમન્ના દૂ૪૦ | गृहे गत्वा ज्ञातिमित्रस्वजनान् भोजनादिभिः ।। संतोष्य ज्येष्ठतनये, कुटुम्बभारमक्षिपत् ॥ ६४१ ॥ કરી કરીને તેને અપમાનીત કર્યો. તે રીતે તે શ્રેણીની મશ્કરી કરી. એથી વૈરાગ્ય પામેલા એવા તે કાર્તિકશ્રેષ્ટીએ ઘેર જઈને એક હજાર અને આઠ વણિ પુત્ર સાથે દક્ષા લીધી અને દ્વાદશાંગીનું અધ્યયન કરી, બાર વર્ષ સંયમ પાળી, અંતે અનશન આરાધી, કાળધર્મ પામી ને સૌધર્મેન્દ્ર તરીકે ઉત્પન્ન થયા છે. ૬૩૨-૬૩૭. તે ગરિક તાપસ પણ બાલ તપ કરી, મરીને સૌધર્મેન્દ્રના વાહનરૂપે ઐરાવણ હાથી તરીકે ઉપન્ન થયો. ૬૩૮. આ અભિપ્રાય શ્રી કલ્પવૃત્તિ આદિને છે. જ્યારે શ્રી ભગવતી સૂત્રને અભિપ્રાય તે નીચે મુજબ છે. હસ્તિનાગપુરમાં કાર્તિક નામના મહાન ઋદ્ધિવાળા શેઠ હતા. તે સમયે શ્રી મુનિસુવ્રત સ્વામી “સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા, કાતિક શેઠ આદિ નગરલકે શ્રી જિનેશ્વરને વંદનાર્થે ગયા અને શ્રી જિનેશ્વરને ઉપદેશ સાંભળીને કાર્તિકશેઠ બંધ પામ્યા. ઘરે જઈને જ્ઞાતિજન-મિત્ર-સ્વજનાદિઓને ભેજનાદિથી સંતોષીને મુખ્ય પુત્રને કુટુંબનો ભાર સોંપ્યો. એ જ રીતે બીજી પણ એક હજારને આઠ ઉત્તમ શ્રેષ્ઠીએાએ પોતપોતાને ભાર પિતા પોતાના જયેષ્ઠ પુત્રને સોંપ્યો. આવા એક હજાર આઠ શ્રેષ્ઠીઓ સાથે કાર્તિક શેડ, Page #403 -------------------------------------------------------------------------- ________________ ३४२ स्वस्वज्येष्ठसुते न्यस्तगृहभारैः समन्ततः । अष्टाधिकसहस्रेणानुगतो नैगमोत्तमैः ॥ ६४२ ॥ सहस्रपुरुषोद्वाह्यामारुह्य शिविकां महैः । मुनिसुव्रतपादान्ते स प्रवज्यामुपाददे || ६४३ ॥ अधीत्य द्वादशाङ्गानि द्वादशाब्दानि संयमम् । धृत्वा मासमुपोष्यान्ते, सौधर्मनाकोऽभवत् ॥ ६४४ ॥ तथा च सूत्रं - ' इहेव जंबुद्दीवे भारहे वासे हत्थिणाउरे नामं नयरे होत्था इत्यादि " भगवती सूत्रे श० १८ उ० २ । एवमुत्पन्नः स शक्रः, प्राग्वत्कृत्वा जिनार्चनम् । सुखमास्ते सुधर्मायां, पूर्वामुखो महासने || ६४५ ॥ तिस्रोऽस्य पर्षदस्तत्राभ्यन्तरा समिताभिधा | तस्यां देवसहस्राणि द्वादशेति जिना जगुः || ६४६ ॥ देवीशतानि सप्तास्यां, मध्या चंडाभिधा सभा । चतुर्दश सहस्राणि देवानामिह पदि ॥ ६४७ ॥ षट् शतानि च देवीनां, बाह्या जाताभिधा सभा | स्युः षोडश सहस्राणि, पर्षदीह सुधाभुजाम् || ६४८ ॥ હજાર પુરૂષા ઉપાડી શકે તેવી શિખિકામાં બેસી શ્રી જિનેશ્વર ભગવાન પાસે આવ્યા અને મહે।ત્સવપૂર્ણાંક મુનિસુવ્રત સ્વામીના ચરણેામાં દીક્ષા ગ્રહણ કરી અને ત્યારબાદ દ્વાદશાંગીના અભ્યાસ કરી, બાર વર્ષના સયમ પર્યાયપાળી, એકમાસનું અનશન કરી सौधर्भेन्द्र थया. ६३८-६४४. ક્ષેત્રલેક–સગ ૨૬ શ્રી ભગવતી સૂત્રના ૧૮મા શતકના ૨જા ઉદ્દેશામાં કહ્યું છે કે- આ જ બૂઠ્ઠીપ ના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ઈત્યાદિ. આ પ્રમાણે ઉત્પન્ન થયેલા ઇન્દ્ર પૂર્વ કહેલાની જેમ જિનપૂજાને કરીને સુધર્માંસભામાં પૂર્વાભિમુખ આસન ઉપર સુખપૂર્વક બેસે છે. ૬૪૫. ઇન્દ્ર મહારાજાની ત્રણ પદ્મા છે, તેમાં અને તેમાં ખાર હજાર દેવતાઓ અને સાતસા નામ ચંડા છે. તે પદામાં ચૌદ હજાર દેવા અભ્યન્તર પદાનુ' નામ સમિતા છે દેવીએ હાય છે. બીજી મધ્યપદાનુ અને છસેા દેવીએ છે. અને માહ્ય Page #404 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પર્ષદાનું વર્ણન ૩૪૩ शतानि पञ्च देवीनां, यथाक्रममथोच्यते । વાયુ પ્રમાણમેતા, તિસૃષિ ઉર્જામ્ | ૪ | अन्तःपर्षदि देवानां, पञ्चपल्योपमात्मिका । स्थितिस्तथात्र देवीनां पल्योषमत्रयं भवेत् ॥ ६५० ॥ पल्योपमानि चत्वारि, मध्यपर्षदि नाकिनाम् । स्थितिर्देवीनां तु पल्योपमद्वयं भवेदिह ॥ ६५१ ।। बाह्यपर्षदि देवानां, पल्योपमत्रयं स्थितिः । एक पल्योपमं चात्र, देवीनां कथिता स्थितिः ॥ ६५२ ॥ अस्यैवं सामानिकानां, त्रायस्त्रिंशकनाकिनाम् । लोकपालानां तथाग्रमहिषीणामपि ध्रुवम् ॥ ६५३ ॥ भवन्ति पर्षदस्तिस्रः समिताद्या यथाक्रमम् । अच्युतान्तेन्द्रसामानिकादीनामेवमेव ताः ॥ ६५४ ॥ રૂતિ થાનક છે सहस्राण्यस्य चतुरशीतिः सामानिकाः सुराः । ते चेन्द्रत्वं विना शेषैः, कान्त्यायुर्वेभवादिभिः ॥ ६५५ ॥ પર્ષદાનું નામ જાતા છે. તેમાં સોલ હજાર દે અને પાંચસે દેવીઓ છે. હવે ત્રણેય પર્ષદાઓના દેવનું આયુષ્ય ક્રમશઃ કહેવાય છે. ૬૪૬-૬૪૯. અત્યંતર પર્ષદાઓના દેવેનું આયુષ્ય પાંચ પલ્યોપમ અને દેવીઓનું આયુષ્ય ત્રણ પલ્યોપમ હોય છે. ૬૫૦. મધ્યમ પર્ષદાના દેવોનું આયુષ્ય ચાર પલ્યોપમનું અને દેવીઓનું બે પલ્યોપમ હેય છે. ૬૫૧. બાહ્ય પર્ષદાના દેવોનું આયુષ્ય ત્રણ પલ્યોપમ તથા દેવીઓનું એક પલ્યોપમનું હોય છે. ૬૫૨. આ પ્રમાણે ઈદ્ર મહારાજાના સામાનિક દે, ત્રાયઅિંશ દે, લોકપાલ અને અગ્રમહિષીઓની પણ સમિતાદિ અનુક્રમે ત્રણ-ત્રણ પર્ષદાઓ હોય છે. આ રીતે અમૃતેન્દ્ર સુધીના ઈન્દ્રો તથા સામાનિકાદિ દેવોને પણ ત્રણ-ત્રણ પર્ષદાઓ હોય છે. આ ઉપરની વાત ઠાણાંગ સૂત્રમાં કહેલ છે. ૬૫૩-૬ ૫૪. આ ઈન્દ્રને સામાનિક દેવતાઓ ચોર્યાસી હજાર (૮૪,૦૦૦) હોય છે, તેઓ ઈન્દ્રાવ વિના કાંતિ–આયુષ્ય અને વૈભવાદિથી ઈન્દ્ર મહારાજા સમાન હોય છે. તેથી Page #405 -------------------------------------------------------------------------- ________________ ३४४ ક્ષેત્રલોક-સગ ૨૬ समानाः सुरनाथेन, सामानिकास्ततः श्रुताः । अमात्यपितृगुर्वादिवत्सम्मान्या बिडौजसः ॥ ६५६ ॥ स्वामित्वेन प्रतिपन्ना, एतेऽपि सुरनायकम् । भवन्ति वत्सलाः सर्वकार्येषु बान्धवा इव ॥ ६५७ ।। त्रायस्त्रिंशास्त्रयस्त्रिंशदेवाः स्युमन्त्रिसन्निभाः । सदा राज्यभारचिन्ताकर्तारः शक्रसमताः ॥ ६५८ ॥ પુરોદિતા રૂવ હિતા, શાતિપૌષ્ટિરિમ | कुर्वन्तोऽवसरे शक्रं, प्रीणयन्ति महाधियः ॥ ६५९ ॥ दोगुन्दकापराह्वाना, महासौख्याञ्चिता अमी। निदर्शनतयोच्यन्ते, श्रुतेऽतिसुखशालिनाम् ॥ ६६० ॥ तथोक्तं मृगापुत्रीयाध्ययने “પ સૌ ૩ સાઇ, સીપ સાં સ્થિg | देवो दोगुंदगो चेव, निचं मुइयमाणसो ॥ ६६१ ॥ त्रायस्त्रिंशा देवा भोगपरायणा दोगुंदका इति भण्यन्ते" इत्युत्तराध्ययनावचूर्णी । જ તેઓને સામાનિક કહેવાય છે અને તે સામાનિક દેવ ઈન્દ્ર મહારાજાને માટે મંત્રી– પિતા અને ગુરૂ આદિની જેમ સન્માનનીય હોય છે. ઈદ્ર મહારાજાને સ્વામી તરીકે સ્વીકારીને આ સામાનિક દેવતાઓ તેમના સર્વ કાર્યોમાં બાંધવની જેમ વાત્સલ્યવાળા, હોય છે. ૬૫૫-૬૫૭. તેત્રીસ એવા ત્રાયશ્ચિશ દે હોય છે કે જેઓ ઈન્દ્રના મંત્રી સમાન હોય છે અને તે રાજ્યના ભારની ચિંતાને કરનારા–શક સંમત હોય છે. (આ ત્રાયશિ દેવો) મહાબુદ્ધિમાન પુરોહિતની જેમ હિતવી હોય છે અને અવસરે શાતિક અને પૌષ્ટિક કર્મ કરતાં તેઓ શક્રને ખુશ કરે છે. આ ત્રાયશ્વિશ દેવે “ગંદક’ એવા બીજા નામને ધારણ કરનારા અને મહા સુખ શાલિ હોય છે. શાસ્ત્રમાં અતિ સુખ શાલિજનોના દૃષ્ટાંત તરીકે તેઓને ઉલ્લેખ કરાય છે. ૬૫૮-૬૬૦. - મૃગાપુત્રીય અધ્યયનમાં કહ્યું છે કે-“નંદન નામના પ્રાસાદમાં નિત્ય આનંદિત મનવાળો બનીને દેગુંદક દેવની જેમ સ્ત્રીઓ સાથે નિત્ય કીડા કરે છે..” ૬૬૧. ત્રાયસ્ત્રિશ દે ભેગ પરાયણ હોવાથી દેશુંક કહેવાય છે એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અવણિમાં કહ્યું છે.• Page #406 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન ત્રાયશ્ચિંશ દેવોને પૂર્વભવ ૩૪૫ साम्प्रतीनास्त्वमी जम्बूद्वीपेऽस्मिन्नेव भारते ।। पालाकसन्निवेशस्थास्त्रयस्त्रिंशन्महर्द्धिकाः ॥ ६६२ ॥ अभूवन् गृहपतयः, सहायास्ते परस्परम् । उग्राचारक्रियासाराः संसारभयभीरवः ।। ६६३ ॥ प्रपाल्याव्दानि भूयांसि, श्रावकाचारमुत्तमम् । आलोचितप्रतिक्रान्तातिचाराश्चतुराशयाः ॥ ६६४ ।। मासमेकमनशनं, कृत्वा मृत्वा समाधिना । त्रायस्त्रिंशाः समभवन्मान्या वृन्दारकेशितुः ॥ ६६५ ॥ न चैवमेतेभ्य एव, त्रायस्त्रिंशा इति प्रथा । नामधेयं नित्यमेतदव्युच्छित्तिनयाश्रयात् ॥ ६६६ ॥ शतानि मन्त्रिणः पञ्च, संत्यन्येऽपीन्द्रसमताः । વાણિજ, સાક્ષ સ જીતે છે દૂદ છે तथोक्तं कल्पसूत्रवृत्तौ-" सहस्सक्खे'त्ति मन्त्रिपञ्चशत्या लोत्तनानि इन्द्रसंबन्धीચેતિ સાક્ષર'' સામ્યતીન ત્રાયશ્વિશ દેવો... હમણુનાં ત્રાયશ્ચિંશ દેવતાઓ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પાલક સન્નિવેશના રહેવાસી મહાન ઋદ્ધિવાળા ૩૩ ગૃહપતિઓ હતા. તે પરસ્પર સહાય કરનારા, ઉગ્ર આચાર અને ક્રિયાથી શ્રેષ્ઠ તેમજ સંસારના ભયથી ભીરૂ હતા. ઘણું વર્ષો સુધી ઉત્તમ શ્રાવકાચારનું પાલન કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરીને, ચતુરાશયવાળા એવા તેઓ એક મહિનાનું અનશન કરીને, સમાધિપૂર્વક મૃત્યુ પામીને, ઈન્દ્ર મહારાજાના માન્ય એવા ત્રાયશ્ચિશ દેવતાઓ થયા છે. ૬૬૨-૬૬૫. - આ તેત્રીસ ગૃહપતિઓ અહિં દેવલોકમાં આ સ્થાનને વિષે એકી સાથે ઉત્પન્ન થયા તેથી આ ત્રાયશ્ચિંશ નામ છે તેવું નથી પરંતુ અબુક્ષિતિનય (નિત્યતા)ની અપેક્ષાએ આ નામ હમેશનું છે. ૬૬૬. ઈન્દ્ર મહારાજાને બીજા પણ માન્ય એવા પાંચસે (૫૦૦) મંત્રીઓ છે. જેમની હજાર આંખની અપેક્ષાએ ઈન્દ્ર મહારાજાનું નામ ‘સહસાક્ષ પણ કહેવાય છે. ૬૬૭. કલ્પસૂત્રની ટીકામાં કહ્યું છે કે-પાંચસો મંત્રીની આંખો, ઈન્દ્ર મહારાજાની જ કહેવાય તેથી ઈન્દ્ર મહારાજા સહસાક્ષ કહેવાય છે.” ક્ષે- ૪૪. વા... Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ક્ષેત્રલોકસગ ૨૬ तथा सहस्राणि चतुरशी तिरात्मरक्षकाः । अमी चात्मानमिन्द्रस्य, रक्षन्तीत्यात्मरक्षकाः ॥ ६६८ ॥ एते त्वपायाभावेऽपि, प्रीत्युत्पत्यै सुरेशितुः । तथास्थितेश्च निचितकवचाः परितः स्थिताः ॥ ६६९ ॥ धनुरादिप्रहरणग्रहणव्यग्रपाणयः । तूणीरखड्गफलककुन्तादिभिरलङ्कृताः ।। ६७० ॥ एकाग्रचेतसः स्वामिवदनन्यस्तदृष्टयः । श्रेणीभूताः शक्रसेवां, कुर्वते किङ्करा इव ॥ ६७१ ।। तथा सप्तास्य सैन्यानि, तत्र तादृक्प्रयोजनात् । नृत्यजात्योत्तङ्गचङ्गतुरङ्गाकारधारिणाम् ॥ ६७२ ॥ शूराणां युद्धसन्नद्धशस्त्रावरणशालिनाम् । निराणां निकुरम्बं, हयसैन्यमिति स्मृतम् ॥ ६७३ ॥ एवं गजानां कटकं, स्थानामपि भास्वताम् । विविधायुधपूर्णानामश्वरूपमरुधुजाम् ॥ ६७४ ॥ ઈન્દ્ર મહારાજાને ચોર્યાસી હજાર (૮૪,૦૦૦) આત્મરક્ષક દેવ છે. આ દેવતાઓ ઈન્દ્ર મહારાજના આત્માનું રક્ષણ કરતા હોવાથી આત્મરક્ષક દેવતાઓ કહેવાય છે. ૬૬૮. આ દેવતાઓ કંઈ ઉપદ્રવ ન હોય તે પણ ઈન્દ્ર મહારાજાને પ્રેમ મેળવવા માટે કવચ ધારણ કરીને (સજજ થઈને) ઈન્દ્ર મહારાજાની ચારે તરફ રહે છે. ૬૬૯. જેઓ હાથમાં ધનુષ્યાદિ શસ્ત્રોને ગ્રહણ કરવામાં તત્પર છે અને ભાથુ-તલવાર -ફલક-ભાલા આદિથી અલંકૃત છે, એવા તે એકાગ્ર ચિત્તથી સ્વામીના મુખકમલ ઉપર આંખને રાખીને શ્રેણીબદ્ધ રીતે કિંકરની જેમ શક મહારાજની સેવા કરે છે. ૬૭૦-૬૭૧. ઈન્દ્ર મહારાજને સાત સભ્ય છે. એમાં પ્રથમ અશ્વસેના કહેલી છે. કે જે તેવા પ્રકારના પ્રયજનથી નાચતા એવા જાતિમાન, ઉંચા અને સુંદર ઘેડાને આકારને ધારણ કરનારાશૂરવીર, યુદ્ધ માટે તૈયાર કરેલા બખ્તર અને શસ્ત્રથી શોભતા દેવતાઓના સમૂહરૂપ છે. ૬૭૨-૬૭૩. એ જ પ્રમાણે (અશ્વસેનાની જેમ) ૨. ગજસેના પણ છે. અને વિવિધાયુથી પૂર્ણ અને દેદીપ્યમાન એવી ૩. રથસેના પણ છે કે જેમાં અધરૂપી દે જોડાએલા હોય છે. દ૭૪ Page #408 -------------------------------------------------------------------------- ________________ સાત સેનાનું વર્ણન ૩૪૭ तथा वृषभदेवानां, सैन्यमुन्छङ्गिणां युधे । उद्भटानां पदातीनां, सैन्यमुग्रभुजोष्मणाम् ॥ ६७५ ॥ एतानि पञ्च सैन्यानि, गतदैन्यानि वज्रिणम् । सेवन्ते युद्धसज्जानि, नियोगेच्छूनि सन्निधौ ॥ ६७६ ॥ शुद्धाङ्गनृत्यवैदग्ध्यशालिनां गुणमालिनाम् ।। नटानां देवदेवीना, षष्टं सैन्यं भजत्यमुम् ।। ६७७ ।। स्वरमाधुर्यवर्याणां, सैन्यमातोद्यभारिणाम् । ન વીનાં, સામે સેવાસે રિક્ + ૬૭૮ | एतत्सैन्यद्वयं चातिचतुरं गीतताण्डवे । अविश्रमं प्रयुञानमुपभोगाय वज्रिणः ॥ ६७९ ।। सप्तानामप्यथैतेषां, सैन्यानां सप्त नायकाः । સા સહિતાઃ શ, વિનયત ઘાસતે દૂ૮૦ . ते चैवं नामतो वायु १ रैरावणश्च २ माठरः ३ । स्यादामर्द्धि ४ हरिनैगमेपी ५ श्वेतश्च ६ तुम्बरुः ७ ॥ ६८१ ॥ ત્યારબાદ યુદ્ધમાં ઉંચાશંગ-કરનારા ૪. વૃષભદેવો ની સેના છે, તથા યુદ્ધમાં પ્રચંડ ભુજાબળી એવા ઉદ્દભટ ૫. પાયદળની સેના છે. ૬૭૫. આજ્ઞાના ઇછુક, યુદ્ધમાં સજજ, દીનતા રહિત એવા આ પાંચ સભ્ય ઈન્દ્ર મહારાજાના સાન્નિધ્યમાં સેવા કરે છે. ૬૭૬. શુદ્ધ અંગ નૃત્યની હોંશિયારીથી શોભતા, ગુણવાન એવા નટ દેવ-દેવીનું છઠું સૈન્ય ઈન્દ્ર મહારાજાની સેવા કરે છે. ૬૭૭. સ્વરની મધુરતાથી શ્રેષ્ઠ, વાજિંત્રને ધારણ કરનાર એવા ગંધર્વ દેવ-દેવીનું સાતમું સૈન્ય ઈન્દ્ર મહારાજાની સેવા કરે છે. ૬૭૮. આ બને સૈન્ય ગીત અને નૃત્યમાં અતિચતુર છે અને ઈન્દ્ર મહારાજાના ઉપયેગમાં સતત જોડાયેલા હોય છે. ૬૭૯. આ સાતે સન્યના સાત સેનાપતિઓ હંમેશા શક્ર મહારાજાની નજીક રહીને વિનયપૂર્વક સેવા કરે છે. ૬૮૦. તે સેનાપતિઓના નામ અનુક્રમે ૧. વાયુ, ૨. અરાવણ, ૩. માઠર, ૪. દામદ્ધિ, ૫. હરિનૈગમેથી, ૬. શ્વેત અને ૭. તુંબરુ છે. ૬૮૧. Page #409 -------------------------------------------------------------------------- ________________ સેલલોક-સર્ગ ૨૬ सप्तापि सेनापतयः, स्युरेतैरेव नामभिः ।। તૃતીયા વસ્ત્રમા, સમય સુશિતઃ || ૬૮૨ / अङ्गीकृत्य द्वादशेन्द्रानानतारणयोरपि । एतन्नामान एवामी, स्थानाङ्गे कथिता जिनः ॥ ६८३ ॥ पादात्येशस्तत्र हरिनैगमेषीति विश्रुतः । शक्रदृतोऽतिचतुरो, नियुक्तः सर्वकर्मसु ॥ ६८४ ॥ योऽसौ कार्यविशेषेण, देवराजानुशासनात् । कृत्वा मक्षु त्वचश्छेदं, रोमरन्ध्रनेखांकुरैः ॥ ६८५ ॥ संहत्तमीष्टे स्त्रीगर्भ न च तासां मनागपि । पीडा भवेन गर्भस्याप्यसुख किंचिदुद्भवेत् ॥ ६८६ ॥ तत्र गर्भाशयाद्गर्भाशये योनौ च योनितः । योनेर्गर्भाशये गर्भाशयाद्योनाविति क्रमात् ॥ ६८७ ॥ आकर्षणामोचनाभ्यां, चतुर्भङ्गथत्र संभवेत् ।। તૃતીનૈવ મન, જર્મ હૃતિ ના છે ૬૮૮ છે. इदं चार्थतः पञ्चमाङ्गे ॥ ત્રીજા, પાંચમા અને સાતમા દેવલોના ઈન્દ્રના સેનાપતિએના નામે પણ આ પ્રમાણે જ છે. ૬૮૨. શ્રી જિનેશ્વર ભગવંતે એ સ્થાનાંગ સૂત્રની અંદર બારે દેવલોકને આશ્રયીને આનત અને આરણ દેવલોકના ઈન્દ્રના સેનાપતિઓના નામ આ પ્રમાણે જ કહેલા છે. ૬૮૩. આ સેનાપતિઓમાં પદાતિ સેનાના સેનાપતિ, હરિનગમેષી તરીકે પ્રખ્યાત છે. જે અતિચતુર અને સર્વકાર્યમાં નિયુક્ત શકના દૂત તરીકે છે. ૬૮૪. (તે હરિનગમેલી એવી કુશળશક્તિ ધરાવે છે કે)-દેવેન્દ્રની આજ્ઞાથી વિશિષ્ટ કાર્ય પ્રસંગે સ્ત્રીના ગર્ભનું સંહરણ કરવા સમર્થ છે. સ્ત્રીને સહેજ પણ પીડા ન થાય અને ગર્ભને જરા પણ દુઃખ ન થાય તે રીતે સંહરણ કરી શકે છે. ૬૮૫-૮૬. અહીં ૧. ગર્ભાશયમાંથી ગર્ભાશયમાં, ૨. યોનિથી યોનિમાં ૩. નિથી ગર્ભાશયમાં, ૪. ગર્ભાશયથી યોનિમાં કાઢવા અને મૂકવાની ચતુર્ભાગી થાય છે. તેમાંથી ત્રીજા પ્રકારના ભાંગાથી ગર્ભનું અપહરણ કરે છે. અન્ય ભાંગાથી નહિ... આ વાત અર્થથી શ્રી ભગવતી સૂત્રમાં કહેલી છે. ૬૮૭-૬૮૮. Page #410 -------------------------------------------------------------------------- ________________ સેનાપતિની કચ્છાએ पत्तिसैन्यपतेरस्य, कच्छाः सप्त प्रकीर्त्तिताः 1 कच्छाशब्देन च स्वाज्ञावशवर्त्तिसुरजः || ६८९ ॥ ईशानाद्यच्युतान्तानामेवं सर्वविडौजसाम् । ત્તિસૈન્યપતેઃ હ્રદ્ધા, સસ સસ મન્તિ હૈિં ॥ ૬૧૦ ॥ देवास्तत्राद्यकच्छायां, स्वेन्द्र सामानिकैः समाः । द्वितीयाद्याः पडन्याथ, द्विना दिना यथोत्तरन् ॥ ६९१ ।। यथा सौधर्मेन्द्र हरिनैगमेपिचभूपतेः । स्यादाद्यकच्छा चतुरशीतिदेव सहस्रिका ।। ६९२ ॥ तथा यानविमानाधिकारी पालकनिर्जरः । सदा शक्रनियोगेच्छुरास्ते विरचिताञ्जलिः || ६९३ ॥ देन्द्रो जिनजन्माद्युत्सवेषु गन्तुमिच्छति । તા વાઢ્યતે ઘટાં, મુધોવાં નૈષિળા / ૬૪ || वादीतायाममुष्यों च घण्टाः सर्वविमानगाः । शब्दायन्ते समं यन्त्रप्रयोगप्रेरिता इव ।। ६९५ ॥ પદાતિ સૈન્યના અધિપતિ આ હિરનેગમેષી દેવેાની સાત કચ્છા કહેલી છે. ‘કચ્છા’ શબ્દના અર્થ-પેાતાના આજ્ઞાનુવર્તી દેવાના સમૂહ સમજવા. ૬૮૯. ઇશાન દેવલાકથી અચ્યુત દેવલેાક સુધીના સવ ઇન્દ્રોના પદાતિ સેનાનીની સાત– સાત ‘ચ્છા' હાય છે...૬૯૦. ૩૪૯ આ સાત કચ્છાઓમાંથી પહેલી કચ્છામાં દેવે પેાતાના (દેવલાકના) ઇન્દ્રના સામાનિક દેવાની સંખ્યા પ્રમાણુ હાય છે. ખીજાથી સાતમા સુધીની છ કચ્છામાં ક્રમશઃ (દેવાની) સખ્યા બમણી ખમણી સમજવી. ૬૯૧. જેમકે સૌધર્મેન્દ્રના હિરનેગમેષી સેનાપતિ છે. તેમની પ્રથમ કચ્છાનાચાર્યાસી હજાર (૮૪,૦૦૦) દેવતાએ હાય છે. ૬૯૨. તથા (હવે) વાહનરૂપ વિમાનના અધિકારી પાલક નામના દેવ છે અને તે સદા શક્ર મહારાજાની આજ્ઞાના ઈચ્છુક બની હાથ જોડીને ઉભા રહે છે. ૬૯૩. જ્યારે ઇન્દ્ર મહારાજા શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ કલ્યાણક આદિ ઉત્સવમાં જવાને ઇચ્છે છે ત્યારે ઇન્દ્ર મહારાજા નૈગમેષીદેવ દ્વારા સુઘાષા ઘંટાને વગડાવે છે. ૬૯૪. આ ઘઉંટા વગાડથી બાદ સ વિમાનમાં રહેલી ઘટા એકી સાથે યન્ત્ર પ્રયાગથી પ્રેરિત હેાય તેમ વાગવા માંડે છે. ૬૯૫. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ક્ષેલલક-સર્ગ ૨૬ ततः पालकदेवेन, रचिते पालकाभिधे । समासीनो महायानविमाने सपरिच्छदः ॥ ६९६ ॥ औत्तराहेण निर्याणमार्गणावतरत्यधः । एत्य नन्दीश्वरद्वीप, आग्नेयकोणसंस्थिते ॥ ६९७ ॥ शैले रतिकराभिख्ये, विमानं संक्षिपेत्ततः । . कृतकार्यः स्वर्गमेति, विहिताष्टाहिकोत्सवः ॥ ६९८ ॥ तथोक्तं-" तत्र दक्षिणो निर्याणमार्ग उक्तः, इह तु उत्तरो वाच्यः, तथा तत्र नन्दीश्वरद्वीपे उत्तरपूर्वो रतिकरपर्वत ईशानेन्द्रस्यावतारायोक्तः, इह तु दक्षिणपूर्वोऽसौ वाच्य" इति भगवतीसूत्रवृत्तौ शतक १६ द्वितीयोदेशके, तत्रेति ईशानेन्द्राधिकारे, इहेति सौधर्मेन्द्राधिकारे ॥ स्वर्गेषु विषमेष्वेषा, स्थितिः स्यादशमेऽपि च । घण्टापत्तीशनामादिः, समेष्वीशाननाकवत् ॥ ६९९ ।। तथा देवा महामेघाः, सन्त्यस्य वशवर्तिनः । येषां स्वामितया शक्रो, मघवानिति गीयते ॥ ७०० ॥ ત્યાર બાદ પાલક દેવતાએ બનાવેલ પાલક નામના મોટા યાન વિમાનમાં પરિવાર સહિત બેઠેલા (ઈન્દ્ર મહારાજા) ઉત્તર દિશાના નિર્માણ (નીચે ઉતરવાના) માર્ગથી નીચે ઉતરે છે અને નંદીશ્વર દ્વીપમાં આવીને અગ્નિ ખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર વિમાનને સંક્ષેપે છે અને પછી કાર્ય થયા બાદ અષ્ટાહ્નિકા મહોત્સવ કરીને દેવલોકમાં પાછા જાય છે. ૬૯૬-૬૯૮. શ્રી ભગવતી સૂત્રની ટીકામાં ૧૬મા શતકના બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે ત્યાં દક્ષિણ નિર્માણમાર્ગ કહ્યો છે તે અહીં ઉત્તર કહેવો. ત્યાં નંદીશ્વર દ્વીપમાં ઉત્તર-પૂર્વને (ઈશાનખૂણાનો) રતિકર પર્વત ઈશાનેન્દ્રને ઉતરવા માટે કહેલો છે. તે અહીં દક્ષિણ પૂર્વ (અગ્નિ ખૂણુનો) કહેવો. “ત્યાં તત્ર સંબંધથી ઇશાનેન્દ્રનો અધિકાર છે અને અહીં ઈહથી સૌધર્મેદ્રને અધિકાર છે. એકી સંખ્યાવાળા (વિષમ) સ્વર્ગોમાં અને દશમા સ્વર્ગમાં સુઘાષા ઘંટા અને પાયદલ સેનાપતિની નામ વગેરેની હકીક્ત આ પ્રમાણે જાણવી અને બેકી સંખ્યાવાળા, સ્વર્ગોમાં ઈશાનેન્દ્રોની સ્થિતિ પ્રમાણે સમજવું. ૬૯૯. તથા “મહામેઘા” નામના દેવતાઓ ઈદ્ર મહારાજાને વશવર્તી હોવાથી અને જેઓના તે સ્વામી હોવાથી શકમહારાજા “મઘવાન” તરીકે કહેવાય છે. ૭૦૦. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ પદા દ્વારા કાર્ય કરવાની પદ્ધતિનું વર્ણન तथोचुः--' मघवं 'ति मघा-महामेघा वशे सन्त्यस्य मघवान् , कल्पसूत्रवृत्ती, तथा हि मेघा द्विविधा, एके वर्पतंभाविनः । स्वाभाविकास्तदपरे, स्युर्देवतानुभावजाः ॥ ७०१ ॥ तत्र शक्रो यदा वृष्टिं, कर्तुमिच्छेनिजेच्छया । आज्ञापयति गीर्वाणांस्तदाऽभ्यन्तरपार्षदान् ॥ ७०२ ॥ ते मध्यपादास्तेऽपि, बाह्यांस्ते बाह्यवाह्यकान् ।। तेऽप्याभियोगिकांस्तेऽपि, ब्रुवते वृष्टिकायिकान् ॥ ७०३ ॥ તરતે તે વૃદ્ધિ, હૃષ્ટ શાનુશિષ્ટતઃ | एवमन्येऽपि कुर्वन्ति, सुराश्चतुर्विधा अपि ॥ ७०४ ॥ जन्मदीक्षाज्ञानमुक्तिमहेषु श्रीमदर्हताम् । भक्त्युरेकादतिशयोद्भावनाय प्रमोदतः ॥ ७०५ ॥ तथोक्तम्-' जाहे गं भंते ! सके देविंदे देवराए बुद्विकार्य काउकामे भवइ से कहमिदाणिं पकरेइ ?' इत्यादि भगवतीसूत्रे १४-२ । શ્રી ક૯પસૂત્રની ટીકામાં કહ્યું છે કે – મઘવું એટલે મઘા એટલે મહામે જેને વશ છે તેથી તે મઘવાન કહેવાય છે. મેઘ બે પ્રકારના હોય છે. ૧. વર્ષાઋતુમાં થનાર સ્વાભાવિક મેઘ તથા બીજા દેવતાના પ્રભાવથી થનાર મેઘ હોય છે. ૭૦૧. તેમાં શક મહારાજા જ્યારે પોતે ઈચ્છાથી વૃષ્ટિ કરવા ઈચ્છે ત્યારે અત્યંતર પર્ષદાના દેવેને આજ્ઞા કરે છે. અને તે અત્યંતર પર્ષદાના દેવ મધ્યમ પર્ષદાના દેને આજ્ઞા કરે છે અને તે દેવતાઓ બાહ્ય પર્ષદાનાં દેવોને આજ્ઞા કરે છે. અને તે બાહ્ય પર્ષદાના દેવતાઓ બાહ્ય એવા આભિગિક દેવતાઓને આજ્ઞા કરે છે. અને તે અભિચોગિક દે વૃષ્ટિ કરનારા દેવતાઓને આજ્ઞા કરે છે. ૭૦૨-૭૦૩ ત્યારબાદ શફ મહારાજાની આજ્ઞા થવાથી ખુશ થયેલા તે દેવતાઓ વૃષ્ટિ કરે છે. એ પ્રમાણે બીજા પણ ચારે પ્રકારના દેવતાએ ( ભવનપતિ વ્યંતર-જ્યોતિષી બાકીના વૈમાનિકેન્દ્રો ) શ્રી અરિહંત પરમાત્માના જન્મદીક્ષા-જ્ઞાન અને મેક્ષના મહોત્સવમાં ભક્તિના આશયથી, અને ભગવાનને અતિશય પ્રકટ કરવા માટે આનંદથી આ પ્રમાણે કરે છે. ૭૦૪-૭૦૫. શ્રી ભગવતી સૂત્રના ચાદમાં શતકના બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે “હે ભગવન્! દેના રાજા ઈન્દ્ર એવા શક મહારાજા વૃષ્ટિ કરવાને ઈચછે ત્યારે કેવી રીતે કરે ?” ઇત્યાદિ. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩પર ક્ષેલલોક-સર્ગ ૨૬ छित्त्वा भित्त्वा कुट्टयित्वा, चूर्णयित्वाऽथवा स्वयम् । कमण्डल्वां शिरः पुंसः, कस्याप्येष यदि क्षिपेत् ॥ ७०६ ॥ तथापि किश्चिदप्यस्य, बाधा न स्यात्तथाविधा । भगवत्यां शक्रशक्तिरुक्ता चतुर्दशे शते ॥ ७०७ ॥ सदा सन्निहितस्तस्यैरावणो वाहनं सुरः । व्यक्तो नानाशक्तियुक्तो, भक्त्युद्युक्तः सुरेशितुः ॥ ७०८ ॥ दशार्णनृपबोधाय, यियामोरिव वज्रिणः । आज्ञां प्राप्यानेकरूपसमृद्धिं कर्तुमीश्वरः ॥ ७०९ ॥ यदा यदा स चेन्द्रस्य, क्वचिज्जिगमिषा भवेत् । तदा तदा हस्तिरूपं, कृत्वेशमुपतिष्ठते ॥ ७१० ॥ दधात्यसौ करे वज्रममोघशक्तिशालि यत् । निरीक्ष्यैव विपक्षाणां, क्षणाक्षुभ्यति मानसम् ॥ ७११ ॥ प्रयुक्तं द्विषतो हन्तुमिन्द्रेण कुपितेन यत् । ज्वालास्फुलिङ्गानभितो, विकिरद्भीषणाकृतिः ॥ ७१२ ॥ ઈન્દ્ર મહારાજાની શક્તિ એવી છે કે- (ઈન્દ્ર મહારાજા) સ્વયં કોઈ પુરુષના મસ્તકનું છેદન કરીને, ભેદન કરીને, કુટીને, ચૂર્ણ કરીને, કમંડલની અંદર નાખે તો પણ ઈન્દ્ર મહારાજાને તેવા પ્રકારની (પ્રતિકાર રૂપ ) બાધા થાય નહિ.? આવી શકે મહારાજાની શક્તિ શ્રી ભગવતી સૂત્રના ચૌદમા શતકમાં કહેલી છે. ૭૦૬-૭૦૭. - ઈદ્ર મહારાજાને સદા ઐરાવણ વાહન (અરાવણ તરીકે બનનાર દેવ) પ્રગટપણે નજીકમાં જ રહે છે. અને તે ઈદ્ર મહારાજા ઉપર વિશેષ ભક્તિવાળા અને વિશેષ શક્તિથી યુક્ત હોય છે. જે દશાર્ણભદ્ર રાજાના બોધ માટે જવાની ઈચ્છાવાળા ઈન્દ્ર મહારાજાની આજ્ઞાને પ્રાપ્ત કરીને અનેકરૂપની સમૃદ્ધિ કરવામાં સમર્થ બન્યો હતો. ૭૦૮-૭૦૯. જ્યારે જ્યારે ઈદ્ર મહારાજાને ક્યાંય પણ જવાની ઈચ્છા થાય છે. ત્યારે-ત્યારે હતિરૂપ કરીને ઈન્દ્ર મહારાજા પાસે તે તૈયાર રહે છે. ૭૧૦. આ ઈન્દ્ર મહારાજા હાથમાં અમોઘ શક્તિવાળા વજને ધારણ કરે છે કે જેને જોઈને જ શત્રુઓના મન ક્ષણવારમાં ક્ષોભ પામી જાય છે. ૭૧૧. ક્રોધમાં આવેલા ઈન્દ્ર મહારાજા શત્રુને હણવા માટે જ્યારે વજનો ઉપયોગ કરે છે ત્યારે ભીષણ આકૃતિવાળુ આ વા ચારે બાજુ અગ્નિના કણિયાને વેરતુ-વેરઆંખને Page #414 -------------------------------------------------------------------------- ________________ વજની શક્તિનું વર્ણન ૩૫૩ कुर्वद् दृष्टिप्रतीघातमुत्फुल्लकिंशुकोपमम् । निहन्त्येवानुगम्यैनं, गतं दूरेऽपि साध्वसात् ॥ ७१३ ॥ यथाऽनेनैव शक्रेण, तन्मुक्तं चमरोपरि । ततो नंष्ट्वा गतस्यास्य, श्रीमद्वीरपदान्तरे ॥ ७१४ ॥ पृष्ठे पतद्गृहीतं च, जिनावज्ञाभियाऽमुना । चतुर्भिरगुङलैवीरपादाद्वयवहितं स्यात् ॥ ७१५ ॥ नन्वध्वन्येव वज्रेण, कथमेष न ताडितः ? । वज्रवञ्चमरेन्द्रोऽपि, नाग्राहि वज्रिणा कथम् ? ॥ ७१६ ॥ नरादिभिस्त्वधः क्षिप्त, वस्त्वादातुं न शक्यते । | િશક્યતે વેન, વસ્ત્રમાદિ વન્ન ? | ૭૭ છે. अत्रोच्यते-अधोनिपतने शीघ्रगतयोऽसुरनाकिनः । ऊर्ध्वमुत्पतने मन्दगतयश्च स्वभावतः ॥ ७१८ ।। वैमानिकाः पुनरधःपतने मन्दगामिनः । ऊर्ध्वमुत्पतने शीघ्रगतयश्च स्वभावतः ।। ७१९ ॥ આંજી નાખીને, આંખને પ્રતિઘાત પહોંચાડતુ, અને ખીલેલા કેશુડાના ફૂલ જેવું (લાલચળ બની ગએલું) એવું આ વજા ભયથી દૂર ભાગતા એવા શત્રુને પણ જલ્દીથી પાછળ જઈને હણે છે. ૭૧૨–૭૧૩. જેમ આ જ ઈન્દ્ર મહારાજાએ ચમરેન્દ્ર ઉપર તે વજ મૂકયું હતું તેથી તે ચમરેન્દ્ર ભાગીને વર પરમાત્માના ચરણેની વચ્ચે ગયે. તેથી શ્રી જિનેશ્વર ભગવાનની અવજ્ઞા ન થાય તેવા ભયથી–તે ચમરેદ્રની પાછળ પડેલા વજને ઈદ્ર મહારાજાએ ભગવાનથી ચાર આંગળ છેટુ હતું-ત્યાં પકડી લીધું હતું. ૭૧૪–૭૧૫, પહેલો પ્રશ્ન એ છે કે– રસ્તામાં જ વજે ચમરેન્દ્રને કેમ માર્યો નહિં? વળી બીજો પ્રશ્ન એ છે કે- ઈ- મહારાજાએ જેમ વજ પકડી પાડયું તેમ ચમરેન્દ્રને પણ કેમ પકડશે નહિં? ત્રીજો પ્રશ્ન એ છે કે- જેમ માણસો દ્વારા નીચે ફેંકાયેલ વસ્તુ માણસે ગ્રહણ કરી શકતા નથી તે શું દેવતાઓથી ગ્રહણ કરી શકાય છે કે જેથી ઈન્દ્ર મહારાજાએ વજને ગ્રહણ કર્યું? ૭૧૬-૭૧૭. ઉત્તર:–અસુર દેવતા સ્વભાવથી જ નીચે જવામાં શીવ્ર ગતિવાળા હોય છે. એને ઉપર જવામાં મંદ ગતિવાળા હોય છે. અને વિમાનિક દેવતાએ સ્વભાવથી નીચે ક્ષે-ઉ. ૪૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ક્ષેત્રલોક-સગ ૨૬ वज्रमप्यूर्ध्वगमने, शीघ्रं मन्दमधोगमे । असुरेन्द्राद्वज्रिणस्तु, मन्दगामि द्विधाप्यदः ॥ ७२० ॥ यावत्क्षेत्रं शक्र एकसमयेनोर्ध्वमुत्पतेत् । व द्वाभ्यां तावदेव, चमरः समयस्त्रिभिः ॥ ७२१ ॥ अधः पुनर्यावदेकसमयेनासुरेश्वरः । तावद् द्वाभ्यां हरिवज्र, त्रिभिर्निपतति क्षणैः ॥ ७२२ ॥ निग्रहीतुं ततो मार्ग, नाशक्यतासुरप्रभुः । वज्रेणाधो निपतता, स्वतस्त्रिगुणशीघ्रगः ॥ ७२३ ॥ नाग्राहि शक्रेणाप्येष, स्वतो द्विगुणवेगवान् । वज्र स्वतो मन्दगति, धृतं पृष्ठानुधाविना ॥ ७२४ ॥ મુરાદ મુનિ જીરઃ હિત હિ પુરુમ્ | यदसौ सत्वरः पूर्व, पश्चान्मन्दगतिर्भवेत् ॥ ७२५ ॥ दूर्व पश्चादपि सुरो, महद्धिकस्तु सत्वरः । नरादयस्तु तदनु, नाधः पतितुमीशते ॥ ७२६ ।। જવામાં મંદગતિવાળા હોય છે અને ઉપર જવામાં શીધ્ર ગતિવાળા હોય છે. એવી રીતે વજા પણ ઉર્ધ્વગમનમાં શીઘ્રગતિવાળું હોય છે. અને અધેગમનમાં મંદગતિવાળુ હોય છે એટલે અસુરેન્દ્ર અને સૌધર્મેન્દ્ર બન્નેથી બંને રીતે આ (વા) મંદગામી . ૭૧૮-૭૨૦ એક સમયમાં શક્ર મહારાજા જેટલા ક્ષેત્રમાં ઉચે જાય તેટલા ક્ષેત્રને વજ બે સમયે પહોંચે અને ચમર ત્રણ સમયે પહોંચે. એક સમયમાં અસુરેન્દ્ર જેટલા ક્ષેત્રમાં નીચે જાય તેટલા ક્ષેત્રમાં ઈદ્ર બે સમયે પહોંચે અને વજ ત્રણ સમયે પહોંચે. તેથી જ નીચે પડતા એવા વાવડે પોતાનાથી ત્રણગણી, શીધ્ર ગતિવાળા અસુરેન્દ્ર માર્ગમાં નિગ્રહ (શિક્ષા) કરી શકાય નહિં. તેથી જ શક્ર મહારાજા દ્વારા પણ પોતાનાથી બે ગણી ગતિવાળા અસુરેન્દ્ર પકડી શકાય નહિ. અને પોતાનાથી મંદ ગતિવાળા વજને પાછળ દોડીને પકડી લીધું. ૭૨૧-૭૨૪. નીચે ફેંકેલા મુદ્દગલને દેવતાઓ સુખપૂર્વક ગ્રહણ કરી શકે છે કારણ કે નીચે ફેંકાયેલ પુદ્ગલ શરૂઆતમાં શીવ્ર ગતિવાળું હોય છે અને પાછળથી મંદ ગતિવાળું થાય છે. ૭૨૫. મહદ્ધિક દેવ પહેલા અને પછી નીચે ઉતરવામાં એક સરખી ગતિવાળા હોય. છે અને મનુષ્ય વિગેરે મુદ્દગલની પાછળ પડીને પુદ્દગલને પકડી શકતા નથી. ૭૨૬. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ વિમાનિદાને જરૂર પડે તૃણ કાષ્ટ પણ આયુદ્ધ બને एवं च-अन्येषामपि देवानां, यदा विमानवासिनाम् । युद्धं स्यादसुरैः सार्द्ध, भवप्रत्ययवैरतः ॥ ७२७ ॥ तदा वैमानिका देवाः, काष्ठपर्णतणादिकम् । શરમથેરામામૃશક્તિ રે વત ને ૭૨૮ || अचिन्त्यपुण्यात्तत्तेषां, प्राप्य प्रहरणात्मताम् । सुभूमचक्रिणः स्थालमिव प्रहरति द्विषः ।। ७२९ ॥ तदेतेषां प्रहरणेष्वसत्स्वपि न हि क्षतिः । અમુશળ તુ નૈિતાદ, શા કુખ્યા પૈતઃ | ૭રૂ૦ || नित्यान्येते ततोऽस्त्राणि, वैक्रियाणि च विभ्रति । सस्मयाः सुभमन्यास्तथाविधनरादिवत् ॥ ७३१ ॥ तथाहुः-- देवासुराणं भंते ! संगामे कि णं तेसिं देवाणं पहरणत्ताए परिणमनि ?, गो० ! जंण देवा तणं वा कई वे'त्यादि भगवतीसूत्रे १८-७ । विकुर्वणाशक्तिरपि, वर्त्ततेऽस्य गरीयसी । जम्बूद्वीपद्वयं पूर्ण, यदसौ स्वविकुर्वितैः ।। ७३२ ॥ ' ' આ પ્રમાણે-બીજા વૈમાનિક દેવતાઓને જ્યારે ભવ પ્રત્યય વેરથી અસુર દેવતાઓની સાથે યુદ્ધ થાય છે, ત્યારે વૈમાનિક દેવતાઓ કાષ્ઠ–પાંદડા-ઘાસ–પત્થરના કણને પણ હાથથી સ્પર્શ કરે તે સુલૂમ ચક્રવર્તિના થાલની જેમ તેઓના અચિંત્ય પુણ્ય પ્રભાવથી શસ્ત્ર બનીને શત્રુઓને હણે છે. તેથી વિમાનિક દેવતાઓની પાસે શસ્ત્ર વિગેરેના અભાવમાં પણ કઈ તકલીફ નથી. જ્યારે અસુર દેવતાઓને પુણ્યા૫તાના કારણે એવા પ્રકારની શક્તિ હતી નથી. તેથી આ અસુર દેવતાઓએ વિકુલા અને કાયમી ધારણ કરે છે. અને શસ્ત્ર ધારણ કરવાથી ગર્વયુક્ત બનીને પોતાની જાતને સુભટ માનતા મનુષ્યની જેમ રહે છે. (તે રીતે યુદ્ધાદિ કરે છે.) ૭૨૭-૭૩૧. શ્રી ભગવતી સૂત્રના અઢારમા શતકના સાતમા ઉદ્દેશામાં કહ્યું છે કે- “હે ભગવન દેવ અને અસુરોના યુદ્ધમાં તે દેવોને શસ્ત્ર તરીકે શું પરિણામ પામે છે? હે ગૌતમ! તે દેવો તૃણ, કાષ્ઠાદિને શસ્ત્ર તરીકે પરિણાવે છે.” વૈમાનિક દેવની વિકુવણ શક્તિ મહાન હોય છે, તે દેવે પોતાના વિકર્વિત રૂપથી બે જમ્બુદ્વીપને પૂરી શકે. (આ તે એક દેવની શક્તિ કહી.) જ્યારે વૈમાનિક દેવ-દેવીઓના Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ક્ષેત્ર - ૨૬ वैमानिकैर्देवदेवीवृन्दैः सांकीर्ण्यतोऽभितः । ईष्टे पूरयितुं तिर्यगसंख्यान् द्वीपवारिधीन् ॥ ७३३ ॥ तथाहुः-" सके ण देविंदे देवराया जाव केवतियं च णं पभू विउवित्तए ?, एवं जहेव चमरस्स, नवरं दो केवलकप्पे जंबुद्दीवे दीवे, अवसेसं तं चेव" भगवतीमत्र । अयं भावः-जम्बूद्वीपावधिक्षेत्रं यावच्छक विमानतः । तावद् द्विगुणितं भर्तुमीष्टे रूपैविकुर्वितैः ॥ ७३४ ॥ तथा च देवेन्द्रस्तवे चमरेन्द्रमाश्रित्य जाव य जंबुद्दीवो जाव य चमरम्स चमरचंचाओ । અમુહિં મુનાહિં અસ્થિ વિસો મરવું ૭રૂ8A !” न पञ्चमाङ्गवृत्तौ तु, सूत्रमेतत्स्फुटीकृतम् । तिर्यकक्षेत्रस्यात्र पृथगुक्तत्वाद्भाव्यते त्विति ॥ ७३५ ॥ तदत्र तत्त्वं बहुश्रुता विदन्ति । सामानिकानामेतस्य, त्रायस्त्रिंशकनाकिनाम् । कत्तु वैक्रियरूपाणि, शक्तिरेवं प्ररूपिता ॥ ७३६ ॥ लोकपालाग्रपत्नीनामपि वैक्रियगोचरा । तुल्यैव शक्तिस्तिर्यक् तु, संख्येया द्वीपवार्द्धयः ॥ ७३७ ॥ સમૂહ દ્વારા ચારે તરફથી ઠાંસીને પૂરવા ઈ છે તે અસંખ્ય દ્વીપ સમુદ્રને પૂરી શકે ૭૩૨–૭૩૩. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે–“દેવના ઈન્દ્ર, દેવોના રાજ એવા શક મહારાજા કેટલી વિકુવરણામાં સમર્થ હોય છે. તેનો ઉત્તર અમરેન્દ્રના વર્ણન મુજબ જાણવો. ફક્ત વિશેષ એટલું જ કે- બાકી બધું તે મુજબ જ.” _શક મહારાજાના વિમાન–પ્રમાણ જે જમ્બુદ્વીપ ક્ષેત્ર છે તેનાથી ડબલ ક્ષેત્રને પિતાના વિકુર્વિત રૂપથી ભરી શકે છે. ૭૩૪. શ્રી દેવેન્દ્ર સ્તવમાં ચમરેન્દ્રને આશ્રયીને કહ્યું છે કે-“જેવડો જબૂદ્વીપ છે, અથવા જેવડી ચમરેન્દ્રની ચમચંચા નગરી છે. તેટલા અસુરો અને અસુર કન્યાઓ દ્વારા ( વિકૃતિ રૂપો દ્વારા) ભરી શકાય છે. ૭૩૪. શ્રી ભગવતી સૂત્રમાં આ સૂત્રની સ્પષ્ટતા કરી નથી. કારણકે તિર્થક ક્ષેત્રની વાત જુદી કહેલી હોવાથી સૂત્રને સ્પષ્ટ નહિ કરવાનું સંભવિત છે તત્ત્વ તે બહુશ્રુતો જાણે. ૭૩૫. ઈન્દ્રના સામાનિક દેવતાઓ અને ત્રાયશિક દેવતાઓની પણ ક્રિયરૂપ શક્તિ આ પ્રમાણે કહેલી છે. ૭૩૬. લોકપાલ અને ઈન્દ્ર મહારાજાની પટ્ટરાણીઓની પણ વૈક્રિય શક્તિ તુલ્ય એટલે કે તીરó સંખ્યાતા દ્વીપ-સમુદ્ર પ્રમાણ સમજવી. હ૩૭. Page #418 -------------------------------------------------------------------------- ________________ શક્રની અગ્રમહિષીનાં પૂર્વ ભવ शक्तेर्विषय एवायं न त्वेवं कोऽपि कर्हिचित् । જે વિષુવળાં નો વા, જોતિ ન યિતિ ॥ ૭૩૮ || शक्रस्याग्रमहिष्यस्तु, भवन्त्यष्टौ गुणोत्तमाः । रूपलावण्यशालिन्यः प्रोक्तास्ता नामतस्त्विमाः ॥ ७३९ ॥ पद्मा १ शिवा २ शच्य ३ थान ४ रमलाख्या ५ तथाऽप्सराः ६ । ततो नवमिका ७ रोहिण्यभिधा ८ स्यादिहाष्टमी ॥ ७४० ॥ साम्प्रतीनामासां पूर्वभवस्त्वेवं द्वे श्रावस्तीनिवासिन्यौ, हस्तिनागपुरालये । કે તે વિપુણે, કે સાતપુરાયે ॥ ૭૪ ॥ एताः पद्माख्यपितृका, विजयाभिधमातृकाः । बृहत्कुमार्योऽष्टाप्यात्तप्रव्रज्याः पार्श्वसन्निधौ ॥ ७४२ ॥ पुष्पचूलायिका शिष्याः, पक्षं संलिख्य सुव्रताः । નૃત્ત્વોના વિમાનેપુ, પદ્માવતંતતિપુ || ૭૪રૂ ॥ जाताः शक्रमहिष्योऽष्टौ सप्तपल्योपमायुषः । सिंहासनेषु क्रीडन्ति, पद्माख्यादिषु सोत्सवम् ॥ ७४४ ॥ ૩૫૭ અહિં જે વવાયુ છે તે ફક્ત વિષુવા શક્તિના વિષય બતાવવામાં આવ્યા છે. બાકી તા કી કાઇએ આવી વિધ્રુણા કરી નથી-કરતા નથી અને કરશે નહિં. ૭૩૮. શક્ર મહારાજાની ગુણીયલ અને રૂપ લાવણ્યથી શાભતી એવી આઠ પટ્ટરાણીએ હાય છે. જેમના નામ અનુક્રમે આ પ્રમાણે છે. ૧. પદ્મા, ૨. શિવા, ૩. શચિ, ૪. અંજુ, પ. અમલા, ૬. અપ્સરા, ૭. નવમિકા અને ૮. રોહિણી. ૭૩૯–૭૪૦, વર્તમાન કાલીન પટ્ટરાણીઓનાં પૂર્વભવ આ પ્રમાણે છે. (આઠમાંથી) એ શ્રાવ સ્તીનગરીની, એ હસ્તિનાગપુરની, એ કાંપિલ્યપુરની અને એ સાકેતપુર નગરની છે. આ બધાયના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજયા હતું. બધી મેાટી ઉંમરમાં કુમારીપણામાં શ્રી પાર્શ્વનાથ પરમાત્મા પાસે દીક્ષા અંગીકાર કરીને, પુષ્પચૂલા સાધ્વીજીની શિષ્યા બનીને, સારી રીતે વ્રતનું પાલન કરીને, (છેલ્લે) પંદર દિવસની સ‘લેખના કરી મરણ પામીને પદ્માવત‘સાદિ વિમાનામાં ઉત્પન્ન થયેલી છે. અને શક્ર મહારાજાની આઠ પટ્ટરાણીએ થઈ અને તેમનું આયુષ્ય સાત પલ્યાપમનુ' છે. પદ્મ નામના સિંહાસન ઉપર ઉત્સવપૂર્વક (આનંદ પૂર્વક ) ક્રીડા કરે છે. ૭૪૧-૭૪૪. Page #419 -------------------------------------------------------------------------- ________________ '૩૫૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ एकैकस्यास्तथैतस्याः, परिवारे सुराङ्गनाः ।। વાઘપાત્રા, સાથેવ જોશ | ૭૪પ છે षोडशैताः सहस्राणि, विकुर्वन्ति नवा अपि । gવ ર સરીવાર , વન્ય મવત્તિ વન્ન : ૭૪૬ છે अष्टाविंशत्या सहस्रेरधिकं लक्षमेव ताः । भुङ्क्ते तावन्ति रूपाणि, कृत्वेन्द्रोऽप्येकहेलया ॥ ७४७ ॥ तथाहुः-'सकस्स णं भंते ! देविंदस्स पुच्छा. अज्जो ! अट्ट अग्गमहिसीओ प.' इत्यादि भगवतीसूत्रे १०-५ ।। यदा शक्रः सहताभिः, कामक्रीडां चिकीर्षति । चारु चक्राकारमेकं, तदा स्थानं विकुर्वयेत् ॥ ७४८ ॥ વશ્વાળામfમીતરમ્ | व्यासायामपरिक्षेपैर्जम्बूद्वीपोपमं च तत् ॥ ७४९ ॥ मध्यदेशेऽस्य रचयत्येकं प्रासादशेश्वरम् । योजनानां पञ्च शतान्युच्चं तदर्द्धविस्तृतम् ॥ ७५० ॥ દરેક પટ્ટરાણીના પરિવારમાં પોતાના જેવી જ રૂપ અને અલંકારથી શોભતી સેળ હજાર (૧૬, ૦૦૦) દેવીઓ છે. આ સેળ હજાર દેવીઓ નવી વિક્ર્વણ કરે પણ ખરી અને ન પણ કરે, આ પ્રમાણે પરિવાર સહિત અગ્રમહિષીઓ શક મહારાજાની પત્નીઓ હોય છે. ૭૪૫-૭૪૬. આ તમામ પત્ની-દેવીઓને એક લાખ અને અઠ્યાવીશ હજાર (૧, ૨૮, ૦૦૦) રૂપો વિકુવને ઈદ્ર મહારાજા એકી સાથે ભેગવે છે. ૭૪૭. શ્રી ભગવતી સૂત્રના દશમા શતકના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે કે-“હે ભદંત ! દેના ઈન્દ્ર શક મહારાજા સંબંધી પ્રશ્નના જવાબમાં આઠ અગ્રમહિષીએ કહેલી છે.” ઈત્યાદિ. જ્યારે શક આ બધી દેવીઓની સાથે કામક્રીડા કરવાને ઈચ્છે છે ત્યારે સુંદર એક ચક્રાકાર સ્થાન વિકુવે છે કે જે પંચવણું તૃણ અને મણિથી રમણીય ભૂમિતલવાળું છે. અને લંબાઈ-પહોળાઈથી જબૂદ્વીપ પ્રમાણુ વિસ્તારવાળું આ સ્થાન હોય છે. ૭૪૮-૭૪૯ અને તેના મધ્યભાગમાં પાંચસો યોજન ઉંચે અઢીસે યેાજન પહોળે મુખ્ય પ્રા સાદ બનાવવામાં આવે છે. ૭૫૦. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શકનાં વિષય સુખનું વર્ણન तस्य प्रासादस्य नानामणिरत्नमयी मही । ऊर्ध्वभागोऽप्यस्य पद्मलतादिभक्तिशोभितः ॥ ७५१ ॥ तस्य प्राप्तादस्य मध्ये, रचयेन्मणिपीठिकाम् । योजनान्यष्ट विस्तीर्णायतां चत्वारि मेदुराम् ॥ ७५२ ॥ तस्या मणीपीठिकाया, उपर्येकां मनोहराम् । विकुर्वयेदिव्यशय्यां, कोमलास्तरणास्तृताम् ॥ ७५३ ॥ रत्नश्रेणिनिर्मितोस्प्रतिपादकृतोन्नतिम् । गाथामिवोद्यत्सुवर्णचतुष्पादां सुखावहाम् ॥ ७५४ ॥ युग्मं ॥ ततः सपरिवाराभिः, प्राणप्रियाभिरष्टभिः । गन्धर्वनाटथानीकाभ्यां, चानुयातः सुरेश्वरः ॥ ७५५ ॥ तत्रोपेत्यानेकरूपो, गाढमालिङ्गन्य ताः प्रियाः । दिव्यान् पञ्चविधान् कामभोगान् भुङ्क्त यथासुखम् ॥ ७५६ ॥ तथाच सूत्र-'जाहे णं भंते ! सके देविंदे देवराया दिव्वाई भोगभोगाई भुंजिउकामे भवइ से कहमिदाणिं पकरेइ ? 'गो ! ताहे चेव णं से सके दे० एगं महं नेमिपडिस्वगं विउव्वती'त्यादि' भगवतीसूत्रे १४-६ ॥ તે પ્રાસાદની પૃથ્વી વિવિધ પ્રકારના રત્ન અને મણમય હોય છે. અને એની ઉપરની છત પઢલત્તાદિ ચિત્રોની વિવિધ રચનાથી શોભે છે. ૭૫૧. તે પ્રાસાદના મધ્યમાં આઠ યોજન લાંબી-પહોળી અને ચાર યોજન ઊંચી એક સુંદર મણિપીઠિકા રચે છે. ૭૫૨. તે મણિપીઠિકા ઉપર કે મળ ચાદરથી ઢંકાયેલી એવી એક મનહર દિવ્યશચ્યા (દેવતા એ ) વિકુ છે. અને રત્ન શ્રેણિથી નિર્મિત એવા મોટા ચાર પાયાથી એ શય્યા ઉચી દેદીપ્યમાન અને સુખાવહ છે. જાણે સુંદર–વણે (અક્ષરે) વાળા ચાર પાદવાળી ગાથા ન હોય ! ૭૫૩-૭૫૪. - ત્યારબાદ પરિવાર સહિત આઠ પ્રાણપ્રિયા સાથે ગાંધર્વ અને નાટ્યસેનાથી યુક્ત એવા ઈદ્ર મહારાજા ત્યાં જઈને અનેક રૂપે કરી તે પ્રિયાને ગાઢ આલિંગન કરી પાંચ પ્રકારના દિવ્ય કામભોગને ઈરછા મુજબ ભગવે છે. ૭૫૫-૭૫૬. શ્રી ભગવતી સૂત્રના ચૌદમા શતકના છટ્ઠા ઉદ્દેશામાં કહ્યું છે કે-“હે ભદત ! જ્યારે દેવોના ઈન્દ્ર, દેના રાજ, એવા શક દિવ્યભેગોને ભેગવવા ઈ છે ત્યારે કેવી રીતે કરે? - હે ગૌતમ! તે દેવેન્દ્ર એક નેમિપ્રતિરૂપક = ચક્રાકાર મોટા મહેલને વિક છે.” ઈત્યાદિ (ઉપર પ્રમાણે). Page #421 -------------------------------------------------------------------------- ________________ ૨૬ चत्वारोऽस्य लोकपालाचतुर्दिगधिकारिणः । तेषामपि विमानादिस्वरूपं किञ्चिदुच्यते ।। ७५७ ।। विमानं तत्र शक्रस्य यत्सौधर्मावतंसकम् । तस्मात् प्राच्यामसंख्येययोजनानामतिक्रमे || ७५८ ॥ तत्र सोममहाराजविमानमतिनिर्मलम् । ક્ષેત્રલેાક-સ ૨૬ संध्याप्रभाख्यं देवेन्द्र विमानाभं समन्ततः ॥ ७५९ ॥ तत्रोपपात शय्यायामुपपातसभान्तरे । उत्पद्यते सोमराजः, शेषं सर्व तु पूर्ववत् || ७६० || अधोभागे विमानस्य सोमराजस्य राजते । जम्बूद्वीपसमा तिर्यग्लोके सोमाभिधा पुरी || ७६१ ॥ प्रासादपरिपाटयो, चतस्रः शेषमुक्तवत् । वैमानिक विमानामानमत्रोच्चतादिकम् || ७६२ ॥ शेषाणां लोकपालानामप्येवं स्वस्वसंज्ञया । तिर्यग्लो के राजधान्यः, વિમાનતઢે મતાઃ || ૭૬૨ ॥ सुधर्माद्याः सभास्त्वत्र न सन्तीति जिना जगुः । नैषां विमानोत्पन्नानामिहैताभिः प्रयोजनम् ॥ ७६४ ॥ ઇન્દ્ર મહારાજાને ચાર દિશાના અધિકારી એવા ચાર લેાકપાલા છે. તેએના પણ વિમાનાદિનું સ્વરૂપ કઇક કહેવાય છે. ૭૫૭. ત્યાં જે શક મહારાજાનું સૌધર્માવત'સક વિમાન છે. તેનાથી પૂર્વ દિશામાં અસખ્યચાજન દૂર સેામ મહારાજ (પૂર્વ દિશાના દિક્પાલ)નું અતિ નિર્મળ ચારે બાજુથી ઇન્દ્ર મહારાજાના વિમાન જેવું સધ્યાપ્રભ નામનુ વિમાન છે. તથા ઉપપાત સભામાં ઉપપાત શય્યા ઉપર સેમરાજ ઉત્પન્ન થાય છે. બાકીના સ વૃત્તાંત પૂર્વાંનો જેમ સમજી લેવા. ૭૫૮૭૬૦. સેમરાજન! વિમાનની નીચે તિગ્ લેાકમાં આયામવિસ્તારમાં જ ખૂદ્વીપ સમાન સામા નામની નગરી છે. ૭૬૧. અહિં પ્રાસાદની ચાર શ્રેણીએ છે. બાકી બધું પહેલા કહ્યા મુજબ સમજવું. ઉંચાઈ વિગેરે વૈમાનિક વિમાનથી અર્ધ સમજવી. ૭૬૨. બાકીના લેકપાલાની પણપોત-પોતાના નામની રાજધાની તિય લાકની અંદર રાતાના વિમાનની નીચે કહેલી છે. ૭૬૩. અહીંયા આ લોકપાલેાની રાજધાનીમાં સુધર્મા આદિ સભા હાતી નથી. એમ જિનેશ્વરાએ કહ્યું છે. કારણ કે- અહીં ઉત્પન્ન થયેલા એવા તે લેાકપાલ દેવાને સભાનું પ્રચાજન હાતુ નથી. ૭૬૪. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ સોમ લોકપાલને પરિવાર रोहिणी मदना चित्रा, सोमा चेत्यभिधानतः । चतस्रोऽग्रमहिष्योऽस्य, स्युः सहस्रपरिच्छदाः ॥ ७६५ ॥ देवीसहस्रं प्रत्येकं, विकुर्वितुमपि क्षमाः । पत्नीसहस्राश्चत्वारस्तदेवं सोमभूभृतः ॥ ७६६ ॥ त्यक्त्वा सुधर्मामन्यत्रार्हत्सथ्याशातनाभयात् । सहैताभिः पञ्चविधान् , कामभोगान् भुनक्त्यसौ ॥ ७६७ ॥ शेषाणां लोकपालानामप्येतैरेव नामभिः । चतस्रोऽग्रमहिष्यः स्युरियत्परिच्छदान्विताः ॥ ७६८ ॥ सामानिकादयो येऽस्य, ये चैषामपि सेवकाः । तथा विद्युत्कुमाराग्निकुमाराख्याः सयोषितः ॥ ७६९ ॥ मरुत्कुमाराः सूर्यन्दुग्रहनक्षत्रतारकाः ।। સમાજ્ઞાવર્તન કર્યું, જે ગાડપિ તથા વિધાર છે ૭૭૦ | ग्रहाणां दण्डमुसलशृङ्गाटकादिसंस्थितिः । गर्जितं ग्रहसंचारे, गन्धर्वनगराणि खे ॥ ७७१ ॥ રોહિણી, મદના, ચિત્રા અને સોમા આ પ્રમાણે ચાર નામવાળી હજાર-હજારના પરિવારવાળી ચાર અગ્રમહિષીઓ છે. ૭૬૫. દરેક અગ્રમહિષીઓ એક-એક હજાર દેવીઓની વિકુવરણા કરવામાં સમર્થ છે. આ પ્રમાણે ચાર હજાર સેમરાજાની દેવી છે. ૭૬ ૬. - અરિહંત પરમાત્માના અસ્થિ આદિની આશાતનાના ભયથી તે અસ્થિઓ જ્યાં ૨ખાય છે. તે સુધર્મા સભા સિવાય બીજા સ્થાને સેમરાજા, આ દેવીઓ સાથે પાંચ પ્રકારના કામભોગો ભેગવે છે. ૭૬૭. બાકીના લેકપાલની પણ આટલા જ પરિવાર વાળી, આજ નામની ચાર અગ્ર મહિષીઓ હોય છે. ૭૬૮. - સેમરાજાના સામાનિક દેવતાઓ, અને તેમના સેવક, તથા પત્નીઓ સહિત વિદ્યુતકુમાર અને અગ્નિકુમાર દેવતાઓ, વાયુકુમાર દે, સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા બીજા પણ તેવા પ્રકારના દેવ સેમ લોકપાલના આઝાવતી છે. ૭૬૯-૭૭૦. આકાશમાં ગ્રહોના થતાં દંડાકાર- મુસલાકાર – સીડાકાર વગેરે આકારો ગ્રેડ સંચારને ગરવ ગંધર્વનગર, ઉલકાપાત, આકાશવૃક્ષ, દિશાને દાહ, ધૂળની ડમરી Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ उल्कापाताम्रवृक्षा दिग्दाहा रजांसि धूम्रिकाः । सुरेंद्रधनुरर्केन्दुपरागपरिवेषकाः ।। ७७२ ।। प्राचीनादिमहावाता, ग्रामादिदहनादिकाः । जम्बूद्वीपदक्षिणा, ये चोत्पातास्तथाविधाः ॥ ७७३ ॥ जनप्राणधनादीनां, क्षयास्ते सोमभूभृताम् । ક્ષેત્રલાક-સ ૨૬ तत्सेविनां वा देवानां नाविज्ञाता न चाश्रुताः ॥ ७७४ ॥ विकालकोऽङ्गारकश्थ, लोहिताक्षः शनैश्वरः । चन्द्रसूर्य शुक्र बुधबृहस्पतिविधुन्तुदाः ।। ७७५ ॥ भवन्त्यपत्यस्थानीयाः, सोमस्यैते दशापि हि । विकान्द्वादयः सर्वे, ग्रहा एव पुरोदिताः ।। ७७६ ॥ पल्योपमतृतीयांशयुक्त पल्योपमस्थितिः । सोमराजः सुखं भुङ्क्ते, दिव्यनाटघादिलालितः ॥ ७७७ ॥ दक्षिणस्यां च सौधर्मावतंसक विमानतः । विमानं वरशिष्टाख्यमस्ति पूर्वोक्तमानयुक् ॥ ७७८ ॥ यमस्तत्र महाराजो, राजते राजतेजसा । धर्मराज इति ख्यातो, निग्रहानुग्रहक्षमः ॥ ७७९ ॥ सामानिकादयो येsस्य, तेषामपि च सेवकाः । ये प्रेतव्यन्तरा ये च तेषामप्यनुजीविनः ॥ ७८० ॥ आदि, धूभाडा, इन्द्र धनुष्य, सूर्य यन्द्रना ग्रहण, पूर्व दिशाभां भडावायु, गाभ વિગેરેનું મળવું, બીજા પણ આવા પ્રકારના ઉત્પાતા જમ્મૂઢીપના દક્ષિણામાં થાય છે, તે તથા લેાકેાના પ્રાણ-ધન વગેરેના ક્ષય થાય, તે બધુ' સેમરાજાના અને તેમના તથા तेभना सेव देवतायोना लागु महार नथी. सांज्या महार नथी. ७७१-७७४. विभासा, मगार४, बोहिताक्ष, शनैश्वर, चंद्र, सूर्य, शुद्ध, युध, बृहस्पति अने રાહુ આ વિકાલક અને ચંદ્રવિગેરે દશે ગ્રહેા સેામના પુત્રસ્થાનીય ગણાય છે. ૭૭૫-૭૭૬. એક તૃતીયાંશ યુક્ત એક પત્યેાપમના આયુષ્યવાળા સામરાજ દિવ્ય નાટક आहिथी नन्ह ४रता, सुम लोगवे छे. ७७७. સૌધર્માવત'સક વિમાનથી દક્ષિણ દિશામાં પૂર્વોક્ત પ્રમાણવાળુ વશિષ્ટ નામનું વિમાન છે. તેમાં રાજ તેજથી શે।ભતા એવા યમમહારાજા છે, કે જેએ નિગ્રહ અને अनुग्रह अवामी समर्थ होवाथी धर्भसल तरी प्रख्यात छे. ७७८-७७८. આ યમરાજાના સામાનિક દેવતાઓ, તેના સેવકેા, પ્રેત–વ્યતા વગેરે દેવા અને Page #424 -------------------------------------------------------------------------- ________________ યમ લેાકપાલના પરિવાર तथाहु: तथाsसुरकुमाराश्च सर्वे नरकपालकाः । कन्दपिकाद्यास्ते सर्वे, यमाज्ञावशवर्त्तिनः ॥ ७८१ ॥ जम्बूद्वीपदक्षिणा, डमराः कलहाच ये । अत्यन्तोदाम संग्रामा, महापुरुषमृत्यवः || ७८२ ॥ देशद्रङ्गग्रामकुलरोगाः शीर्षादिवेदनाः । यक्षभूतोपद्रवाच, ज्वरा एकाहिकादयः ॥ ७८३ ॥ कासश्वासाजीर्ण पाण्डुशूलाः प्रमुखा रुजः । देशग्रामवंशमा रिगोत्रप्राणिधनक्षयाः || ७८४ ॥ इत्यादयो महोत्पाता, येनार्याः कष्टकारिणः । यमस्य तत्सेविनां वा, नाविज्ञाता भवन्ति ते ।। ७८५ ॥ अम्बादयो ये पूर्वोक्ताः, परमाधार्मिकाः सुराः । भवन्त्यपत्यस्थानीयाः यमराजस्य ते प्रियाः ॥ ७८६ ॥ अत एव मृतः प्राणी, यमदूतैर्यमान्तिकम् । नीयते क्लसमित्यादि, लोकैस्तच्चानपेक्षिभिः ।। ७८७ ॥ “ महिषो वाहनं तस्य, दक्षिणा दिग् रविः पिता । दण्डः प्रहरणं तस्य धूमोर्णा तस्य वल्लभा ॥ ७८८ ॥ તેમના પણ સેવકે અસુરકુમાશ નરક પાલક અને કાંર્ષિક આદિ બધા દેવતાએ यमराजना आज्ञानुवर्ती छे. ७८०-७८१. 33 દક્ષિણા જમ્બુદ્વીપમાં ડમર, કલહ, અત્યંત માટા યુદ્ધો, મહાપુરૂષોના મૃત્યુ, देश – द्रौंग – ग्राभ | सना शेगो, भाथा वगेरेना दुःखावा, यक्ष, लूतना उपद्रवो, अंतराहि ताव, खांसी, श्वास, अल पांडुरोग, शूस रोग, भसा आदि रोगो, हेशગ્રામ – વ‘શમાં થતી મારી, ગોત્રીય જનાના ધનના ક્ષય આદિ અનાય અને કષ્ટકારક में भहा उपद्रव। छे, ते यम भने यमना सेवोनी लए महार नथी होता. ७८२-७८५. અબ આદિ પૂર્વોક્ત પરમાધાર્મિક દેવતાઓ, યમરાજાના પ્રિયપુત્ર સમાન છે એટલા માટે જ, તત્ત્વને નહિં જાણનારા અન્ન લેાકેા વડે મરેલા પ્રાણીને યમા યમ पासे अर्ध लय छे-सेवी उहपना उराय छे. ७८६-७८७. લેાકેાક્તિ આ પ્રમાણે છે. “यमराजनु वार्डन पाडो छे, दिशा दक्षिण छे, पिता सूर्य है, हथियार छौंड छे, માર્ણ નામની પત્ની છે, સયમિની નામની નગરી છે, વૈયત નામના પ્રતિહાર છે, Page #425 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રક-સગ ૨૬ पुरी पुनः संयमिनी, प्रतीहारस्तु वैध्यतः । दासौ चण्डमहाचण्डौ, चित्रगुप्तस्तु लेखकः ॥ ७८९ ॥ इत्यादि। तृतीयभागाभ्यधिकपल्योपमस्थितिर्यमः । महाराजः सुख भुङ्के, दिव्यस्त्रीवर्गसंगतः ॥ ७९० ॥ प्रतीच्यामथ सौधर्मावतंसकविमानतः । स्वयंज्वलाभिधं स्फूर्जद्विमानमुक्तमानवत् ।। ७९१ ॥ वरुणस्तत्र तरुणप्रतापार्को विराजते । सामानिकादयो येऽस्य, येऽप्येषामनुजीविनः ॥ ७९२ ॥ स्तनितोदधिनागाख्याः, कुमारास्तत्स्त्रियोऽपि च । अन्येऽपि तादृशाः सर्वे, वरुणाज्ञानुसारिणः ॥ ७९३ ॥ जम्बूद्वीपदक्षिणार्द्ध, सन्मन्दाल्पातिवृष्टयः ।। तटाकादिजलभरा, जलोद्भेदा जलोद्वहाः ॥ ७९४ ॥ देशग्रामादिवाहाच, जलोद्भूता जनक्षयाः । नाज्ञाता वरुणस्यैते, सर्वे तत्सेविनामपि ॥ ७९५ ॥ अयं पाथःपतिरिति, विख्यातः स्थूलदर्शिनाम् । पश्चिमाशापतिः पाशपाणिर्जलधिमन्दिरः ॥ ७९६ ॥ ચંડ અને મહાચંડ નામના દાસ છે અને ચિત્રગુપ્ત એ ચોપડા લખનારો છે.” વિગેરેविगेरे... ७८८-७८६. ૧ પાપમના આયુષ્યવાળા યમરાજા દિવ્ય સ્ત્રી વર્ગ સાથે સુખ ભોગવે છે. ૭૯૦. સૌધર્માવલંસક વિમાનથી પશ્ચિમ દિશામાં પૂર્વોક્ત પ્રમાણવાળુ દેદીપ્યમાન સ્વયંAqe नामनु विमान ७. ७८१. તેજસ્વી, પ્રતાપી સૂર્યસમાન, વરુણ દેવતા ત્યાં બિરાજે છે. એમના સામાનિક આદિ દેવતાઓ, અનુચર દેવતાઓ તથા પત્ની સહિત સ્વનિતકુમાર, ઉદધિકુમાર, નાગકુમાર દેવતાઓ, બીજા પણ તેવા પ્રકારના દેવ વરુણની આજ્ઞાને અનુસરે છે. ૭૯૨-૭૯૩. જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં મન્દ, અલપ અને અતિવૃષ્ટિ, તળાવાદિ જલના સમૂહે, MALL SHq स्थानी, सना पठन स्थानी, (नही - न - नहि) शाम આદિના જલાશ, જલથી ઉત્પન્ન થયેલ જનક્ષય-આ બધી વસ્તુઓ વરુણ દેવ અને तमना सेवथी अज्ञात डोती नथी. ७८४-७८५. Page #426 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ લેાકપાલના પરિવાર कर्कोटकः कर्दमकोमुअनश्च शङ्खपालकः । પુરૂ: રજાશમોથ, ગયો ધિમ્રવતથા | ૭૬૭ || अपुलः काकरिकः, सर्वेऽप्येते सुधाभुजः । વળથાયીશ્રય, મત્રયવસ્થવપ્રિયાઃ ॥ ૭૬૮ ॥ ', अनुवेलन्धरं नागावासः कर्कोटकाचलः । ऐशान्यां लवणाब्धौ तत्स्वामी कर्कोटकः सुरः ॥ ७९९ ॥ विद्युत्प्रभाद्रिराय्यां तस्य कर्दमकः पतिः । ગાનન્તુ હોવાહો, લેવસ્ય મુદ્દેશિતુઃ ॥ ૮૦૦ || धरणेन्द्रलोकपालस्तुर्योऽत्र शङ्खपालकः । કુંડાવાસ્તુ મુાઃ સેવા, ન તીતા વિશેષતઃ ॥ ૮૦૨ | देशोनपल्यद्वितयस्थितिरेष मनोरमान् । वरुणाख्यो महाराजो, भुङ्क्ते भोगाननेकधा ८०२ ॥ उदीच्यामथ सौधर्मावतंसकादतिक्रमे । असंख्येययोजनानां विमानं वल्गुनामकम् ॥ ८०३ ॥ સામાન્ય લેાકેામાં આ વરુણ દેવ ‘સમુદ્રપતિ, પશ્ચિમ દિશાપતિ, પાશપાણિ, જલધિ મંદિર' આદિ નામથી પ્રખ્યાત છે. ૭૯૬. ૩૬૫ કર્કોટક, કમક, અંજન, શંખપાલક, પુડ્, પલાશમાદ, જય, દધિમુખ, અય‘પુલ, કાકરિક આદિ આ બધા દેવતાએ વરુણાધીશને પુત્રની જેમ પ્રિય છે. ૭૯૭–૭૯૮. કકાટ કાઢિ કાણુ છે તે પરિચય આપે છે... લવણુ સમુદ્રમાં ઇશાન ખૂણામાં વેલધર પર્વતની પાછળ નાગદેવના આવાસરૂપ કર્કોટક પત છે. અને તેના સ્વામી કર્કોટક દેવ છે. ૭૯૯. અગ્નિ ખૂણામાં વિદ્યુપ્રભુ નામના પર્વત છે, તેના સ્વામી કમક દેવ છે. વેલ'મ નામના ઇન્દ્રના લેાકપાલ અ'જન નામના છે, ચેાથેા શંખપાલ ધરણેન્દ્રના લેાકપાલ છે. અહિં પુહૂ વિગેરે દેવતાએ વિશેષ પ્રખ્યાત નથી. ૮૦૦-૮૦૧. એ પત્યેાપમથી કંઈક ન્યૂન આયુષ્યવાળા વરુણ નામના લેાકપાલ અનેક પ્રકારના મનારમ સુખાને ભાગવે છે. ૮૦૨, સૌધર્માવત'સક વિમાનથી ઉત્તર દિશામાં અસખ્ય ચૈાજન ગયા બાદ વલ્ગુ નામનું વિમાન છે. ૮૦૩. Page #427 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रा -स 33 देवस्तत्र वैश्रमणो, विभाति सपरिच्छदः ।। यः सौधर्मसुरेन्द्रस्य, कोशाध्यक्ष इति श्रुतः ॥ ८०४ ॥ अस्य सामानिकाद्या ये, तेषां भृत्याश्च ये सुराः । सुपर्णद्वीपदिग्नागकुमारा व्यन्तरा अपि ॥ ८०५ ॥ सर्वेऽप्येते सदेवीका, ये चान्येऽपि तथाविधाः । भवन्ति ते वैश्रमणानुशासनवशीकृताः ॥ ८०६ ॥ सीसकायस्वपुताम्ररत्नरजताकराः । वज्राकरा वसुधाराः, स्वर्णरत्नादिवृष्टयः ॥ ८०७ ॥ पत्रपुष्पवीजफलमाल्यवृर्णादिवृष्टयः । वस्त्राभरणसद्गन्धभाजनक्षीरवृष्टयः ॥ ८०८ ॥ तथा सुकालदुष्कालौ, वस्त्वल्पार्धमहार्घताः । सुभिक्षदुर्भिक्षगुडघृतधान्यादिसंग्रहाः ॥ ८०९ ॥ क्रयाश्च विक्रयाश्चैव, चिरत्नरत्नसंचयाः । प्रहीणम्वामिकादीनि, निधानानि च भूतले ॥ ८१० ॥ नेत्याद्यविदितं जम्बूद्वीपयाम्यागोचरम् । धनदस्य विभोर्यद्वा, नाकिनां तन्निषेविणाम् ॥ ८११ ॥ તે વિમાનની અંદર પરિવાર સહિત વૈશ્રમણ નામને દેવ શેભે છે. જે સૌधमेन्द्रना मननयी तरी प्रज्यात छ. ८०४. આ વૈશ્રમણ દેવનાં સામાનિક દેવતાઓ તથા તેમના નોકર દેવતાઓ તથા સુપણુંકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, નામના તથા વ્યતર પિતા-પિતાની દેવીઓ સહિત તથા બીજા પણ તેવા પ્રકારના દેવો છે, તે બધા વૈશ્રમણ દેવના આજ્ઞાવતી છે. ૮૦૫-૮૬, भूद्वीपना क्षिालामा सासु, खोड, ४५६ (), तiमु, ३च्य४, २त्न, यहीना माये, court माणे, घननी वृष्टि, २१ - २८ननी वृष्टि, पत्र, पु०५, मी, स, भा, लाहिनी वृष्टि, पत्र, १२९, सुधीद्रव्य, मान, क्षीरनी वृष्टि, તેમજ સુકાલ અને દુષ્કાળ, વસ્તુની સેંઘાઈ – મેંઘાઈ, ભિક્ષાની સુલભતા – દુર્લભતા, माण, घी, धान्याहिनी सड, तेनी वेव - देवर, शूना रत्नन सड, भूतसमi રહેલા સ્વામી વગરના નિધાને, આદિ વસ્તુઓ વૈશ્રમણ અને તેના સેવક દેવતાઓના भ्यास महा२ नथी. ८०७-८११. Page #428 -------------------------------------------------------------------------- ________________ १७ કુબેર લેકપાલનું વર્ણન પૂfમાળિસામિત્રા, સુમનોમદ્ર સુપિ.. વરક્ષા પુખ્યવક્ષા, રાઇતત્તઃ ઘરમ્ | ૮૬૨ | सर्वयशाः सर्वकामः, समृद्धोऽमोघ इत्यपि । असङ्गश्चापत्यसमा, एते वैश्रमणेशितुः ॥ ८१३ ॥ असौ कृत्वोत्तङ्गगेहां. स्वर्णप्राकारशोभिताम् । प्रददावादिदेवाय, विनीतां स्वःपतेगिरा ॥ ८१४ ॥ कृष्णाय द्वारिकामेवं, कृत्वा शक्राज्ञया ददौ । जिनजन्मादिषु स्वणे, रत्नौधैश्वाभिवर्षति ॥ ८१५ ॥ समृद्धश्च वदान्यश्च, लोकेऽनेनोपमीयते । सिद्धान्तेऽपि दानशूरतयाः गणधरैः स्मृतः ॥ ८१६ ॥ તથા -“માઘરા ચરિહંતા, તવા સારા તારા રેસમા, ગુર વાકુવા ૮દ્દA ” एष वैश्रमणः पूर्णपल्योपमद्वयस्थितिः । सुखान्यनुभवत्युग्रपुण्यप्राग्भारभासुरः ॥ ८१७ ॥ પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલિભદ્ર, સુમનભદ્ર, ચકરક્ષ, પુણ્યરક્ષ, શર્વાણ, સર્વયશા, સર્વકામ, સમૃદ્ધ, અમેઘ, અસંગ, વિગેરે દેવતાએ કુબેર દેવતાના પ્રિયપુત્ર સમાન છે. ૮૧૨-૮૧૩. આ કુબેર દેવતાઓ, ઈન્દ્ર મહારાજાની આજ્ઞાથી આદિનાથ ભગવંતને ઊંચા પ્રાસાદવાળી, સ્વર્ણના કિલ્લાથી શેભતી, વિનીતા નગરી બનાવીને આપી હતી. ૮૧૪. તેમજ શક મહારાજાની આજ્ઞાથી કૃષ્ણ મહારાજાને દ્વારિકા બનાવી આપી હતી. અને જિનેશ્વર ભગવંતના જન્માદિ કલ્યાણ કે માં સ્વર્ણ અને રત્નોની વૃષ્ટિ કરે છે, ૮૧પ. લેકમાં ધનવાન અને દાનેશ્વરને કુબેર તરીકેની ઉપમા અપાય છે. સિદ્ધાન્તમાં પણ ગણધરોએ કુબેરને દાનશૂરા કહેલા છે, ૮૧૬. તે આ પ્રમાણે “ક્ષમાશુરા અરિહતે હોય છે, તપશુરા સાધુ ભગવંતે હોય છે, દાનશૂરા કુબેર હોય છે અને યુદ્ધશૂરા વાસુદેવ કહેવાય છે.”૮૧૬A. પૂર્ણ બે પલ્યોપમના આયુષ્યવાળા એવા આ કુબેરદેવ ઉગ્ર એવા પુણ્યના સમૂહથી દેદિપ્યમાન સુખને અનુભવે છે. ૮૧૭. Page #429 -------------------------------------------------------------------------- ________________ ३९८ ક્ષેત્રલોક-સર્ગ ૩૪ तथोक्तं-" सोमजमाण सतिभाग, पलिय वरुणस्स दुन्नि देमणा । वेसमणे दो पलिआ एस ठिई लोगपालाणं ॥ ८१८ ॥" चतुर्णामप्यमीषां येऽपत्यप्रायाः सुधाभुजः । ते पत्यजीविनः सर्वे, विना शशिदिवाकरौ ॥ ८१९ ॥ एवं सामानिकैत्रायस्त्रिंशपार्षदमन्त्रिभिः । પત્નીfમfપાથ, સૈઃ સેનાધઃ | ૮૨૦ अन्यैरपि धनैर्देवीदेवैः सौधर्मवासिभिः । सेवितो दक्षिणार्द्धस्य, लोकस्य परमेश्वरः ॥ ८२१ ॥ यथास्थान परिहितमौलिमालाधलकृतिः । शरत्काल इव स्वच्छाम्बरोऽन्द्वच्छकुण्डलः ॥ ८२२ ॥ पूर्णसागरयुग्मायुरास्ते स्वरं सुखाम्बुधौ । मग्नो भग्नश्रमः स्वःस्त्रीनाट्यनादप्रमोदितः ॥ ८२३ ।। आश्चर्यमीहगैश्वर्यव्यासक्तोऽप्यन्तरान्तरा । जम्बूद्वीपमवधिना, निरीक्षते महामनाः ॥ ८२४ ॥ શાસ્ત્રમાં કહ્યું છે કે સમ અને યમ દેવનું ૧૩ પલ્યોપમ આયુષ્ય હોય છે, વરુણદેવનું કંઈક ન્યૂન બે પાપમનું આયુષ્ય હોય છે, અને કુબેર દેવનું બે પલ્ય પમનું આયુષ્ય કહેલું છે. આ પ્રમાણે લેકપાલોનું આયુષ્ય છે. ૮૧૮. આ ચારેય લોકપાલના પુત્ર સમાન જે દેવતાઓ છે, તેમાંથી સૂર્ય અને ચન્દ્ર સિવાય બધા દેવો એક પલ્યોપમના આયુષ્યવાળા છે. ૮૧૯. આ પ્રમાણે સામાનિક દેવતાઓ, ત્રાયશ્ચિંશ દેવતાઓ, પર્ષદાના દેવતાઓ, મંત્રી દેવતાઓ, અપ્સરાઓ, લેકપાલ, સૈન્યો, સેનાધિપતિ દેવતાઓ અને બીજા પણ ઘણું– ઘણું સૌધર્મવાસી દેવ-દેવીઓથી સેવાતા અને દક્ષિણાર્ધ લોકના ઈશ્વર, યોગ્ય સ્થાનમાં મુગુટ અને માલાદિ અલંકારોને ધારણ કરનાર, શરદકાળના સ્વચ્છ વાદળ જેવા સ્વચ્છ કપડા પહેરનાર, સૂર્ય અને ચન્દ્ર જેવા સ્વચ્છ (અને તેજસ્વી) બે કુંડલો ધારણ કરનાર, પૂર્ણ બે સાગરોપમના આયુષ્યવાળા, શ્રમરહિત, સુખરૂપી સમુદ્રમાં મગ્ન, સ્વર્ગની સ્ત્રીઓ અને નાટકના નાદથી આનંદિત થયેલા એવા સૌધર્મેન્દ્ર ઈચ્છાપૂર્વક રહે છે. ૮૨૦–૮૨૩. આ આશ્ચર્યની વાત છે, કે આવા એશ્વર્યમાં આસક્ત હોવા છતાં પણ મહામના એવા ઈન્દ્ર મહારાજ વચ્ચે-વચ્ચે અવધિજ્ઞાનથી જ બુદ્વીપને જુએ છે. ૮૨૪. Page #430 -------------------------------------------------------------------------- ________________ ઇદ્રનાં ભક્તિકાર્યા संघे चतुर्विधे तादृग्गुणवन्तं प्रशंसति । सुराणां पर्षदि चमत्कारचञ्चलकुण्डलः || ८२५ ॥ दशै दशैँ जिनांचायमुत्सृष्टासनपादुकः । વજ્રાજ્ઞપૃષ્ટયૂપી, સૌતિ રક્તવાિિમઃ ॥ ૮૨૬ ॥ छास्थ्ये वर्द्धमानं यः, प्रौढभक्तिव्यं जिज्ञपत् । ઢાયશાશ્ત્રી તવ સ્વામિન !, વૈયાવૃત્ત્વ શેમ્યમ્ ॥ ૮૨૭ || प्रत्युक्तश्च भगवता, नेदमिन्द्र ! भवेत् कचित् । પટ્ટબિન્દ્રસા ાય્યાત્, દોષ વયમાનુયાત્ ॥ ૮૨૮ ॥ यो दशार्णेशबोधाय, ऋद्धिं विकृत्य तादृशीम् । નસ્વાતૢન્ત રૃપત્તિ, ક્ષમયમાસ - સંયતમ્॥ ૮૧ ॥ ब्राह्मणीभूय यः कल्किनृपं हत्वा तदङ्गजम् । दत्तं राज्येऽभिषिच्यार्हच्छासनं भासयिष्यति ॥ ८३० ॥ जिनोपसर्गे यः सङ्गमकामरकृते स्वयम् । निषिद्धय नोटकाद्युग्रं षण्मासान् शोकमन्वभूत् ॥ ८३१ ॥ (અને ત્યારે) દેવતાઓની પ`દામાં ચમત્કારથી કુડલાને ચંચલ મનાવતાં (માથુંધુણાવતાં) એવા ઈન્દ્ર મહારાજા ચતુર્વિધ સ‘ઘમાં રહેલા તેવા ગુણવાનની પ્રશસા કરે છે. ૮૨૫. ૩૯ શ્રી જિનેશ્વર પરમાત્માને જોઇ-જોઈને (તા આ ઇન્દ્ર મહારાજા) આસન અને પાદુકાનેા ત્યાગ કરી, પંચાંગ વડે ભૂમિ સ્પર્શ કરી, શક્રસ્તવાદિથી સ્તુતિ કરે છે. ૮૨૬. જેમણે પ્રૌઢ ભક્તિપૂર્વક, છદ્મસ્થપણામાં રહેલા શ્રી વીર ભગવ'તને વિજ્ઞપ્તિ રી હતી કે હે ભગવંત ! હું આપશ્રીની ખરવર્ષ વૈયાવૃત્ય કરૂ? ત્યારે પરમાત્માએ કહ્યું “ હે ઇન્દ્ર ! એ પ્રમાણે કયારે બનતું નથી કે કેઈપણુ અરિહંત, ઇન્દ્રની સહાયથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે ! ” ૮૨૭–૮૨૮. જેમણે દશા ભદ્રના મેધ માટે તેવા પ્રકારની ઋદ્ધિ વિષુવીને પછી અરિહંતને નમસ્કાર કર્યો અને તે જોઈને દીક્ષિત થએલા દશાણ ભદ્ર રાજાને નમસ્કાર કરી ક્ષમા માગી હતી. ૮૨૯. જેએ બ્રાહ્મણ રૂપ કરીને કલિકરાજાને (જિનશાસન ઉપર જુલ્મ ગુજારનારને) મારીને તેના પુત્ર “દત્ત”ને રાજય ઉપર અભિષેક કરીને અરિહંતના શાસનને પ્રકાશિત કરશે. ૮૩૦. સ`ગમ દેવતાએ કરેલા જિનેશ્વર (શ્રી વીરના) ભગવ ́તના ઉપસર્ગ વખતે જેમણે Ă-૯. ૪૭ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ भ्रष्टप्रतिज्ञं तं निर्वासयामास त्रिविष्टपात् । क्षणं मुमोच योऽर्हन्तं, न चित्तात्परमार्हतः ॥ ८३२ ॥ यः पालकविमानाधिरूढो राजगृहे पुरे । श्रीवीरं समवसृतं, वन्दित्वेति व्यजिज्ञपत् ॥ ८३३ ॥ अवग्रहाः कति विभो !, भगवानाह पञ्च ते । स्वामिना स्वीक्रियते यस्सोऽवग्रह इति स्मृतः ॥ ८३४ ॥ देवेन्द्रावग्रहस्तत्र, प्रथमः स्यात्स चेन्द्रयोः । सौधर्मशानयोर्लोकदक्षिणार्डोत्तरार्द्धयोः ॥ ८३५ ॥ द्वितीयश्चक्रिणः क्षेत्रे खिलेऽपि भरतादिके । तृतीयो मण्डलेशस्य, स च तन्मण्डलावधिः ॥ ८३६ ॥ तुरीयस्तु गृहपतेः, स च तद्गृहलक्षणः । पञ्चमः सार्मिकस्य, पश्चक्रोशावधिः स च ॥ ८३७ ॥ तथोक्तं भगवतीवृत्तौ १६ शतक २ उद्देशके-"साहम्मिउग्गहे'त्ति समानेन સ્વયં નાટકાદિને નિષેધ કરીને છ મહિના સુધી અત્યંત શોકને અનુભવ્યો અને ત્યાર બાદ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈને આવતાં તે સંગમને દેવલોકમાંથી કાઢી મૂક્યો. એવા તે પરમહંત શક્ર-મહારાજા શ્રી અરિહંત પરમાત્માને ક્ષણવાર પણ ચિત્તથી છોડતા નથી. ૮૩૧-૮૩૨. પાલક વિમાન ઉપર આ રુઢ થઈને જેમણે રાજગૃહ નગરમાં સમવસરેલા શ્રી વીર પરમાત્માને વંદન કરીને વિજ્ઞપ્તિ કરી હતી કે હે ભગવાન! અવગ્રહ કેટલા પ્રકારના છે? ભગવાને કહ્યું કે તે (અવગ્રહ) પાંચ પ્રકારના છે. સ્વામી વડે જે સ્વીકારાય તે અવગ્રહ કહેવાય. ૮૩૩-૮૩૪. તેમાં પ્રથમ અવગ્રહ-દેવેન્દ્રનો હોય છે, જે સૌધર્મ અને ઈશાન ઈન્દ્ર સંબંધી દક્ષિણ અને ઉત્તરાધ લેકને જાણ. બીજો અવગ્રહ ચક્રવર્તીને છે કે જે સમસ્ત ભરતાદિ ક્ષેત્રમાં સમજવો. ત્રીજો અવગ્રહ દેશના અધિપતિને જાણ. તે તેના દેશની મર્યાદા સુધી હોય છે. ચોથે અવગ્રહ ઘર માલિકનો (ગૃહપતિને) તેના ઘર પૂરતો જાણો. અને પાંચમે અવગ્રહ સાધર્મિકનો છે કે જે પાંચ ગાઉ સુધીને હેાય છે. ૮૩૫-૮૩૭. શ્રી ભગવતી સૂત્રના સેળમાં શતકના બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે – “સાધર્મિક અવગ્રહ (શાન્મિ ૩ત્તિ ) આ પ્રમાણે છે” સમાન ધર્મનું આચરણ કરે તે સાધર્મિક Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ઇન્દ્રનાં ભક્તિ સંબંધી કાર્યો धर्मेण चरन्तीति साधर्मिका:-साध्वपेक्षया साधवः एतेषामवग्रहः-तदाभाव्यं पञ्चक्रोशपरिमाणं क्षेत्रं, ऋतुबद्धे मासमेकं, वर्षासु चतुरो मासान् यावदिति सार्मिकावग्रहः । आस्पदस्वामिनामेषां, पञ्चानामप्यवग्रहम् । याचन्ते साधवस्तेषामपि पुण्यमनुज्ञया ॥ ८३८ ॥ श्रुत्वेति मुदितस्वान्तः, शचीकान्तः प्रभुं नमन् । ऊचे येऽस्मिन्मम क्षेत्रे, विहरन्ति मुनीश्वराः ॥ ८३९ ॥ तेषामवग्रहमहमनुजानामि भावतः । इत्युक्त्वाऽस्मिन् गते स्वर्ग, प्रभु पप्रच्छ गौतमः ॥ ८४० ॥ सत्यवादी सत्यमाह, शक्रोऽयमथवाऽन्यथा । जिनेनापि तदा सत्यवादीत्येष प्रशंसितः ॥ ८४१ ॥ एवं योऽनेकधा धर्ममाराध्येतः स्थितिक्षये ।। विदेहेषुत्पद्य कावतारो मुक्तिमाप्स्यति ॥ ८४२ ॥ अस्मिश्च्युते च स्थानेऽस्य, पुनरुत्पत्स्यतेऽपरः । एवमन्येऽपि शकाद्या, यथास्थानं सुरासुराः ॥ ८४३ ॥ કહેવાય, સાધુની અપેક્ષાથી સાધુ, એ સાધર્મિક છે. અને એમને અવગ્રહ તે પાંચ ગાઉ પ્રમાણે સમજવો. શેષકાળમાં એક મહિના સુધી અને ચાતુર્માસમાં ચાર માસ સુધી સાધમિક અવગ્રહ હોય છે. આ પાંચે સ્થાનના સ્વામી પાસે સાધુઓ અવગ્રહની યાચના કરે છે, અને અનુજ્ઞા આપવા દ્વારા તે સ્વામીઓને પણ પુણ્ય બંધાય છે. ૮૩૮. આ પ્રમાણે સાંભળીને ખુશ થયેલા અંતઃકરણવાળા એવા ઈદ્ર મહારાજાએ પ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે, આ મારા ક્ષેત્રમાં જે મુનિઓ વિચારે છે તેઓને હું ભાવપૂર્વક અવગ્રહની અનુજ્ઞા આપું છું. આ પ્રમાણે કહીને સ્વર્ગમાં ગયા ત્યારે ગૌતમસ્વામીએ પરમાત્મા વીરને પૂછયું; હે ભગવાન ! સત્યવાદી એવા આ શક્રેન્દ્રની અવગ્રહની અનુજ્ઞા (ભાવથી) સત્ય છે કે કેમ? ત્યારે પરમાત્માએ પણ ઈન્દ્ર મહારાજ સત્યવાદી છે એમ કહી પ્રશંસા કરી. ૮૩૯-૮૪૧. આ પ્રમાણે જે અનેક પ્રકારે ધર્મને આરાધીને અહીંથી (ઈદ્રપણાથી) આયુષ્યનો ક્ષય થયા બાદ મહાવિદેહમાં ઉત્પન્ન થઈને એકાવતારી એવા તે મુક્તિને પામશે. ૮૪૨. આ શક્રેન્દ્રના રચવન બાદ એમના સ્થાનમાં બીજા ઈન્દ્ર ઉત્પન્ન થશે. એ પ્રમાણે, પિત–પોતાના સ્થાને શક્ર-દેવ – દાનવ વિગેરે ઉત્પન્ન થાય છે. ૮૪૩. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ક્ષેત્રલેાક-સ ૨૬ ईशानदेवलोकस्य प्रतरेऽथ त्रयोदशे । मेरोरुत्तरतः पञ्च स्युर्विमानावतंसकाः || ८४४ ॥ अङ्कावतंसकं प्राच्यां विमानमस्ति शस्तभम् । दक्षिणस्यां स्फटिकावतंसकाख्यं निरूपितम् ॥। ८४५ ॥ अपरस्यां तथा रत्नावतंसकमिति स्मृतम् । उत्तरस्यां जातरूपावतंसकाभिधं भवेत् ।। ८४६ ॥ मध्ये चैषामथेशानावतंसकाभिधं महत् । विमानं मानतः सौधर्मावतंसकसन्निभम् ॥ ८४७ ॥ तत्रोपपातिशय्यायामुपपातसभास्पृशि । ईशानेन्द्रतया प्रौढपुण्य उत्पद्यतेऽसुमान् ॥ ८४८ ॥ साम्प्रतीनस्त्वसौ जम्बूद्वीपे क्षेत्रे च भारते । ताम्रलिप्त्यां पुरि मौर्यपुत्रोऽभूत्तामलिर्धनी ॥ ८४९ ॥ स चैकदा रात्रिशेषे, जाग्रच्चित्ते व्यचिन्तयत् । नन्वयं यन्मया लब्धा, समृद्धिः सर्वतोमुखी ।। ८५० ॥ तत्प्राच्य प्राज्य पुण्यानां, फलमत्र न संशयः । प्रागेव संचितं भुजे, हन्त नूनमनर्जयन् ।। ८५१ ॥ બીજા દેવલેાકનુ વર્ણન : ખીજા ઇશાન દેવલાકના તેરમા પ્રતરમા મેરૂપર્યંતની ઉત્તર દિશામાં પાંચ અવત સક विभानो छे. ८४४. તેમાં પ્રથમ પૂર્વાદિશામાં પ્રશંસનીય પ્રભાવાળું અંકાવત`સક, દક્ષિણ દિશામાં સ્ફટિકાવત...સક, પશ્ચિમ દિશામાં રત્નાવત સક અને ઉત્તર દિશામાં જાતરૂપાવત`સક નામના विभान होय छे. ८४५-८४६. આ ચારેય વિમાનાની મધ્યમાં ઇશાનાવત`સક નામનું મહાન ( મેાટુ'-વિશાળ ) વિમાન છે. જે પ્રમાણથી સૌધર્માવત'સક વિમાનના પ્રમાણ જેટલું છે. ૮૪૭. ઉપપાત સભાની અંદર રહેલી ઉપપાત શય્યા ઉપર કોઈક પુણ્યશાળી આત્મા ઇશાનેન્દ્ર તરીકે ઉત્પન્ન થાય છે. ૮૪૮. ઇશાનેન્દ્રના પૂર્વ ભવ : આ વર્તમાનકાલીન ઈશાનેન્દ્ર, જમ્મૂદ્રીપના ભરતક્ષેત્રમાં તામ્રલિપ્તીપુરીમાં મૌર્યના પુત્ર તામિલ નામના કાઈ ધનવાન હતા. એક દિવસ થાડી રાત્રિ બાકી રહી ત્યારે જાગૃત થએલા એવા તે ચિત્તમાં વિચાર કરે છે કે, ખરેખર! ચારે તરફ વિસ્તૃત એવી Page #434 -------------------------------------------------------------------------- ________________ ઈશાનેન્દ્રને પૂર્વભવ ૩': ૩ क्षीणेऽस्मिन् किं करिष्ये तद्भवान्तरसुखावहम् । किंचित्पुण्यमर्जयामि, गार्हस्थ्ये तु भवेन्न तत् ॥ ८५२ ॥ विचिन्त्येति विचारज्ञः, प्रातः प्रीत्या कुटुम्बकम् । आकार्य शातिमित्रादीनुपचर्याशनादिभिः ॥ ८५३ ॥ कुटुम्बभारमारोप्य, ज्येष्ठपुत्रे विरक्तहृत् । तानापृच्छय दारुमयं, गृहीत्वकं पतद्ग्रहम् ॥ ८५४ ॥ प्राणामया प्रववाज, प्रव्रज्ययाऽथ तत्र सः ।। यत्र यं प्राणिनं पश्येदाकाकमासुरेश्वरम् ॥ ८५५ ॥ तत्र तं प्रणमन् षष्ठतपा आतापनामपि । कुर्वाणो भान्वभिमुखः, षष्ठस्य पारणादिने ॥ ८५६ ॥ आतापनाभुवः प्रत्युत्तीय पुयों कुलान्यटन् । ૩નીવમસ્થાનિ, મિક્ષાર્થમપરા | ૮૧૭ || नादत्ते सूपशाकादि, किंतु केवलमोदनैः । पूणे पतद्ग्रहे भिक्षाचर्यायाः स निवर्तते ।। ८५८ ॥ एकविंशतिकृत्वस्त, प्रक्षाल्यौदनमम्बुभिः । तादृग्नीरसमाहार्य, षष्ठं करोत्यनन्तरम् ॥ ८५९ ॥ આ સમૃદ્ધિ જે મેળવી છે, તે પૂર્વભવના મહાન પુણ્યનું ફળ છે. તેમાં શંકાને સ્થાન નથી. ખરેખર! જ્યારે હું પૂર્વનું સંચિત પુણ્ય ભોગવું છું અને નવું ઉપાર્જન કરતો નથી. તે આ પુણ્ય ક્ષીણ થયા બાદ શું કરીશ? તેથી ભવાંતરમાં સુખને આપનાર કંઈક પુણ્ય ઉપાર્જન કરૂં! પણ તે ગૃહસ્થપણામાં શક્ય નથી એમ વિચારીને સમજુ એવા તેણે સવારે પ્રેમપૂર્વક કુટુંબને બોલાવીને જ્ઞાતિ – મિત્ર – સ્વજનાદિને ભજન આદિથી સાકાર કરીને, મોટા પુત્ર ઉપર કુટુંબને ભાર આરોપણ કરીને, તેઓને પુછીને લાકડાનું એક પાત્ર ગ્રહણ કરીને તેણે “પ્રાણામા” નામની દીક્ષા ગ્રહણ કરી. પ્રાણમા એટલે જે કોઈ પ્રાણી મળે ભલે તે કાગડો હોય કે ઈન્દ્ર હોય એને નમસ્કાર કરે. આ પ્રમાણે પ્રાણિ માત્રને નમસ્કાર કરતા, છઠ્ઠને તપ અને સૂર્ય સન્મુખ આતા પનાને કરતાં, છઠ્ઠના પારણાને દિવસે આતાપનાના સ્થાનથી નીચે ઉતરીને નગરીમાં ગૃહસ્થોને ત્યાં ઉંચા-નીચા અને મધ્યમ કુલ માં ભિક્ષા માટે દિવસના ત્રીજા પ્રહરે ફરે છે. દાળ-શાક ને ગ્રહણ કરતા નથી પરંતુ ફક્ત ભાતથી પાત્રને ભરાતા તે ભિક્ષાચર્યાથી પાછા ફરે છે. અને તે ભાતને ૨૧ વાર પાણીથી ધોઈને, તેવા નીરસ આહારને ગ્રહણ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ક્ષેત્રલેાક-સ ૨૬ ॥ एवं वर्षसहस्राणि षष्टिं तपोऽतिदुष्करम् । कुर्वन् क्रशीयान्निर्मासो व्यक्तस्नायुशिरोऽभवत् ॥ ८६० ॥ ततश्चिन्तयति स्मैप, यावदस्ति तनौ मम । શિસ્તાવનાશન, દવા સ્વાર્થ સમથયે ॥ ૮૬ ध्यायनेवं ताम्रलिप्त्यां, गार्हस्थ्यव्रतसंगतान् । ગાતૃચ્છથ હોવાનેાતે, ચવવા વતવ્ઝામ્િ ॥ ૮૬૨ ॥ ऐशान्यां मण्डल पुर्या, आलिख्यानशनं दधौ । पादपोपगमं मृत्युमाकांक्षेच तिष्ठति ॥ ८६३ ॥ तदा च बलिचञ्चाssसीद्राजधानीन्द्रवर्जिता । તંત્રસ્થાશ્રમુરા ફેવરેળો નિરીક્ષ્ણ સામહિમ્ ॥ ૮૬૪ ।। इन्द्रार्थिनः समुदितास्तत्रैत्येति व्यजिज्ञपन् । किश्यामहे वयं स्वामिन्निर्नाथा विधवा इव ॥। ८६५ ॥ इन्द्राधीना स्थितिः सर्वा, सीदत्यस्माकमित्यतः । कृत्वा निदानमधिपा, यूयमेव भवन्तु नः ॥ ८६६ ॥ इत्यादि निगदन्तस्ते, स्थित्वा तामलिसंमुखम् । નાનાનાટ્યાદ્રિતિદ્ધિ, વશેયન્તિ મ્રુદુમ્રુદુઃ ॥ ૮૬૭ ॥ કરીને, તરત જ છઠ્ઠું કરે છે, આ પ્રમાણે સાઈઠ હજાર (૬૦,૦૦૦) વર્ષ સુધી અતિ દુષ્કર તપને કરતાં, માંસ રહિત અને કુશ ખની ગયાં. સ્નાયુ અને નસે બધી સ્પષ્ટ દેખાવા લાગી. ૮૪૯-૮૬૦. ત્યારબાદ એમણે વિચાર્યું કે જ્યાં સુધી મારા શરીરમાં શક્તિ છે ત્યાં સુધીમાં અનસન કરીને સ્વાંને હું સિદ્ધ કરૂ.... આ પ્રમાણે વિચારતાં તામ્રલિપ્તીનગરીમાં ગૃહસ્થપણામાં સાથે રહેલા લેાકેાને પૂછીને પાત્ર વિગેરે એકાંતમાં છેાડીને નગરીના ઇશાનખૂણામાં માંડલું રચીને પાપે પગમન અનશનને ધારણ કર્યું. અને મૃત્યુની આકાંક્ષા વિના અનશનમાં રહ્યાં ૮૬૧-૮૬૩. ત્યારે અસુરેન્દ્રની ખલીચ'ચા રાજધાની ઇન્દ્ર રહિત હતી. ત્યાંના ઈન્દ્રના અર્થી એવા તે અસુરનિકાયના દેવ-દેવી વગ તામલીને જોઇને વિજ્ઞપ્તિ કરે છે કે હે સ્વામિન્ ! નાધ વગરની વિધવા જેવા અમે ફ્લેશ પામીએ છીએ. અમારી ઇન્દ્રાધીન બધી મર્યાદાઓ - સ્થિતિ સિદાય છે. માટે તમે નીયાણું કરીને અમારા સ્વામી થાએ. આ પ્રમાણે કહેતાં એવા તે તામલી તાપસની સન્મુખ રહીને વિવિધ પ્રકારની નાટ્યાદિ Page #436 -------------------------------------------------------------------------- ________________ ઈશાનેન્દ્રને પૂર્વભવ ૩૭૫ देवाङ्गना अपि प्राणप्रिय प्रेमदृशैकशः । ચિત્તવા નિતાં જાન્ત!, નિમાત્રા નિમાય છે ૮૬૮ | मनाग मनोऽस्मासु कुर्यास्तपस्विन्नधुना यदि । भवेम तव किंकर्यस्तपःक्रीत्यो भवावधि ॥ ८६९ ॥ तामलिस्तु तद्वचोभिमरुद्भिरिव भूधरः । निश्चलस्तस्थिवांस्तूष्णी, ततस्तेऽगुर्यथास्पदम् ॥ ८७० ॥ ईशानेऽपि तदा देवाश्च्युतनाथास्तदर्थिनः । इन्द्रोपपातशय्यायामसकद्ददते दृशम् ॥ ८७१ ॥ पष्ठिं वर्षसहस्राणि, कृत्वा बालतपोऽद्भुतम् ।। मासयुग्ममनशनं, धृत्वा मृत्वा समाधिना ॥ ८७२ ॥ तत्रोपपातशय्यायां, तस्मिन् काले स तामलिः । ईशानेन्द्रतयोत्पन्नो, यावत्पर्याप्तिभागभूत् ॥ ८७३ ॥ बलिचश्चासुरास्तावद्, ज्ञात्वैतत्कुपिता भृशम् । तामलेयंत्र मृतकं, तत्रागत्यातिरोषतः ॥ ८७४ ॥ शुम्बेन बद्धा वामांहिं, निष्ठीवन्तो मुखेऽसकृत् । ताम्रलिप्त्यां भ्रमयन्तो, मृतकं तत्त्रिकादिषु ॥ ८७५ ॥ દિવ્યઋદ્ધિને વારંવાર દેખાડે છે. દેવાંગનાઓ પણ કહે છે કે હે પ્રાણપ્રિય! કઠોરતા છોડીને પ્રેમદષ્ટિથી અમારી તરફ એકવાર જુઓ ! જુઓ ! હે તપસ્વિન્! હમણાં અમારા ઉપર થોડુંક મન આપશો તે તમારા તપથી ખરીદાયેલી અમે જીવન પર્યત દાસીપણું સ્વીકારશું. પવનથી જેમ પર્વત ચલાયમાન ન થાય તેમ તેમના વચનથી પણ તામલી તાપસ નિશ્ચલ અને મૌન રહ્યા. તેથી તેઓ બધા પોત-પોતાના સ્થાને ગયા૮૬૪-૮૭૦. આ તરફ ઈશાન દેવકના દેવો પણ પિતાના નાથનું ચ્યવન થવાથી નાથની ઈરછાવાળા ઈન્દ્રની ઉપપાત શય્યામાં વારંવાર દૃષ્ટિ કરે છે. ત્યારે તે કાળે તે તામલિ તાપસ સાઈઠ હજાર વર્ષને અદ્દભુત બાલ તપ કરીને બે માસનું અનશન ધારીને સમાધિપૂર્વક મરીને ઈશાનેન્દ્રની ઉપપાત શય્યામાં ઈશાન ઈદ્ર તરીકે ઉત્પન્ન થયો. અને પર્યાપ્તિઓ પૂર્ણ કરી. ૮૭૧-૮૭૩. તે સમયે બલિચંચાના અસુર દેવતાઓ તામલિને ઈશાનેન્દ્ર તરીકે ઉત્પન્ન થયેલા જાણને અત્યંત ક્રોધિત થયા. અને જ્યાં તામલિનું મડદું હતું ત્યાં આવીને અતિરાષપૂર્વક શુમ્બથી ડાબા પગને બાંધીને વારંવાર થુંક્તા એવા તેઓએ તે મડદાને તામલિપ્તીપુરીના “ચેરા ચેટામાં ફેરવ્ય, અને આ પ્રમાણે ઉદષણ કરી કે આ અધમ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ક્ષેત્રલોક-સગ ૨૬ एवमुद्घोषयामासुस्तामलिस्तापसाधमः । धूत्तॊ मृत्तॊ दम्भ इव, पश्यतैव विडम्व्यते ॥ ८७६ ॥ ईशानेन्द्रतयोत्पन्नोऽप्यसो नः किं करिष्यति ? । पुरतोऽस्माकमीशानः, किमसौ तापसत्रुवः ? ॥ ८७७ ॥ असुरैः क्रियमाणां स्वस्वामिदेहकदर्थनाम् । दृष्ट्वेशानसुरा रुष्टाः, स्वामिने तदजिज्ञपन् ॥ ८७८ ॥ ईशानेन्द्रोऽप्युपपातशय्यावस्थित एव ताम् । વિક્સાવધાની, દશાવરથરીયા | ૮૭૬ છે. तस्य दिव्यप्रभावेण, बलि चञ्चाभितोऽभवत् ।। कीर्णाङ्गारेव तप्तायःशिलामयीच दुस्सहा ॥ ८८० ॥ असुरास्तेऽथ दवथुव्यथार्ताः स्थातुमक्षमाः । मीना इव स्थले दीनाः, कृच्छात्कण्ठगतासवः ॥ ८८१ ॥ इतस्ततः प्रधावन्तः, कान्दिशीकाः सुरेश्वरम् । સંમય ક્ષમયામાગુચ્છદમૃતસા: || ૮૮૨ | स्वामिन्नज्ञानतोऽस्माभिरपराद्धोऽसि दुदृशैः । नैवं पुनः करिष्यामः, क्षमस्व स्मस्तवानुगाः ॥ ८८३ ॥ તામલિ તાપસ ધૂત્ત છે, સાક્ષાત્ દંભની મૂર્તિ છે. જુઓ આ પ્રમાણે વિડંબણા કરાવાય છે. ઈશાનેન્દ્ર તરીકે ઉત્પન્ન થયેલે પણ આ અમારું શું કરશે? અધમ તાપસ અમારી સામે શું વિસાતમાં છે? અસુર દેવે વડે પિતાના સ્વામીના (પૂર્વ) દેહની કદર્થના થતી જોઈને, રુષ્ટ એવા ઈશાન દેવતાઓએ પોતાના સ્વામીને જણાવ્યું. ઉપપાત શય્યામાં જ રહેલા ઈશાને જે તે બલિચંચા સજધાનીને ક્રોધિત દષ્ટિવડે જોઈ અને ઈશાનેન્દ્રના દિવ્ય પ્રભાવથી ચારે બાજુથી બલિચંચાનગરી અંગારા પથરાયેલા હોય તેવી અથવા તે તપેલા લેઢાની શીલા જેવી દુસહ બની ગઈ. દાહની પીડાથી દુઃખી થયેલા તે અસુરદેવે ત્યાં રહેવા માટે અસમર્થ બની ગયા. સ્થળ ઉપરની માછલીની જેમ દીન બની ગયેલા એવા તેઓના પ્રાણ કંઠે આવી ગયા. ચારે તરફ ભયભીત બનીને આમતેમ દોડતા બધા અસુરો ભેગા થઈને ઈશાનેન્દ્રને સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની ક્ષમા માંગી. હે સ્વામિન્ ! દુષ્ટ દષ્ટિવાળા એવા અમારા વડે અજ્ઞાનથી આપશ્રીને આવો અપરાધ થયો છે. હવે ફરી આવું નહિ કરીએ, ક્ષમા કરે, અમે આપશ્રીનાં Page #438 -------------------------------------------------------------------------- ________________ ઈશાનેન્દ્રને પૂર્વભવ ૩૭૭ पुनः पुनर्विलपतो, दृष्ट्वैतान् करुणस्वरम् ।। तां शक्ति संजहारेन्द्रो, दयास्तेऽप्यधुः सुखम् ॥ ८८४ ॥ एवं तामलिना बालतपसेन्द्रत्वमर्जितम् ।। सम्यक्त्वैकावतारत्वे, प्राप्य तीर्थों भवार्णवः ॥ ८८५ ॥ जैनक्रियापेक्षयेदं, यद्यप्यल्पतरं फलम् ।। सम्यग्दृष्टिहि तपसा, लभेत मुक्तिमीदृशा ॥ ८८६ ॥ तथाहुः-"सद्धि वाससहस्सा तिसत्तखुत्तो दएण धोएण । વળત્તિ તામસ્જિળા, સાતવત્તિ ઘaો છે ૮૮૭ છે.” जनप्रवादोऽपि-"तामलितणइ तवेण, जिणमइ सिज्झइ सत्त जण । ના ઢોળ, તામજિ સારું નથી ૮૮૮ છે” तथाप्यस्य निष्फलत्वं, वक्तं शक्यं न सर्वथा । सज्ञानाज्ञानतपसोः, फले कुतोऽन्यथाऽन्तरम् ? ॥ ८८९ ॥ ૩–“ શનાળા વર્ષે રૂ, વર્લ્ડ વાહ ! નાળી તિદિ ગુત્ત, વે કપાસમાં ૮૧૦. ” સેવકે છીએ. વારંવાર કરૂણ સ્વરે વિલાપ કરતાં આ અસુરોને જોઈને દયાળ એવા ઈન્ડે પિતાની શક્તિ સંહરી લીધી અને તેઓને (અસુરોને પણ) સુખ થયું. ૮૭૪–૮૮૪. આ પ્રમાણે તામલિએ બાલતપથી ઈન્દ્રપણું પ્રાપ્ત કર્યું. તેમ જ સમ્યક્ત્વ અને એકાવતારીપણું પામીને તે (ખરેખર) ભવસમુદ્રને તરી ગયો. ૮૮૫. જે કે જૈન ક્રિયાની અપેક્ષાએ તે આ (ઈન્દ્રપણાની પ્રાપ્તિ) અલ્પતર ફળ છે. સમ્યગુદૃષ્ટિએ જો આવું તપ કર્યું હોત તે આવા તપથી મેક્ષની જ પ્રાપ્તિ થાત. ૮૮૬. સાઈઠ હજાર (૬૦,૦૦૦) વર્ષ સુધી એકવીસ વાર પાણીથી ધેએલ (અનથી) તામસીએ તપ આચર્યું પણ અજ્ઞાન તપ હોવાથી અપફળને મેળવ્યું. ૮૮૭. લોકમાં પણ કહેવાય છે કે : તામલિ જેવા તપથી જિનમતિવાળા સાત જણ મેક્ષમાં જાય છે. જ્યારે અજ્ઞાનના દિષથી તામલિ ફક્ત ઈશાનગતિને પામ્યા. ૮૮૮. તે પણ આ તપને સર્વથા નિષ્ફળ કહી શકાય નહિ, નહીંતર સજ્ઞાન અને અજ્ઞાન તપના ભેદ પડતા જ નહીં. ૮૮૯. અજ્ઞાની કોડે વર્ષે જે કર્મ અપાવે તે કર્મને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં ખપાવે.” ૮૯૦. ક્ષે, ઉ. ૪૮ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ક્ષેત્રલોક-સગ ૨૬ सति मिथ्यादृशामेवं, सर्वथा निष्फलां क्रियाम् । असत्फलां वा मन्वानास्तन्वते बालचेष्टितम् ॥ ८९१ ॥ ततश्चेशाननाथोऽयं, प्राग्वज्जिनार्चनादिकम् । कृत्वा सुधर्मासदसि, सिंहासनमशिश्रियत् ॥ ८९२ ॥ त्रायस्त्रिंशास्त्वस्य चम्पावास्तव्याः सुहृदः प्रियाः । त्रयस्त्रिंशन्मिथो यावज्जीवमुग्रार्हतक्रियाः ॥ ८९३ ॥ आराध्यानेकवर्षाणि, धर्ममन्ते प्रपद्य च ।। द्वौ मासौं प्रायमीशाने, त्रायस्त्रिंशकतां दधुः ॥ ८९४ ॥ सहस्राणि भवनत्यस्याशीतिः सामानिकाः सुराः । दिशां चतुष्के प्रत्येकं, तावन्त आत्मरक्षकाः ॥ ८९५ ॥ दश देवसहस्राणि, स्युरभ्यन्तरपर्षदि । शतानि नव देवीनामिहोक्तानि जिनेश्वरैः ॥ ८९६ ॥ मध्यमायां सहस्राणि, स्युर्द्वादश सुधाभुजाम् । उदितानि शतान्यष्टौ, देवीनामिह पर्षदि ॥ ८९७ ॥ આ પ્રમાણે હેવાથી મિથ્યાષ્ટિની ક્રિયાને જે સર્વથા (એકાંતે) નિષ્ફળ અથવા થોડા ફલવાળી માને છે, તે બાલચેષ્ટા કરી રહ્યા છે. ૮૯૧. ત્યારબાદ ઈશાનેન્દ્ર પૂર્વની જેમ જિનેશ્વરની પૂજા વિગેરે કરીને સુધર્માસભામાં સિંહાસન ઉપર બેસે છે. ૮૯૨. આ ઈદ્ર મહારાજાનાં (તેત્રીસ) ત્રાયસિંશ દેવતાઓ (તેત્રીશેય) ચંપાનગરીના રહેવાસી પ્રિય મિત્ર હતા, અને યાવત્ જીવ સુધી ઉગ્ર રીતે અરિહંત પરમાત્માના શાસનની આરાધનાની ક્રિયામાં તત્પર હતા. અનેક વર્ષો સુધી ધર્મની આરાધના કરીને અંતે (અહિં પ્રાયઃ શબ્દનો અર્થ જ અનશન થાય છે.) બે મહિનાનું અનશન કરીને ઈશાન દેવલોકમાં ત્રાયશ્ચિંશક દેવ તરીકે ઉત્પન્ન થયેલા છે. ૮૯૩-૮૯૪. ઈશાનેન્દ્રના એંશી હજાર (૮૦,૦૦૦) સામાનિક દેવતાઓ છે અને તેટલા જ (એંશી હજાર) દરેક દિશામાં આત્મરક્ષક દેવ છે. ૮૫. આ ઈશાનેન્દ્રની અત્યંતર પર્ષદામાં દશ હજાર (૧૦,૦૦૦) દેવતાઓ છે અને નવસે (૯૦૦) દેવી શ્રી જિનેશ્વરએ કહેલી છે. ૮૯૬. મધ્યમ પર્ષદામાં બાર હજાર (૧૨,૦૦૦) દેવતાઓ છે, અને આઠસો (૮૦૦) દેવીઓ હોય છે. ૮૯૭. Page #440 -------------------------------------------------------------------------- ________________ ઈશાનેન્દ્રને પરિવાર ૩૭૮ चतुर्दश सहस्राणि, सुराणां बाह्यसंसदि । शतानि सप्त देवीनामथायुरुच्यते क्रमात् ॥ ८९८ ॥ सप्तपल्योपमान्यायुरन्तः पर्षदि नाकिनाम् । पल्योपमानि पश्चाशद्देवीनां कथिता स्थितिः ॥ ८९९ ॥ मध्यायां देवदेवीनां, षट् चत्वारि क्रमात् स्थितिः । पञ्च त्रीणि च बाह्यायां, पल्योपमान्यनुक्रमात् ॥ ९०० ॥ कृष्णा च कृष्णराजी च, रामा च रामरक्षिता । वसुश्च वसुगुप्ता च, वसुमित्रा वसुन्धरा ॥ ९०१ ॥ सांप्रतीनानामासां प्राग्भवस्त्वेवं पूर्व कासीनिवासिन्यौ, द्वे द्वे राजगृहालये । द्वे श्रावस्तिनिवासिन्यौ, द्वे कौशाम्ब्यां कृतस्थिती ॥ ९०२ ॥ रामाख्यपितृका वृद्धकन्या धर्माख्यमातृकाः । श्रीपार्श्वपुष्पचूलान्तेवासिन्योऽष्टापि सुव्रताः ॥ ९०३ ॥ બાહ્ય પર્ષદામાં ચૌદ હજાર (૧૪,૦૦૦) દેવતાઓ છે, અને સાત (૭૦૦) દેવીઓ છે. હવે કમવાર આયુષ્ય કહેવાય છે. ૮૯૮. - અત્યંતર પર્ષદાના દેવેનું સાત પાપમનું અને દેવીઓનું પાંચ પાપમનું આયુષ્ય કહેલ છે. ૮૯૯. મધ્યમ પર્ષદાના દેવ-દેવીઓનું આયુષ્ય અનુક્રમે છે અને ચાર પાપમનું કહેવું છે. અને બાહ્ય પર્ષદાના દેવ-દેવીઓનું આયુષ્ય ક્રમશઃ પાંચ અને ત્રણ પાપમનું કહેલું છે. ૯૦૦. કૃષ્ણ, કૃષ્ણરાજ, રામા, રામરક્ષિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા. વર્તમાન કાલીન આ આઠ અપ્સરાઓને પૂર્વભવ આ પ્રમાણે છે. ૯૦૧. બે કાશીનિવાસી, બે રાજગૃહનિવાસી, બે શ્રાવર્તિનિવાસી, અને એ કેશાબીનિવાસી આ બધી મોટી ઉંમરની કન્યાઓને રામ નામના પિતા હતા અને ધર્મા નામની માતા હતી અને તેઓએ શ્રી પાર્શ્વનાથ ભગવાનના અન્તવાસીની પુષ્પચૂલા સાવીજી પાસે વ્રતગ્રહણ કર્યું. અને અંતે પંદર દિવસની સંલેખના કરીને કૃષ્ણાવત १. पंचात्रदेवीनां Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ક્ષેત્રલોક-સગ ૨૬ अन्ते च पक्षं संलिख्य, कृष्णावतंसकादिषु । समुत्पन्ना विमानेषु, नवपल्योपमायुषः ॥ ९०४ ॥ ત્રિમિfશેવ . षट्पञ्चाशत इत्येवमिन्द्राणां सर्वसंख्यया । इन्द्राण्यो द्वे शते सप्तत्यधिके सन्ति ताः समाः ॥ ९०५ ॥ पुप्पचूलार्यिकाशिष्याः, श्रीपार्थापितसंयमाः । कृतार्द्धमासानशना, दिव्यां श्रियमशिश्रियन् ॥ ९०६ ॥ इत्यर्थतो ज्ञात. द्वितीयश्रुत० । अष्टाप्यामहिष्योऽस्य, सौधर्मेन्द्राङ्गना इव । वसुनेत्रसहस्राढ्य, लक्षं स्युः सपरिच्छदाः ॥ ९०७ ॥ सौधर्मेन्द्रवदेषोऽपि, स्थानं चक्राकृति स्फुरत् । विकुळ भोगानेताभिः, सह भुते यथासुखम् ॥ ९०८ ॥ सैन्यानि पूर्ववत्सप्त, सप्तास्य सैन्यनायकाः । महावायुः १ पुष्पदन्तो २, महामाठर ३, एव च ॥ ९०९ ॥ સકાદિ વિમાનમાં નવ પલ્યોપમના આયુષ્યવાળી દેવી તરીકે ઉત્પન્ન થયેલી છે. ૦૨-૯૦૪. કુલ છપ્પન ઈન્દ્રોની (ભવનપતિ-૨૦, વ્યતર-૩૨, તિષ્ક-૨, વૈમાનિક-૨) ઈન્દ્રાણીઓને સરવાળો કરતાં (સમાર શબ્દનો અર્થ સમાન નહીં પણ બધી) ૨૭૦ થાય છે. ૯૦૫. તે બધી જ (એટલે કે ૨૭૦) દેવીઓએ પૂર્વ ભવમાં શ્રી પાર્શ્વનાથ પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરીને, પુષ્પચૂલા સાદવજીની શિષ્યા બનીને, પખવાડીયાનું અનશન કરીને દિવ્ય લક્ષમીની પ્રાપ્તિ કરી. ૯૦૬. આ વાત અર્થથી જ્ઞાતાસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં છે. ઈશાનેન્દ્રની આ આઠેય પટ્ટરાણીઓ સૌધર્મની પટ્ટરાણીઓની જેમ એક લાખ અઠ્ઠાવીસ હજાર (૧,૨૮,૦૦૦)ના પરિવારવાળી છે. ૯૦૭. સૌધર્મની જેમ આ (ઇશાનેન્દ્ર પણ) દેદિપ્યમાન ચક્રાકારે સ્થાન બનાવીને આ બધી દેવીઓ સાથે ઈચ્છા મુજબ ભેગ ભેગવે છે. ૯૦૮. પૂર્વ (સૌધર્મ)ની જેમ (ઈશાન પતિને પણ) સાત સૈન્ય હોય છે, તેના સાત સેનાધિપતિઓ હોય છે, તેના નામ અનુક્રમે ૧. મહાવાયુ, ૨. પુષ્પદંત, ૩. મહામાઠર, Page #442 -------------------------------------------------------------------------- ________________ ઈશાનેન્દ્રનો પરિવાર 3८१ महादामद्धिनामा ४ च, तथा लघुपराक्रमः ५ ।। महाश्वेतो ६ नारदश्च ७, नामतस्ते यथाक्रमम् ॥ ९१० ॥ तुर्यस्येन्द्रस्य षष्ठस्याष्टमस्य दशमस्य च । द्वादशस्यापि सेनान्यः, स्युरेतेरेव नामभिः ॥ ९११ ॥ पादात्याधिपतिर्योऽस्य, नाम्ना लघुपराक्रमः । स पूर्वोक्तहरिनगमेषिजैत्रपराक्रमः ॥ ९१२ ॥ अनेन नन्दिघोषाया, घण्टायास्ताडने कृते । युगपन्मुखरायन्ते, घण्टाः सर्वविमानगाः ॥ ९१३ ॥ अस्य यानविमानं च, प्रज्ञप्तं पुष्पकाभिधम् । पुष्पकाख्यः सुरश्चास्य, नियुक्तस्तद्विकुर्वणे ॥ ९१४ ॥ तथोक्तं स्थानाङ्गेऽष्टमे स्थानके-" एतेसु णं अट्ठसु कप्पेसु अट्ठ इंदा ५०, तं० सके जाव सहस्सारे, एतेसि णं अट्ठण्हमिंदाणं अट्ठ परियाणिया विमाणा प०, तं०-पालए १ पुष्पए २ सोमणसे ३ सिरिवच्छे ४ णंदियावत्ते ५ कामकमे ६ पीतीमणे ७ विमले ८" इति । ४. महामार्थ, ५. सधु ५ , ६. महाश्वेत, भने ७. ना२४ छ. ८०६-६१.०. ચોથા – છઠ્ઠા – આઠમા – દસમા અને બારમા ઈન્દ્રના સેનાધિપતિઓના નામ ५५ मा प्रमाणे १ छे. ८११. પાયદળ સેનાના અધિપતિ જે લઘુપરાક્રમ નામ છે, તે પહેલાના હરિનગમેષિના પરાક્રમને પણ જીતી જનાર છે. ૯૧૨. આ લઘુ પરાક્રમ સેનાની જ્યારે નન્દિોષ નામની ઘંટાને વગાડે છે ત્યારે એકી સાથે સર્વ વિમાનમાં રહેલ ઘંટા વાગે છે, રણઝણ ઉઠે છે. ૯૧૩. ઈશાનેન્દ્રનું ગમનાગમનનું પુષ્પક નામે વિમાન છે અને તેની વિકુવરણા કરવા માટે પુષ્પકદેવ નિયુક્ત કરાએલો છે. ૯૧૪. ઠાણાંગના આઠમા સ્થાનમાં કહ્યું પણ છે કે – “આ આઠ કપમાં આઠ ઈન્દ્રો કહેલા છે, તે શક મહારાજથી માંડીને સહસાર સુધીના, એ આઠ ઈન્દ્રોના બહાર જવાના विमान। 18 ४ा छ, ते आ प्रमाणे - १. पा3, २. ५०५४, 3. सौमनस, ४. श्रीवत्स, ५. नन्हावत, ६. भाभ, ७. प्रीतिमन, ८. विमल." Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ક્ષેત્રલોક-સગ ૨૬ दाक्षिणात्येन निर्याणमार्गेणावतरत्यधः । अयं नन्दीश्वरद्वीपैशान्यां रतिकराचले ॥ ९१५ ॥ प्रागुक्तवज्राभ्यधिकशक्तिवैभवशोभनम् । शूलमस्य करे साक्षाच्छूलं प्रतीपचेतसाम् ॥ ९१६ ॥ ऐरावणाधिकस्फातिवृषोऽस्य वाहनं सुरः ।। स च प्रभौ जिगमिषौ, बृपीभूयोपतिष्टते ॥ ९१७ ॥ तमस्कायामिधा देवाः, सन्त्यस्य वशवर्तिनः । द्विविधं हि तमः स्वाभाविकं दिव्यानुभावजम् ॥ ९१८ ॥ तत्रेशानस्वर्गपतिश्चिकीर्षुस्तमसा भरम् । पर्षदादिक्रमात्प्राग्वद् , ज्ञापयत्याभियोगिकान् ॥ ९१९ ॥ तमस्कायिकदेवांस्तेऽप्यादिशन्त्याभियोगिकाः । तमस्कायं ततश्चाविष्कुर्वन्त्येतेऽधिपाज्ञया ॥ ९२० ॥ चतुर्विधाः परेऽप्येवं, विकुर्वन्ति सुरास्तमः । क्रीडारतिद्विषन्मोहगोप्यगुप्त्यादिहेतुभिः ॥ ९२१ ॥ આ (ઈશાને) જવાના (ઉતરવાના) દક્ષિણમાર્ગથી નંદીશ્વરના ઈશાન ખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર ઉતરે છે. ૧૫. પૂર્વે કહેલા (સૌધર્મેન્દ્રના આયુધ) વજથી અધિક શક્તિ, વૈભવ અને શોભાવાળા શૂલ નામના શસને ઈશાને હાથમાં ધારણ કરે છે, જે શત્રુઓના મનમાં સાક્ષાત ફૂલની સમાન ખેંચે છે. ૯૧૬. (સૌધર્મેદ્રના) અરાવણથી અધિક બલવાન વૃષભનું (દેવ) વાહન આ ઈશાનેન્દ્રને હોય છે કે જે સ્વામીને બહાર જવાની ઈચ્છા થાય ત્યારે વૃષભ થઈને તૈયાર રહે છે. ૯૧૭. તમસ્કાયના દેવતાએ આ ઈશાનેન્દ્રને વશ હોય છે. તેમના બે પ્રકારનું છે. ૧. સ્વાભાવિક અને ૨. દિવ્યપ્રભાવથી થયેલું. તેમાંથી ઈશાનેન્દ્ર અંધકારને કરવા ઈચ્છે ત્યારે પર્ષદાના ક્રમથી આભિયોગિક દેવતાઓને જણાવે છે, તે આભિયોગિક દેવતાઓ તમસ્કાયના દેવતાઓને આદેશ કરે છે. તેથી પોતાના સ્વામીની આજ્ઞાથી તે તમસ્કાયિક દેવે અંધકારને વિકુવે છે. બીજા પણ ચારે પ્રકારના દેવતાઓ ૧. કીડા, ૨. રતિક્રિયા, ૩. શત્રુને ભરમાવો અને ૪. ગેય વસ્તુઓને છૂપાવવી–આવા કારણેથી અંધકારને વિકુવે છે. ૯૧૮-૯૨૧. Page #444 -------------------------------------------------------------------------- ________________ ઈશાનેન્દ્રના લેકપાલ 303 विकुर्वणाशक्तिरपि, स्यादस्य वज्रपाणिवत् । सर्वत्र सातिरेकत्वं, किंतु भाव्यं विवेकिमिः ॥ ९२२ ॥ चत्वारोऽस्य लोकपालास्तत्रेशानावतंसकात् । असंख्येयसहस्राणां, योजनानामतिक्रमे ।। ९२३ ॥ प्राच्यां विमानं सुमनोऽभिधानं सोमदिपतेः । विमानं सर्वतोभद्रं, याम्यां यमहरित्पतेः ॥ ९२४ ॥ अपरस्यां च वरुणविमानं वल्गुनामकम् । विमानं वैश्रमणस्योत्तरस्यां स्यात्सुवल्गुकम् ॥ ९२५ ॥ सौधर्मशानवच्चैवं, स्वर्गेषु निखिलेष्वपि । स्वेन्द्रावतंसकाल्लोकपालावासाश्चतुर्दिशम् ॥ ९२६ ॥ "कप्पस्स अंतपयरे नियकप्पवडिंसया विमाणाओ। इंदनिवासा तेसिं चउद्दिसिं लोगपालाणं ॥ ९२७ ॥" अग्रेतनानामप्योजयुजामेवं बिडोजसाम् । तृतीयतुर्ययोर्वाच्यो, व्यत्ययो लोकपालयोः ॥ ९२८ ॥ यथा तृतीयेन्द्रस्यैते, क्रमात्सौधर्मराजवत् । चतुर्थन्द्रस्य चेशान-सुरेन्द्रस्येव ते क्रमात् ॥ ९२९ ॥ ઈશાનેન્દ્રની વિકુવણ શક્તિ પણ સૌધર્મેદ્રની જેમ હોય છે. છતાં દરેક ઠેકાણે વિવેકી પુરુષોએ સૌધર્મેન્દ્ર કરતાં અહિ કંઈક અધિકપણું સમજી લેવું. ૯૨૨. આ (ઈશાનેદ્ર)ના ચાર કપાલે છે. તેમાં ઈશાનાવતંસક વિમાનથી અસંખ્યાતા હજાર યોજન દૂર પૂર્વ દિશામાં સેમ દિક્પાલનું સુમન, દક્ષિણ દિશામાં યમ દિક્પાલનું સર્વતોભદ્ર, પશ્ચિમ દિશામાં વરુણ દિક્પાલનું વઘુ, અને ઉત્તર દિશામાં વૈશ્રમણ દિક્પાલનું સુવર્લ્સ નામનું વિમાન છે. ૯૨૩–૯૨૫. સૌધર્મ અને ઈશાન દેવલોકની જેમ દરેક સ્વર્ગમાં પોત-પોતાના ઈન્દ્રાવત સક विभानथी यारे हिशामा ४पासना मापासे। छ. ६२६. युछे દરેક દેવલોકના છેલ્લા પ્રતરમાં પોત-પોતાના નામના કપાવત'સક વિમાને – ઈન્દ્ર- નિવાસો હોય છે અને તેની ચારે દિશામાં ઈન્દ્રના લોકપાલના વિમાનો હોય છે. ૯૨૭. આગળના શક્તિ શાળી, ઈન્દ્રમહારાજાના ત્રીજા અને ચોથા લોકપાલમાં વ્યત્યય છે. જેમકે – ત્રીજા ઈન્દ્રના લેકપાલ સૌધર્મ ઈન્દ્રની જેમ સમજવા અને ચોથા ઈન્દ્રના Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ विमानानां चतुर्णामप्येषामधो विवर्तिनि । तिर्यग्लोके राजधान्यश्चतस्रः प्राग्वदाहिताः ॥ ९३० ॥ सौधर्मशानेन्द्रलोकपालानां यास्तु वर्णिताः । નાઃ લુe, arrāશત્તાત્વિતઃ ઘરઃ | શરૂ I स्थितिश्च सोमयमयोः, पल्योपमद्वयं भवेत् । पल्योपमस्य चैकेन, तृतीयांशेन वर्जितम् ॥ ९३२ ॥ पूर्ण वैश्रमणस्याथ, स्थितिः पल्योपमद्वयम् । तृतीयांशाधिकं पल्यद्वयं च वरुणस्य सा ॥ ९३३ ॥ पृथ्वीराजी च रयणी, विद्युच्चैत्य भिधानतः । चतुर्णामप्यमीषां स्युश्चतस्रः प्राणवल्लभाः ॥ ९३४ ॥ एषामपत्यस्थानीयदेववक्तव्यतादिकम् । सर्वमप्यनुसंधेयं, सुधिया पूर्ववर्णितम् ॥ ९३५ ॥ कित्वमीषामौत्तराहा, वश्याः स्युरसुरादयः । उदीच्यामेव निखिलोऽधिकारः पूर्ववर्णितः ॥ ९३६ ।। तथाहु:-चउसु विमाणेसु चत्तारि उद्देसा अपरिसेसा, नवरं ठितीए णाणतं લેપાલ ઈશાનેન્દ્ર જેવા સમજવા. કપાલના ચારે વિમાનની નીચે તિર્યફ લેકમાં વર્તતી એવી લોકપાલોની પૂર્વની જેમ ચાર રાજધાનીઓ સમજવી. ૯૨૮–૯૩૦. સૌધર્મ અને ઈશાનેન્દ્રના લોકપાલોની કુંડલદ્વીપમાં જે બત્રીસ નગરીએ કહેલી છે, તે આથી (રાજધાનીઓથી જુદી સમજવી. ૯૩૧. સોમ અને યમ લેકપાલનું આયુષ્ય ૧૩ ન્યૂન બે પાપમનું હોય છે, વૈશ્રમણનું આયુષ્ય પૂર્ણ બે પલ્યોપમનું હોય છે, અને વરુણનું આયુષ્ય કે પલ્યોપમ અધિક બે પલ્યોપમ હોય છે. ૯૩૨-૯૩૩. - ચારેય લેકપાલોને પૃથ્વી, રાજી, રણ અને વિદ્યુત્ નામની ચાર પટરાણીઓ હોય છે. ૯૩૪. ચારેય લોકપાલની પુત્રસ્થાનીય દેવતા વિગેરેની વાત પૂર્વની જેમ બુદ્ધિથી સમજી લેવી. વિશેષ ફક્ત એટલે કે – આ લેકપાલોને વશવતી અસુરાદિ દેવતાઓ ઉત્તર દિશાના સમજવા અને પૂર્વે કહેલો સવ અધિકાર ઉત્તર દિશા સંબંધી સમજવો. ૯૩૫-૯૩૬. કહ્યું છે કે – ચારે વિમાનમાં ચાર વાના સમાન છે, ફક્ત આયુષ્યની સ્થિતિમાં ભિન્નતા છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ બે દેવલોકનાં ૧૦ અધિપતિ છે ૩૮૫ आदिदुगि तिभागणा पलिया धणयस्स होंति दो चेव । दो सतिभागा वरुणे पलियमहावञ्चदेवाणं ॥ ९३७ ॥ भग०" तथा-स्थितेरल्पत्वेऽप्यमीषामाज्ञैश्वर्यं भवेन्महत् । लोकेऽल्पविभवत्वेऽपि, नृपाधिकारिणामिव ॥ ९३८ ॥ उक्ता दशाधिपतयः, सौधर्मशानयोयतः । सूत्रे तत्र सुरेन्द्रौ द्वौ, लोकपालास्तथाऽष्ट च ॥ ९३९ ॥ तथाहुः-" सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु कइ देवा आहेवचं जाव विहरंति ?, गो० ! दस देवा जाव विहरंति" इत्यादि भगवतीसूत्रे । एवमीशानदेवेन्द्रः, सामानिकादिभिर्वृतः । विमानावासलक्षाणामिहाष्टाविंशतः प्रभुः ॥ ९४० ॥ उत्तरार्द्धलोकनेता. कान्त्या विद्योतयन् दिशः । असंख्यदेवीदेवानामीशानस्वर्गवासिनाम् ॥ ९४१ ॥ आधिपत्यमनुभवत्युदात्तपुण्यवैभवः । प्रतापनिस्तुलः शूलपाणिवृषभवाहनः ॥ ९४२ ॥ त्रिभिर्विशेषकं ॥ अहो माहात्म्यमस्योचैर्यत्सौधर्मेश्वरोऽपि हि ।। आदृतः पाचमभ्येतु, क्षमते न त्वनादृतः ॥ ९४३ ॥ પહેલા બે લોકપાલનું ! પપમ ન્યૂન બે પલ્યોપમનું આયુષ્ય હોય છે, ધનદ લોકપાલનું ૨ પલ્યોપમનું આયુષ્ય હોય છે અને વરુણ લોકપાલનું આયુષ્ય પોપમ ભાગ ચક્ત બે પલ્યોપમનું હોય છે. ઈત્યાદિ ભગવતી સૂત્રમાં કહ્યું છે. ૯૩૭. - જેમ રાજાના અધિકારી અલ્પ વૈભવવાળા હોવા છતાં પણ વિશિષ્ટ સત્તાવાળા હોય છે, તેમ આયુષ્ય અલ્પ હોવા છતાં પણ આ લોકપાલનું આશ્વર્ય (સત્તા) માટે હોય છે. ૯૩૮. તેથી જ સૂત્રમાં સૌધર્મેદ્ર અને ઈશાનેન્દ્ર દેવલોકના દશ અધિપતિએ કહેલા છે, તેમાં બે ઈદ્ર (સૌધર્મેન-ઈશાનેન્દ્ર) અને (તેના ચાર–ચાર) આઠ લોકપાલો સમજવાના. આ પ્રમાણે ૨ + ૮ = ૧૦ થાય છે. ૯૩૯ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે – “હે ભદંત ! સૌધર્મ અને ઈશાન દેવલોકમાં કેટલા દેવતાઓ અધિપતિપણું કરતાં યાવત્ વિહરે છે? હે ગૌતમ! દશ દેવતાઓ (અધિપતિપણું ભોગવે છે.) યાવત્ વિહરે છે.” આ પ્રમાણે સામાનિક દેવતાઓથી પરિવરેલા, અઠ્ઠાવીસ લાખ વિમાનના અધિપતિ, ઉત્તરાર્ધલોકના સ્વામી, પોતાની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનારા, વિશિષ્ટ પુણ્યશાળી ક્ષે-ઉ. ૪૯ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ક્ષેત્રક-સગ ૨૬ एवमालापसंलापौ, कत्र्त संमुखमीक्षितुम् । अनेन सह सौधर्माधीशोऽनीशो ह्यनादृतः ॥ ९४४ ॥ ईशानेन्द्रस्तु सौधर्माधिपतेरन्तिकं सुखम् । यातीक्षते जल्पति च, नास्यानुज्ञामपेक्षते ॥ ९४५ ॥ एवमुत्पन्नेषु नानाकार्येषु च परस्परम् । संभूय गोष्ठीमप्येतो, कुर्वाते प्रश्रयाश्रयौ ॥ ९४६ ॥ गच्छेत्कदाचिदीशाननाथोऽपि प्रथमान्तिकम् । सौधर्मेन्द्रोऽप्यनुज्ञाप्य, यायादेतस्य सन्निधौ ॥ ९४७ ॥ भो दक्षिणार्द्धलोकेन्द्र : सौधर्मेन्द्र ! हितावहम् । कार्यमेतदिति गिरा, वदेदीशाननायकः ॥ ९४८ ॥ उत्तरार्द्धलोकनेतर्भो ईशानसुरेश्वर ! । सत्यमित्यादिकृत्यौघानुभौ विमृशतो मिथः ॥ ९४९ ॥ तथाहुः-'प्रभू णं भंते ! सके देविदे देवराया ईसाणस्स देविंदस्स देवरणो પ્રતાપથી જેની તુલના ન થઈ શકે એવા, શૂલ નામના શસ્ત્રને હાથમાં ધારણ કરનારા, વૃષભ વાહનવાળા, એવા ઈશાનેન્દ્ર ઇશાન સ્વગમાં રહેનારા અસંખ્ય દેવ-દેવીઓનાં સ્વામીપણાને અનુભવે છે. ૯૪૦-૯૪૨. અહો ! ઈશાનેન્દ્રનું માહાભ્ય એટલું વિશેષ છે, કે સ્વયં સૌધર્મેદ્ર પણ ઈશાનેન્દ્રની ઈરછાથી જ (તેમની અનુજ્ઞા હોય તે જ તેમની) નજીક જઈ શકે- અન્યથા ન જઈ શકે. એ જ પ્રમાણે એમની સાથે વાતચીત કરવી. સામે જોવું, વિગેરે બધી પ્રવૃત્તિઓ પણ ઈશાનેન્દ્રની ઈચ્છા વિના સૌધર્મેન્દ્ર કરી શકે નહીં. ૯૪૩-૯૪૪. - જ્યારે ઇશાને તો સીધર્મેન્દ્રની પાસે અનુજ્ઞાની અપેક્ષા વિના સુખપૂર્વક જાય છે, બેલે છે, અને જુએ છે. ૯૪૫. એ પ્રમાણે જુદા-જુદા પ્રકારના કાર્ય પ્રસંગે બન્ને ઈદ્રો પરસ્પર ભેગા થઈને આદર – વિનયને પામેલા એવા તેઓ પરસ્પર વાતચીતાદિ ગોષ્ઠી કરે છે. ૮૪૬. કયારેક ઈશાનેન્દ્ર, સૌધર્મેન્દ્ર પાસે જાય છે અને કયારેક સૌધર્મેન્દ્ર ઈશાનેદ્રને જણાવીને તેમની પાસે જાય છે. ૯૪૭. ઈશાને, સૌધર્મેન્દ્ર સાથે વાત કરે ત્યારે કહે કે – હે દક્ષિણાઈ લકે! સૌધર્મેદ્ર! આ કાર્ય હિતકારી છે–એ પ્રમાણે વાત કરે છે. ૯૪૮. ત્યારે સૌધર્મેદ્ર જવાબ આપે, હે ઉત્તરાર્ધ લે કેન્દ્ર! ઇશાનેન્દ્ર ! તમારી વાત સાચી છે-એ પ્રમાણે કહીને પરસ્પર કાર્યની વિચારણા કરે છે. ૯૪૯ શ્રી ભગવતી સત્રના ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું છે કે – “હે ભદંત! Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭, બે ઇન્દ્રનાં ઝગડામાં સનસ્કુમાર દ્વારા સમાધાન अंतिथे पाउन्भवित्तए ?, हंता पभू!' इत्यादि भगवतीसूत्रे ३, १ । साधारणविमानादिहेतोर्जात्वेनयोद्वयोः । उत्पद्यते विवादोऽपि, मिथो निरराजयोः ॥ ९५० ॥ आध्मातताम्रवत्क्रोधात्ताम्राननविलोचनौ । कल्पान्तवह्नितपनाविवाशक्य निरीक्षणौ ॥ ९५१ ॥ चण्डरूपौ तदा चैतो, कोऽन्यो वक्तमपीश्वरः ? । योत्र युक्तमयुक्तं वा, निर्णीय शमयेत्कलिम् ॥ ९५२ ॥ ततः क्षणान्तरादीपच्छान्तौ विचिन्त्य चेतसा । સનરમા રેવેન્દ્ર, સ્મતતાજુમાવજ | શરૂ | सोऽपि ताभ्यां स्मर्यमाणो, विज्ञायावधिना द्रुतम् । तत्रागत्य न्याय्यकार्यमाज्ञाप्य शमयेत्कलिम् ।। ९५४ ॥ ततः सनत्कुमारेन्द्रबोधितौ त्यक्तविग्रहौ । तदाज्ञां बिभ्रतो मौलौ, तौ मिथः प्रीतमानसौ ॥ ९५५ ॥ तथाहुः-'अवि ण भंते ! सक्कीसाणाणं देविंदाणं देवराईणं विवादा समुप्पज्जति, ? हंता अत्थीत्यादि' भगवतीसूत्रे ३, १ । દેવાના ઈન્દ્ર, દેના રાજા, શક મહારાજા ઈશાનેન્દ્ર પાસે જઈ શકે કે કેમ? ગતમ! હા, જઈ શકે ઈત્યાદિ. - સાધરણ વિમાનોના કારણે આ બન્ને ઈન્દ્ર વચ્ચે કેઈક વાર વિવાદ પણ ઉત્પન્ન થાય છે. ૯૫૦. ધમાવેલા તાંબાની જેમ ક્રોધથી લાલચોળ મુખ અને આંખોવાળા ક૯પાંત કાળના અગ્નિની જેમ, જેની સામે જોઈ પણ ન શકાય એવા પ્રચંડરૂપવાળા, આ બને દેવેન્દ્રોને કહેવાને કેણ સમર્થ બને કે – જે ચોગ્ય-અયોગ્ય નિર્ણય કરીને ઝઘડાને શમાવે ! ત્યારબાદ ક્ષણવાર પછી કંઈક શાંત થએલા એવા તે બન્ને ઈદ્રો મનથી વિચારીને સનકુમારનું સ્મરણ કરે છે...૯૫૧-૯૫૩. બનેવડે યાદ કરાએલા એવા તે (સનકુમાર ઈદ્ર) પણ અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવીને યોગ્ય કાર્યની આજ્ઞા કરી ઝઘડાને શમાવે છે. ૫૪, સનસ્કુમારેઢું સમજાવેલા એવા તે બને ઈદ્રો ઝઘડો છોડીને ખુશ થઈને પરસ્પર બને સનકુમારેદ્રની આજ્ઞાને સ્વીકારે છે. ૫૫. શ્રી ભગવતી સૂત્રને ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું કે – “હે પ્રભુ! દેવોના રાજા, દેવોના ઈન્દ્ર એવા શક અને ઈશાનેન્દ્રને વિવાદ ઉત્પન્ન થાય છે? ગૌતમ! હા, થાય છે... ઈત્યાદિ... Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ક્ષેત્રલેાક-સ ૨૬ कदाचिच्च तथा क्रुद्धौ युद्धसज्जौ परस्परम् । સામાનિાટ્ટો લેવા, સમયોપિ સંમતાઃ ॥ ૧૧૬ ॥ अर्हद्दंष्ट्राक्षालनाम्बुसेकात्तौ गतमत्सरौ । निर्माय निर्मायतया बोधयन्ति नयस्थितिम् ॥ ९५७ ॥ पश्यतातितमां रागद्वेषयोर्दुर्विलङ्घताम् । ચઢેતામ્યાં વિત્તયેતે, તાદશાવીશ્વૌ । ૮ । एवमीशानदेवेन्द्रो ऽनुभवन्नपि वैभवम् । अर्हन्तमद्ध च, चित्तान्न त्यजति क्षणम् ।। ९५९ ।। उत्तरार्द्ध जिनेन्द्राणां कल्याणकेषु पञ्चसु । જરોપ્રેસરીસૂય, સદ્દોસાનું મહોત્સવાર્ ॥ ૧૬૦ || जिनेन्द्रपादान् भजते, भरतैखतादिषु । नन्दीश्वरे च प्रत्यब्दं करोत्यष्टाहिकोत्सवान् ॥ ९६१ ।। असकृच्चाहतां भावपूजामपि करोति सः । अष्टोत्तरं नटनटीशतं विकृत्य नर्त्तयन् ॥ ९६२ ॥ કાઈકવાર ક્રોધમાં આવીને પરસ્પર યુદ્ધ કરવા તૈયાર થાય છે ત્યારે બન્નેને સમત (માન્ય ) એવા સામાનિક દેવતાએ અરિહંતની દાઢાના પ્રક્ષાલનું પાણી છાંટીને શાંત કરીને સરળતાપૂર્વક ન્યાય સમજાવે છે. ૯૫૬-૫૭. જુઆ-જુએ રાગ-દ્વેષ કેટલા દુલય છે, કે જે, રાગદ્વેષવડે આવા મહાન ઇન્દ્રો પણ વિડંબના પામે છે. ૯૫૮. આ પ્રમાણે ઈશાનેન્દ્ર વૈભવને અનુભવતા છતાં પણ શ્રી અહિ ત પરમાત્મા અને શ્રી અરિહંતના ધર્માંને ચિત્તથી ક્ષણવાર પણ છેાડતા નથી... ૯૫૯. ઉત્તરા લાકના શ્રી જિનેશ્વર ભગવંતાના પાંચે કલ્યાણકામાં અગ્રેસર બનીને ઉત્સાહપૂર્વક મહાત્સવ કરે છે. ૯૬૦. ભરત અને અરવત આદિમાં શ્રી જિનેશ્વરાની સેવા કરે છે અને દરવર્ષે નંદીવરદ્વીપમાં અટ્ઠાઇ મહેાત્સવ કરે છે. ૯૬૧. અને એકસાઆઠ (૧૦૮ ) નટ-નટીએને વિકીને નાચપૂર્વક વાર વાર અહિંતાની ભાવપૂજા પણ કરે છે. ૯૬૨. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ સર્ગની પૂર્ણાહુતિ देवपर्षत्समक्षं च, चमत्कारातिरेकतः । प्रशंसति नरस्यापि, धर्मदाादिकं गुणम् ॥ ९६३ ॥ आराध्यानेकधा धर्म, सम्यक्त्वाद्येवमुत्तमम् । समाप्यायुः सातिरेकं सागरोपमयोद्वयम् ॥ ९६४ ॥ इतश्च्युत्वेशानराजो, महाविदेहभृमिषु । उत्पद्य प्राप्तचारित्रो, भावी मुक्तिवधूधवः ॥ ९६५ ॥ इत्थं मया पृथुसुखौ प्रथमद्वितीयौ, स्वर्गावनगलशुभाचरणाधिगम्यौ । साधीश्वरौ श्रुतवतां वचनानुसाराध्यावर्णितो વિમવશાસિતુ િળ ( રુવા ) | ૧દ્દદ્દ . विश्वाश्चर्यदकीर्त्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे, । षड्विंशो मधुरः समाप्तिमगमत्सर्गों निसर्गोज्ज्वलः ॥ ९६७ ॥ इति श्रीलोकप्रकाशे षडविंशः सर्गः समाप्तः ॥ ग्रं. १०८४ ॥ Fe (દઢતાપૂર્વક ધર્મ આરાધી રહેલા ધર્માત્માને જોઈને) તેના ચમત્કારના અતિરેકથી દેવની પર્ષદા સમક્ષ મનુષ્યના પણ ધર્મની, દઢતા આદિ ગુણોની પ્રશંસા કરે છે. ૯૬૩. એ પ્રમાણે ઈશાનેન્દ્ર ઉત્તમ એવા સમ્યકત્વ આદિ ધર્મની અનેક પ્રકારે આરાધના કરીને, સાધિક બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને, અહીંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને, ચારિત્ર સ્વીકાર કરીને મુતિવધૂના પતિ થશે, અર્થાત્ મેસે જશે... ૯૬૪-૯૬૫. આ પ્રમાણે વૈભવશાળી દેવતાઓથી પૂર્ણ, અત્યંત સુખવાળા, અનર્ગલ શુભ આચરણથી પ્રાપ્ય એવા પ્રથમ અને દ્વિતીય સ્વર્ગનું તથા તેના ઈન્દ્રોનું વર્ણન જ્ઞાનીઓના વચનાનુસાર મેં કર્યું છે. ૯૬૬. વિશ્વને આશ્ચર્ય કરનારી કીર્તિવાળા, એવા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવરના શિષ્ય, માતા રાજ શ્રી અને પિતા તેજપાલના પુત્ર એવા વિનયવિજયજી એટલે કે મેં, નિશ્ચિત એવા જગતના ત માટે પ્રદીપ સમાન જે કાવ્ય (લકપ્રકાશ કાવ્ય) તેમાં સ્વાભાવિક, ઉજજવલ અને મધુર એ છવીશમે સર્ગ સમાપ્ત કર્યો ૯૬૭. Page #451 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ सप्तविंशतितमः सर्गः प्रारभ्यते ॥ सौधर्मेशाननामानावुक्तौ स्वर्गों सभर्तृको । स्वरूपमुच्यते किंचित्ततीयतुर्ययोरथ ॥ १ ॥ सौधर्मेशाननाकाभ्यां, दूरमूर्ध्व व्यवस्थितौ । योजनानामसंख्येयकोटाकोटिव्यतिक्रमे ॥ २ ॥ सनत्कुमारमाहेन्द्रौ, स्वर्गों निसर्गसुन्दरौ । सौधर्मशानवदिमावप्येकवलयस्थितौ ॥ ३ ॥ संस्थानमर्द्धचन्द्राभं. प्रत्येकमनयोभवेत् ।। उभौ पुनः समुदिती, पूर्णचन्द्राकृती मतौ ॥ ४ ॥ तत्रापि सौधर्मस्योचं, समपक्षं समानदिक् । सनत्कुमार ईशान-स्यो माहेन्द्र एव च ॥ ५ ॥ प्रतरा द्वादश प्राग्वद् , द्वयोः संगतयोरिह । प्रतिप्रतरमेकैकं, भवेद्विमानमिन्द्रकम् ॥ ६ ॥ सग-२७ સૌધર્મ અને ઈશાન દેવલોકનું તથા તેમના ઈન્દ્રનું વર્ણન કર્યું. અને હવે ત્રીજાચોથા દેવલોકનું કંઈક સ્વરૂપ કહીએ છીએ. ૧. સૌધર્મ અને ઇશાન દેવલોકથી ઉપર અત્યંત દૂર, અસંખ્ય કોટાકેટિ એજન (ઉપર) ગયા બાદ કુદરતી રીતે સુંદર એવા સનકુમાર અને મહેન્દ્ર દેવલોક-સૌધર્મ અને ઈશાન દેવલોકની જેમ એક ગોળાકારે રહેલા છે. ૨-૩. બને દેવલોકનું સંસ્થાન અર્ધ ચંદ્રાકારે છે અને બન્નેનું સંસ્થાન મેળવતાં पूया४२ थाय छे. ४. તેમાં પણ સૌધર્મની બરાબર ઉપર સમાન દિશામાં સનસ્કુમાર દેવક છે અને ઈશાનની ઉપર મહેન્દ્ર દેવલોક છે. ૫. બને દેવલોકના બાર પ્રતર છે અને દરેક પ્રતરમાં ઈન્દ્રક વિમાન હોય છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ ઈનક વિમાન वैडूर्य १ रुचकं २ चैव, रुचिकं ३ च ततः परम् ।। अङ्क ४ च स्फटिकं ५ चैव, तपनीयाख्य ६ मेव च ॥ ७ ॥ मेघ ७ मध्यं च ८ हारिद्रं ९, नलिनं १० लोहिताक्षकम् ११ । वज्रं १२ चेति प्रतरेषु, द्वादशस्विन्द्रकाः क्रमात् ॥ ८ ॥ चतस्रः पङ्कयो दिक्षु, प्रतिप्रतरमिन्द्रकात् ।। अन्तरेषु बिना प्राची, प्राग्वत्पुष्पावकीर्णकाः ॥ ९ ॥ प्रकोनपञ्चाशदष्टसप्तषट्पञ्चकाधिका । चतुस्त्रिद्वथेकाधिका च, चत्वारिंशत्ततः परं ॥ १० ॥ चत्वारिंशदथैकोनचत्वारिंशद्विमानकाः । अष्टात्रिंशत्प्रतिपति, प्रतरेषु क्रमादिह ॥ ११ ॥ प्रथमप्रतरे सप्तदश व्यत्रा विमानकाः । प्रतिपति चतुष्कोणा, वृत्ताः षोडश षोडश ॥ १२ ॥ सर्वे पतिविमानाच, षण्णवत्यधिकं शतम् । द्वितीयप्रतरे त्रैधा, अपि षोडश षोडश ॥ १३ ॥ सर्वे च ते संकलिता, द्विनवत्यधिकं शतम् । तार्तीयीके प्रतिपद्भि, वृत्ताः पञ्चदशोदिताः ॥ १४ ॥ १. वैडूय, २. उय, 3. २यि४, ४. म ४, ५. २५टि४, ६. तपनीय, ७. मेघ, ८, मध्य, ६. रिद्र, १०. नलिन, ११. सोडिताक्ष, १२. 401-2 नामाना ४२४ प्रत२मा भशः १२ -२४ विमान छे. ६-८. દરેક ઈન્દ્રક વિમાનથી ચારે દિશામાં વિમાનની એક-એક શ્રેણિ છે. અને તેના આંતરામાં પૂર્વ દિશા સિવાયની દિશામાં પુપાવકીર્ણક વિમાનો છે. ૯. ४२४ प्रत२मा मशः (१) ४८, (२) ४८, (3) ४७, (४) ४६, (५) ४५, (६) ४४, (७) ४३, (८) ४२, (८) ४१, (१०) ४०, (११) ३८, (१२) 3८, विमान। छ. १०-११. પ્રથમ પ્રતરમાં દરેક પંક્તિમાં ત્રિકેણાકારના ૧૭ વિમાનો છે અને ગ ળાકાર તથા ચેરસ ૧૬-૧૬ વિમાને છે. ચારે પંક્તિના કુલ વિમાને એકસે છ— (૧૯૬૬) છે. બીજા પ્રતરમાં દરેક આકારના વિમાનોની સંખ્યા ૧૬-૧૬ ની છે. અને ચારે પંક્તિના કુલ વિમાનો એક સે બાણું-(૧૯૨) થાય છે. ત્રીજા પ્રતરમાં દરેક પંક્તિમાં ગોળ વિમાન ૧૫ છે. અને ત્રિકેણુ તથા ચેરસ ૧૬-૧૬ છે. કુલ (ચારે પંક્તિ ના ) Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ક્ષેત્રલેક-સર્ગ ૨૭ षोडश त्रिचतुष्कोणाः, सर्वेऽष्टाशीतियुक् शतम् । તુ ઘણા વોશ, વૈધા વચ્ચશારિવાઃ | | शतं चतुरशीत्याढ्य, पञ्चमे प्रतरे पुनः । શૈધા શપ પદ્મશ, સર્વશીય િશતમ્ | ૨૬ | પઝઝ પઢશ, પછે વિતરક | वृत्ताश्चतुर्दशेवं च, षट्सप्ततियुतं शतम् ॥ १७ ॥ सप्तमे प्रतरे व्यस्राः, प्रोक्ताः पञ्चदशोत्तमैः । વૃત્તા. વાર્થ, તુર્તશ વાદ્રશ ! ૨૮ . द्विसप्तत्या समधिकं, शतं सर्वेऽष्टमे पुनः । चतुर्दशैव त्रेधापि, सर्वेऽष्टषष्ठियुक् शतम् ॥ १९ ॥ नवमे त्रिचतुष्कोणांश्चतुर्दश चतुर्दश । वृत्तास्त्रयोदशवं च, चतुःषष्टियुतं शतम् ।। २० ।। કાઢતશાળે , વૈધા રિ ત્રયોશ ! षष्टयाधिकं शतं सर्वे, दशमे प्रतरे पुनः ॥ २१ ॥ એક સે અચ્ચાસી (૧૮૮) વિમાનો છે. અને ચોથા પ્રતરમાં ત્રિકેણ વિમાનો ૧૬ છે. અને બીજા ૧૫-૧૫ છે એટલે કુલ એકસ ચેર્યાસી (૧૮૪) વિમાને છે. ૧૨-૧૫. પાંચમા પ્રતરમાં ત્રણે આકારના વિમાનો ૧૫-૧પ છે અને ચારે શ્રેણિના મળીને કુલ એક સે એંશી (૧૮૦) વિમાને છે. ૧૬. છઠ્ઠા પ્રતરમાં ત્રિકેણ અને ચરસ વિમાને ૧૫-૧૫ છે અને ગોળ વિમાને ૧૪ છે. કુલ ચાર શ્રેણિના એક છોતેર (૧૭૬) વિમાનો છે. ૧૭. સાતમા પ્રતરમાં ત્રિકોણ વિમાન ૧૫ છે, ગોળ અને ચોરસ વિમાન ૧૪–૧૪ છે અને ચારે શ્રેણિના કુલ વિમાનો એકસો બહોતેર (૧૭૨) છે. આઠમાં પ્રતરમાં ત્રણે પ્રકારના વિમાન ૧૪-૧૪ છે અને ચારે શ્રેણિના કુલ વિમાને એકસે અડસઠ (૧૬૮) છે. ૧૮-૧૯. નવમા પ્રતરમાં ત્રિકોણ અને ચોરસ વિમાને ૧૪–૧૪ છે અને ગોળ વિમાને ૧૩ છે અને ચારે શ્રેણિના કુલ એકસે ચેસઠ (૧૬૪) છે. ૨૦. દશમા પ્રતરમાં ત્રિકેણ વિમાને ૧૪ છે અને ગોળ અને ચરસ વિમાને. ૧૩-૧૩ છે. ચારે શ્રેણિના કુલ વિમાને એકસો સાઈઠ (૧૬૦) છે. ૨૧ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ ત્રીજા ચોથા દેવલોકનાં દરેક પ્રતરે વિમાનની સંખ્યા एकादशे विधाप्येते, त्रयोदश त्रयोदश । सर्वे पुनः संकलिताः, षट्पञ्चाशद्युतं शतम् ॥ २२ ॥ द्वादशे त्रिचतुष्कोणास्त्रयोदश त्रयोदश । वृत्ताश्च द्वादशैवं च, द्विपश्चाशं शतं समे ॥ २३ ॥ एवं च पनिवृत्तानां, साशीतिरिह षट्शती । पतिव्यस्राणां च सप्त, शतानि द्वादशोपरि ॥ २४ ।। स्यात्पतिचतुरस्राणां, सषण्णवतिषट्शति । द्वादशानामिन्द्रकाणां, क्षेपेऽत्र सर्वसंख्यया ॥ २५ ॥ पाङ्क्तेयानि विमानानि, स्युः शतान्येकविंशतिः । भवन्त्यन्यानि पुष्पावकीर्णानि तानि संख्यया ॥ २६ ॥ सहस्राः सप्तनवतिलक्षाण्येकोनविंशतिः। शतानि नव सर्वाग्राद्विमानलक्षविंशतिः ॥ २७ ।। તત્ર દ્વારા સ્ત્રક્ષા, સનમારવા | लक्षाण्यष्ट विमानानां, माहेन्द्राधीश्वरस्य च ॥ २८ ॥ અગ્યારમા પ્રતરમાં ત્રણ પ્રકારના વિમાને ૧૩-૧૩ છે અને ચારે શ્રેણિના એક છપન (૧૫૬) વિમાને છે. ૨૨. બારમા પ્રતરમાં ત્રિકોણ અને ચોરસ વિમાને ૧૩–૧૩ છે, ગોળ વિમાને ૧૨ છે અને ચાર શ્રેણિના કુલ વિમાને એકસો બાવન (૧૫૨) છે. ૨૩. - આ પ્રમાણે બારે પ્રતિરોના મળીને પંક્તિમાં રહેલા ગેળ વિમાનો છસે એંશી (૬૮૦) છે. ત્રિકોણ વિમાનોની સંખ્યા સાત બાર (૭૧૨) છે. અને ચોરસ વિમાનની સંખ્યા છસે છ– (૬૯૬) છે. આ સંખ્યામાં ઈદ્રકવિમાને ૧૨ ઉમેરવાથી બધા વિમાનોની કુલ સંખ્યા એકવીસસો (૨૧,૦૦) થાય છે. ૨૪-૨૫. એ સિવાય બીજા વિમાને પુષ્પાવકીર્ણ હોય છે, જેની સંખ્યા એગણીશ લાખ સત્તાણુહજાર નવસો હોય છે, (૧૯,૯૭,૯૦૦) અને તેમાં ૨૧૦૦ (શ્રેણિના વિમાનની સંખ્યા) ઉમેરવાથી વીસ લાખ (૨૦,૦૦,૦૦૦) વિમાનોની સંખ્યા થાય છે. ૨૬-૨૭. તેમાં બાર લાખ વિમાન સનકુમાર ઈન્દ્રના છે અને આઠ લાખ વિમાને માહેન્દ્રાધિપતિના છે. ૨૮. ક્ષે-ઉ. ૫૦, Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ सनत्कुमारमाहेन्द्रसुरेन्द्रयोः पृथक् पृथक् । सौधर्मेशानवद्वत्तादिषु स्वामित्वमुह्यताम् ॥ २९ ॥ संख्या सनत्कुमारेऽथ, वृत्तानां पतिवर्तिनाम् । द्वाविंशत्यधिका पञ्चशती प्राच्यनिरूपिता ॥ ३० ॥ ત્રિોનાં સર્વસંથા, વિશ્વાસે શતત્રમ્ | चतुष्कोणानां तथाष्टचत्वारिंशं शतत्रयम् ॥ ३१ ॥ षड्विंशा द्वादशशती, पाङ्क्तेयानां भवेदिह । लक्षाण्येकादशैवाष्टनवतिश्च सहस्रकाः ॥ ३२ ॥ सचतुःसप्ततिः सप्तशती पुष्पावकीर्णकाः । एवं द्वादश लक्षाणि. तृतीयस्य सुरेशितुः ॥ ३३ ॥ तुर्ये वृत्तविमानानां, सप्तत्याऽभ्यधिकं शतम् । षट्पश्चाशत्समधिकं, त्रिकोणानां शतत्रयम् ॥ ३४ ॥ चतुष्कोणानां तथाष्टचत्वारिंशं शतत्रयम् । शतान्यष्ट चतुःसप्तत्याढ्यानि सर्वसंख्यया ॥ ३५ ॥ सप्त लक्षाण्यथ नवनवतिश्च सहस्रकाः । षड्विंशं च शतं पुष्पावकीर्णा इह निश्चिताः ॥ ३६ ।। સનકુમાર અને મહેન્દ્ર દેવલોકનાં ઈન્દ્રનું સૌધર્મ અને ઇશાનની જેમ ગોળ-ચેરસ અને ત્રિકોણ વિમાનને વિષે સ્વામિત્વ અલગ-અલગ સમજવું. ર૯. તેમાં સનકુમાર દેવલોકના પંક્તિગત ગેળ વિમાનોની સંખ્યા પૂર્વ પુરૂષોએ પાંચસો બાવીશ (૨૨) ની, ત્રિકોણની સંખ્યા ત્રણસે છપન (૩૫૬) અને ચતુષ્કોણની સંખ્યા ત્રણસે અડતાલીશ (૩૪૮)ની કહેલી છે. ૩૦-૩૧. સનકુમાર દેવકના પંક્તિગત કુલ વિમાનોની સંખ્યા બારસોને છવ્વીશ (૧,૨૨૬) છે અને પુષ્પાવકીર્ણક વિમાનની સંખ્યા અગ્યાર લાખ અઠાણું હજાર સાતસો ચુમેતેર (૧૧,૯૮,૭૭૪) અને બધા વિમાનની કુલ સંખ્યા બાર લાખ (૧૨,૦૦,૦૦૦)ની છે. ૩૨-૩૩. માહેન્દ્ર દેવલોકમાં પંક્તિગત વિમાનમાંથી ગોળ વિમાને એકસો સિત્તેર (૧૭૦) છે. ત્રિકોણાકાર વિમાનો ત્રણસો છપ્પન (૩૫૬) છે. ચતુષ્કોણ વિમાને ત્રણસે અડતાલીશ (૩૪૮) છે અને પંક્તિગત કુલ વિમાનો આઠ-ચુમ્મર (૮૭૪) છે. આમાં પુષ્પાવકીર્ણક વિમાન સાત લાખ નવ્વાણું હજાર એકસોને છવીશ (૭,૯,૧૨૬) છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ વિમાનની વિશેષ વિગત ૩૯૫ एषां योगेऽष्टलक्षाणि, माहेन्द्रस्य सुरेशितुः । विमानानीशितव्यानि, भाव्यानि भव्यधीघनैः ॥ ३७ ॥ अमी विमानाः सर्वेऽपि, घनवातप्रतिष्ठिताः । श्याम विना चतुर्वर्णा, मणिरत्नविनिर्मिताः ॥ ३८ ॥ घनवातोऽतिनिचितो, निश्चलो वातसंचयः ।। जगत्स्वाभाव्यतस्तत्र, विमानाः शश्वदास्थिताः ॥ ३९ ॥ षड्विंशतिः शतान्येषु, पृथ्वीपिण्डो निरूपितः । शतानि षड् योजनानां, प्रासादाः स्युरिहोच्छिताः ॥ ४० ॥ सौधर्मशाननिष्ठानों, विमानानामपेक्षया । अत्युत्कृष्टवर्णगन्धरसस्पर्शा अमी मताः ॥ ४१ ॥ सौधर्मशानवच्छेषं, स्वरूपं भाव्यतामिह । विष्कम्भायामपरिधिमानं तु प्राक् प्रदर्शितम् ॥ ४२ ॥ अर्थतेषु विमानेषु, पूर्वपुण्यानुसारतः । ૩wાન્ત સુરાતત્ર, રીતરતું પ્રાણ પ્રશ્ચિત કરૂ છે આ પ્રમાણે મહેન્દ્ર દેવલોકના રાજ્ય ભગવટાનાં કુલ વિમાન આઠ લાખ (૮,૦૦,૦૦૦) ભવ્ય બુદ્ધિવાળા જીવોએ સમજવા. ૩૪-૩૭. આ બધા વિમાને ઘનવાત ઉપર રહેલા છે. મણિરત્નથી નિર્મિત છે અને શ્યામવર્ણ સિવાયના બીજા ચાર વર્ણવાળા છે. ૩૮, આ ઘનવાત અતિદત, અને નિશ્ચલ વાયુનો સમૂહ છે. જગતના સ્વભાવથી જ આ વિમાને ત્યાં હંમેશ માટે રહેલા છે. ૩૯ આ વિમાનોમાં છવ્વીસ (૨૬૦૦) જનને પૃથ્વીપિંડ કહેલો છે અને તેના ઉપર છસો (૧૦૦) જન ઊંચા પ્રાસાદા (વિમાને) હોય છે. ૪૦. સૌધર્મ અને ઈશાન દેવલોકના વિમાનોની અપેક્ષાએ આ વિમાનના વણ-ગંધરસ-સ્પર્શ અતિ ઉત્કૃષ્ટ હોય છે. ૪૧. આ બને દેવલોકના વિમાનોનું બાકીનું સ્વરૂપ સૌધર્મ અને ઈશાન દેવલોકના વિમાનની જેમ સમજવું અને લંબાઈ, પહોળાઈ અને પરિધિ પહેલા કહેલી છે. ૪૨. આ વિમાનની અંદર પૂર્વ પુણ્યાનુસારે દેવતાઓ ઉત્પન્ન થાય છે. અને એ ઉત્પત્તિની રીતિ પહેલા કહેલી છે. ૪૩. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ક્ષેત્રલેકસ ૨૭ पद्मकेसरवद्गौरास्तेऽथ सर्वाङ्गभूषणाः । वराहचिह्नमुकुटा:, सनत्कुमारनाकिनः ॥ ४४ ॥ सिंहचिह्नधारिचारुकिरीटरम्यमौलयः । देवा विशिष्टद्युतयो, माहेन्द्रस्वर्गवासिनः ॥ ४५ ॥ जघन्यतोऽपि पाथोधिद्वितयस्थितयः सुराः । सनत्कुमारेऽथोत्कर्षात् , सप्तसागरजीविनः ॥ ४६ ॥ माहेन्द्रे तु जघन्येन, साधिकाधिद्वयायुषः । उत्कर्षतः पुनः सातिरेकसप्तार्णवायुषः ॥ ४७ ॥ gણ સાજસ્થાંશ, રથને શ્રાવોદશાઃ | સ્વયોતિયોના, ચાર સ્થિતિનિકળે છે ૪૮ | प्रथमप्रतरे तत्रोत्कृष्टा जलनिधिद्वयम् । स्थितिः पश्चलवोपेतं, द्वितीयप्रतरे पुनः ॥ ४९ ॥ સામાજાધિ વર્કિંદ સ્થિતિરાણી . त्रिमिर्भागैः समधिकास्तृतीये सागरास्त्रयः ॥ ५० ॥ चतुर्थे प्रतरे साष्टभागं वारांनिधित्रयम् । पञ्चमे सैकभागं च, वारांनिधिचतुष्टयम् ॥ ५१ ॥ સનત્કુમારના દેવ ગુલાબી ગૌરવર્ણવાળા તથા સર્વાગભૂષણવાળા હોય છે. તેમજ તેઓનાં મુકુટમાં વરાહનું ચિહ્ન હોય છે. ૪૪. માહેન્દ્ર દેવલોકના દેવતાઓ વિશિષ્ટ તેજવાળા, અને મસ્તક ઉપર સિંહના ચિહ્નવાળા સુંદર મુગુટને ધારણ કરનારા હોય છે. ૪૫. સનતકુમારમાં દેવતાઓ જઘન્યથી ૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ૭ સાગરોપમના આયુષ્યવાળા હોય છે. ૪૬. મહેન્દ્ર દેવલોકના દેવતાઓ જઘન્યથી કંઈક અધિક ૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી કઈક અધિક સાત સાગરોપમ આયુષ્યવાળા હોય છે. ૪૭. એક સાગરોપમના બાર અંશ કલ્પવા અને આ અંશ બને (ત્રીજા-ચોથા) દેવકના દરેક પ્રતરના દેના આયુષ્યની ગણત્રી માટે ઉપયોગી જાણવા. ૪૮. ત્યાં પ્રથમ પ્રતરના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨ સાગરોપમ અને ૧ અંશની હોય છે બીજા પ્રતરના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ અને ૧૩ અંશની હોય છે. ત્રિીજા પ્રતરમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમ અને વર અંશ હોય છે. ૪૯-૫૦. ચોથા પ્રતરના દેવેનું આયુષ્ય ૩ સાગરોપમ અને અંશ છે. પાંચમા પ્રતરના દેવનું આયુષ્ય ૪ સાગરેપમ અને ધર અંશ છે. ૫૧. Page #458 -------------------------------------------------------------------------- ________________ દરેક પ્રતરે આયુષ્ય ૩૯૭ षड्भागाभ्यधिकं षष्ठे, तदेव सप्तमे पुनः ।। न्यूनमेकेन भागेन, सागरोपमपञ्चकम् ॥ ५२ ॥ एतदेव चतुर्भागाभ्यधिकं प्रतरेऽष्टमे । नवमे नबभागाढ्यमेतत्पयोधिपञ्चकम् ॥ ५३ ॥ साधिका दशमे द्वाभ्यां, भागाभ्यां षट् पयोधयः । एकादशेऽप्येत एव, साधिकाः सप्तभिलवैः ॥ ५४ ॥ प्रतरे द्वादशे चात्र, देवानां परमा स्थितिः । अर्णवाः सप्त सर्वत्र, जघन्या त्वम्बुधिद्वयम् ॥ ५५ ॥ सनत्कुमारे निर्दिष्टा, येयं ज्येष्ठेतरा स्थितिः । माहेन्द्रऽपि सैव किंतु, ज्ञेया सर्वत्र साधिका ॥ ५६ ॥ अत्रापि सातिरेकत्वं, सामान्योक्तमपि श्रुते । पत्योपमस्यासंख्येयभागेनेति विभाव्यताम् ॥ ५७ ॥ देहोचत्वं सुराणां स्यादिह स्थित्यनुसारतः । द्विसागरायुषस्तत्र, सप्तहस्तोच्चभूघनाः ॥ ५८ ॥ છઠ્ઠા પ્રતરના દેવેનું આયુષ્ય ૪ સાગરોપમ અને ૧ અંશ છે. સાતમા પ્રતરના દેવેનું આયુષ્ય ૪ સાગરોપમ અને અંશ છે. પ૨. આઠમા પ્રતરનાં દેવોનું આયુષ્ય ૫ સાગરોપમ અને ૧ અંશ છે. નવમા પ્રતરના દેવેનું આયુષ્ય ૫ સાગરોપમ અને અંશ છે. પ૩. દેશમાં પ્રતરના દેવનું આયુષ્ય ૬ સાગરોપમ અને ૧૪ અંશ છે. અગ્યારમાં પ્રતરમાં દેવનું આયુષ્ય ૬ સાગરોપમ અને અંશ છે. ૫૪. બારમા પ્રતરના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમ છે. જઘન્ય તો સર્વ પ્રતરમાં ૨ સાગરોપમ સમજવું. પ૫. સનતકુમાર દેવલોકના બારે પ્રતરના દેવોની જે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તેથી કંઈક અધિક મહેન્દ્ર દેવલોકનાં દરેક પ્રતરના દેવેની (જઘન્ય – ઉત્કૃષ્ટ સ્થિતિ) સમજવી. પ૬. - અહિં કંઈક અધિક એમ સામાન્યથી આગમમાં કહ્યું છે, તે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સમજ. ૧૭. અહીંના દેવતાઓની ઊંચાઈ આયુષ્યને અનુસારે હોય છે. બે સાગરોપમના આયુષ્યવાળા દેવતાઓની ઊંચાઈ સાત હાથની હોય છે. ત્રણ સાગરોપમના આયુષ્યવાળા Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ક્ષેત્રલેાક-સ ૨૭ । ૧ । त्रिपाथोधजीविनां तु, कराः षट् तनुतुङ्गता । ઇષ્ઠાવિમહમ્ય, ચવાોડંગા: જય यो भागाः कराः षट् च, चतुर्जलधिजीविनाम् । द्वौ भागौ षट् करास्तुङ्गो, देहः पञ्चार्णवायुषाम् ॥ ६० ॥ एको भागः षट् कराव, परसागरोपमायुषाम् । सप्ताब्धिस्थितयः पूर्णषट्करोत्तुङ्गविग्रहाः ॥ ६१ ॥ ते चोच्छ्वसन्ति मासेनार्णवद्वयायुषस्ततः । સ્થાપક્ષવૃદ્ધિ શ્ર્વાસાન્તરે સાળવાવધ ॥ દૂર ॥ द्वाभ्यां त्रिभिश्चतुःपञ्चषट्सप्तभिः सहस्रकैः । स्थितेरपेक्षयाऽब्दानामाहारयन्ति पूर्ववत् ॥ ६३ ॥ यथोक्तसागरेभ्यश्थ, हीनाधिकायुषां पुनः । બાહારો ાસ,હાવિ—માને દીનધિ મવેત્ ॥ ૬૪ ॥ कामभोगाभिलाषे तु, सौधर्मस्वर्गवासिनीः । पल्योपमाधिकदशपल्योपमान्तजीविनीः ॥ ६५ ॥ દેવતાઓની ઊંચાઈ ૬ હાથ હૈં અંશ હેાય છે. ૫૮-૫૯. અને ચાર સાગરાપમના આયુષ્યવાળા દેવાની ઉંચાઈ ૬ હાથની હોય છે. અને પાંચ સાગરોપમના આયુષ્યવાળા દેવાની ઊંચાઈ ૬ હાથની હેાય છે. ૬૦. છ સાગરોપમના આયુષ્યવાળા દૈવેની ઊંચાઈ ૬૧ હાથની હાય છે. સાત સાગરોપમના આયુષ્યવાળા દેવાની ઊંચાઇ ૬ હાથની હોય છે. ૬૧. એ સાગરોપમના આયુષ્યવાળા દેવા મહિનામાં એક વાર શ્વાસ લે છે. એક સાગરોપમે પંદર દિવસની વૃદ્ધિ કરતાં સાત સાગરોપમના આયુષ્યવાળા દેવતાએ ૩ મહિના અને પંદર દિવસે શ્વાસ લે છે. ૬૨. આયુષ્યની સ્થિતિ મુજબ ક્રમશ: બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત હજાર વર્ષોંના આંતરે આહાર લે છે. ૬૩. કહેલા સાગરાપમથી ઓછાવત્તા આયુષ્યવાળા દેવાના આહાર શ્વાસેાશ્વાસ અને દેહ પ્રમાણ ઓછુ - વત્તુ હાય છે. ૬૪. કામ ભાગનાં અભિલાષ વખતે તે દેવ કામરૂપી અગ્નિને માટે ઈંધન સમાન એવા ચિત્તવડે સૌધર્મ સ્વર્ગમાં રહેનારી એક પળ્યે પમથી અધિક અને દશ પાપમની Page #460 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ચેથા દેવલોકની વિષય કીડા ૩૯૯ प्राच्यपुण्यानुसारेण, लब्धाधिकाधिक स्थितीः । स्मरन्ति चेतसा देवीः, स्वार्हाः कामानलेधसा ॥ ६६ ॥ ततस्ता अपि जानन्ति, सद्योऽङ्गस्फुरणादिभिः । મુસિ દ્રારાતચતુરાશયાર છે ૬૭ | ततश्चाद्भुतशङ्गारनेपथ्यसुषमाञ्चिताः । उपायान्ति तदभ्यणे, भत्तगृहमिवाङ्गनाः ॥ ६८ ॥ ततस्ता विनिवेश्येते, क्रोडसिंहासनादिषु । અનોખપરમાહિશ, પરવતા સ્તન મુદ: . चुम्वन्तोऽधरबिम्बादौ, स्पृशन्तो जघनादिषु । एवं संस्पर्शमात्रेण, तृप्यन्ति सुरतैरिव ॥ ७० ॥ देव्योऽपि ताः स्पर्शभोगैस्तथा दिव्यप्रभावतः । शरीरान्तःपरिणतैस्तृप्यन्ति शुक्रपुद्गलैः ॥ ७१ ॥ एवं पञ्चाक्षविषयास्वादालादै निरन्तरम् । जानन्त्येते गतमपि, कालं नैकनिमेषवत् ॥ ७२ ॥ અંદરની સ્થિતિ ધરાવનારી, પૂર્વના પુણ્યાનુસારે અધિક – અધિક આયુષ્યવાળી, પોતાને યોગ્ય હોય તેવી દેવીઓને યાદ કરે છે. ૬૫-૬૬. ત્યારબાદ ચતુર આશયવાળી તે દેવીઓ પણ તરત જ પોતાના અંગના સ્કૂરણાદિ દ્વારા પોતાના પ્રિયની રતેચ્છાને સમજી જાય છે. ૬૭. ત્યારબાદ અદ્દભુત અંગાર, અને વસ્ત્રાદિની સજાવટ વગેરે શેભાઓથી અલંકૃત એવી તે દેવીઓ, ગૃહિણ-સ્ત્રી પોતાના પતિના ગૃહે જાય તેમ, તે દેવેની પાસે જાય છે. ૬૮. ત્યારપછી તે દેવે પણ તે દેવાંગનાઓ – અપ્સરાઓને પિતાના ખોળારૂપી સિંહાસન ઉપર બેસાડીને ભુજાથી ગાઢ આલિંગન કરીને વારંવાર તેઓના સ્તનોને દબાવે છે, એને ચુંબન કરે છે, જઘનાદિ પ્રદેશોમાં સ્પર્શ કરે છે. એમ સ્પર્શમાત્રથી મૈથુન કીડાની જેમ તૃપ્ત થઈ જાય છે. ૬૯-૭૦ તે દેવીઓ પણ દિવ્ય પ્રભાવના કારણે સ્પર્શ ભોગથી (સ્પર્શ માત્રથી પણ) શરીરની અંદર પરિણત થયેલા શુક્ર પુદ્ગલથી તૃપ્ત થઈ જાય છે. ૭૧. આ પ્રમાણે તે દેવો નિરંતર પાંચ ઈન્દ્રિયોના વિષય સુખના રસાસ્વાદના આહલાદ દ્વારા એક આંખના પલકારાની જેમ ગયેલા કાળને જાણતા નથી. ૭૨. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ક્ષેત્રલેક-સર્ગ ૨૭ ज्ञानेनावधिना त्वेते, द्वितीयां शर्कराप्रभाम् । पश्यन्त्यधस्तलं यावत्पद्मलेश्याः स्वभावतः ॥ ७३ ॥ गर्भजौ नरतियश्चौ, संख्येयस्थितिशालिनी । उत्पद्यते इहतेऽपि, च्युत्वा यान्त्येतयोर्द्वयोः ॥ ७४ ॥ एकसामयिकी प्राग्वत्संख्योत्पत्तिविनाशयोः । एकसामयिकं ज्ञेयं, जघन्यं चान्तरं तयोः ॥ ७५ ॥ પુરા મુવૈરાલ્યા, શમિશ દ્રિના માત ! नव द्वादश च ज्येष्ठान्तरं स्यादनयोर्दिवोः ।। ७६ ॥ सनत्कुमारमाहेन्द्रस्वर्गयोरमृताशिनाम् । उक्तं स्वरूपमनयोः, स्वामिनोस्तदथोच्यते ॥ ७७ ॥ प्रतरे द्वादशे तत्र, सनत्कुमारताविषे । ધર્મઘોઘા, ગાભ્યાદ્ઘિવર્તનાર ૭૮ | मध्ये सनत्कुमारावतंसकः पूर्ववद्भवेत् । तत्रोपपातशय्यायामुपपातसभास्पृशि ॥ ७९ ॥ આ દેવલોકના દે અવધિજ્ઞાનવડે બીજી શર્કરા પ્રભા પૃથ્વી સુધી નીચે જોઈ શકે છે અને તેમની સ્વભાવથી જ પલેશ્યા હોય છે. ૭૩. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચે અહિં ઉત્પન્ન થાય છે અને આ દેવે યુવીને ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં જાય છે. ૭૪. આ દેવલોકમાં દેવોની એક જ સમયમાં ઉત્પત્તિ અને ચ્યવનની સંખ્યા સૌધર્મ દેવકની જેમ સમજી લેવી. ઉત્પત્તિ અને ચ્યવનનું આંતર જઘન્યથી બને દેવલોકમાં એક સમયનું હોય છે. ૭૫. જ્યારે ઉત્કૃષ્ટ આંતર સનકુમાર દેવલોકમાં ૯ દિવસ ને ૨૦ મુહૂર્વનું છે. અને માહેન્દ્ર દેવલોકમાં ૧૨ દિવસ ને ૧૦ મુહૂનું છે. ૭૬. સનકુમાર અને મહેન્દ્ર દેવલોકનાં દેવનું સ્વરૂપ કહ્યું હવે તેમના ઈનદ્રાનું સ્વરૂપ કહેવાય છે. ૭૭. સનકુમાર દેવલોકનાં બારમા પ્રતરમાં સૌધર્મ દેવલોકની જેમ પૂર્વ આદિ ચાર દિશાઓમાં અશોકાવતંસક આદિ વિમાને છે. ૭૮. મધ્યમાં સૌધર્માવલંસક વિમાનની જેમ સનસ્કુમારાવતંસક વિમાન છે. ત્યાં ઉપ પાત સભામાં રહેલી ઉપપાત શય્યામાં પૂણ્યશાળી એવો વિશિષ્ટ જીવ સનકુમાર ઈન્દ્ર તરીકે Page #462 -------------------------------------------------------------------------- ________________ સનકુમાર ઈન્દ્રનો પરિવાર ૪૦૧ उत्पद्यते खलु सनत्कुमारेन्द्रतया कृती । कृतपुण्यः करोत्युक्तरीत्याऽहंदर्चनादिकम् ॥ ८० ॥ ततः सिंहासनासीनश्चारुशङ्गारभासुरः । सामानिकैद्विसप्तत्या, सहस्रैः परितो वृतः ॥ ८१ ।। पश्चपल्योपमाढ्यार्द्धपश्चमाम्भोधिजीविभिः । अन्तःपर्षगतैर्देवसहस्रैरष्टभिर्वृतः ॥ ८२ ॥ चतुःपल्याधिकसाईचतुःसागरजीविभिः । मध्यपर्षद्गतैर्देवसहस्रैर्दशभिर्वृतः ॥ ८३ ॥ त्रिपल्याभ्यधिकाध्यर्द्धचतुरणवजीविभिः । सहस्त्रैश्च द्वादशभिर्जुष्टो बाह्यसभासदाम् ।। ८४ ॥ त्रायस्त्रिंशैर्मन्त्रिभिश्च, लोकपालैश्च पूर्ववत् । आश्रितः सप्तभिः सैन्यैः, सैन्याधिपैश्च सप्तभिः ॥ ८५ ॥ द्विसप्तत्या सहस्रेश्च, पृथक् पृथक् चतुर्दिशम् । सेवितः सज्जकवचैः, शस्त्रोग्रेरात्मरक्षकैः ॥ ८६ ॥ विमानावासलक्षाणां, द्वादशानामधीश्वरः । तद्वासिनां च देवानामसंख्यानां महौजसाम् ॥ ८७ ॥ ઉત્પન્ન થાય છે અને પ્રથમ કહ્યું તે મુજબ શ્રી અરિહંત ભગવંતની પૂજા વિગેરે કરે છે. ७०-८०. त्या२मा मतिर M२ (७२,०००) सामानि वतामाथी परिवरेता, सासચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમના આયુષ્યવાળા આઠ હજાર (૮,૦૦૦) અંતપર્ષદાન દે, સાડા ચાર સાગરોપમ અને ચાર પલ્યોપમના આયુષ્યવાળા દશ હજાર (૧૦,૦૦૦) મધ્યમ પર્ષદાના દે, સાડાચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા બાહ્ય પર્ષદાના બાર હજાર (૧૨,૦૦૦) દેવતાઓથી પરિવરેલા, (તેમજ) सौधर्मेन्द्रनी २भ त्रायविंशी , भत्रीवा, पाव, सात सैन्यो, सात सेनाधिપતિઓથી આશ્રિત થએલા, ચારે દિશામાં બખ્તર પહેરેલા અત્યગ્ર ખુલ્લા શસ્ત્રોને धारण ४२ना२।, SAL २७सा मातेर १२ (७२,०००), मांतर ॥२ मात्मरक्ष देवतामाथी (२क्षाता,) मा२ साप ( १२,००,०००) विमाना ते ते विमानामा १सનારા અસંખ્યાતા તેજસ્વી દેવાના અધિપતિ, પ્રકૃષ્ટ પુણ્ય વૈભવવાળા, દિવ્યશક્તિ-વ્યક્તિઓ क्षे-8. ५ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ सदैश्वर्यमनुभवत्युदात्तपुण्यवैभवः । " दिव्यशक्तिसंप्रयुक्त पटुनाटकदत्तदृक् ॥ ८८ ॥ अस्य यानविमानं च भवेत्सौमनसाभिधम् । ફેઃ સૌમનસાઘ્યક્ષ, નિયુતદ્વિવેળે || ૮૯ ॥ निजवैक्रियलब्ध्या तु, देवरूपैर्विकुर्वितैः । जम्बूद्वीपांश्चतुरोऽयं, पूर्णान् पूरयितुं क्षमः ॥ ९० ॥ तिर्यक् पुनरसंख्येयान् भर्त्तु द्वीपाम्बुधीन् क्षमः । सौधर्मेशानाधिराजापेक्षया किल भूयसः ॥ ९१ ॥ भोगेच्छ्रुस्तु सुधर्मायां, जिनास्थ्याशातनाभिया । जम्बूद्वीपसमं स्थानं, चक्राकृति विकुर्वयेत् ॥ ९२ ॥ मध्ये रत्नपीठिकाढ, प्रासादं रचयत्ययम् । પોનનતો, રચન્દ્રોદ્યાશ્રિતમ્ ॥ ૧૩ ॥ तत्र सिंहासनं रत्नपीठिकायां सृजत्यसौ । ન શાનવજીવ્યાં, સમોગામાવતસ્તથા ।। ૧૪ । ક્ષેત્રલેાક-સગ :૨૭ દ્વારા રજુ થતા નાટકને જોવા માટે ષ્ટિ સ્થાપિત કરનારા, એવા શ્રી સનત્કુમારેન્દ્ર, શ્રેષ્ઠ શૃંગારને ધારણ કરી—સિંહાસનારૂઢ બનીને હંમેશા ચીરકાળ સુધી ઐશ્વ ને અનુભવે છે. ૮૧-૮૮. મિર્જા । આ (સનત્સુમારેન્દ્ર) ને બહાર જવા માટેનું વિમાન સૌમનસ નામે છે. અને તેને સૌમનસ નામના દેવ વિવે છે. ૮૯. આ ઈન્દ્ર મહારાજા પેાતાની વૈક્રિય લબ્ધિથી ખનાવેલા રૂપા વડે ચાર જમ્મૂદ્વીપને પૂર્ણ ભરવા સમ છે. અને તે તિń તા અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોને ભરવા માટે સમર્થ્ય છે. સૌધર્મ અને ઈશાનેન્દ્રની અપેક્ષાએ અહિં અસંખ્યાતુ માટું જાણવું ૯૦-૯૧. ભાગની ઇચ્છાવાળા એવા તે ઇન્દ્ર સુધર્મસભામાં ભગવાનના અસ્થિ આદિની આશાતનાના ભયથી જમ્મૂદ્રીપ સમાન ચક્રાકૃતિ સ્થાન વિધ્રુવે છે. ૯૨. તેની મધ્યમાં રત્ન પીઠિકા યુક્ત પ્રાસાદ રચે છે. જે પ્રાસાદ છસે યેાજન ઊંચા અને રત્નાના ચંદરવાથી યુક્ત હેાય છે. ૯૩. ત્યાં રત્નપીઠિકા ઉપર તે સિંહાસન બનાવે છે પર'તુ સૌધમ અને ઇશાનેન્દ્રની માફક શય્યા બનાવતા નથી કારણકે તેમને સ`ભાગ મથુન હેાતું જ નથી. (żક્ત શરીર સ્પર્શ હાય છે.) ૯૪. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ ઉપરનાં દેવનું વિષયસેવન કેવી રીતે હોય ? सामानिकादिकाशेषपरिवारसमन्वितः । लजनीयरताभावात्तत्रोपैत्यथ वासवः ॥ ९५ ॥ सौधर्मस्वर्गवासिन्यस्तद्योग्यास्त्रिदशाङ्गनाः । तत्रायान्ति सहैताभिर्भुङ्क्ते वैषयिकं सुखम् ।। ९६ ॥ माहेन्द्रन्द्रादयोऽप्येवं, देवेन्द्रा अच्युतावधि । चक्राकृतिस्थानकादि, विकृत्य भुञ्जते सुखम् ॥ ९७ ॥ तत्र चक्राकृतिस्थाने, प्रासादांस्तु सृजन्त्यमी । स्वम्वविमानप्रासादोत्तुङ्गान् सिंहासनाश्चितान् ॥ ९८ ॥ एवमैश्वर्ययुक्तोऽपि, विरक्त इव धार्मिकः । महोपकारिणं प्राज्ञ, इव धर्ममविस्मरन् ॥ ९९ ॥ बहूनां साधुसाध्वीनां, जिनधर्मदृढात्मनाम् । श्रावकाणां श्राविकाणां, सम्यक्त्वादिव्रतस्पृशाम् ॥ १०० ॥ हितकामः सुखकामो, निःश्रेयसाभिलाषुकः । गुणग्राही गुणवतों, गुणवान् गुणिपूजकः ॥ १०१ ।। सनत्कुमाराधिपतिभव्यः सुलभबोधिकः । महाविदेहेषूत्पद्य, भवे भाविनि सेत्स्यति ॥ १०२ ॥ લજ્જનીય કીડાનો અભાવ હોવાથી સામાનિકાદિ સંપૂર્ણ પરિવારથી યુક્ત ઈન્દ્ર મહારાજા ત્યાં આવે છે. અને સૌધર્મ સ્વર્ગમાં રહેનારી સનસ્કુમારેન્દ્રને યોગ્ય એવી અપ્સરાઓ પણ ત્યાં આવે છે. અને તેમની સાથે વિષયસુખ ભેગવે છે. ૫-૯૬. આ પ્રમાણે માહેન્દ્ર ઈ-દ્રથી લઈને અય્યતેન્દ્ર સુધીના બધા ઈદ્રો ચક્રાકાર સ્થાન બનાવીને સુખ ભોગવે છે. ૯૭. - તે ચકાકૃતિ સ્થાનની અંદર પોત-પોતાના વિમાનના પ્રાસાદ કરતાં પણ ઊંચા સિંહાસનથી યુક્ત પ્રાસાદો બનાવે છે. ૯૮. આ પ્રમાણે એશ્વર્ય યુક્ત હોવા છતાં પણ જેમ પ્રાજ્ઞ પુરુષ પિતાના મહેપકારીને ભૂલે નહીં તેમ, વૈરાગી ધાર્મિકની જેમ આ સનકુમારેદ્ર ધર્મને કદી ભૂલતા નથી. જિનધર્મમાં દ્રઢ એવા ઘણું-ઘણું સાધુ-સાવી અને સમ્યક્ત્વાદિ વ્રતોને ધારણ કરનારા, શ્રાવક-શ્રાવિકાના હિતને ઈચ્છનારા, સુખને ઇચ્છનારા, મેક્ષાભિલાષી, ગુણવાનના ગુણ ગ્રહણ કરનારા પોતે ગુણવાન અને ગુણવાનના ગુણને પૂજનારા એવા મોક્ષગામી, સુલભબોધિ શ્રી સનસ્કુમારેદ્ર આગામી ભવમાં મહાવિદેહમાં ઉત્પન થઈને મોક્ષમાં જશે. ૯૯-૧૦૨. Page #465 -------------------------------------------------------------------------- ________________ ४०४ ક્ષેત્રક-સગ ૨૭ माहेन्द्रदेवलोकेऽपि, प्रतरे द्वादशे स्थिताः । पञ्चावतंसका अङ्कादय ईशाननाकवत् ॥ १०३ ॥ मध्यस्थितेऽथ माहेन्द्रावतंसकविमानके । उत्पद्योत्पादशय्यायां, प्राग्वत्कृतजिनार्चनः ॥ १०४ ॥ सिंहासनसमासीनः, पीनश्री ग्यभासुरः । सामानिकानां सप्तत्या, सहस्त्रैः परितो वृतः ॥ १०५ ॥ सप्तषट्पञ्चपल्याढ्यां, साणिवचतुष्टयीम् । यथाक्रमं विक्रमाढ्यैर्दधद्भिः स्थितिमायुषः ॥ १०६ ॥ षड्भिरान्तरपार्षदैरष्टाभिमध्यपार्षदेः ।। दशभिः बाह्यपार्षद्यैः, सेव्यः सुरसहस्रकैः ॥ १०७ ॥ चतुर्भिश्च लोकपालैः, सप्तभिः सैन्यनायकैः । सैन्यैश्च सप्तभिः सेवाचतुरैरनुशीलितः ॥ १०८ ॥ प्राच्यादिदिक्षु प्रत्येकमुद्दण्डायुधपाणिभिः ।। जुष्टः सहस्रैः सप्तत्या, निर्जरैरात्मरक्षकैः ॥ १०९ ॥ जम्बूद्वीपान् सातिरेकान्, चतुरश्च विकुवितैः ।। रूपैर्भ क्षमस्तियंगसंख्यद्वीपवारिधीन् ॥ ११० ॥ ચેથા ઈન્દ્રને અધિકાર : માહેન્દ્ર દેવલોકમાં બારમા પ્રતરમાં ઈશાન દેવલોકની જેમ અંકાવતંસક વિગેરે पांय विमान। छे. १०3, તેમાં મધ્યમાં રહેલ માહેન્દ્રાવતંસક વિમાનની અંદર ઉતપાતશય્યામાં ઉત્પન્ન થઈને પૂર્વની જેમ શ્રી જિનેશ્વરની પૂજા કરે છે. ત્યારબાદ સીત્તેર હજાર (૭૦,૦૦૦) પરાક્રમી સામાનિક દેથી પરિવરેલા, સાડાચાર સાગરોપમ + સાત પળે પમની સ્થિતિવાળા છ હજાર (૬,૦૦૦) અત્યંતર પાર્ષધ દે, સાડાચાર સાગર + છ પત્યની સ્થિતિવાળા 418 २ (८,००० ) मध्य पाप हेवो, सा. या२ सा॥२ + पांय ५६यनी स्थितिવાળા દશ હજાર (૧૦,૦૦૦) બાહ્ય પાર્ષદ દેથી યુક્ત સેવામાં ચાર લોકપાલે, સાત સેનાપતિઓ, સાત સેનાઓથી સેવા કરાવાતા, પૂર્વાદિ ચારેય દિશામાં તીક્ષણધારદાર-ભયાનક શસ્ત્રો ધારણ કરનારા એવા સિત્તેર સિત્તેર હજાર ( ૭૦,૦૦૦) આત્મરક્ષક દેવોથી રક્ષાતા, પિોતે વૈક્રિયશક્તિથી વિમુર્વેલા રૂપ દ્વારા સાધિક ચાર જબૂદ્વીપને ભરવાની ક્ષમતા ધરાવતા, તિર્થો તે અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોને સ્વવિકર્વિત રૂપે દ્વારા Page #466 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મલોકનું વર્ણન ૪૦૫ विमानावासलक्षाणामिहाष्टानामधीश्वरः । देवानां भूयसामेवं, माहेन्द्रस्वर्गवासिनाम् ॥ १११ ॥ ईशानोऽसौ विजयते, दिव्यनाटकदत्तहृत् । माहेन्द्रेन्द्रः सातिरेकसप्तसागरजीवितः ॥ ११२ ॥ नवभिः कुलकं अस्य यानविमानं च, श्रीवत्साख्यं प्रकीर्तितम् । श्रीवत्सनामा देवश्च, नियुक्तस्तढिकुर्वणे ॥ ११३ ॥ सनत्कुमारमाहेन्द्रस्वर्गाभ्यामूर्ध्वमुल्लसन् । असंख्यकोटाकोटीनां, योजनानामतिक्रमे ॥ ११४ ॥ सनत्कुमारमाहेन्द्रोपरिस्थितः समानदिक । ब्रह्मलोकाभिधः स्वर्गो, भाति पूर्णेन्दुसंस्थितः ॥ ११५ ॥ षडत्र प्रतराः प्राग्वत्प्रतिप्रतरमिन्द्रकम् । अञ्जनं १ वरमालं च २, रिष्टं ३ च देवसंज्ञकम् ४ ॥ ११६ ॥ सोमं च ५ मङ्गलं ६ चैव, क्रमादेभ्यश्चतुर्दिशम् । विमानपङ्क्तयः प्राग्वत्तत्र पुष्पावकीणकाः ॥ ११७ ॥ ભરવામાં સમર્થ–મહેન્દ્ર સ્વર્ગના આઠ લાખ (૮,૦૦,૦૦૦) વિમાને તથા વિમાનવાસી ઘણું-ઘણું દેવ-દેવીઓના અધીશ્વર, પુષ્ટ, પ્રકૃષ્ટ શોભા અને ભાગ્યથી શોભતા સાધિક સાત સાગરોપમની સ્થિતિ ધરાવતા એવા આ માહેન્દ્ર સ્વર્ગના ઈન્દ્ર મહારાજા સુખાસન-સિંહાસન પર આરૂઢ થએલા દિવ્ય નાટકોમાં લીન બનીને વિજય પામી રહ્યા છે. ૧૦૪-૧૧૨. આ ઈન્દ્ર મહારાજાને જ્યારે પણ ક્યાંય જવું હોય ત્યારે વિમાન વિકુવામાં નિયુક્ત થએલા શ્રી વત્સ દેવ શ્રીવત્સ નામનું વિમાન વિક છે. ૧૧૩. પાંચમા દેવલોકનું વર્ણન: સનકુમાર અને મહેન્દ્ર બને દેવલોકથી ઉપર અસંખ્ય કટાર્કટિ જન ગયા બાદ, સનકુમાર અને મહેન્દ્ર દેવલોકની બરોબર ઉપર (મધ્ય સ્થાને) પૂર્ણચન્દ્રની આકૃતિવાળો બ્રહ્મલોક નામનો દેવલેક છે. ૧૧૪–૧૧૫. આ દેવલોકમાં છ પ્રતિરો છે. દરેક પ્રતરમાં ૧–૧ ઈન્દ્રકવિમાન છે. જેમના નામ અનુક્રમે ૧. અંજન ૨. વરમાલ ૩. રિક્ટ ૪. દેવ ૫. સેમ ૬. મંગલ છે અને તેની ચારે દિશામાં પંક્તિ બદ્ધ વિમાનો છે અને પૂર્વની જેમ તેમાં [વચમાં] પુષ્પાવકીર્ણક વિમાનો છે. ૧૧૬-૧૧૭. Page #467 -------------------------------------------------------------------------- ________________ ४०१ ક્ષેત્રલોક-સગ ૨૭ સાવગ્નપુત્રશત, ચતુવિઘા = મા ! प्रतिपक्ति विमानाः स्युः, प्रतरेषु क्रमादिह ॥ ११८ ॥ प्रथमप्रतरे तत्र, प्रतिपति विमानकाः । ત્રપોશ ત્રિોળઃ છુટ્ટાઢશ શાપરે ?? | अष्टचत्वारिंशमेवं, पाङ्क्तेयानां शतं मतम् । શૈધા કપિ દ્રિતીરિઝન, ટશ દ્વાઢશોહિતા . ૧૨૦ છે सर्वे शतं चतुश्चत्वारिंशं चाथ तृतीयके । वृत्ता एकादश द्वैधा. द्वादश द्वादशापरे ॥ १२१ ॥ चत्वारिंशं शतं सर्वे, प्रतरेऽथ तुरीयके । वृत्ता द्वादश किंचैकादश त्रिचतुरस्रकाः ।। १२२ ॥ सर्वे शतं च षट्त्रिंश, पञ्चमे प्रतरे पुनः । एकादशमितास्धा, द्वात्रिंश च शतं सभे ॥ १२३ ॥ पष्ठेऽथ प्रतरे वृत्ताः, प्रतिपङ्क्त दशापरे । द्विधाप्येकादश पृथगष्टाविंशं शतं समे ॥ १२४ ॥ છ પ્રતિરોમાંથી પ્રથમ પ્રતરની દરેક પંક્તિમાં (ચારેય પંક્તિમાં) સાડત્રીસ-સાડત્રીસ, બીજા પ્રતરની દરેક પંક્તિમાં છત્રીસ-છત્રીસ, ત્રીજા પ્રતરની દરેક પંક્તિમાં પાંત્રીસ-પાંત્રીસ, ચોથા પ્રતરની દરેક પંક્તિમાં ચેત્રીસ-ત્રીસ, પાંચમાં પ્રતરની દરેક પંક્તિમાં તેત્રીસતેત્રીસ તથા છઠ્ઠા પ્રતરની દરેક પંક્તિમાં બત્રીસ-બત્રીસ વિમાનો હોય છે. ૧૧૮. તેમાં પ્રથમ પ્રતરની દરેક પંક્તિમાં ૧૩ વિકેણ વિમાનો અને ગેળ તથા ચોરસ ૧૨-૧૨ વિમાનો છે. એ પ્રમાણે પ્રથમ પ્રતરના કુલ વિમાનો એકસો અડતાલીશ ૧૪૮ થાય છે. ૧૧૯-૧૨૦. બીજા પ્રતરમાં ત્રણ પ્રકારના વિમાનોની સંખ્યા બાર બાર છે. એટલે ચારે પંક્તિના કુલ વિમાનો એક ચુમ્માલીશ (૧૪૪) થાય છે. ૧૨૧. ત્રીજા પ્રતરમાં ગોળ વિમાનો અગ્યાર છે, ત્રિકણ અને ચોરસ વિમાને બારબાર છે, કુલ વિમાને એકસે ચાલીશ (૧૪૦) છે. ૧૨૨. ચોથા પ્રતરમાં ગોળ વિમાને બાર છે, ત્રિકણ અને ચોરસ વિમાનો અગ્યાર અગ્યાર છે. કુલ પંક્તિગત વિમાનો એકસે છત્રીશ છે. પાંચમા પ્રતરમાં ત્રણ પ્રકારના અગ્યાર–અગ્યાર વિમાને છે. કુલ પંક્તિગત વિમાને એકસો બત્રીશ (૧૩૨) છે. ૧૨૩ છઠ્ઠા પ્રતરમાં વૃત્ત વિમાનો દશ તથા ત્રિકોણ અને ચોરસ વિમાન અગ્યારઅગ્યાર છે. કુલ વિમાને એક અઠયાવીશ (૧૨૮) છે. ૧૨૪. Page #468 -------------------------------------------------------------------------- ________________ પાંચમા દેવલોકનાં વિનાની સંખ્યા ४०७ चतुःसप्ततियुक्ते द्वे, शते च पङ्क्तिवृत्तकाः । भवन्त्येवमिन्द्रकाणां, षण्णां संयोजनादिह ॥ १२५ ॥ पछिक्तव्यस्राश्च चतुरशीतियुक्तं शतद्वयम् । द्वे शते पङ्क्तिचतुरस्रकाः षट्सप्ततिस्पृशी ॥ १२६॥ चतुस्त्रिंशाष्टशत्येवं, पाङ्क्तेयाः सर्वसंख्यया। निर्दिष्टाः पञ्चमस्वर्गे, पञ्चमज्ञानचारुभिः ॥ १२७ ॥ लक्षास्तिस्रः सदस्राणां, नवतिश्च नवाधिका । शतमेकं सषट्पष्टिरत्र पुष्पावकीणकाः ॥ १२८ ॥ विमानानां च लक्षाणि, चत्वारि सर्वसंख्यया । निर्दिष्टा ब्रह्मलोकेऽमी, घनवाते प्रतिष्ठिताः ॥ १२९ ॥ प्रासादानामुच्चतैषु, शतानि सप्त निश्चितम् । पृथ्वीपिण्डो योजनानां, शतानि पञ्चविंशतिः ॥ १३० ॥ भवन्ति वर्णतश्चामी, शुक्लपीतारुणप्रभाः । ज्ञेयं शेषमशेषं तु, स्वरूपमुक्तया दिशा ॥ १३१ ॥ દરેક પ્રતરનાં ઈન્દ્રક વિમાન સહિત બસે ચોતેર (૨૭૪) ગોળ વિમાને, બસો यार्याशी (२८४) त्रिय विमाना, मसे। छांतर (२७६) यास विमान छ. सब मलीन પાંચમા સ્વર્ગના પંક્તિગત વિમાનની કુલ સંખ્યા આઠસો ચોત્રીશ (૮૩૪) કેવળજ્ઞાની ભગવંતોએ કહેલી છે. ૧૨૫-૧૨૭. આ બ્રહ્મકમાં ત્રણ લાખ નવાણું હજાર એકસે છાસઠ (૩,૯૯,૧૬૬) પુપાવકીર્ણક विमान। छे. १२८. આ રીતે પાંચમા દેવલોકમાં ચાર લાખ (૪,૦૦,૦૦૦) વિમાનો છે, કે જે ઘનવાત પર પ્રતિષ્ઠિત થએલા છે. ૧૨૯. આ દેવલોકનાં પ્રાસાદો સાત (૭૦૦) યોજન ઊંચા છે અને તેને પૃથ્વી પિંડ ५यास से(२५,००) योन on छ. १३०. આ પ્રાસાદોના વર્ણ શ્વેત, લાલ અને પીળા હોય છે બાકીની દરેક વાત પૂર્વ દેવલો કે પ્રમાણે સમજી લેવી. ૧૩૧. Page #469 -------------------------------------------------------------------------- ________________ ४०८ ક્ષેત્રલેક-સર્ગ ૨૬ उत्पद्यन्तेऽमीषु देवतया सुकृतशालिनः । कृतार्हदर्चनाः प्राग्वदिव्यसौख्यानि भुञ्जते ॥ १३२ ॥ मधुकपुष्पवर्णाङ्गाः, प्रभाप्राग्भारभासुराः । छागचिह्नाटकमुकुटाः, पद्मलेश्याश्चिताशयाः ॥ १३३ ॥ तथाह जीवाभिगमः --'बंभलोगलंतगा देवा अल्लमहूयपुप्फवन्नाभा' यत्त संग्रहण्या-एते पद्मकेसरगौरा उक्ताः “ तत्पक्कमधुकपुष्पपद्मकेसरयोणे न विशेष" इति तद्वृत्ताविति ध्येयं । जघन्यतोऽप्यमी सप्तसागरस्थितयः सुराः । उत्कर्षतः पुनः पूर्णदशाम्भोनिधिजीविनः ॥ १३४ ॥ प्रथमप्रतरे त्वत्र, नाकिनां परमा स्थितिः । सार्दा सप्तार्णवास्ते च, द्वितीयेऽष्टौ प्रकीर्तिताः ॥ १३५ ॥ तृतीयेऽष्टाब्धयः सार्द्धाश्चतुर्थे च नवैव ते । पञ्चमे नव सार्दाश्च, षष्टे पूर्णा दशाब्धयः ॥ १३६ ॥ આ દેવલોકમાં પૂર્વભવમાં સુકૃત કરીને આવેલા જી ઉત્પન્ન થાય છે. અને શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરીને પૂર્વની જેમ (આગળ વર્ણવેલી વાત મુજબ) સુખ ભોગવે છે. ૧૩૨. આ દેવતાઓ મહુડાનાં પુષ્પ જેવા વર્ણવાળા છે, પ્રભાના સમૂહથી દેદીપ્યમાન છે. એમના મુગુટમાં બોકડાનું ચિહ્ન હોય છે અને એમની મનઃ પરિણતિ પાલેશ્યાથી યુક્ત છે. ૧૩૩. શ્રી જીવાભિગમમાં કહ્યું છે કે બ્રહ્મલોક અને લાંતક દેવલોકના દેને રંગ તાજા મહુડાના પુષ્પ જેવો છે. સંગ્રહણીમાં જે પદ્મ અને કેશર જેવા લાલ કહ્યા છે “તે પાકેલા મહુડાના પુષ્પ અને પબ્રકેશરના વર્ણમાં કંઈ ફરક નથી, એમ સંગ્રહણીની ટીકામાં કહ્યું છે. આ દેવલોકના દેવેની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની હોય છે. ૧૩૪. પ્રથમ પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા સાત સાગરોપમનો છે, બીજા ત્રીજા સાડા આઠ ચોથા પાંચમાં સાડા નવ ម આઠે $ $ $ $ $ $ નવ દશ Page #470 -------------------------------------------------------------------------- ________________ પાંચમા દેવલાકનાં દેવની ઉંચાઈ તથા આહાર અને સવઃ પ્રતરમાં જઘન્ય સ્થિતિ સાત સાગરાપમની જ છે. ૧૩૫-૧૩૭ સાત સાગરોપમના આયુષ્યવાળા દેવા ૬ હાથની ઉંચાઈવાળા છે, छे, આઠે नी उँचाई हाथ ૫ હાથ ૫ હાથ નવ दृश सर्वत्रापि जघन्या तु, सप्तैव जलराशयः । तथा सप्तार्णवायुष्का, येत्र ते षटूकरोच्छ्रिताः ।। १३७ ॥ अष्टकूपारायुषां तु, देहमानं भवेदिह । कराः पञ्चैकादशांशैः, षड्भिरभ्यधिका अथ ॥ १३८ ॥ नवाब्धिजीविनां पञ्च, कराः पञ्चलवाधिकाः । दशार्णवायुषां पञ्च, करा तुवाधिकाः ।। १३९ ॥ स्यादेतेषां निजनिजस्थितिसागरसंमितैः । भुक्तिर्वर्षाणां सहस्त्र, पक्षैरुच्छवास ईरितः ॥ १४० ॥ एषां कामाभिलाषे तु, देव्योऽभ्यायान्ति चिन्तिताः । सौधर्मस्वर्गवास्तव्यास्तद्योग्याः कान्तिभासुराः ॥ १४१ ॥ तद्राजधानी स्थानीय, मनोभवमहीपतेः । दिव्यमुन्मादजनकं, स्वरूपं स्वर्गयोषिताम् ।। १४२ । विलोकयन्तस्तेऽक्षामकामाभिरामया दृशा । प्रतीच्छन्तः कटाक्षांच, तासामाकूतकोमलान् ॥ १४३ ॥ एवं पश्यन्त एवामी, तृप्यन्ति सुरतैरिव । प्रागुक्तापेक्षया स्वल्पकामोद्रेकाः सुधाभुजः ।। १४४ ॥ "" " "" "" "" "" 39 99 "" 39 १३८-१३८. આ દેવતાઓને પાત-પેાતાના આયુષ્યના સાગરોપમની સખ્યા પ્રમાણે તેટલા હજાર વર્ષ ભાજન અને તેટલા પખવાડીયે ઉચ્છ્વાસ હોય છે. ૧૪૦. આ દેવાને કામની અભિલાષા થાય ત્યારે વિચારણા માત્રથી સૌધર્મ સ્વર્ગોમાં રહેનારી, દેદ્દીપ્યમાન કાંતિવાળી તે દેવાને યાગ્ય અપ્સરાએ આવે છે. ૧૪૧. કામદેવની રાજધાની સમાન અપ્સરાઓના દિવ્ય-ઉન્માદક સ્વરૂપને જોતાં એવા તે દેવા તીવ્રતર એવી કામરાગાત્ત દૃષ્ટિથી તે દેવીના કામળ આશયના કટાક્ષાને क्षे- ७.५२ ४०८ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ક્ષેત્રલેક–સ ૨૭ देव्योऽपि ताः परिणतैस्तादृग्दिव्यानुभावतः । દૂષિ નિષા, તૃણત્તિ ગુayદ્રઃ || 8 || सेवार्तेन विना ये स्युः, पञ्चसंहननाञ्चिताः । गर्भजास्ते नृतियञ्च, उत्पद्यतेऽत्र ताविषे ॥ १४६ ॥ नृतिरश्चोरेव गर्भजयोच्युत्वोद्भवन्त्यमी । च्यवमानोत्पद्यमानसंख्या त्वत्रापि पूर्ववत् ॥ १४७ ॥ अत्रोत्पत्तिच्यवनयोरन्तरं परमं यदि । द्वाविंशतिदिनान्यर्दाधिकान्येव भवेत्तदा ॥ १४८ ॥ वसुमत्यास्तृतीयायाः, पश्यन्त्यधस्तलावधि । इहत्या निर्जगः स्वच्छतमेनावधिचक्षुषा ॥ १४९ ॥ अत्रापि प्रतरे षष्टे, ब्रह्मलोकावतंसकः । अशोकाद्यवतंसानों, मध्ये सौधर्मवद्भवेत् ॥ १५० ॥ तत्र च ब्रह्मलोकेन्द्रो, देवराजो विराजते । सामानिकसुरैः षष्टया, सहस्रः सेवितोऽभितः ॥ १५१ ॥ ઝીલીને ફક્ત આ દષ્ટિસખથી પણ સુરતક્રીડાની જેમ તૃપ્ત થાય છે-કારણ કે પૂર્વના દે કરતાં આ દેવોને કામોદ્વેગ અલ૫ હોય છે. આવા પ્રકારના દષ્ટિ સુખથી દિવ્યપ્રભાવના કારણે દેવીઓના અંગમાં દૂરથી પણ પરિણામ પામેલા શુક પુદ્ગલથી તે દેવીઓને પણ પરમ તૃપ્તિ થાય છે. ૧૪૪–૧૪૫. સેવા સંહનન સિવાયના પાંચ સંહનનવાળા ગર્ભજ મનુષ્ય અને તિય જ આ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ૧૪૬. આ દેવે અહીંથી ચ્યવીને ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. મરણ અને ઉત્પત્તિની સંખ્યા અહીં પણ પૂર્વની જેમ સમજી લેવી. ૧૪૭. ઉત્પત્તિ અને ચ્યવન બનેનું ઉત્કૃષ્ટ આંતરુ પડે તે સાડા બાવીસ દિવસનું પડે. ૧૪૮. અહિંના દેવોને સ્વરછતમ એવી અવધિ-ચક્ષુ છે. તેના દ્વારા તેઓ નીચે ત્રીજી નરકના અંત સુધી જઈ શકે છે. ૧૪૯. અહીં પણ છેલ્લા પ્રતરમાં સીધમ દેવલોકની જેમ અશોકાવતસક વિમાનની વચ્ચે બ્રહ્મલકાવતંસક વિમાન છે. ૧૫૦. ત્યાં ચારે તરફથી સાઠ હજાર (૬૦,૦૦૦) સામાનિક દેવતાઓથી સેવાતા, બ્રહ્મલોકેન્દ્ર નામના ઈન્દ્ર બીરાજે છે. ૧૫૧. Page #472 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્માકેન્દ્રના પરિવાર ૪૧૧ पञ्चपल्योपमोपेतसार्द्धाष्टसागगयुषाम् । चतुःसहस्रया देवानामन्तःपर्षदि सेवितः ॥ १५२ ॥ षड्भिर्देवसहस्रैश्च, मध्यपर्षदि सेवितः । चतुःपल्योषमोपेतसार्द्धाष्टम्भोधिजीविभिः ॥ १५३ ॥ बाह्यपदि देवानां सहस्त्रैरष्टभिर्वृतः । पल्योपमत्रयोपेतसार्द्धाष्टवाद्धिजीविभिः ॥ १५४ ॥ त्राय त्रिशैलों कपालैर्मित्रमन्त्रि पुरोहितैः । प्राग्वद्यानविमानाद्यधिका रिवाहनादिभिः ।। १५५ ।। एकैकस्यां दिशि षष्टथा, सहस्त्रैरात्मरक्षकैः । બનીનૈ: સમિઃ સતમિ મેન્થોનીનાયñઃ ॥ ૬ ॥ अन्येषामप्यनेकेषां देवानां ब्रह्मवासिनाम् । विमानावासलक्षाणां चाष्टानामप्यधीश्वरः ॥ १५७ ॥ जम्बूद्वीपानष्ट पूर्णान्, रूपैर्नव्यैर्विकुर्वितैः । क्षमः पूरयितुं तिर्यगसंख्यद्वीपवारिधीन् ।। १५८ ।। कृतार्हदर्चनः प्राग्वद्धर्मस्थितिविशारदः । साम्राज्यं शास्ति संपूर्णदशसागरजीवितः ॥ १५९ ॥ नवभिः कुलकं ॥ સાડાઆઠ સાગરોપમ+પાંચ પલ્યાપમના આયુષ્યવાળા ચાર હજાર (૪,૦૦૦) અ'તરપદાના દેવતાએ આ ઈન્દ્રની સેવા કરે છે. ૧૫૨. સાડાઆઠ સાગરોપમચાર પાપમના આયુષ્યવાળા છ હજાર (૬,૦૦૦) મય પદાના અને સાડાઆઠ સાગરાપમ+ત્રણ પત્યેાપમના આયુષ્યવાળા આઠ હજાર (૮,૦૦૦) બ્રાહ્ય પદ્યાના દેવતાએથી આ ઈન્દ્ર મહારાજા પરિવરેલા છે. ૧૫૩-૧૫૪, ત્રાયશ્રિંશ દેવા, લેાકપાલા, મિત્રદેવા, પુરાહિત દેવા, યાન વિમાનના અધિકારી દેવા, વાહનાદિ, એકેક દિશામાં સાઈઠ હજાર (૬૦,૦૦૦) આત્મરક્ષક દેવતાઓ, સાત સેના અને સાત સેનાધિપતિથી સેવિત છે. ૧૫૫-૧૫૬. ખીજા પણ અનેક બ્રાલેાકમાં રહેનારા દેવતાઓનાં તથા આઠ લાખ (૮,૦૦,૦૦૦) વિમાનના અધીશ્વર છે. ૧૫૭. આ બ્રહ્મલાકેન્દ્ર પેાતાના વિવેલા રૂપાથી આઠ જમૂદ્રીપને પૂરવા સમ છે અને તિર્થ્ય અસ`ખ્ય દ્વીપ સમુદ્રોને પેાતાનાં રૂપથી પૂરવા સમ છે. ૧૫૮. પૂર્વે કરેલા વર્ણન મુજબ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતાં, ધસ્થિતિમાં વિશારદ સપૂર્ણ દશ સાગરોપમના આયુષ્યવાળા એવા બ્રહ્મેન્દ્ર સામ્રાજ્ય ચલાવે છે. ૧૫૯ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ક્ષેત્રલોક-સર્ગ રહે अस्य यानविमानं च, नन्द्यावर्त्तमिति स्मृतम् । नन्द्यावर्ताभिधो देवो, नियुक्तस्तद्विकुर्वेणे ॥ १६० ॥ अथास्य ब्रह्मलोकस्य, वरिष्ठे रिष्टनामनि । तृतीयप्रतरे सन्ति, लौकान्तिकाः सुरोत्तमाः ॥ १६१ ॥ तथाह्यतिक्रम्य तिर्यग्, जम्बूद्वीपादितः परम् । द्वीपाम्बुधीनसंख्येयान् , द्वीपोऽरुणवरः स्थितः ॥ १६२ ॥ स्थानद्विगुणविस्तीर्णतया सोऽसंख्यविस्तृतः । द्विगुणेनायमरुणवरेण वेष्टितोऽब्धिना ॥ १६३॥ अथ द्वीपस्यास्य बाह्यवेदिकान्तप्रदेशतः । अवगाह्यारुणवरनामधेयं पयोनिधिम् ॥ १६४ ॥ योजनानां सहस्रान् द्वाचत्वारिंशतमत्र च । जलोपरितलार्ध्वमप्कायविकृतीमहान् ॥ १६५ ॥ तमस्कायो महाघोरान्धकाररूप उद्गतः । परितोऽब्धिमिमं रुन्धन् , वलयाकृतिनाऽऽत्मना ॥ १६६ ॥ स्थिरार्केन्दुकरक्लिष्टैः, संभूय तिमिरैरिव । रचितः स्वनिवासाय, भीमदुर्गों महाम्भसि ॥ १६७ ॥ આ ઈન્દ્ર મહારાજાનું બહાર જવાનું વિમાન નન્દાવત્ત નામનું અને તે વિમાનની વિક્વણુને અધિકારી નન્હાવત્ત નામને દેવ છે. ૧૬૦. હવે આ બ્રહ્મલોકનાં ઉત્તમ એવા રિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં લોકાંતિક નામના ‘ઉત્તમ દેવતાઓ વસે છે. ૧૬૧. તે આ પ્રમાણે-આ જમ્બુદ્વીપથી માંડીને તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રો ગયા બાદ અરૂણુવર નામને દ્વીપ રહેલો છે. ક્રમશઃ ડબલ-ડબલ વિસ્તારવાળા દ્વીપ–સમુદ્રો હોવાથી અસંખ્ય યજનના વિસ્તારવાળે આ દ્વીપ છે. કે–જેને તેનાથી પણ ડબલ વિસ્તાર ધરાવતે અસંખ્ય યોજનને અરૂણવર સમુદ્ર વીંટળાઈને રહેલો છે. હવે આ દ્વિીપની બાહ્ય વેદિકાના છેડાથી લઈને અરૂણવર નામના સમુદ્રમાં બેતાલીશ હજાર (૪૨,૦૦૦) જન ગયા બાદ જલના ઉપરના તલથી ઊંચે મહાન અપકાયને વિકાર હોય છે. અને તે વિકાર તમસ્કાય નામે ઘોર અંધકાર રૂપે ચારે બાજુ આ સમુદ્રને વલયાકૃતિથી વિટળાઈને રહે છે, ૧૬૨-૧૬૬. સ્થિર એવા સૂર્ય અને ચંદ્રના કિરણથી દુઃખી થએલા અંધકારે ચારે બાજુથી ભેગા થઈને મોટા સમુદ્રની અંદર પિતાના નિવાસ માટે જાણે મેટ કિલ્લે ન બનાવ્યો હોય તેવો આ અધકાર લાગે છે. ૧૬૭. Page #474 -------------------------------------------------------------------------- ________________ તમસ્કાયનું વર્ણન ૪૧૩ योजनानां सप्तदश, शतान्यथैकविंशतिम् । यावर्ध्व समभित्याकार एवायमुद्गतः ॥ १६८ ॥ ततश्र विस्तरंस्तिर्यक्रमादसंख्यविस्तृतिः । निक्षिप्य कुक्षौ चतुरः, सौधर्मादीस्त्रिविष्टपान् ॥ १६९ ॥ ततोऽप्यूर्वं ब्रह्मलोके, तृतीयप्रस्तटावधि । નિશિતઃ કાન્ત, રૂવાવિરામપુરાતન છે ?૭૦ છે अधश्चायं समभित्याकारत्वाद्वलयाकृतिः । शराबबुनं तुलयत्यूचे कुकुटपञ्जरम् ॥ १७१ ॥ आदेरारभ्योर्ध्वमयं, संख्येययोजनावधि । संख्येयानि योजनानि, विस्तारतः प्रकीर्तितः ॥ १७२ ।। ततः परमसंख्येययोजनान्येष विस्तृतः । परिक्षेपेण सर्वत्राप्येषोऽसंख्येययोजनः ॥ १७३ ॥ यद्यप्यधस्तमस्कायः, संख्येयविस्तृतिः स्वयम् । तथाप्यस्य कुक्षिगतासंख्यद्वीपपयोनिधेः ॥ १७४ ॥ આ તમકાય સત્તરસને એકવીસ (૧૭૨૧) જન ઉંચ-સમાન ભીંતના આકારે રહેલો છે. ૧૬૮. ત્યાંથી તીર્થો વિસ્તરી રહેલા એ તમસ્કાયને ઘેરાવ અસંખ્યાતા યોજનાને હોય છે. ચતુર એવા એ તમસ્કાય સૌધર્માદિ દેવલોકને પોતાની કુક્ષિમાં જાણે સમાવી સતત ઊંચે ધસી રહેલ આ તમસ્કાય જાણે થાકી ગયો ન હોય, તેમ તે બ્રહ્મલોકના ત્રીજા પ્રતરે જઈને અટકે છે. ૧૭૦. નીચે સમભિત્તીના આકારે હોવાથી આ [ નમસ્કાય] વલયાકૃતિ છે, વચ્ચે શારાવસંપુટ (ઉંધુ-ચતુ કોડીયું) ના આકારે છે અને ઉપર કુકડાના પાંજરા સમાન આકૃતિ બને છે. આદિથી માંડીને ઉર્ધ્વ આ સંખ્યાત જન સુધી વિસ્તરતું જાય છે. ત્યારે તેને ઘેરા પણ સંખ્યાતા યોજનાને છે. ત્યારપછી અસંખ્ય જન વિસ્તારવાળ અને વૃત્તાકારે પણ અસંખ્ય યજન છે. ૧૭૧-૧૭૩. - જો કે તમસ્કાય સ્વયં સંખ્યાત જન વિસ્તૃત છે, તે પણ તેની અંદર અસંખ્ય ૧. તમસ્કાયનું ચિત્ર પાછળ છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ४१४ ક્ષેત્રલોક-સગ ૨૭ परिक्षेपस्त्वसंख्येययोजनात्मैव संभवेत् । क्षेत्रस्यासंख्यमानस्य, परिक्षेपो ह्यसंख्यकः ॥ १७५ ॥ अन्तर्बाह्यपरिक्षेपविशेषस्त्विह नोदितः । उभयोरपि तुल्यरूपतयाऽसंख्येयमाततः ॥ १७६ ॥ इत्थमस्य महीयस्तामाहुः सिद्धान्तपारगाः । महद्धिकः कोऽपि देवो, यो जम्बूद्वीपमञ्जसा ॥ १७७ ॥ तिसृणां चप्पुटिकानां, मध्य एवैकविंशतिम् । वारान् प्रदक्षिणीकृत्यागच्छेद्त्या ययाऽथ सः ॥ १७८ ॥ तयैव गत्या क्वाचित्कं, तमस्काय व्यतिव्रजेत । मासैः षड्भिरपि क्वाचित्कं तु नैव व्यतिब्रजेत् ॥ १७९ ॥ तत्र संख्येयविस्तारं, व्यतिव्रजेन्न चापरम् । एवं महीयसि तमस्कायेऽथाद्धाः सविद्युतः ।। १८० ॥ प्रादुर्भवन्ति वर्षन्ति, गर्जन्ति विद्युतोऽपि च । द्योतन्ते विलसद्देवासुरनागविनिर्मिताः ॥ १८१ ॥ तथाहुः-अत्थि णं भंते ! तमुक्काए उराला बलाहया संसेयंति संमुच्छति वास वासंति वा ? हंता अत्थि' इत्यादि भगवतीसूत्रे ६-५ । દ્વિીપ સમુદ્ર આવી જતા હોવાથી તેને પરિક્ષેપ અસંખ્ય યજન છે. કારણકે અસંખ્ય યોજન પ્રમાણ ક્ષેત્રને પરિક્ષેપ પણ અસંખ્ય યોજનાને હોય છે. ૧૭૪-૧૭૫. અંતર પરિધિ અને બાહ્ય પરિધિનું વિશેષ પ્રમાણ કહ્યું નથી. કારણકે બને અસંખ્ય યજન હોવાથી અસંખ્યય તરીકે સમાન છે. ૧૭૬. સિદ્ધાન્તના પારગામી પુરુષે આ સમસ્કાયની વિશાળતાનું વર્ણન આ પ્રમાણે કરે છે, કે કે મહર્તિક દેવ જબૂદ્વીપને ૩ ચપટીમાં જે ગતિથી ૨૧ વાર પ્રદક્ષિણ આપી શકે, તે જ ગતિથી કેક જગ્યાના મસ્કાયને છ મહિને ઓળંગી શકે. જ્યારે . કેઈક ઠેકાણેના તમસ્કાયને ન પણ ઓળંગી શકે. તેમાં તમસ્કાયના સંખ્યાતા ચેાજનના विस्तारने सोजी श, पधारे नाहि. १७७-१८० , આવા મેટા તમસ્કાયની અંદર વિલાસ કરતા દેવ-અસુર અને નાગકુમાર દે. વડે વિકૃવિત વિજળી સહિતના મેઘ પ્રગટ થાય છે. વર્ષો છે, ગાજે છે અને વિજળી यम छ. १८१. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ તમસ્કાયનું વર્ણન यद्यप्यत्र नरक्षेत्रावहिर्नाङ्गीकृतं श्रुते । घनगर्जितवृष्ट्यादि, तथापि स्यात्सुरोद्भवम् ॥ १८२ ॥ यथा नराः स्वभावेन, लवितुं मानुषोत्तरम् । नेशा विद्यालब्धिदेवानुभावाल्लङ्घयन्त्यपि ॥ १८३ ॥ अत्रोक्ता विद्युतो याश्च, भास्वरास्तेऽपि पुद्गलाः । दिव्यानुभावजा ज्ञेया, बादराग्नेरभावतः ॥ १८४ ॥ तथाहुः-" इह न बादरास्तेजस्कायिका मन्तव्याः, इहैव तेषां निषेत्स्यमानत्वात् , किंतु देवप्रभावजनिता भास्वराः पुद्गला" इति भगवतीवृत्तौ । तथा नात्र तमस्काये, देशग्रामपुरादिकम् । नाप्यत्र चन्द्रचण्डांशुग्रहनक्षत्रतारकाः ॥ १८५ ॥ येऽप्यत्रासन्नचन्द्राककिरणास्तेऽपि तामसैः । मलीमसा असत्प्राया, दुर्जने सद्गुणा इव ॥ १८६ ॥ अत एवातिकृष्णोऽयमगाधश्च भयङ्करः । रौद्यातिरेकात्पुलकोझेदमालोकितः सृजेत् ॥ १८७ ॥ શ્રી ભગવતી સૂત્રના છઠ્ઠા શતકના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે કે-“હે ભદંત ! તમસ્કાયમાં ઉદાર એવા જલનિક મેઘે અથવા વાતોનિક મેઘ વરસાદ વરસાવે છે? હા ગૌતમ” ઈત્યાદિ..... જે કે નરક્ષેત્રની બહાર મેઘ, ગજાવ અને વૃષ્ટિ વગેરે શાસ્ત્રમાં કહ્યા નથી, તે પણ અહીં દેવતાઓએ વિકુર્વેલા સમજવા. ૧૮૨. ના જેવી રીતે માણસે પોતાની સહજ શક્તિથી માનુષેત્તર પર્વતને ઓળંગી શકતા નથી પરંતુ વિદ્યાલબ્ધિ અને દેવની કૃપાથી ઓળંગી શકે છે, તેવી જ રીતે બાદર અગ્નિનો અભાવ હોવાથી અહિં વિજળી કે દેદીપ્યમાન તેજસ્વી પુગલો કેવળ દેવતાઈ પ્રભાવથી સમજવા. ૧૮૩–૧૮૪. શ્રી ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે કે આ દેદીપ્યમાન પુદ્ગલ બાદર તેઉકાય સમજવા નહિ કારણકે આગળ તેને નિષેધ કરવામાં આવે છે. તેથી આ તેજસ્વી પુદ્ગલ દેવી પ્રભાવથી ઉત્પન્ન થયેલા સમજવા. તેમજ આ સમસ્કાયમાં દેશ-ગ્રામ-પુર આદિ નથી. અને ચન્દ્ર-સૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારા પણ નથી અને જે ચન્દ્ર, સૂર્યનાં કિરણે અહીં આવે છે તે પણ આ અંધકારથી દુર્જનમાં રહેલા સદ્દગુણની માફક ઝાંખા અને નહિવત્ બની જાય છે. ૧૮૫–૧૮૬. એથી જ અત્યંત કાળે, અગાધ, ભયંકર એવો આ સમસ્કાય અતિરૌદ્ર હોવાથી જેવા માત્રથી જ રૂંવાટા ખડા કરી દે છે. બીજાની વાત તે જવા દે દેવ પણ આને Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ક્ષેત્રલોક-સર્ષ ર૦ आस्तामन्यः सुरोऽप्येनं, पश्यन्नादौ प्रकम्पते । ततः स्वस्थीभूय शीघ्रगतिरेनमतिव्रजेत् ॥ १८८ ॥ तम १ श्चैव तमस्कायो २ न्धकारः ३ स महादिकः ४ । लोकान्धकारः ५ स्याल्लोकतमिस्र ६ देवपूर्वकाः ॥ १८९ ॥ अन्धकार ७ स्तमिस्र ८ चारण्यं ९ च व्यूह १० एव च । परिधश्च ११ प्रतिक्षोभो १२ ऽरुणोदो वारिधिस्तथा १३ ॥ १९० ।। त्रयोदशास्य नामानि, कथितानि जिनैः श्रुते । तत्र लोकेऽद्वितीयत्वाल्लोकान्धकार उच्यते ॥ १९१ ॥ न हि प्रकाशो देवानामप्यत्र प्रथते मनाक । देवान्धकारोऽयं देवतमित्रं च तदुच्यते ॥ १९२ ॥ बलवदेवभयतो. नश्यतां नाकिनामपि । अरण्यवच्छरण्योऽयं, देवारण्यं तदुच्यते ॥ १९३ ॥ दुर्भेदत्वाद्वयूह इव, प्रतिक्षोभो भयावहः ।। गति रुन्धन परिघवत् , देवव्यहादिरुच्यते १९४ ॥ अरुणोदाम्भोधिजलविकारत्वात्तथाभिधः । एवमन्वर्थता नाम्नामन्येषामपि भाव्यताम् ॥ १९५ ॥ પહેલીવાર જોઈને તે ધ્રુજી ઉઠે છે. પછી સ્વસ્થ થઈ શીઘગતિથી એને ઓળંગી જાય છે. શ્રી જિનેશ્વર ભગવંતોએ આગમની અંદર એના ૧૩ નામ કહ્યા છે તે આ પ્રમાણે- “૧. તમા, ૨. તમસ્યકાય, ૩. અંધકાર, ૪. મહાદિક, ૫. લોકાંધકાર, ૬. લકતમિસ, ૭. દેવાંધકા૨, ૮. દેવતમિસ, ૯. દેવારણ્ય, ૧૦. દેવભૂહ, ૧૧ પરિઘ, ૧૨. પ્રતિક્ષે ભ, ૧૩. અરૂણોદ વારિધિ.” આ નામોમાંથી પણ લોકમાં અદ્વિતીય રૂપ હોવાથી આને (ખાસ) લેકાંધકાર કહેવાય છે. ૧૮૯-૧૯૧. અહીં દેવાના તેજને પ્રકાશ પણ જરાય પ્રસરી શકતા ન હોવાથી આ દેવા-ધકાર અને દેવતમિસ કહેવાય છે. ૧૯૨. બળવાન દેવના ભયથી નાસતા દેવને અરણ્યની જેમ શરણ્ય (શરણભૂત) હેવાથી દેવારણ્ય કહેવાય છે. ૧૯૩. દુર્ભેદ હોવાથી બૂહ કહેવાય છે, ભયંકર હોવાથી પ્રતિભ કહેવાય છે, ગતિને અટકાવનાર હોવાથી પરિધ કહેવાય છે, તેમજ દેવભૂતાદિ (નામ પણ) કહેવાય છે. ૧૪. અરૂણવર સમુદ્રના જલને વિકાર હોવાથી અરૂણોદ પણ કહેવાય છે. એવી રીતે બીજા દરેક નામની સાર્થકતા સમજી લેવી. ૧૫. Page #478 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણરાજી વર્ણન ૪૧૭ यत्र रिष्टप्रस्तटेऽयं, तमस्कायश्च निष्ठितः । तस्येन्द्रकविमानस्य, रिष्टाख्यस्य चतुर्दिशम् ॥ १९६ ॥ जीवपुद्गलसत्पृथ्वीपरिणामस्वरूपिके । द्वे द्वे च कृष्णराज्यौ स्तो, जात्याअनघनाती ॥ १९७ ॥ तथाहि दिशि पूर्वस्यां, द्वे दक्षिणोत्तरायते । पूर्वपश्चिमविस्तीर्णे, कृष्णराज्यौ प्रकीर्तिते ॥ १९८ ॥ स्यातामपाच्यामप्येवं. ते द्वे पूर्वापरायते । दक्षिणोत्तरविस्तीर्णे. कृष्णराज्यौ यथोदिते ॥ १९९ ।। प्रतीच्यामपि पूर्वावत्ते दक्षिणोत्तरायते ।। उदीच्यां च दक्षिणावत्ते द्वे पूर्वापरायते ।। २०० ॥ प्राच्या प्रतीच्यां या बाह्या, पटकोणा सा भवेत्किल । दक्षिणस्यामुदीच्यां च, बाह्या या सा त्रिकोणिका ॥ २०१ ॥ લખ્યત્તાશ્વતઃ જળા, સર્વ બળેવાનું જ !. द्वे षट्कोणे द्वे त्रिकोणे, चतस्रश्चतुरस्रिकाः ॥ २०२ ।। ': કૃષ્ણરાજી વર્ણન: જે રિઝ નામના પ્રતરે આ સમસ્કાય અટકે છે. તે પ્રતરના રિષ્ઠ નામના ઈન્દ્રક વિમાનની ચારે બાજુ પૃથ્વીરૂપે પરિણામ પામેલ જીવોના પુદ્ગલવાળી બે-બે કૃષ્ણરાજી છે કે જે જાતિમાન અંજનન જેવી ગાઢ કૃષ્ણવર્ણવાળી છે. ૧ ૧૯૬-૧૯૭. તે આ પ્રમાણે-પૂર્વ દિશાની અંદર બે કૃષ્ણરાજી છે કે જે લાંબી છે. અને પૂર્વ-પશ્ચિમ પહેલી છે. એવી રીતે દક્ષિણ દિશામાં પણ બે કૃષ્ણરાજ છે કે-જે પૂર્વ– પશ્ચિમ લાંબી છે અને દક્ષિણ ઉત્તર પહોળી છે. પશ્ચિમ દિશામાં પણ બે કૃષ્ણરાજી છે કેજે પૂર્વ દિશાની જેમ દક્ષિણ ઉત્તર લાંબી (અને પૂર્વ પશ્ચિમ પહેળી) છે. ૧૯૮-૨૦૦. - પૂર્વ અને પશ્ચિમમાં રહેલી જે બાહ્ય કૃષ્ણરાજ હોય છે, તે પણ હોય છે. અને દક્ષિણ અને ઉત્તરમાં જે બાહ્ય રહેલી કૃષ્ણરાજ હોય છે, તે વિકેણ હોય છે. ૨૦૧, જ્યારે અભ્યતર એવી ચાર કૃષ્ણરાજી ચતુષ્કોણ છે. એટલે આ કૃષ્ણરાજીમાં બે, છ ખૂણાવાળી છે, બે ત્રણ ખૂણાવાળી છે અને ચાર ચાર ખૂણુંવાળી છે. ૨૦૨. ૧. કૃષ્ણરાજીનું ચિત્ર પાછળ છે. શે. ઉ. ૫૩ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ક્ષેત્રલોક-સર્ગ ર૭ पौरस्त्याभ्यन्तरा तत्र, कृष्णराजी स्पृशत्यसौ । निजान्तेन कृष्णराजी, दाक्षिणात्यां बहिःस्थिताम् ॥ २०३ ॥ दक्षिणाभ्यन्तरा चैवं, बाह्यां पश्चिमदिग्गताम् । एवं बाह्यामौत्तराहां, पश्रिमाभ्यन्तरा स्पृशेत् ॥ २०४ ॥ उदीच्याभ्यन्तरा बाह्यां, प्राचीनिष्ठां स्पृशत्यतः । अष्टापि कृष्णराज्यः स्युरक्षपाटकसंस्थिताः ॥ २०५ ॥ स्यादासनविशेषोया, प्रेक्षास्थाने निषेदुषाम् । स चाक्षपाटकस्तद्वदासां संस्थानमीरितम् ॥ २०६ ॥ एता विष्कम्भतोऽष्टापि, संख्येययोजनात्मिकाः । परिक्षेपायामतश्चासंख्येययोजनात्मिकाः ॥ २०७ ॥ तमस्कायमानयोग्यः सुरो यः प्राग् निरूपितः । स एव च तया गत्या, मासाद्धेन व्यतिव्रजेत् ॥ २०८ ॥ कांचिदत्र कृष्णराजी, काश्चिन्नैव व्यतिव्रजेत् । महत्त्वमासामित्येवं, वर्णयन्ति बहुश्रुताः ॥ २०९ ॥ तमस्कायवदत्रापि, गृहग्रामाद्यसंभवः । नाप्यत्र चन्द्रसूर्याद्या, न तेषां किरणा अपि ॥ २१० ॥ પૂર્વ દિશાની અંદરની કૃષ્ણરાજી પોતાના છેડાથી દક્ષિણ દિશાની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. ૨૦૩. એ રીતે દક્ષિણની અંદરની કૃષ્ણરાજ પશ્ચિમની બાહ્ય કૃષ્ણરાજને સ્પર્શે છે, એ પ્રમાણે પશ્ચિમ દિશાની અત્યંતર કૃષ્ણરાજી ઉત્તરની બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શે છે. ૨૦૪. અને ઉત્તરદિશામાં રહેલી અંદરની કૃષ્ણરાજી પૂર્વ દિશાની બાધા કૃષ્ણરાજીને સ્પર્શ છે. આ આઠેય કૃષ્ણરાજીઓ અખાડાના આકારવાળી છે. ૨૦૫. સભાસ્થાનમાં બેસનારાના જે આસન વિશેષ હોય છે, તે અક્ષપાટક કહેવાય છે તેની જેમ આ કૃષ્ણરાજીઓની આકૃતિ હોય છે. ૨૦૬. આ આઠેય કૃષ્ણરાજીઓનો વિષ્કભ સંખ્યાત યોજન પ્રમાણ છે. જ્યારે આયામ અને પરિક્ષેપ અસંખ્ય યજન પ્રમાણ છે. ૨૦૭. તમસ્કાયના પ્રમાણને માપવા માટે જે દેવની ગતિ કહી, તે ગતિથી જનારો કઈ દેવ ૧૫ દિવસમાં આ કૃષ્ણરાજીઓમાંથી કેઈક “રાજી” ને ઓળંગી શકે જ્યારે કોઈને ઓળંગી શકતું નથી. આ પ્રમાણે–આ કૃષ્ણરાજીનું મહત્ત્વ બહુશ્રુતે વર્ણવે છે. ૨૦૮-૨૦૯. તમસ્કાયની જેમ આ કૃષ્ણરાજીઓમાં પણ ઘર-ગ્રામ આદિ નથી. સૂર્ય-ચન્દ્ર કે તેના કિરણે પણ નથી. ૨૧૦. Page #480 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણજી વર્ણન ૪૧૯ अत्राम्भोदवृष्टिविद्युद्गर्जितादि च पूर्ववत् ।। परं तद्देवजनितं, न नागासुरकर्तृकम् ॥ २११ ॥ असुरनागकुमाराणां तत्रगमनासंभवादिति भगवतीवृत्तौ ॥ कृष्णराजी मेघराजी, मघा माघवतीति च । स्थाद्वातपरिघो वातप्रतिक्षोभस्तथैव च ॥ २१२ ॥ स्याद्देवपरिघो देवप्रतिक्षोभोऽपि नामतः। आसां नामान्यष्ट तेषामन्वर्थोऽथ विभाव्यते ॥ २१३ ॥ कृष्णपुद्गलराजीति, कृष्णराजीयमुच्यते । कृष्णादरेखातुल्यत्वान्मेघराजीति च स्मृता ॥ २१४ ॥ मघाया माघवत्याश्च, सवर्णेत्याख्यया तथा । वातोऽत्र वात्या तद्वद्या, तमिस्रा भीषणापि च ॥ २१५ ॥ ततोऽसौ वातपरिघस्तत्प्रतिक्षोभ इत्यपि । स्यादेवपरिघो देवप्रतिक्षोभश्च पूर्ववत् ॥ २१६ ॥ अथासां कृष्णराजीनामन्तरेषु किलाष्टसु । लौकान्तिक विमानानि, निर्दिष्टान्यष्ट पारगैः ।। २१७ ॥ અહીં મેઘ, વૃષ્ટિ, વિદ્યુત, ગજરવ આદિ તમસ્કાયની જેમ છે. પરંતુ તે દેવકૃત હોય છે, નાગકુમાર કે અસુરકુમારકૃત હોતું નથી. ૨૧૧. શ્રી ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે કે “નાગકુમાર અને અસુરકુમારના ગમનને ત્યાં અભાવ હોય છે તેથી.” આના આઠ નામ છે. ૧. કૃષ્ણરાજ, ૨. મેઘરાજી, ૩. મઘા, ૪. માઘવતી, ૫. વાતપરિધ, ૬. વાતપ્રતિક્ષાભ, ૭. દેવપરિઘ, અને ૮. દેવપ્રતિભ છે. આને અર્થ આ પ્રમાણે છે. શ્યામ પુદ્ગલની શ્રેણિ હોવાથી પહેલું નામ કૃષ્ણરાજી કહેવાય છે, કાળા વાદળાંની રેખા સમાન હોવાથી મેઘરાજી કહેવાય છે, છઠી-સાતમી મઘા-માઘવતી નરક સમાન અંધકાર હેવાથી મઘા-માઘવતી કહેવાય છે. વાત શબ્દથી વંટેળીયો સમજતેની જેમ અંધારી અને ભયંકર હોવાથી તેને વાતપરિઘ અને વાતપ્રતિક્ષોભ કહેવાય છે. (સાતમી અને આઠમી) એવી રીતે દેવપરિધ અને દેવપ્રતિભ નામને અર્થ પૂર્વના તમસ્કાયની જેમ સમજી લે. ૨૧-૨૧૬. હવે આ કૃષ્ણરાજીના આઠ આંતરામાં આઠ લોકાંતિક વિમાને છે-એમ શ્રી તીર્થકર ભગવતેએ કહેલું છે. ૨૧૭. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ तत्राभ्यन्तरयोः प्राच्योदीच्ययोरन्तरे तयोः । વિમાનગ્નિઃ પ્રથમ, જાતિ પ્રસુત્રમમ્ ॥ ૨૮ ।। अन्तरे प्राच्ययोरेव, बाह्याभ्यन्तरयोरथ | द्वितीयमचिर्मालीति, विमानं परिकीर्त्तितम् ॥ २१९ ॥ तृतीयमभ्यन्तरयोरन्तरे प्राच्ययाम्ययोः । વૈરોષનામિધ પ્રોń, વિમાન માનોત્તમઃ ॥ ૨૨૦ ॥ बाह्याभ्यन्तरयोरेवान्तरेऽथ दाक्षिणात्ययोः । પ્રમન્નરામિષ સુર્યં, વિમાનમુર્તિ નનૈઃ ॥ ૨ ॥ अभ्यन्तरदाक्षिणात्यप्रतीच्य पोरथान्तरे । * विमानमुक्तं चन्द्राभं पञ्चमं परमेष्ठिभिः ॥ २२२ ॥ स्यात्प्रतीचीनयोरेवं, बाह्याभ्यन्तरयोस्तयोः । વિમાનમન્તરે છે, સૂર્યમંમિતિ નામતઃ ॥ ૨૨રૂ ॥ पश्चिमोदीच्ययोरभ्यन्तरयोरन्तरेऽथ च । વિમાનમુ ગુહ્રામ, સક્ષમ વિનત્તમૈઃ ॥ ૨૨૪ ॥ તેમાં અભ્યંતર પૂર્વ અને ઉત્તર દિશાની કૃષ્ણરાજીની વચ્ચે અત્યંત તેજસ્વી અર્ચિ નામનું વિમાન પ્રકાશે છે. ૨૧૮. ક્ષેત્રલેાક-સ ૨૭ પૂ` દિશાની જ ખાદ્ય અને અભ્યંતર કૃષ્ણરાજીની વચ્ચે ખીજુ અર્ચિમાલી નામનુ વિમાન કહેલુ છે. ૨૧૯ પૂર્વ અને દક્ષિણ દિશાની અભ્યન્તર કૃષ્ણરાજીની વચ્ચે વૈરાચન નામનું. વિમાન શ્રી જિનેશ્વરાએ કહેલું છે. ૨૨૦. દક્ષિણ દિશાની બાહ્ય અને અભ્યન્તર કૃષ્ણરાજીની વચ્ચે ચેાથુ. પ્રભુકર નામનું વિમાન શ્રી જિનેશ્વરાએ કહેલું છે. ૨૧. દક્ષિણ અને પશ્ચિમ દિશાની અભ્યંતર કૃષ્ણરાજીની વચ્ચે ચન્દ્રાભ નામનું પાંચમું વિમાન શ્રી પરમેષ્ઠિએએ કહેલું છે. ૨૨૨. પશ્ચિમ દિશાની ખાદ્ય અને અભ્યંતર કૃષ્ણરાજીની વચ્ચે સૂર્યભ નામનું છઠ્ઠું′ વિમાન છે. ૨૨૩. પશ્ચિમ અને ઉત્તર દિશાની અભ્ય ́તર કૃષ્ણરાજી વચ્ચે શુક્રાભ નામનું સાતમું વિમાન શ્રી જિનેશ્વરાએ કહેલું છે. ૨૨૪. Page #482 -------------------------------------------------------------------------- ________________ લેાકાન્તિક દેવનુ વણુ ન बाह्याभ्यन्तरयोरौत्तराहयोख्तरेऽथ च । विमानं सुप्रतिष्ठाभमष्टमं परिकीर्तितम् ॥ २२५ ॥ सर्वासां कृष्णराजीनां, मध्यभागे तु तीर्थेषैः । विमानं नवमं रिष्टाभिधानमिह वर्णितम् ॥ २२६ ॥ ब्रह्मलोकान्तभावित्वाल्लौकांतिकान्यमून्यथ । लौकान्तिकानां देवाना, संबन्धीनि ततस्तथा ॥ २२७ ॥ नवाप्येते विमानाः स्युर्घनवायुप्रतिष्ठिताः । वर्णादिभिश्च पूर्वोक्तब्रह्मलोक विमानवत् ॥ २२८ ॥ संस्थानं नैकधाऽमीषामपाङ्क्तेयतया खलु । एभ्यो लोकान्तः सहस्रैर्योजनानामसंख्यकैः ॥ २२९ ॥ एतेष्वथ विमानेषु निवसन्ति यथाक्रमम् । सारस्वतास्तथाऽऽदित्या वह्नयो वरुणा अपि ॥ २३० ॥ गर्दतोयाच तुषिता, अव्यावाधास्तथाऽपरे । ગામેથા વિદાય, સૌાન્તિમુધામુનઃ ॥ ૨૩ ॥ अत्रायाः संज्ञान्तरतो मरुतोऽप्यभिधीयन्ते । ઉત્તર દિશાની બાહ્ય અને અભ્યંતર કૃષ્ણરાજીની વચ્ચે સુપ્રતિષ્ઠાભ નામનું આઠમું વિમાન કહેલ છે. ૨૨૫. સવ કૃષ્ણરાજીઓની મધ્યભાગમાં નવમું ષ્ટિ નામનુ વિમાન શ્રી તીથ કરેએ કહેલુ છે. ૨૨૬. બ્રહ્મલેાકમાં અંતે રહેતા હેાવાથી આ વિમાના લેાકાંતિક કહેવાય છે. તેમજ લેાકાંતિક દેવા સંબધી હાવાથી પણ તે વિમાના લે!કાંતિક કહેવાય છે. ૨૨૭. રહેલા છે અને તેના વર્ણ વિગેરે બ્રહ્મલેાકના આ નવે વિમાના ઘનવાયુ ઉપર વિમાનાની જેમ સમજી લેવા. ૨૨૮. ૪૨૧ આ વિમાના એક પક્તિમાં ન હોવાથી એ વિમાનાનુ` સંસ્થાન એક સરખું' નથી. આ વિમાનેાથી લાકના છેડા અસખ્ય હજાર ચેાજન પછી આવે છે. ૨૨૯ આ નવેય વિમાનાની અંદર અનુક્રમે ૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩. વહ્નિ, ૪. વરુણુ, પ. ગતાય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ, ૮. આગ્નેય અને ૯. રિષ્ટ નામના લેાકાંતિક દેવતાએ વસે છે. ૨૩૦-૨૩૧. અહિં આગ્નેયનુ બીજું નામ મરુત્ પણ કહેવાય છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ स्वत एवावबुद्धानामनुत्तरचिदात्मनाम् । विज्ञाय दीक्षावसरं, दित्सूनां दानमाब्दिकम् ।। २३२ ॥ प्रवज्यासमयादर्वाक, संवत्सरेण तत्क्षणम् । श्रीमतामहतां पादान्तिकमेत्य तथास्थितेः ॥ २३३ ॥ विमानयानादुत्तीर्य, सोत्साहाः सपरिच्छदाः ।। सारस्वतप्रभृतयः, सर्व लोकान्तिकाः सुराः ॥ २३४ ॥ विज्ञा विज्ञपयन्त्येवं, जय नन्द जगद्गुरो!। त्रैलोक्यबंधो ! भगवन् ! , धर्मतीर्थ प्रवर्त्तय ॥ २३५ ॥ चतुर्भिः कलापकं ॥ यदेतत्सर्वलोकानां, सर्वलोके भविष्यति । मुक्तिराजपथीभूतं, निःश्रेयसकरं परम् ॥ २३६ ॥ इह सारस्वतादित्यद्वये समुदितेऽपिहि । सप्त देवाः सप्त देवशतानि स्यात्परिच्छदः ॥ २३७ ।। एवं वह्निवरुणयोः, परिवारश्चतुर्दश । देवास्तथाऽन्यानि देवसहस्राणि चतुर्दश ।। २३८ ॥ गर्दतोयतुषितयोयोः संगतयोरपि । सप्त देवाः सप्त देवसहस्राणि परिच्छदः ॥ २३९ ।। પિતાના આચાર મુજબ આ સારસ્વત વગેરે સર્વ કાંતિક દેવતાઓ, સ્વયંસંબુદ્ધ, અનુત્તરજ્ઞાની, દીક્ષાનો અવસર જાણીને સાંવત્સરિક દાન આપવાની ઈચ્છાવાળા થએલા એવા શ્રીમાન અરિહંત ભગવંતના ચરણ કમલમાં દીક્ષાના એક વર્ષ પહેલા જઈને, પિતાના વિમાનમાંથી ઉતરીનેઉત્સાહપૂર્વક, પરિવાર સહિત, સુજ્ઞ એવા તે દેવે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે- “હે જગદ્ગુરો ! હે ત્રિલેક્ય બંધ ! ભગવદ્ ! આપ જય પામો ! આનંદ પામો ! અને ધર્મતીર્થને પ્રવર્તાવે. જે તીર્થ સર્વલકને વિષે સર્વसोने मुतिसामान्यना भाग३५ भने श्रेष्ठ ४८या५५४२ मनसे. २३२-२३६. અહિં સારસ્વત અને આદિત્ય આ બને દેવને સાત-સાત દે અને બીજે सातसे। सातसा (७००-७००) नो परिवार छ. २३७. એ પ્રમાણે વદ્ધિ અને વરુણદેવનો ૧૪-૧૪ દે અને ચૌદ ચૌદ હજાર (१४,०००-१४,०००) हेवाने। परिवार ४ह्यो छे. २३८. महतोय भने तुषित वोनु सात-सात हेव भने सात-सात M२ (७०००७०००) हेवोनो परिवार छे. २३८. Page #484 -------------------------------------------------------------------------- ________________ લેાકાન્તિક દેવનુ વર્ણ ન ૪૨૩ अव्याबाधाग्नेयरिष्टदेवानां च सुरा नव । સતાનિ નવ હેવાનાં, પરિવાર: પ્રીત્તિતઃ ॥ ૨૪૦ ॥ अव्यावाधाचैषु देवाः, पुरुषस्याक्षिपक्ष्मणि । ધ્ધિ દ્વાત્રિંશસ્ત્રક્ષા', પ્રાદુવૃત્તિ તારયમ્ ॥ ૨૪ ॥ तथापि पुरुषस्यास्य, बाधा काऽपि न जायते । Ëા શક્ત્તિોવાં, પદ્મમા પ્રીત્તિતા ॥ ૨૪૨ ॥ ૬૦ ૪,૮ । Potatoविमानेषु देवानामष्ट वार्द्धयः । સ્થિતિહા બિનૈરેતે, પુછ્યાત્માનઃ ગુમાયાઃ ॥ ૨૪૩ ॥ एकावताराः सिद्धयन्ति, भवे भाविनि निश्चितम् । અદાવતાના ખેતે, નિપિતા મતાન્તરે ॥ ૨૪૪ ॥ तन्मतद्वयं चैव - लोकान्ते - लोकाग्रलक्षणे सिद्धिस्थाने भवा लौकान्तिकाः, भाविनि भूतवदुपचारन्यायेन एवं व्यपदेशः, अन्यथा ते कृष्णराजीमध्यवर्त्तिनः, लोकान्ते भावित्वं तेषामनन्तरभवे एव सिद्धिगमना" दिति स्थानाङ्गवृत्तौ ९ स्थान के અવ્યાબાધ-આગ્નેય અને ષ્ટિ દેવાના ૯-૯ દેવા અને નવસા-નવસેા (૯૦૦૯૦૦) દેવાના પરિવાર કહેલા છે. ૨૪૦. આ (લેાકાંતિક દેવામાં) અવ્યાબાધ નામના દેવા પુરુષની આંખની પાંપણ ઉપર અત્રીશબદ્ધ નાટકા પ્રકટ કરી શકે છે. અને તે પણ પુરુષને કાઈ ખાધા થતી નથી આવા પ્રકારની શક્તિ શ્રી ભગવતી સૂત્રના ચૌદમા શતકના આઠમા ઉદ્દેશામાં કહેલી છે. ૨૪૧-૨૪૨. શ્રી જિનેશ્વર દેવેએ આ લેાકાંતિક વિમાનમાં રહેલા દેવાની સ્થિતિ આઠ સાગરાપમની કહેલી છે. આ લેાકાંતિક દેવતાએ પુણ્યશાળી છે, શુભાશયવાળા છે અને એકાવતારી છે અને આવતા ભવમાં નિશ્ચિત મેાક્ષમાં જનારા છે. મતાંતરમાં આઠ ભવે માક્ષમાં જનારા કહેલા છે. ૨૪૩-૨૪૪. શ્રી ઠાણાંગ સૂત્રની વૃત્તિના નવમા સ્થાનમાં કહ્યું છે કે-લેાકાન્ત એટલે લેાકના અગ્રભાગ સ્વરૂપ સિદ્ધિ સ્થાનમાં થયેલા લેાકાંતિક કહેવાય એટલે ભાવિમાં ભૂતને ઉપચાર કરીને આ પ્રમાણે કહેવાય છે. બાકી તા તેએ કૃષ્ણરાજીની મધ્યમાં રહેલા છે. અને લેાકાંતમાં હોવાપણું આવતા ભવમાં મેાક્ષમાં જવાના હેાવાથી (કેવી રીતે ઘટે ?) તેથી ભાવિના ભૂતમાં ઉપચાર કરેલા છે તેમ સમજવુ', Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ક્ષેત્રલોક–સર્ગ ૨૭ "श्रीब्रह्मलोके प्रतरे तृतीये, लौकान्तिकास्तत्र वसन्ति देवाः । एकावताराः परमायुरष्टौ. भवन्ति तेषामपि सागराणि ॥ २४४A ॥ રર વિષેિ .” "अद्वेव सागराई परमाउँ होइ सव्वदेवाणं । Taarfો હુ તેવા કોળતિવા જેવા છે ર૪૪B ” રતિ પ્રવરનાદ્રારે, तत्त्वार्थटीकायामपि-लोकान्ते भवा लौकान्तिकाः, अत्र प्रस्तुतत्वाद्ब्रह्मलोक एव परिगृह्यते, तदन्तनिवासिनो लौकान्तिकाः, सर्वब्रह्मलोकदेवानां लौकान्तिकप्रसङ्ग इति चेन्न, लोकान्तोपत्रलेषात् , जरामरणादिज्वालाकीर्णो वा लोकस्तदन्तवर्तित्वाल्लौकान्तिकाः कर्मक्षयाभ्यासीभावाचेति, लब्धिस्तोत्रे तु सघट्टचुआ चउकयआहारगुवसमजिणगणहराई । નિગમેન તરમસિવા સત્તzમfટું હોતી || ર૪૪C ” ' શ્રેણિક ચરિત્રમાં કહ્યું છે કે “જે બ્રહ્મલકના ત્રીજા પ્રતરમાં લેકાંતિક દે વસે છે, તે એકાવતારી છે અને આઠ સાગરોપમના પરમ (ઉત્કૃષ્ટ) આયુષ્યવાળા છે.” ૨૪૪ પ્રવચનસારોદ્ધારમાં આ પ્રમાણે કહ્યું છે કે “(આ લેકાંતિક) સર્વ દેવતાઓનું ઉકૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમનું હોય છે અને એકાવનારી હોય છે.” ૨૪૪ B તત્વાર્થની ટીકામાં પણ કહ્યું છે કે “લોકના અંતમાં થયેલા છે, તેથી લોકાંતિક કહેવાય છે. અહીંયા પ્રસ્તુતમાં લેકથી બ્રહ્મલેક ગ્રહણ કરવો. તેના અંતે રહેતા હોવાથી લોકાંતિક કહેવાય છે. પ્રશ્ન : તે તે બ્રહ્મલોકના સર્વ દે લોકાંતિક કહેવાશે ? જવાબ : ના ! લોક શબ્દ નથી પણ લોકાંત શબ્દ હોવાથી બ્રહ્મલેકનાં સર્વ દેવો નહીં આવે. જરા, મરણાદિથી યુક્ત એ જે લોકો તેની અંદર રહેનારા અને કર્મક્ષયના અભ્યાસી હોવાથી લોકાંતિક કહેવાય છે.” લબ્ધિતેત્રમાં પણ કહ્યું છે કે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી વેલા (જીવો), ચાર વખત જેમણે આહારક લબ્ધિને. ઉપયોગ કરેલો છે, ચાર વખત જેમણે ઉપશમ શ્રેણિ કરેલી છે, તેવા જી, શ્રી જિનેશ્વર અને ગણધર ભગવંતે-આ બઘા તદભવ મોક્ષગામી છે, જ્યારે લોકાંતિક દે સાતઆઠ ભવે મોક્ષમાં જનારા હોય છે. (આ શાસ્ત્રનું મંતવ્ય બધા કરતાં જુદુ છે.) ૨૪૪. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ લાંતક દેવલોકનું વર્ણન अथोर्ध्वं ब्रह्मलोकस्य, समपक्षं समानदिक् । योजनानामसंख्येयकोटाकोटिव्यतिक्रमे ॥ २४५ ॥ विभाति लान्तकः स्वर्गः, पञ्चप्रतरशोभितः । प्रतिप्रतरमेकैकेनेन्द्रकेण विराजितः ॥ २४६ ॥ प्रथमप्रतरे तत्र, बलभद्राख्यमिन्द्रकम् । चक्र गदा स्वस्तिकं च, नन्द्यावर्त्तमिति क्रमात् ॥ २४७ ॥ प्रतिप्रतरमेतेभ्यः, पङ्क्तयोऽपि चतुर्दिशम् । प्राग्वदत्र विना प्राची, प्रोक्ताः पुष्पावकीर्णकाः ॥ २४८ ॥ एकत्रिंशदथ त्रिंशदेकोनत्रिंशदेव च । तथाष्टाविंशतिः सप्तविंशतिश्च यथाक्रमम् ॥ २४९ ॥ पश्चस्वेषु प्रतरेषु, प्रतिपति विमानकाः । एकैकस्यामथो पङ्को, प्रथमप्रतरे स्मृताः ॥ २५० ॥ व्यस्रा एकादशान्ये च, द्वैधा दश दशेति च । चतुर्विंश शतं सर्वे, पङ्क्तिस्थायि विमानकाः ॥ २५१ ॥ वृत्तास्यस्राश्चतुरस्त्रा, द्वितीयप्रतरे दश । प्रतिपक्तयत्र सर्व च, विशं शतमुदीरिताः ॥ २५२ ॥ aid सोनु वन... હવે બ્રહ્મ દેવલોકની ઉપર અસંખ્ય કટાકેટિ જન ગયા બાદ સમાન દિશા, સમાન શ્રેણિમાં રહેલો. દરેક પ્રતરમાં એક–એક ઈદ્રક વિમાનથી શોભતે એ પાંચ | प्रतरथी युत eid नामनी स्वर्ग शाले छे. २४५-२४६. તેમાં પ્રથમ પ્રતરમાં બલભદ્ર, બીજા પ્રતરમાં ચક, ત્રીજા પ્રતરમાં ગદા, ચોથા પ્રતરમાં સ્વસ્તિક અને પાંચમા પ્રતરમાં નન્હાવત્ત નામનું ઈન્દ્રક વિમાન છે. ૨૪૭. દરેક પ્રતરમાં આ ઈદ્રક વિમાનની ચારે દિશામાં પંક્તિગત વિમાનો છે અને પૂર્વ हि सिवायना ए हिशामा पुष्पावधी विमान। छे. २४८. पाय प्रतरमा भनुमे ४२४ ५तिमां 31, 3०, २८, २८, २७, विमान छे. હવે પ્રથમ પ્રતરની એક-એક પંક્તિમાં ત્રિકેણ ૧૧ અને બીજા ૧૦-૧૦ વિમાને છે, सन पतित र विमान। १२४ छे. २४८-२५१.. બીજા પ્રતરની દરેક પંક્તિમાં ગેળ-ત્રિકણ અને ચેરસ વિમાને ૧૦-૧૦ છે અને કુલ ૫ક્તિગત ૧૨૦ વિમાને છે. ૨૫૨. क्ष-6. ५४ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ક્ષેત્રલેક-સ ૧૨૭ तृतीये त्रिचतुः कोणा, दश वृत्ता नवेति च । सर्वे विमानाः पाङ्क्तेया, भवन्ति षोडशं शतम् ॥ २५३ ॥ वृत्ताश्च चतुरस्राव, तुर्ये नव नव स्मृताः २५४ ॥ दश त्रिकोणाः सर्वे च पाङ्क्तेया द्वादशं शतम् ॥ पञ्चमे च नव नव, त्रिचतुः कोणवृत्तकाः । અષ્ટોત્તર શતં સર્વે, ચાત્ર પત્તિષિમાના || ખ | एवं पञ्चेन्द्रकक्षेपे, सर्वेऽत्र पङ्किवृत्तकाः । विमानास्त्रिनवत्याढ्यं शतं लान्तकताविषे ॥ २५६ ॥ पतिव्यस्राणां शते द्वे द्विनवत्यधिकं शतम् । स्यात्पङ्क्तिचतुरस्त्राणामेवं च सर्वसंख्यया ।। २५७ ॥ पञ्चाशीत्याभ्यधिकानि, शतानि पञ्चपङ्क्तिगाः । सहस्राण्येकोनपञ्चाशच्चत्वारि शतानि च ।। २५८ ।। युक्तानि पञ्चदशभिरिह पुष्पावकीर्णका: । विमानानां सहस्राणि पञ्चाशत्सर्व संख्यया ॥ २५९ ॥ विहायसि निरालम्बे, प्रतिष्ठितो घनोदधिः । ધનવાતો મિશિદ્દામી, ઘુવિમાના પ્રતિષ્ટિતાઃ ॥ ૨૬૦ || ત્રીજા પ્રતરની દરેક પક્તિમાં ત્રિકાળુ અને ચારસ ૧૦-૧૦ વિમાના છે અને ગાળ વિમાના ૯ છે. સવ પક્તિગત વિમાના ૧૧૬ છે. ૨૫૩. ચાથા પ્રતરની દરેક પક્તિમાં ગાળ અને ચેારસ વિમાના ૯-૯ છે. અને ત્રિકાણુ વિમાના ૧૦ છે. સર્વ પ ́ક્તિગત વિમાના ૧૧૨ છે. ૨૫૪. પાંચમા પ્રતરની દરેક પક્તિમાં ત્રણે પ્રકારનાં ૯-૯ વિમાના છે અને પક્તિગત કુલ વિમાના ૧૦૮ છે. ૨૫૫. આ પ્રમાણે લાંતક દેવલાકના પાંચે પ્રતરના ઇન્દ્રક વિમાન સહિત ગેાળ વિમાના કુલ એકસેા ત્રાણું (૧૯૩) છે. ૨૫૬. પાંચ પ્રતરના પક્તિગત ત્રિકેણુ વિમાના ખસેા (૨૦૦) છે અને ચેારસ વિમાના એકસેા ખાણું (૧૯૨) છે. ૨૫૭. પાંચ પ્રતરના પ`ક્તિગત સર્વ વિમાને પાંચસે ૫'ચાશી ( ૫૮૫) છે અને પુષ્પાવકી ક વિમાના ઓગણપચાસ હજાર ચારસા પંદર (૪૯, ૪૧૫) છે. અને લાંતક દેવલાકના સર્વ વિમાના પચાસ હજાર (૫૦, ૦૦૦ ૦ ) છે. ૨૫૮–૨૫૯. આલખન રહિત આકાશમાં ઘનેાદિધ રહેલા છે, એના ઉપર ઘનવાત રહેલા છે અને એના ઉપર આ વિમાન રહેલા છે. ૨૬૦. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭ લાંતક દેવલોકનું આયુષ્ય તથા દેહમાન वर्णोच्चत्वादिमानं च, स्यादेषां ब्रह्मलोकवत् । देवास्त्वत्र शुक्लवर्णाः, शुक्ललेश्या महर्द्धिकाः ॥ २६१ ॥ इत:प्रभृति देवाः स्युः, सर्वेऽप्यनुत्तरावधि । शुक्ललेश्या शुक्लवर्णाः, किंतूत्कृष्टा यथोत्तरम् ॥ २६२ ॥ प्रथमप्रतरे तत्र, स्थितिज्येष्ठा सुधाभुजाम् । पञ्चभागीकृतस्याब्धेश्चत्वारोऽशा दशाब्धयः ॥ २६३ ।। द्वितीयप्रतरे भागास्त्रय एकादशाब्धयः । द्वाभ्यां भागाभ्यां समेतास्तृतीये द्वादशाब्धयः ॥ २६४ ॥ चतुर्थे त्वेकभागाढ्यास्त्रयोदश पयोधयः । पञ्चमे प्रतरे पूर्णाश्चतुर्दशैव वार्द्धयः ।। २६५ ।। जधन्येन तु सर्वत्र, दशैव मकराकराः । स्वस्वस्थित्यनुसारेण, देहमानमथ ब्रुवे ॥ २६६ ॥ एकादशोद्भवैर्भागैश्चतुर्भिरधिकाः कराः । पञ्चदेहमानमत्र, दशरत्नाकरायुषाम् ॥ २६७ ॥ આ વિમાનના વર્ણ તથા ઉંચાઈનું પ્રમાણ બ્રહ્મલોકની જેમ સમજી લેવું. અહીં २खेसा मा हे। शुस भने शु५० बेश्यावा डाय छे. २६१. અહીંથી માંડીને અનુત્તર વિમાન સુધીના દેવ શુક્લ લેયા અને ફલવર્ણવાળા छे. परंतु ५२-५२ उत्कृष्ट सभा . २६२. લાંતક દેવલોકના પ્રથમ પ્રતરના દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમની छ. २६3. બીજા પ્રતરને દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૧૩ સાગરોપમની છે alon प्रतरना , , , १२ याथा ,, , , , १ , , पायमा , , , ,, पूण १४ , ,, २६४-२६५. જઘન્યથી તે સર્વત્ર ૧૦ સાગરોપમની સ્થિતિ સમજવી. પિત–પોતાના આયુષ્ય अनुसार हे प्रमाण नाय भुम छ. २६६. દશ સાગરોપમના આયુષ્યવાળા દેવતાઓનું દેહમાન પર હાથ છે. ૨૬૭. Page #489 -------------------------------------------------------------------------- ________________ ४२८ त्रिभागाढ्याः कराः पञ्चैकादशार्णवजीविनाम् । हस्ताः पञ्च लवौ द्वौ च द्वादशाम्भोधिजीविनाम् ॥ २६८ ॥ सैकभागाः कराः पञ्च, त्रयोदशार्णवायुषाम् । चतुर्दशाब्धिस्थितीनां पूर्णाः पञ्च करास्तनुः ॥ २६९ ॥ ईशानस्वसिनी मिर्देवीभिर्विषयेच्छवः । चिन्तामात्रोपस्थिताभी, रमन्ते ब्रह्मदेववत् ॥ २७० ॥ च्यवमानोत्पद्यमानसंख्या गत्यागती अपि । अवधिज्ञानविषयः स्यादत्र ब्रह्मलोकवत् ॥ २७१ ।। अत्रोत्पत्तिच्यवनयोरन्तरं परमं भवेत् । दिनानि पञ्चचत्वारिंशत् क्षणश्च जघन्यतः ॥ २७२ ॥ पञ्चमे प्रतरे चात्र, स्याल्लान्तकावतंसकः । अङ्कावतंसकादीनां मध्ये ईशाननाकवत् || २७३ ॥ लान्तकस्तत्र देवेन्द्रः, पुण्यसारो विराजते । सामानिकामरैः रैः पञ्चाशता सेव्यः सहस्रकैः ॥ २७४ ॥ પ અગ્યાર સાગરાપમના આયુષ્યવાળા દેવતાઓનુ દેહમાન પત્ર હાથ છે. ખાર તેર ચૌદ २१८-२१८. વિષય સુખ ભાગવવાની ઈચ્છાવાળા એવા દેવતાઓની ઈચ્છામાત્રથી આવેલી ઈશાન સ્વર્ગની દેવીઓની સાથે તે દેવા બ્રહ્મદેવની જેમ રમે છે. ૨૭૦, "" , 29 "" "" "" 39 "" "" 19 "" 99 "" ક્ષેત્રલેાક-સ ૨૭ સંપૂર્ણ પ સ "" 23 "" "" 39 29 ચ્યવન અને ઉત્પત્તિની સખ્યા, ગતિ-આગતિ, અવધિજ્ઞાનના વિષય, એ સ વિષયા બ્રહ્મદેવલાકની જેમ સમજવું. ૨૭૧. छे.. અહીં ઉત્પત્તિ અને ચ્યવનનુ' ઉત્કૃષ્ટ આંતરુ' ૪૫ દિવસનુ’ થાય છે. અને જધન્યથી समयनुं होय छे. २७२. અહીં પાંચમા પ્રતરમાં 'કાવત સાદિ વિમાનાની મધ્યમાં ઇશાન દેવલેાકની જેમ લાંતકાવત સક નામનું' વિમાન છે. ત્યાં લાંતક નામના પુણ્યશાળી ઇન્દ્ર વિરાજે છે અને तेथे पांच इतर ( ५,००० ) सामानि देवतागोथी सेवाय छे. २७३ - २७४. Page #490 -------------------------------------------------------------------------- ________________ લાન્તકેન્દ્રને પરિવાર ૪૨૯ द्वाभ्यां देवसहस्राभ्यां, सेव्योऽभ्यन्तरपर्षदि । मध्यमायां चतुर्भिस्तैः, पड्भिश्च बाह्यपर्षदि ॥ २७५ ॥ युग्मम् ॥ सप्तषट्पञ्चभिः पल्योपमैः समधिका स्थितिः ।। द्वादशैवाम्बुनिधयस्तिसृणां पर्षदां क्रमात् ॥ २७६ ॥ ગ્રામરક્ષવાનાં, પન્નાશતા સહ | एकैकस्यां दिशि सेव्यो, दण्डाद्यायुधपाणिभिः ॥ २७७ ॥ प्राग्वदन्यैरपि मन्त्रित्रायस्त्रिंशकवाहनः । સૈઃ સૈવાધિપૈવારિ વાઢિતશાસનઃ | ૨૭૮ છે. जिनाचनादिकं धर्म, कुर्वाणः परमार्हतः । दिव्यनाट्यदत्तचेताश्चतुर्दशाब्धिजीवितः ॥ २७९ ॥ सातिरेकानष्ट जम्बूद्वीपान् पूरयितुं क्षमः । रूपैविकुर्वितैस्तियंगसंख्यद्वीपतोयधीन् ॥ २८० ॥ સ વિમાનકાળ, વસ્ત્રાચતોડધીશ્વર ! साम्राज्यं शास्ति देवानां, लान्तकरवर्गवासिनाम् ॥ २८१ ॥ અત્યંતર પર્ષદાની બે હજાર (૨,૦૦૦), મધ્યમ પર્ષદાના ચાર હજાર (૪,૦૦૦) અને બાહ્ય પર્ષદાના છ હજાર (૬,૦૦૦) દેવેથી સેવાય છે. ર૭૫. ત્રણેય પર્ષદાના દેવની સ્થિતિ ક્રમશઃ ૧૨ સાગરોપમ + ૭ પલ્યોપમ, ૧૨ સાગરોપમ + ૬ પલ્યોપમ, અને ૧૨ સાગરોપમ + ૫ પલ્યોપમની છે. ૨૭૬. દંડ વિગેરે આયુધને હાથમાં ધારણ કરનારા એવા દરેક દિશામાં પચાસ-પચાસ હજાર આત્મરક્ષક દેવતાઓથી (આ ઈદ્ર) સેવાય છે. ર૭૭. પૂર્વે કહેલાની માફક મંત્રી, ત્રાયશ્ચિશ, વાહન, સૈન્ય, સેનાધિપતિ, લોકપાલ આદિ વડે પોતાના શાસનનું પાલન કરાવે છે. ૨૭૮. પરમાત્ એવા ઈન્દ્ર મહારાજા શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા વગેરે કરતાં, દિવ્ય નાટકને જોતાં, ચૌદ સાગરેપમનું આયુષ્ય ધારણ કરે છે. ૨૯ ઈન્દ્ર મહારાજા, પિતાના વિકર્વિત રૂપથી આઠ જંબુદ્વીપથી કઈક અધિક ક્ષેત્રને પૂરવામાં સમર્થ છે. અને તિફ અસંખ્ય દ્વીપસમુદ્રને પૂરવામાં (ભરવામાં) સમર્થ છે. ૨૮૦. પચાસ હજાર વિમાનના અધીશ્વર એવા લાન્તકેન્દ્ર લાન્તક સ્વર્ગવાસી દેવનું સામ્રાજ્ય કરે છે. ૨૮૧. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ક્ષેત્રલોક-સગ ર૭ अस्य यानविमानं च, भवेत्कामगमाभिधम् । તેવા મનમામિડ્યો, નિયુક્તિ | ૨૮૨ છે. वैमानिकाः किल्विषिकास्त्रिधा भवन्ति तद्यथा । त्रयोदशाब्धिव्यम्भोधित्रिपल्योपमजीविनः ॥ २८३ ॥ तत्रच वसन्ति लान्तकस्याधस्त्रयोदशाब्धिजीविनः । વધા મનમારણ્ય, કaોધિનીજીવનઃ પુનઃ | ૨૮૪ | त्रिपल्यस्थितयस्ते च, सौधर्मेशानयोरधः । स्थानमेवं किल्विषिकसुराणां त्रिविधं स्मृतम् ॥ २८५ ॥ नन्वत्राधःशब्देन किमभिधीयते ? अधस्तनप्रस्तट, तस्मादप्यधोदेशो वा! अन्यच्च द्वात्रिंशल्लक्षविमानमध्ये साधारणदेवीनामिवैतेषां कतिचिद्विमानानि सन्ति ? विमानकदेशे वा विमानाद्वहिर्वा तिष्ठन्ति ते ? इति, વ્યતે–ત્રાધશસ્તસ્થાનવાવ , વડત્રાધાદઃ પ્રથમ સ્તરા न घटते तृतीयषष्ठकल्पसत्ककिल्विषिकामराणां, तत्प्रथमप्रस्तटयोस्त्रिसागरोपमत्रयोदशसागरोपमस्थित्योरसंभवात् , तथा तद्विमानानां संख्या शास्त्रे नोपलभ्यते, तथा લાંતક ઈન્દ્રનું યાન વિમાન કામગમ નામનું છે અને તેની વિમુર્વણ કરનાર અધિકારી દેવ પણ કામગમ નામને છે. ૨૮૨. કિબિષિક દેવેનું વર્ણન: વૈમાનિક દેવતાઓમાં ત્રણ પ્રકારના કિબિષિક દેવ હોય છે. ૧૩ સાગરોપમના આયુષ્યવાળા, ૩ સાગરોપમના આયુષ્યવાળા, અને ૩ પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. ૨૮૩. તેમાં ૧૩ સાગરોપમના આયુષ્યવાળા કિબિષિક દેવ લાંતક દેવલેક નીચે રહે છે. ત્રણ સાગરોપમના આયુષ્યવાળા સનસ્કુમાર દેવકની નીચે રહે છે. અને ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા સૌધર્મેશાન દેવલોકની નીચે રહે છે. એ પ્રમાણે કિટિબષિક દેવનાં ત્રણ સ્થાન છે. ૨૮૪–૨૮૫. પ્રશ્નઃ અહીં “અધઃ” શબ્દથી શું કહેવા માંગે છે. નીચેનું છેલ્લું પ્રતર કે પ્રતરની નીચેનો દેશ? વળી બત્રીસ લાખ વિમાનમાં સાધારણ દેવીઓનાં વિમાનની જેમ આમના અલગ વિમાન છે? કે વિમાનના એક પ્રદેશમાં રહે છે? કે વિમાની. બહાર રહે છે ? જવાબ : અહીં અધ: શબ્દથી સ્થાન સમજવું. કારણકે અધઃ શબ્દ પ્રથમ પ્રતરના અર્થમાં પણ ઘટતું નથી. ત્રીજા અને છઠા દેવલોકના કિબિષિક દેવને પ્રથમ Page #492 -------------------------------------------------------------------------- ________________ કિબિષિક દેવ ૪૩૧ देवलोकगतद्वात्रिंशल्लक्षविमानसंख्यामध्ये तद्विमानगणनं न संभाव्यते इति, तत्त्वं સર્વવિઘમિતિ વૃદ્ધાઃ | अमी च चण्डालप्राया, निन्द्यकर्माधिकारिणः । अस्पृश्यत्वादन्यदेवैधिक्कृतास्तर्जनादिभिः ॥ २८६ ॥ देवलोके विमानेषु, सुधाभुपर्षदादिषु ।। શતાતિસંગતે, હેવાનાં નિવારેy = 1 ૨૮૭ | अष्टाह्निकाद्युत्सवेषु, जिनजन्मोत्सवादिषु । વાસ્તુવન્તઃ સ્થાનં તે, ચં શોઘત્તિ વિવાતિના છે ૨૮૮ / आचार्योपाध्यायगच्छसंघप्रतीपवर्तिनः । રેડવવાદ્રિનામસજાળિો ર ૨૮૨ છે. असद्भावोद्भावनाभिर्मिथ्यात्वाभिनिवेशकैः । व्युद्ग्राहयन्तः स्वात्मानं, परं तदुभयं तथा ॥ २९० ॥ प्रतिपाल्यापि चारित्रपर्याय वत्सरान् बहून् । तेऽनालोच्याप्रतिक्रम्य, तत्कर्माशर्मकारणम् ॥ २९१ ॥ त्रयाणां किल्विषिकाणां, मध्ये भवन्ति कुत्रचित् । तादृशव्रतपर्यायापेक्षया स्थितिशालिनः ॥ २९२ ॥ પ્રતરમાં ત્રણ સાગરોપમ અને તેર સાગરોપમની સ્થિતિ ઘટતી નથી. તેના વિમાનની સંખ્યા શાસ્ત્રમાં આવતી નથી તથા દેવલોકમાં રહેલા ૩૨ લાખ વિમાનની અંદર તેમના વિમાનની ગણના સંભવતી નથી. તત્ત્વ તે કેવલિગમ્ય છે એમ વૃદ્ધપુરુષે કહે છે.” આ કિબિષિક નિંદ્યકર્મના અધિકારી હવાથી ચંડાલ જેવા છે. અસ્પૃશ્ય હેવાથી બીજા દે એમને તર્જન વગેરેથી ધિક્કાર આપે છે. ૨૮૬. દેવલોકના વિમાનોને વિષે, દેવની પર્ષદામાં, કૌતુકથી ભેગા થયેલા દેના સમૂહમાં, અષ્ટાક્ષિકદિ ઉત્સવમાં, જિન જન્મ મહોત્સવાદિમાં, સ્થાન નહીં પામતા ઉદાસ થએલા તે કિબિષિક દે પોતાની જાતને નિંદે છે. ૨૮૭-૨૮૮. આચાર્યો, ઉપાધ્યાય, ગરછ અને સંઘના વિરોધી, અવર્ણવાદી, તેઓના અપયશને કરનારા, તેઓના પ્રત્યે અસદ્દભાવ ઉત્પન્ન કરાવવા દ્વારા મિથ્યાત્વના અભિનિવેષથી આત્માને, પરને અને ઉભયને વ્યગ્રાહિત કરતાં એવા છે ઘણા વર્ષ ચારિત્ર પાળીને પણ દુઃખના કારણભૂત તે કર્મની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરીને ત્રણ કિબિષિકના મધ્યમાં તેવા પ્રકારના વ્રત અને પર્યાયના સાપેક્ષ આયુષ્યવાળા દેવ બને છે. ૨૮૯૨૯૨. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ક્ષેત્રલોક-સગ ૨૭ एभ्यश्च्युत्वा देवनरतियनारकजन्मसु । चतुरः पञ्च वा वारान् , भ्रान्त्वा सिद्धयन्ति केचन ॥ २९३ ॥ केचित्पुनरहंदादिनिबिडाशातनाकृतः । कृतानन्तभवा भीम, भ्राम्यन्ति भवसागरम् ॥ २९४ ॥ તથાફુ–“ વિડ્યુિસિયા જે મને ! તાવો તેવોળાવો” ટૂલ્યા ! जोमेयोऽपि च जामाता, यथा वीरजगद्गुरोः । जमालिः किल्विषिकेषत्पन्नो लान्तकवासिषु ॥ २९५ ॥ स हि क्षत्रियकुण्डस्थः, क्षत्रियस्ताण्डवादिषु । મા થવા માવામાd વન્દિતું જતા રદ્દ श्रुत्वोपदेशं संविग्नोऽनुज्ञाप्य पितरौ व्रतम् । શ્રાદ્દ પૂમિઃ પુનાં, તૈઃ સદ્ મહામઃ | ૨૧૭ | अधीतैकादशाङ्गीकस्तयैवार्हदनुज्ञया । સેશઃ સાપુત્રશલ્યા, ઘાનેરા તાઃ | ૨૨૮ . पप्रच्छ चैकदाऽर्हन्तं, विजिहीर्षुः पृथग जिनात् । तूष्णीं तस्थौ प्रभुरपि, जानस्तद्भाविवेशसम् ॥ २९९ ॥ ત્યાંથી ચ્યવને દેવ-મનુષ્ય તિર્યંચ કે નરક નિમાં ચાર-પાંચ વાર ભમીને કેઈક મોક્ષમાં જાય છે. જ્યારે કેઈક શ્રી અરિહંત ભગવાન આદિની અત્યંત આશાતના કરીને અનંત ભ સુધી ભયંકર ભવસાગરમાં ભમે છે. ૨૯૩-૨૯૪. કહ્યું છે કેઃ “હે ભગવન્! તે દેવલોકથી કિટિબષિક દેવે ચ્યવને” ઈત્યાદિ... જગતગુરુ એવા શ્રી વીર ભગવાનને ભાણેજ તથા જમાઈ એ જમાલી લાંતક દેવલોકના કિબિષિકમાં ઉત્પન્ન થયેલ છે. ૨૯૫. ક્ષત્રિયકુંડના રહેવાસી ક્ષત્રિય એવા જમાલી નાટક આદિમાં મગ્ન હતા. તે સમયે પરમાત્મા મહાવીરદેવનું આગમન સાંભળી વંદન કરવા ગયા. ૨૯૬. ઉપદેશ સાંભળીને વૈરાગ્ય યુક્ત બની માતા-પિતાની અનુજ્ઞા લઈ પાંચ પુરુષની સાથે મોટા મહોત્સવ પૂર્વક તેમણે દીક્ષા લીધી. ર૯૭. પાંચસે સાધુથી યુક્ત એવા તે જમાલી અગ્યાર અંગ ભણીને, પરમાત્માની અનુજ્ઞાપૂર્વક અનેક પ્રકારે તપ કરતાં હતા. ૨૯૮. એકદા તેણે (જમાલિએ) શ્રી જિનેશ્વર ભગવાનથી જુદા વિચારવાની ઈચ્છાથી ભગવાનની અનુજ્ઞા માંગી ત્યારે ભગવાને તેનું વિપરીતભાવિ જોઈને મૌન રહ્યા. ર૯ Page #494 -------------------------------------------------------------------------- ________________ જમાલિની વિગત अननुज्ञात एवैष, उपेक्ष्य जगदीश्वरम् । વિન્ સહિતઃ શિવૈ:, શ્રાવતી નગરી થયો ॥ ૩૦૦ || तत्र तस्यान्यदा प्रान्ताद्यशनेन ज्वरोऽभवत् । शिष्यान् शिशयिषुः संस्तारकक्लृप्त्यै समादिशत् ॥ ३०९ ॥ तमास्तरन्ति ते यावत्तावदेषोऽतिपीडितः । ऊचे संस्तारको इन्त कृतोऽथ क्रियतेऽथवा १ ॥ ३०२ ॥ द्रागेष क्रियते स्वामिन् !, श्रुत्वेति शिष्यभाषितम् । मिथ्याविपर्यस्तमतिरिति चेतस्यचिन्तयत् ॥ ३०३ ॥ प्रत्यक्ष क्रियमाणोऽयमकृतो यन्न भुज्यते । ચિમાળ તમિતિ, તમિાદ્દાન્તિમો નિન ? ॥ ૨૦૪ || ध्यात्वेति सर्वानाहूय, शिष्यानेषोऽब्रवीदिति । ઋતમેવ ફ્ક્ત વસ્તુ, ત્રિયમા” ને તત્તથા ॥ રૂ૦૬ ॥ क्रियमाणं कृतं किंचिन्न चेदाद्यक्षणादिषु । सर्वमन्त्यक्षणे तर्हि, तत्कर्त्तु शक्यते कथम् ? || ३०६ ॥ ભગવાનની અનુજ્ઞા નહીં હોવા છતાં ઉપેક્ષા કરીને પેાતાના શિષ્યા સાથે વિચરતા શ્રાવસ્તીનગરીમાં ગયા. ૩૦૦. ૪૩૩ ત્યાં એક દિવસ તેને લુખ્ખુ–સુકુ ભેાજન કરવાના કારણે તાવ આવ્યા અને સૂવાની ઇચ્છાથી તેણે શિષ્યેાને સથારા કરવા આદેશ આપ્યા. ૩૦૧. શિષ્યા જ્યારે સંથારો કરી રહ્યાં હતાં ત્યારે અતિપીડાને કારણે જમાલીએ શિષ્યાને પૂછ્યું' કે-સ થારો થયા કે થાય છે? કર્યાં કે કરાય છે ? ત્યારે શિષ્યેાએ કહ્યુ કે • હૈ સ્વામિન્ ! સ ́થારા હમણાં જ કરીએ છીએ’ આ પ્રમાણે શિષ્યભાષિત સાંભળીને મિથ્યાત્વના કારણે વિપસ્ત બુદ્ધિથી તેણે વિચાર કર્યો કે- પ્રત્યક્ષ રીતે કરાતા આ સ`થારા ‘અકૃત' છે. તેથી તેના ઉપયાગ કરાતા નથી છતાં ‘કરાતું હેાય તે કરેલું' એ પ્રમાણે શ્રી અતિમ જિનેશ્વર કેમ કહેતાં હશે ? આ પ્રમાણે વિચારીને બધા શિષ્યાને ખેલાવીને તેમણે કહ્યું કે કરેલી વસ્તુને જ કરેલી કહેવી. કરાતી વસ્તુને તે પ્રમાણે કહેવી નહિ (ત્યારે તેમના શિષ્યાએ સામેા પ્રશ્ન કર્યાં કે-) પ્રથમાદિ ક્ષણામાં કરાતી ક્રિયા જો ઘેાડી પણુ-દેશથી પણ કરેલી ન કહીએ તા અન્ય ક્ષણમાં પૂણુ` કેવી રીતે કરી શકાય! ( બધું થયું એમ કઈ રીતે કહી શકાય?) ક્ષણે ક્ષણે કરાતું દેશથી થયેલું ક્ષે-ઉ. ૫૫ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ક્ષેત્રલોક-ગ ૨૭ देशतः कृतमेवेति, क्रियमाणं क्षणे क्षणे । जीर्यमाणं जीर्णमेवं, चलच्चलितमेव च ॥ ३०७ ॥ युग्मम् । इत्यादियुक्तिभिः शिष्यैर्बोधितोऽपि कदाग्रही । कैश्चिद्धर्मार्थिमिस्त्यक्तः, कैश्चित्स एव चादृतः ॥ ३०८ ॥ यैस्त्यक्तस्ते महावीरं, चम्पायां पुरी संस्थितम् ।। अभ्युपेत्य गुरूकृत्योद्युक्ताः स्वार्थमसाधयन् ॥ ३०९ ॥ क्रमाद्विमुक्तो रोगेण द्रव्यतो न तु भावतः । जमालिरपि चम्पायामुपवीरमुपागतः ॥ ३१० ॥ कदाग्रहग्रहग्रस्तप्रशस्तधिषणाबलः । યાત્રાપ માવન!, મછિપ્પા રથા | રૂ૫ છે. छमस्था न तथैवाहं. किंतु जातोऽस्मि केवली । इतिब्रुवाणं भगवानिन्द्रभूतिस्तमब्रवीत् ॥ ३१२ ॥ ज्ञानं केवलिनः शक्यं, नावरीतुं पटादिभिः । यदि त्वं केवली तर्हि, प्रश्नयोम कुरुत्तरम् ॥ ३१३ ॥ જ છે. પૂર્ણ થતી વસ્તુ જેમ જીણું કહેવાય છે–ચાલતી વસ્તુ જે રીતે ચલિત કહેવાય છે”... ૩૦૨-૩૦૭. ઈત્યાદિ યુક્તિઓ વડે શિષ્યોએ સમજાવવા છતાં પણ જમાલિ કદાગ્રહી રહ્યો તેથી કેટલાક ધર્માર્થી શિષ્યોએ તેને છોડી દીધું અને કેટલાક શિષ્યોએ તેને આદર કર્યો. ૩૦૮. જેઓએ છેડી દીધો તે બધા શિવે ચપ્પાનગરીમાં રહેલા શ્રી મહાવીરસ્વામી પાસે આવીને મોક્ષમાર્ગમાં ઉદ્યમવત થઈને સ્વાર્થ (કલ્યાણ)ને સાધી ગયા. ૩૦૯. કમે કરીને જમાલિને દ્રવ્યોગ શાંત થઈ ગયો પરંતુ ભારેગ શાંત ન થયો. ત્યારે જમાલિ પણ ચમ્પામાં શ્રી વીર પ્રભુ પાસે આવ્યો ૩૧૦. કદાગ્રહરૂપી ગ્રહથી જેની નિર્મળબુદ્ધિ ગ્રસ્ત થયેલ છે, એવા જમાલીએ પરમાત્માને કહ્યું કે- ભગવન! તમારા બીજા શિષ્યો છવાસ્થ છે, તે હું નથી પરંતુ હું કેવલી થયો છું. આ પ્રમાણે બેલતા જમાવીને શ્રી ઈન્દ્રભૂતિ ભગવાને કહ્યું કે કેવલજ્ઞાનીનું જ્ઞાન તે પટ વગેરેથી આવરી શકાતું નથી. જે તમને કેવલજ્ઞાન હોય તે મારા બે પ્રશ્નોના જવાબ આપો. ૩૧૧–૩૧૩. Page #496 -------------------------------------------------------------------------- ________________ જમાલિની વિગત ૪૩૫ जमाले ! नन्त्रसौ लोकः, शाश्वतोऽशाश्वतोऽथवा १ । જીવોચ્ચશાશ્વતઃ વિવા, શાશ્વતતા દૂતમ્ | રૂ૪ | जगद्गुरूप्रत्यनीकतया प्रश्नमपीदृशम् । सोऽक्षमः प्रत्यवस्थातुं, बभूव मलिनाननः ॥ ३१५ ॥ ततः स वीरनाथेन, प्रोक्तः किं मुह्यसीह भोः ? । શાશ્વતારશાશ્વર્તી શૈત, દ્રવ્યપર્યાયમેવત છે રૂદ્દ છે छद्मस्थाः सन्ति मे शिष्या, ईदृप्रश्नोत्तरे क्षमाः । अनेके न तु ते त्वद्वदसत्सार्वयशंसिनः ॥ ३१७ ॥ अश्रद्दधत्तन्जिनोक्तं, स्वैरं पुनरपि भ्रमन् । व्युद्ग्राहयंश्च स्वपरं, कुर्वस्तपांस्यनेकधा ॥ ३१८ ॥ अन्तेऽर्द्धमासिकं कृत्वाऽनशनं तच्च पातकम् । अनालोच्याप्रतिक्रम्य, मृत्वा किल्विपिकोऽभवत् ॥ ३१९ ॥ ततश्च्युत्वा च विबुध-तिर्यग्मनुजजन्मसु । ડાઘ પડ્યશ: ઘટશે વજન જેસ્થતિ છે રૂ૨૦ || तथाहुः-" गो ! चत्तारि पञ्च तिरिक्खजोणियमणुस्सदेवभवग्गहणाई संसारं હે જમાલિ! આ લેક શાશ્વત છે કે અશાશ્વત? જીવ પણ શાશ્વત છે કે અશાશ્વત ? જલ્દી કહે. ૩૧૪. ભગવાનના પ્રત્યનિક થવાના કારણે આવી પણ (સામાન્ય પણ) પ્રશ્નોના જવાબ આપવામાં અસમર્થ બનેલો તે શ્યામ મુખવાળો થયો. ૩૧૫. ત્યારે શ્રી વીર ભગવાને કહ્યું કે હે જમાલિ! તું શા માટે મુંઝાય છે ? આ જગત અને જીવ બને પદાર્થો દ્રવ્ય અને પર્યાયના ભેદથી શાશ્વત અને અશાશ્વત છે. ૩૧૬. મારા અનેક છદ્મસ્થ શિખ્યો છે પણ આ પ્રશ્નના ઉત્તર આપવામાં સમર્થ છે છતાં પણ તારી જેમ પોતાની જાતને ખોટી રીતે સર્વજ્ઞ કહેવડાવતા નથી. ૩૧૭. આ પ્રમાણે (યુક્તિપૂર્વક પણ) ભગવાનની કહેલી વાત ઉપર શ્રદ્ધા નહિ કરતે, ઈચ્છા મુજબ ભમત, –પરને બુદ્ધગ્રાહિત કરતો, અનેક પ્રકારને તપ કરતે, અંતે અર્ધ મહિનાનું અનશન કરીને તે પાપની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના મરીને કિલ્બિષિક થયે. ત્યાંથી ચ્યવીને દેવ-તિર્યંચ અને મનુષ્યના જન્મમાં પાંચ-પાંચ વાર ઉત્પન્ન થઈ, તે પંદરમા ભવે સિદ્ધ થશે. ૩૧૮-૩૨૦. શ્રી ભગવતી સૂત્રમાં નવમા શતકના તેત્રીસમા ઉદેશામાં કહ્યું છે કે- “હે ગૌતમ! Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ક્ષેત્રલોક-સગ ૨૭ अणुपरियट्टित्ता ततो पच्छा सिज्झिहिति जाव अंतं काहिति" भगवतीसत्रे श०९ उ० ३३॥ ग्रन्थान्तरे च यद्यस्यानन्ता अपि भवाः श्रुताः । तदा तदनुसारेण, तथा ज्ञेया विवेकिभिः ॥ ३२१ ॥ जिनं विनाऽन्यः कस्तत्त्वं, निश्चेतुं क्षमतेऽपरः । ततः प्रमाणमुभयं, श्रीवीराज्ञाऽनुसारिणाम् ॥ ३२२ ॥ सत्यप्येवं पञ्चमाङ्गवचो विलुप्य ये जडाः । एकान्तेन भवानस्यानन्तानिश्चिन्वतेऽधुना ॥ ३२३ ॥ कदाग्रहतमश्छन्न नयनास्ते मुधा स्वयम् । भवरनन्तयुज्यन्ते, परानन्तभवाग्रहात् ॥ ३२४ ॥ एवं च-" अनन्तासंख्यसंख्येयानुत्सूत्रभाषिणोऽपिहि । પરિણામવિશ, મન ગ્રાસ્થતિ સંસ્કૃત | રૂરફ ” तथोक्तं महानिशीथद्वितीयाध्ययने-“जे णं तित्थगरादीणं महतीं आसायणं कुजा से णं अज्झवसाय पडुच्च जावणं अणंतसंसारियत्तणं लभेज्जा," यावच्छब्दमर्यादया चात्र संख्याता असंख्याता अपि भवा लभ्यन्त इति ध्येयं ।। ચાર-પાંચ તિર્યંચ-મનુષ્ય તથા દેવભવને ગ્રહણ કરવારૂપ સંસારમાં ભમીને ત્યારબાદ સિદ્ધિ પામશે. ભવને અંત કરશે.” 2. જે કે- ગ્રન્થાન્તરમાં જમાલીના અનંત ભવ પણ સંભળાય છે. ત્યારે તે અનુસાર અવિવેકીએ સમજી લેવા. ૩૨૧. શ્રી જિનેશ્વર ભગવંત વિના અન્ય બીજે કેણુ તત્વને નિશ્ચય કરી શકે માટે શ્રી વીર ભગવાનની આજ્ઞાનુસારી જી માટે બને વસ્તુ પ્રમાણ છે. ૩૨૨. આમ હોવા છતાંય જે જડપુરુષો એકાંતે શ્રી ભગવતીની વાતને ઉડાડીને હમણાં જમાલીનાં અનંતભવને નિશ્ચય કરે છે, તે કદાગ્રહરૂપી અંધકારથી ઢંકાઈ ગએલી આંખવાળા ફેગટ બિચારા બીજાને અનંતભવ પકડાવીને પિતે અનંતભવથી જોડાય છે. ૩૨૩-૩૨૪. પરિણામ વિશેષે ઉસૂત્રભાષી છે આ સંસારમાં અનંત, અસંખ્યાત અને સંખ્યાતભવ ભમે છે. ૩૨૫. શ્રી મહાનિશીથના દ્વિતીય અધ્યયનમાં કહ્યું છે કે “જે તીર્થકર આદિની માટી આશાતના કરે છે, તે અધ્યવસાય મુજબ અનંત સંસાર સુધી પણ ભમે છે. અહીં યાવત્ ” શબ્દ મર્યાદાના અર્થમાં હોવાથી યાવત્ શબ્દથી સંખ્યાત-અસંખ્યાત ભ પણ ઘટી શકે. Page #498 -------------------------------------------------------------------------- ________________ મહાશુક્ર દેવલાક उत्सूत्रभाषिणां ये चानन्तानेव कदाग्रहात् । भवानूचुरुपेक्ष्यं तत्तेषां वातूलचेष्टितम् ॥ ३२६ ॥ अतः परं किल्बिषिकजातीयानामसंभवः । यथाऽऽभियोगिकादीनामच्युतस्वर्गतः परम् || ३२७ ।। अथोर्ध्वं लान्तकस्वर्गात्समपक्षं समानदिकू । योजनानामसंख्येय कोटाकोटिव्यतिक्रमे ॥ ३२८ ॥ अस्ति स्वर्गो महाशुक्रः, संपूर्णचन्द्रसंस्थितः । અસ્વાર પ્રતાતંત્ર, પ્રતિસરમિન્દ્રમ્ ॥ ૩૨૧ ॥ आभङ्करं गृद्धिसंज्ञ, केतुश्च गरुलाभिधम् । રતલ: પકવેમ્પ, પ્રાવસ્તુવાનીનાઃ ॥ ૩૩૦ || षडविंशतिः पञ्चचतुस्त्र्यधिका विंशतिः क्रमात् । પ્રતરેવુ ચતુષ્વજી, પ્રતિવૃદ્ધિ વિમાનાઃ ॥ ૩૨ ॥ तत्राद्यप्रतरे पङ्क्तौ, पङ्क्तावष्टैव वृत्तकाः । નવ ચ ત્રિવતુ જોળા:, સર્વે અત્યંત શતમ્ ॥ રૂરૂર ॥ જે લેાકા કદાગ્રહથી ઉત્સૂત્રભાષીના અનંતભવા જ કહે છે તે તેમનું વાયડાપણું છે અને તે ઉપેક્ષા કરવા જેવું છે. ૩૨૬. ૪૩૭ આ દેવલાકથી આગળ કિલ્મિષિક દેવા હાતા નથી, જેવી રીતે અચ્યુત દેવલાકથી આગળ આભિયાગિક ઢવા હાતા નથી તે રીતે... ૩૨૭. મહાશુક્ર દેવલાકનુ વર્ણન હવે લાન્તક સ્વર્ગથી ખરાખર ઉપર સમાન દિશામાં અસ`ખ્ય કાટાકાટી ચેાજના ગયા બાદ, સૌંપૂર્ણ ચન્દ્રાકારે મહાશુક્ર નામના સ્વર્ગ છે અને તેમાં ચાર પ્રતર છે. દરેક પ્રતરમાં એક-એક ઈન્દ્રક વિમાન છે. ૩૨૮-૩૨૯. તે ઇન્દ્રક વિમાનેાના નામ ક્રમશઃ ૧. આભંકર, ૨. ગૃદ્ધિ, ૩. કેતુ અને ૪. ગરુલ છે. તેનાથી ચાર-ચાર પુક્તિ નીકળે છે અને પૂર્વાંની જેમ અન્ય પુષ્પાવકીર્ણક વિમાના છે. ૩૩૦, દરેક પ્રતરમાં ચારે દિશાના ક્રમશઃ છવીસ, પચીસ, ચાવીસ, અને ત્રેવીસ વિમાન દરેક પ`ક્તિમાં છે. ૩૩૧, પહેલા પ્રતરની દરેક પ"ક્તિમાં આઠ ગાળ વિમાના છે. તથા ત્રિકાણુ અને ચતુષ્કા! નવ-નવ વિમાના છે. કુલ વિમાના એકસા ચાર છે. ૩૩૨. Page #499 -------------------------------------------------------------------------- ________________ ४३८ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ द्वितीयप्रतरे व्यस्रा, नवाष्टाष्टापरे द्विधा । सर्वे शतं तृतीये च, प्रतरेऽष्टाष्ट ते त्रिधा ॥ ३३३ ॥ सर्वे च ते षण्णवतिश्चतुर्थप्रतरे पुनः । अष्टौ व्यत्राश्चतुरस्रा, वृत्ताः सप्त विमानकाः ॥ ३३४ ॥ सर्वे चात्र द्विनवतिः, पाङ्क्तेयाः परिकीर्तिताः । चतुरिन्द्रकयोगेऽत्र, सर्वे स्युः पतिवृत्तकाः ॥ ३३५ ॥ अष्टाविंशं शतं पतिव्यस्राः षट्त्रिंशकं शतम् । द्वात्रिंशं च शतं पशिचतुरस्त्राः प्रकीर्तिताः ॥ ३३६ ॥ एवं पतिविमानानां, महाशुक्रे शतत्रयम् । षण्णवत्या समधिकं, शेषाः पुष्पावकीर्णकाः ॥ ३३७ ॥ सहस्राण्येकोनचत्वारिंशदेव च षट्शती । चतुयुतव सर्व च, चत्वारिंशत्सहस्रकाः ॥ ३३८ ॥ आधारतो लान्तकवद् , द्विधाऽमी वर्णतः पुनः । शुक्लाः पीताश्च पूर्वभ्यो, वर्णाधुत्कर्षशालिनः ॥ ३३९ ॥ पृथ्वीपिण्डः शतानीह, चतुर्विशतिरीरितः । योजनानां शतान्यष्टौ, प्रासादाः स्युः समुच्छ्रिताः ॥ ३४० ॥ બીજા પ્રતરમાં ત્રિકેણ વિમાને નવ છે ગેળ અને ચતુષ્કોણ વિમાને આઠઆઠ છે. કુલ એકસે વિમાને છે. ત્રીજા પ્રતરમાં ત્રણે પ્રકારના આઠ-આઠ વિમાને छे. सुट छन्नु विमान छे. 333. ચોથા પ્રતરમાં ત્રિકોણ અને ચોરસ વિમાન આઠ-આઠ છે અને ગોળ વિમાને સાત છે. કુલ વિમાને બાણું છે ચારે પ્રતરના થઈને પંક્તિગત ગોળ વિમાને ઈન્દ્રક વિમાન મેળવવાથી એક અઠ્ઠાવીસ થાય છે, ત્રિકેણુ વિમાનો એક છત્રીસ થાય छ भने यारस विमान से। मीस ह्या छ. 33४-338. આ પ્રમાણે મહાશુક દેવલોકમાં પંક્તિગત વિમાને ત્રણ છનું છે. અને પુષ્પાવકીર્ણક વિમાન ઓગણચાલીસ હજાર છસો-ચાર (૩૯, ૬૦૪) છે અને કુલ भणीने यादी २ (४०,०००) थाय छे. 33७-33८. દેવલોકની નીચે આધારભૂત ઘનવાત વગેરે લાંતક દેવલોકની જેમ સમજવા અહીંના દેવ શુકલ અને પીત એમ બે વર્ષના છે અને પૂર્વના દેથી શ્રેષ્ઠ વર્ણવાળા છે. ૩૩૯ मा पानी पृथ्वापिंड यावीशस (२४००) येनन। छे. सन. प्रासाह मासे। (८००) यासन या बाय छे. ३४०. . . Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ મહાશુક્ર દેવલોકનાં દેવેનું આયુષ્ય-દેહમાન प्रथमप्रतरे चात्र, देवानां परमा स्थितिः । પાવોનાનિ પડ્યશ, શુ સારામાણ્વથ છે રૂ૪? | द्वितीयप्रतरे पञ्चदश सार्द्धानि तान्यथ । नृतीये च सपादानि, षोडशैतानि निश्चितम् ॥ ३४२ ॥ चतुर्थे च सप्तदश, वार्द्धयः परमा स्थितिः । सर्वेष्वपि जघन्या तु, चतुर्दश पयोधयः ॥ ३४३ ॥ कराः पञ्च देहमत्र, चतुर्दशाब्धिजीविनाम् । વાચવાઢવોર્ડર, પશ્વશાવાયુના છે રૂ૪૪ છે. षोडशाब्ध्यायुषां हस्ताश्चत्वारोऽशद्वयान्विताः । एकांशाढ्यास्ते तु सप्तदशसागरजीविनाम् ॥ ३४५ ॥ एकादशविभक्तककरस्यांशा अमी इह । आहारोच्छ्वासकालस्तु, प्राग्वत्सागरसंख्यया ॥ ३४६ ॥ कामभोगामिलाषे तु, तेषां संकेतिता इव । सौधर्मस्वर्गदेव्योऽत्रायान्ति स्वार्हा विचिन्तिताः ॥ ३४७ ॥ અહીં પ્રથમ પ્રતરમાં દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ પિણું પંદર સાગરોપમની છે. ૩૪૧. બીજા પ્રતરના દેવેની ઉત્કૃષ્ટસ્થિતિ સાડા પંદર સાગરોપમની છે. ત્રીજા , છ , સવા સેળ , છે, ૩૪૨. ચેથા પ્રતરના દેવેની ઉત્કૃષ્ટસ્થિતિ સત્તર સાગરેપમની કહેલી છે. ચારે પ્રતરમાં જઘન્યસ્થિતિ ચૌદ (૧૪) સાગરોપમની કહી છે. ૩૪૩. અહીં રહેલા ૧૪ સાગરોપમના આયુષ્યવાળા દેવતાઓના દેહની ઉંચાઈ ૫ હાથ છે. અને ૧૫ સાગરોપમના આયુષ્યવાળા દેવના દેહની ઉંચાઈ ૪ હાથ અને ૩ અંશ છે, ૩૪૪. ૧૬ સાગરોપમના આયુષ્યવાળા દેવોના દેહની ઊંચાઈ ચાર હાથ બે અંશ છે. અને ૧૭ સાગરોપમના આયુષ્યવાળા દેના દેહની ઊંચાઈ ચાર હાથ અને એક અંશ છે. ૩૪૫. અગ્યાર ભાગના વિભક્ત થયેલા હાથના આ અંશે સમજવા. આહાર અને ઉચ્છવાસને કાળ પૂર્વની જેમ સાગરોપમની સંખ્યા પ્રમાણે સમજી લે. ૩૪૬. આ દેવતાઓને કામગને અભિલાષ થાય, ત્યારે તેમની સંકેતિત વ્યક્તિની જેમ સૌધર્મ સ્વર્ગની પિતાને યોગ્ય દેવીઓ ચિતવના માત્રથી ત્યાં આવે છે. ૩૪૭. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ अथासां दिव्यसुदृशां, शृङ्गाररसकोमलम् ।। गीतं स्फीतं च साकूतं, स्मितं ललितकूजितम् ॥ ३४८ ॥ विविधान्योक्तिवक्रोक्तिव्यङ्गयवल्गुवचोभरम् । हृद्यगद्यपद्यनव्यभव्यकाव्यादिपद्धतिम् ॥ ३४९ ॥ कङ्कणानां रणत्कारं, हारकाञ्चीकलध्वनिम् । मणिमञ्जीरझंकारं, किङ्किणीनिष्क्वणोल्वणम् ॥ ३५० ॥ कामग्रहार्तिशमनमन्त्राक्षरमिवाद्भुतम् । शब्दं शृण्वन्त एवामी, तृप्यन्ति सुरतादिव ॥ ३५१ ॥ देव्योऽपि ता दूरतोऽपि, वैक्रियैः शुक्रपुद्गलैः । तृप्यन्त्यङ्गे परिणतैस्तादृग्दिव्यप्रभावतः ॥ ३५२ ॥ अर्द्धनाराचावसानचतुःसंहननाञ्चिताः । गर्भजा नरतियश्चो, लभन्तेऽत्रामृताशिताम् ॥ ३५३ ॥ अस्माच्च्युत्वा नृतिरश्चोरेव यान्ति सुधाभुजः । च्यवमानोत्पद्यमानसंख्या त्यत्रापि पूर्ववत् ॥ ३५४ ॥ अत्रोत्पत्तिच्यवनयोविरहः परमो भवेत् । શશી વિસાવ, સમર્થ = ધન્યતઃ + રૂ૫ // ત્યારે કામવાસના રૂપી ગ્રહની પીડાની શાંતિ માટે જાણે અદભુત મંત્રાક્ષર ન હોય, એવા દેવાંગનાઓના અદભુત શૃંગારરસથી કેમલ અને વિશાળ સુંદર ગતિ, અભિપ્રાય સહિતનું સ્મિત, કામગર્ભિત અવાજ, વિવિધ પ્રકારની અન્યક્તિ, વક્રોક્તિ વ્યંગક્તિ , સુંદર વચનના સમૂહ, હૃદયંગમ એવા ગદ્ય પદ્ય નવા કાવ્યાની પદ્ધતિઓ, કંકણના રણકાર–અવાજ, હાર અને કંદરાના મધુર ધ્વનિ, મણિના ઝાંઝરનો ઝંકાર અને ઘુઘરીના અત્યંત અવાજને સાંભળતાં જ સંભેગની જેમ તૃપ્ત થાય છે. ૩૪૮-૩૫૧. તેવા પ્રકારના દિવ્ય પ્રભાવથી પોતાના શરીરમાં પરિણામ પામેલા એવા ક્રિય શુક પુદ્ગલોથી દૂર રહેલી એવી પણ દેવીઓ તૃપ્ત થાય છે. ૩૫૨. અર્ધ નારાચ સુધીના ચાર સંઘયણવાળા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચો અહીં દેવપણે ઉત્પન્ન થાય છે. ૩૫૩. અહીંથી ચવીને દેવતાએ મનુષ્ય અને તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, યવન અને ઉત્પત્તિની સંખ્યા અહીં પણ પૂની જેમ સમજવી. ૩૫૪. અહીં ઉત્પત્તિ અને ચ્યવનને વિરહ ઉત્કૃષ્ટથી ૮૦ દિવસ અને જઘન્યથી ૧ સમય હોય છે. ૩૫૫. આ પાનામાં સમાવી પર Page #502 -------------------------------------------------------------------------- ________________ • ૪૪૧ મહાશુક્ર ઈન્દ્રનો પરિવાર पश्यन्ति देवा अत्रत्या, अवधिज्ञानचक्षुषा । पङ्कप्रभायास्तुर्यायाः, पृथ्व्या अघस्तलावधि ॥ ३५६ ॥ अत्रत्यानां च देवानां दिव्यां देहाति ननु । सोलु शन्कोति सौधर्माधिपोऽपि न सुरेश्वरः ॥ ३५७ ॥ श्रयते हि पुरा गङ्गादत्तमत्रत्यनिर्जरम् । आगच्छन्तं परिज्ञाय, नन्तुं वीरजिनेश्वरम् ॥ ३५८ ॥ पूर्वागतो वज्रपाणिस्तत्तेजः क्षन्तुमक्षमः । प्रश्नानापृच्छय संक्षेपात् संभ्रान्तः प्रणमन् ययौ ।। ३५९ ॥ एतच्चार्थतो भगवतीसूत्रे षोडशशतकपञ्चमोद्देशके ।। चतुर्थे प्रतरेऽत्रापि, महांशुक्रावतंसकः । सौधर्मवदशोकाद्यवतंसकचतुष्कयुक् ॥ ३६० ॥ उत्पद्यते चात्र महाशुक्रनामा सुरेश्वरः । प्राग्वत्कृत्वाऽहेदाधर्चामलकुर्यान्महासनम् ॥ ३६१ ॥ एकदेवसहस्रेण, सेव्योऽभ्यन्नरपदाम् । पञ्चपल्याधिकापार्द्धषोडशाम्भोधिजीविनाम् ॥ ३६२ ।। અહીંના દે અવધિજ્ઞાનરૂપી ચક્ષુથી પંકપ્રભા નામની ચેથી પૃથ્વીના નીચેના ભાગ સુધી જઈ શકે છે. ૩૫૬. સીધર્મેન્દ્ર પણ અહિંના દેના દેહની દિવ્યકાંતિને સહન કરવા માટે સમર્થ નથી. ૩૫૭. શાસ્ત્રમાં સંભળાય છે કે – અહિંના ગંગદત્ત નામના દેવને શ્રી વીરજિનેશ્વરને નમસ્કાર કરવા આવી રહેલા જાણીને પહેલા આવેલા સૌધર્મેદ્ર તેમના તેજને સહન કરવામાં અસમર્થ બની, સંક્ષેપથી પ્રશ્ન પૂછી, નમસ્કાર કરીને ચાલ્યા ગયા. ૩૫૮-૩૫૯૮ અર્થથી આ વાત શ્રી ભગવતી સૂત્રના સેળમા શતકના પાંચમા ઉદ્દેશામાં કહેલી છે. * આ દેવલોકના ચોથા પ્રતરમાં સૌધર્મ દેવલોકની જેમ મહાશુક્રાવતં સક નામનું મુખ્ય વિમાન છે અને તેની આજુબાજુ અશોકાવતં સમાદિ ચાર વિમાને છે. ૩૬૦. " અને તે વિમાનમાં મહાશુક નામના ઈન્દ્ર ઉત્પન્ન થાય છે. પૂર્વના ઈન્દ્રોની જેમ શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરીને આસનને અલંકૃત કરે છે. ૩૬૧. મહાશુક્રેન્દ્ર-સાડાપંદર સાગરોપમ + પ પ પમની સ્થિતિ ધરાવતા અભ્યતર પર્ષદાના હજાર દે, સાડા પંદર સાગરેપમ + ચાર પાપમની સ્થિતિ ધરાવતા ક્ષે-૩, ૫૬ Page #503 -------------------------------------------------------------------------- ________________ ४४२ ક્ષેત્રલોક-સર્ચ ૨૭ सहस्रद्वितयेनैष, सेवितो मध्यपर्षदाम् । चतुःपल्याधिकसार्द्धपञ्चदशाणवायुषाम् ।। ३६३ ॥ चतुःसहस्त्र्या देवानां, सेवितो बाह्यपर्षदाम् । त्रिपल्योपमयुकसाईपञ्चदशाणवायुषाम् ।। ३६४ ॥ सामानिकानां चत्वारिंशता सेव्यः सहस्रकैः । चतुर्दिशं च प्रत्येकं, तावद्भिरङ्गरक्षकैः ।। ३६५ ॥ त्रायस्त्रिशैलॊकपालेरनीकानीकनायकैः । अन्यैरपि महाशुक्रवासिभिः सेवितः सुरैः ॥ ३६६ ॥ जम्बूद्वीपान पूरयितुं, क्षमः षोडश सर्वतः । रूवैविकुर्वित स्तियंगसंख्यद्वीपतोयधीन् ॥ ३६७ ॥ सद्विमानसहस्राणां, चत्वारिंशत ईश्वरः । महाशुक्रं शास्ति सप्तदशपाथोनिधिस्थितिः ।। ३६८ ॥ सप्तभिः कुलकम् अस्य यानविमानं च, भवेत्प्रीतिमनोऽभिधम् । देवः प्रीतिमनाः ख्यातो. नियुक्तस्तद्विकुर्वणे ॥ ३६९ ॥ महाशुक्रादथास्त्यूचं, सहस्रारः सुरालयः । योजनानामसंख्येयकोटाकोटीव्यतिक्रमे ॥ ३७० ॥ मध्यम ५५ हाना 2. २ (२०००) हेवो, साउ। ५४२ साग।५म + पक्ष्योપમની સ્થિતિ ધરાવતા બાહ્ય પર્ષદાના ચાર હજાર (૪૦૦૦) દે, ચાલીશ હજાર (૪૦,૦૦૦) સામાનિક દેવતાઓ તથા ચારે તરફ ચાલીશ-ચાલીશ હજાર અંગરક્ષક દેવતાઓ, ત્રાયશ્ચિશ, લોકપાલે, સેના, સેનાધિપતિ અને બીજા પણ મહાશુક્રવાસી देवतासाथी सेवित छे. ३१२-3६६. આ ઈદ્ર પિતાના વિકુલા રૂપથી સળ જમ્બુદ્વીપ અને તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રોને પૂરવા માટે સમર્થ છે. સત્તર સાગરોપમનું પૂર્ણ આયુષ્ય ધરાવતા આ ४न्द्र भडा। यासी ॥२ विमान ७५२ शासन ४२ छ. 3१७-3६८. તેમનું બહાર જવાનું વિમાન પ્રીતિમનસ્ નામનું છે. અને તેની વિકુણ ४२वामां प्रीतिभना नाभन देव नियुत छ. 3९६. સહસ્ત્રાર દેવલોકનું વર્ણન: મહાશુક્ર દેવલોકથી બરાબર ઉપર અસંખ્ય કેટાકોટી યોજના ગયા બાદ સહસ્ત્રાર નામને દેવલોક છે. ૩૭૦. Page #504 -------------------------------------------------------------------------- ________________ સહસાર દેવલોક ४४३ चत्वारः प्रतरास्तत्र, प्रत्येकमिन्द्रकाश्चिताः । ब्रह्म ब्रह्महितं ब्रह्मोत्तरं च लान्तकं क्रमात् ॥ ३७१ ॥ चतस्रः पतयश्चेभ्यः, प्राग्वत्पुष्पावकीर्णकाः । द्वाविंशतिस्तथा चैकविंशतिर्विंशतिः क्रमात् ॥ ३७२ ॥ एकोनविंशतिश्चेति, प्रतरेषु चतुर्वपि । एकैकपटौ संख्यैवं, विमानानां भवेदिह ।। ३७३ ।। तत्राद्यप्रतरे व्यस्रा, अष्टान्ये सप्त सप्त च । प्रतिपशयथ सर्वेऽत्राष्टाशीतिः पत्रिवर्तिनः ॥ ३७४ ॥ द्वितीयप्रतरे सप्त सप्तैते त्रिविधा अपि । सर्व चतुरशीतिश्च, तृतीयप्रतरे पुनः ॥ ३७५ ॥ वृत्ताः षट् सप्त सप्तान्येऽशीतिश्च सर्वसंख्यया । तुर्ये व्यस्राः सप्त षट् षट्, परे षट्सप्ततिः समे || ३७६ ॥ चतुर्णामिन्द्रकाणां च, योगेऽत्र पङ्क्तिवृत्तकाः । अष्टोत्तरशतं पङ्क्तिव्यसाश्च षोडशं शतम् ॥ ३७७ ।। अष्टोत्तरं शतं पङ्क्तिचतुरस्रास्ततोऽत्र च । द्वात्रिंशदधिकं पतिविमानानां शतत्रयम् ।। ३७८ ॥ તે દેવલોકમાં ચાર પ્રતર છે. દરેક પ્રતરમાં ઈદ્રક વિમાન છે. જેમના નામ અનુક્રમે બ્રહ્મ, બ્રાહિત, બ્રહ્મોત્તર અને લાંતક છે. ૩૭૧. પહેલાંની જેમ (અહિં પણ) દરેક પ્રતરમાં ચાર ચાર પંક્તિઓ છે અને પુષ્પાવકીર્ણક વિમાને છે. દરેક પંક્તિની ચારે દિશામાં પ્રથમ પ્રતરમાં ૨૨ વિમાન, બીજા પ્રતરમાં ૨૧ વિમાને, ત્રીજા પ્રતરમાં ૨૦ વિમાને અને ચોથા પ્રતરમાં ૧૯ વિમાન छ. २मा प्रमाणे ४-४ ५तिमा विमाननी सय वी. ३७२-३७३. તેમાં પહેલા પ્રતરની દરેક પંક્તિમાં ત્રિકોણ વિમાને આઠ અને બીજા સાતસાત વિમાને છે અને કુલ ૮૮ વિમાને છે. ૩૭૪. બીજા પ્રતરમાં ત્રણ પ્રકારના વિમાનો સાત-સાત છે. અને કુલ ૮૪ વિમાનો છે. ૩૭૫. ત્રીજા પ્રતરમાં ગેળ વિમાનો છ છે. અને બીજા સાત-સાત છે કુલ ૮૦ વિમાનો છે. ચેથા પ્રતરમાં ત્રિકેણ વિમાન સાત અને બીજા વિમાને છ-છ છે. કુલ ૭૬ विमाना छ. ३७६. ચાર ઈદ્રક વિમાનને ભેળવતાં પંક્તિગત ગોળ વિમાન ૧૦૮ છે, ત્રિકોણ ૧૧૬ છે, ચોરસ વિમાન ૧૦૮ છે અને કુલ પક્તિગત વિમાને ૩૩૨ છે. ૩૭૭-૩૭૮. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪ ૪૪ ' ક્ષેત્રલોક-સગ ૨૭ षट्शताभ्यधिकाः पञ्च, सहस्राः साष्टषष्टयः । griાવાળા સત્ર, સર્વે તે પ ત્રકાર | રૂ૭૨ . आधारवर्णोच्चत्वादि, स्यादेषां शुक्रनाकवत् । વરદત્ત ઈ દેવતા ઘાવમહાશયાર | ૨૮૦ છે. सपादा वार्द्धयः सप्तदशाऽऽद्य प्रतरे स्थितिः । द्वितीये त्वब्दयः सप्तदश सार्धाः परा स्थितिः ॥ ३८१ ॥ अष्टादश च पादोनास्तृतीये परमा स्थितिः । तुर्येऽष्टादश संपूर्णाः, सागराः स्यात्परा स्थितिः ॥ ३८२ ॥ सर्वत्रापि जघन्या तु, भवेत्सप्तदशाब्धयः । अथ स्थित्यनुसारेण, देहमानं निरूप्यते ॥ ३८३ ॥ चत्वारोऽत्र करा देह, उत्कुष्टस्थितिशालिनाम् । त एवैकादशैकांशयुजो जघन्यजीविनाम् ॥ ३८४ ॥ अष्टादशभिरब्दानां, सहस्रैः परमायुषः । जघन्यस्थितयः सप्तदशभिर्भोजनार्थिनः ॥ ३८५ ॥ પાંચ હજાર છસે અડસઠ (૫,૬૬૮) વિમાને પુષ્પાવકણક છે. અને આ દેવકના કુલ વિમાને છ હજાર (૬૦૦૦) છે. ૩૭૯. આ વિમાનોમાં આધાર-વણ-ઊંચાઈ આદિ શુક દેવલોકના વિમાનોની જેમ સમજી લેવું. આ વિમાનમાં પૂર્વની માફક મહા પુણ્યશાળી આત્મા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ૩૮૦. આ દેવલોકમાં પ્રથમ પ્રતરના દેવેનું આયુષ્ય સવાસત્તર સાગરોપમ, બીજા પ્રતરના દેવેનું આયુષ્ય સાડાસત્તાર સાગરો પમ, ત્રીજા પ્રતરના દેવેનું આયુષ્ય પણ અઢાર સાગરોપમ અને ચોથા પ્રતરના દેવેનું આયુષ્ય અઢાર સાગરોપમનું છે. ૩૮૧-૩૮૨. ચારે પ્રતરમાં જઘન્ય આયુષ્ય સત્તર સાગરોપમ છે. હવે સ્થિતિ અનુસાર દેહમાન કહીએ છીએ. ૩૮૩. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવના શરીરની ઊંચાઈ ચાર હાથ છે. અને જઘન્ય આયુષ્યવાળા દેવના શરીરની ઊંચાઈ ચાર હાથ ૧૧ અંશ છે. ૩૮૪. ઉતકૃષ્ટ આયુષ્યવાળા દેને ૧૮ હજાર વર્ષના અંતરે અને જઘન્ય આયુષ્યવાળા દેવાને ૧૭ હજાર વર્ષના અંતરે ભજનની ઈચ્છા થાય છે. ૩૮૫. Page #506 -------------------------------------------------------------------------- ________________ સહસ્ત્રાર ઈન્દ્ર નો પરિવાર उच्छवसन्तीह नवभिर्मासैः परमजीविनः શ્રીનાોણમ સાદ્ધ કરે તદનુસાવતઃ રૂ૮૬ છે. भोगो गत्यागती संख्योत्पादच्यवनगोचरा । अवधिज्ञानविषयः, सर्वमत्रापि शुक्रवत् ॥ ३८७ ॥ अत्रोत्पादच्यवनयोगरीयान् विरहो भवेत् । शतं दिनानामल्पीयान् , स पुनः समयो मतः ॥ ३८८ ॥ चतुर्थप्रतरेऽत्रापि, सहस्रारावतंसकः । अङ्कावतंसकादीनां, चतुर्णा मध्यतः स्थितिः ॥ ३८९ ॥ सहस्रारस्तत्र देवराजो राजेव राजते । प्राग्वत्कृतजिनाद्यों, महासिंहासने स्थितः ॥ ३९० ॥ पञ्चभिर्निर्जग्शतैः, सेव्योऽभ्यन्तरपर्षदि । सप्तपल्याधिकापाष्टिादशाम्भोधिजीविभिः ॥ ३९१ ॥ एकदेवसहस्रेण, सेवितो मध्यपर्षदि । सषट्पल्यसार्द्धसप्तदशतोयधिजीविना ॥ ३९२ ॥ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવો નવ મહિનાના અંતરે શ્વાસોશ્વાસ લે છે અને જઘન્ય આયુષ્યવાળા દેવો સાડા આઠ મહિનાના અંતરે શ્વાસે શ્વાસ લે છે. બીજા દેવેનું તે અનુસાર સમજી લેવું. ૩૮૬. વિષયને ભેગ (એટલે કે મનથી જ વિષય સેવન) ગતિ, આગતિ, ઉત્પત્તિ અને ચ્યવનની સંખ્યા, અવધિજ્ઞાનનો વિષય આદિ શુક દેવલોકની જેમ સમજી લેવું. ૩૮૭, અહિં ઉત્પત્તિ અને ચ્યવનને વિરહ ઉત્કૃષ્ટ ૧૦૦ દિવસ અને જઘન્ય એક સમયને છે. ૩૮૮. અહીં પણ ચેથા પ્રતરમાં અંકાવાંસકાદિ ચાર વિમાનની મધ્યમાં સહસ્ત્રારાવતંસક નામનું વિમાન છે. ૩૮૯. ત્યાં સહસ્ત્રાર નામના ઈન્દ્ર, રાજાની જેમ શોભે છે અને પૂર્વના ઈન્દ્રોની જેમ અરિહંત પરમાત્માની પૂજાદિ કરીને મહાસિંહાસન ઉપર બેસે છે. ૩૯૦ તે ઈન્દ્રની અત્યન્તર પર્ષદાના પાંચસો (૧૦૦) દેવતાઓ સેવા કરે છે કે જેમનું આયુષ્ય સાડા સત્તર સાગરોપમ અને સાત પલ્યોપમનું છે. ૩૯૧. મધ્યમ પર્ષદાના એક હજાર (૧,૦૦૦) દેવતાઓ સેવા કરે છે, કે જેમનું આયુષ્ય સાડાસત્તર સાગરોપમ અને છ પાપમનું છે. ૩૯૨. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ક્ષેત્રક-સગ ૨૭ द्विसहस्रथा च देवानां, सेवितो बाह्यपर्षदाम् । पञ्चपल्ययुतापाष्टिादशार्णवजीविनाम् ॥ ३९३ ॥ सामानिकामरैः सेव्यः, सहौस्त्रिंशता सदा । सहस्त्रिंशतैकैकदिश्यात्मरक्षकैः सुरैः ॥ ३९४ ।। प्राग्वत्त्रायस्त्रिंशलोकपालसैन्यतदीश्वरैः । देवैरन्यैरप्युपास्यः, सहस्रारनिवासिभिः ॥ ३९५ ॥ सातिरेकान् षोडशेष, जम्बूद्वीपान् विकुर्वितैः । रूपैर्ने क्षमस्तियंगसंख्यान् द्वीपवारिधीन् ॥ ३९६ ॥ स विमानसहस्राणां, षण्णामैश्वर्यमन्वहम् । भुङ्क्ते भाग्यौजसां भूमिरष्टादशाब्धिजीवितः ।। ३९७ ॥ સપ્તમ સ્ત્ર છે अस्य यानविमानं च, विदितं विमलाभिधम् । देवश्च विमलाभिख्यो, नियुक्तस्तद्विकुर्वणे ॥ ३९८ ॥ ऊर्च चाथ सहस्रारादसंख्ययोजनोत्तरौ । आनतप्राणतो स्वर्गों, दक्षिणोत्तरयोः स्थितौ ॥ ३९९ ॥ અને બાહ્ય પર્ષદાના બે હજાર ( ૨,૦૦૦) દેવતાઓ સેવા કરે છે કે જેમનુ આયુષ્ય સાડા સત્તર સાગરોપમ અને પાંચ પલ્યોપમનું છે. ૩૯૩. આ ઈન્દ્ર મહારાજાની સેવામાં ત્રીસ હજાર (૩૦,૦૦૦) સામાનિક દેવતાઓ છે અને એકેક દિશામાં ત્રીસ-ત્રીસ હજાર આત્મરક્ષક દેવતાઓ છે. ૩૯૪. પૂર્વના ઈન્દ્રોની જેમ આ ઈન્દ્ર પણ ત્રાયશ્ચિશ, લોકપાલ, સૈન્ય, સૈન્યાધિપતિ તથા સહસ્ત્રાર નિવાસી અન્ય દેવથી સેવાય છે. ૩૯૫. આ ઈન્દ્ર પિતાના વિમુર્વેલા રૂપોથી સેળ (૧૬) જમ્બુદ્વીપથી કંઈક અધિક તથા તીર્જી અસંખ્ય દ્વીપ-સમુદ્રોને પૂરવામાં સમર્થ છે. ૩૯૬. અઢાર સાગરોપમના આયુષ્યવાળા અને અતિ ભાગ્યવાન તથા તેજસ્વી એવા આ ઈદ્ર મહારાજા છ હજાર વિમાનોનું અશ્વયં ભગવે છે. ૩૯૭. આ સહસ્ત્રારેન્દ્રને બહાર જવાનું વિમાન “વિમલ” નામનું છે, અને તેની વિદુર્વણા કરવા માટે વિમલ નામને દેવ અધિકૃત છે. ૩૯૮. આનત –પ્રાણુત દેવલોકનું વર્ણન: સહસ્ત્રાર દેવલોકની ઉપર અસંખ્ય યોજના ગયા બાદ દક્ષિણ-ઉત્તર દિશામાં આનત અને પ્રાણુત નામના બે દેવલોક રહેલા છે. ૩૯૯, Page #508 -------------------------------------------------------------------------- ________________ આનત-પ્રાણુત દેવલોક ૪૪૭ अनयोरेकवलयस्थयोरर्वार्द्धचन्द्रवत् । चत्वारः प्रतरास्तत्र, प्रतिप्रतरमिन्द्रकम् ॥ ४०० ॥ महाशुक्रसहस्रारमानतं प्राणतं क्रमात् । एभ्यश्च पङ्क्तेयः प्राग्वत्पुष्पावकीणकास्तथा ॥ ४०१ ॥ अष्टादश सप्तदश, षट्पञ्चाभ्यधिका दश । विमानान्येकैकपति, प्रतरेषु चतुर्विह ॥ ४०२ ॥ प्रथमप्रतरे तत्र, प्रतिषति विमानकाः । वृत्तव्यस्रचतुरस्राः, षट् षट् द्वासप्ततिः समे ॥ ४०३ ॥ द्वितीयप्रतरे वृत्ताः, पञ्च षट् षट् परे द्विधा । सर्वेऽष्टषष्टिः पलियास्तृतीयप्रतरे पुनः ॥ ४०४ ॥ કથા ગ્રાન્ચે, ચતુifટા મેડમી तुर्ये त्रेधाः पञ्च पञ्च, षष्टिश्च सर्वसंख्यया ॥ ४०५ ॥ चतुर्भिरिन्द्रकैर्युक्ताः, सर्वेऽत्र पतिवृत्तकाः । अष्टाशीति विनवतिः, पतिव्यस्रा इहोदिताः ॥ ४०६ ॥ એક વલયમાં રહેલા બને દેવલોક અર્ધ-અર્ધ ચન્દ્રાકારે છે. તેમાં ચાર પ્રતરો છે અને દરેક પ્રતરે ઈનક વિમાન છે. ૪૦૦. અને તેના નામે કમશઃ મહાશુક, સહસ્ત્રાર આનત અને પ્રાકૃત છે. એ ઈન્દ્રક વિમાનની ચારે દિશામાં પંક્તિગત વિમાન તથા વિદિશામાં પુષ્પાવકીર્ણક વિમાનો છે. ૪૦૧. ચારે પ્રતરની અંદર દરેક પંક્તિમાં ક્રમશઃ ૧૮, ૧૭, ૧૬ અને ૧૫ વિમાનો છે. ૪૦૨. પ્રથમ પ્રતરની દરેક પંક્તિમાં ત્રિકોણ – ગોળ અને ચોરસ વિમાને છ-છ છે. કુલ બહોતેર (૭૨) વિમાને છે. ૪૦૩ બીજા પ્રતરની દરેક પંક્તિમાં ગોળ વિમાનો પાંચ અને બીજા છ-છ છે. અને કુલ પક્તિગત વિમાને અડસઠ (૬૮) છે. ૪૦૪. ત્રીજા પ્રતરની દરેક પંક્તિમાં ત્રિકેણ વિમાનો ૬ અને બીજા પાંચ-પાંચ છે. કુલ ચોસઠ (૬૪) વિમાને છે. અને ચોથા પ્રતરમાં ત્રણ પ્રકારના વિમાને પાંચપાંચ છે. કુલ ૬૦ વિમાને છે. ૪૦૫. ઈન્દ્રક વિમાને સહિત પંક્તિગત ગોળ વિમાનની કુલ સંખ્યા એક્યાસી (૮૮) છે. અને ત્રિકોણ વિમાનોની સંખ્યા બાણું (૯૨) છે. જ્યારે પંક્તિગત ચેરસ Page #509 -------------------------------------------------------------------------- ________________ * ૪૪૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ अष्टाशीतिः पशिचतुरस्राः सर्वे च पनिगाः । છે તે પ્રદષ્ટિ, શેવા પુષ્પાવીર | ૪૦૭ | शतं द्वात्रिंशदधिकं, विमाना: सर्वसंख्यया । स्वर्गद्वये समुदिते, स्युश्चत्वारि शतानि ते ॥ ४०८ ॥ आभाव्यत्वविभागस्तु, विमानानामिहास्ति न । यतोऽनयोरेक एव, द्वयोरपि सुरेश्वरः ॥ ३०९ ॥ विहायसि निरालम्बा, निराधाराः स्थिता अमी । जगत्स्वभावतः शुक्लवर्णाश्च रुचिरप्रभाः ॥ ४१० ॥ योजनानां नव शतान्येषु प्रासादतुङ्गता । पृथ्वीपिण्डः शतान्यत्र, त्रयोविंशतिरीरितः ॥ ४११ ॥ एषां पूर्वोदितानां च, विमानानां शिरोऽग्रगः । ध्वजस्तत्तद्वर्ण एव, स्यान्मरुञ्चश्चलाचलः ॥ ४१२ ॥ अथ सर्वे शुक्लवर्णा, एवैतेऽनुत्तरावधि । किन्तूत्तरोत्तरोत्कृष्टवर्णा नभःप्रतिष्टिताः ॥ ४१३ ॥ વિમાનની કુલ સંખ્યા અડ્યાસી (૮૮) છે. પક્તિગત કુલ વિમાનો ૨૬૮ છે. અને બાકીના પુષ્પાવકીર્ણક વિમાને છે. ૪૦૬-૪૦૭. પુષ્પાવકીર્ણક વિમાને એક બત્રીસ (૧૩૨) છે. બન્ને સ્વર્ગના કુલ મળીને ચાર (૪૦૦ ) વિમાને છે. ૪૦૮. આ બન્ને દેવલોકના વિમાનોનો વિભાગ અલગ-અલગ નથી કારણ કે બન્ને દેવલોકના ઈન્દ્ર એક જ છે. ૪૦૯. જગત સ્વભાવથી જ આ વિમાન આકાશની અંદર આલંબન રહીત અને આધાર રહિત રહેલા છે અને એ વિમાનોને વર્ણ શુક્લ છે અને પ્રભા અત્યંત દેદીપ્યમાન છે. ૪૧૦, આ વિમાનોને પૃથ્વીપિડ ત્રેવીસ (૨,૩૦૦) જન છે. અને પ્રાસાદની ઊંચાઈ નવસો (૯૦૦) યોજન છે. ૪૧૧. આ અને પહેલા કહેલા વિમાનના શિખર ઉપર પવનથી ચંચળ બનેલા એવા ધ્વજ પણ વિમાન સમાન વર્ણવાળા છે. ૪૧૨. હવે અનુત્તર દેવલોક સુધીના બધા જ વિમાને ફુફલ વર્ણવાળા જ છે. પરંતુ વર્ણમાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટતાવાળા છે અને આકાશમાં રહેલા છે. ૪૧૩. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આના-પ્રાણત સ્વર્ગના દરેક પ્રતરનું આયુષ્ય उत्पन्नाः प्राग्वदेतेषु, देवाः सेवाकृतोऽहंताम् । सुखानि भुञ्जते प्राज्यपुण्यप्राग्भारमारिणः ॥ ४१४ ॥ तत्र दक्षिणदिग्वर्त्तिन्यानतस्वर्गसंगते । प्रथमप्रतरेऽमीषां, स्थितिरुत्कर्षतो भवेत् ॥ ४१५ ॥ अष्टादश सपादा वै, द्वितीयप्रतरेऽब्धयः । सार्द्धा अष्टादश पादन्यूना एकोनविंशतिः ॥ ४१६ ॥ तृतीयप्रतरे ते स्युस्तुर्य चकोनविंशतिः । सर्वत्रापि जघन्या तु, स्युरष्टादश वार्द्धयः ॥ ४१७ ॥ प्राणतस्वर्गसंबन्धिन्यथोत्तरदिशि स्थिते । प्रथमप्रतरे ज्येष्ठा, स्थितिभवति नाकिनाम् ॥ ४१८ ।। एकोनविंशतिस्तोयधयस्तुर्यलवाधिकाः । एकोनविंशतिः सार्दा, द्वितीयप्रतरेऽब्धयः ॥ ४१९ ॥ तृतीयप्रतरेऽब्धीनां, पादोना विंशतिः स्थितिः । तुर्यं च प्रतरे ज्येष्ठा, स्थितिर्विशतिरब्धयः ॥ ४२० ॥ પહેલાની જેમ આ દેવલોકમાં પણ શ્રી અરિહં તેની સેવા કરનારા એવા આત્માઓ દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અને વિશિષ્ટ પુણ્યના સમૂહથી શોભતા એવા તેઓ સુખને ભગવે છે. ૪૧૪. તેમાં દક્ષિણ દિશામાં રહેલ આનત સ્વર્ગ સંબંધી પ્રથમ પ્રતરમાં આ દેવેનું આયુષ્ય ઉત્કૃષ્ટથી સવા અઢાર (૧૮) સાગરોપમ, બીજા પ્રતરમાં સાડા અઢાર (૧૮) સાગરેપમ, ત્રીજા પ્રતરમાં પોણું ઓગણીશ (૧૮) સાગરોપમ અને ચોથા પ્રતરમાં ઓગણીસ (૧૯) સાગરોપમનું છે. અને સર્વત્ર જઘન્ય આયુષ્ય તે અઢાર સાગરોપમનું હોય છે. ૪૧૫–૪૧૭. હવે ઉત્તર દિશામાં રહેલા પ્રાણુત સ્વર્ગ સંબંધી પ્રથમ પ્રતરમાં રહેલા દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સવા ઓગણીસ (૧૯) સાગરોપમ, બીજા પ્રતરમાં રહેલા દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા ઓગણીસ (૧૫) સાગરોપમ, ત્રીજા પ્રતરમાં રહેલા દેવતાઓ ની ઉત્કૃષ્ટ સ્થિતિ પણવીસ (૧ ) સાગરોપમ અને ચોથા પ્રતરમાં રહેલા દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ (૨૦) સાગરેપની છે. ૪૧૮-૪૨૦. લે-ઉ. ૫૭ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ક્ષેત્રલેાક-સ ૨૭ सर्वत्रापि जघन्या तु स्थितिरेकोनविंशतिः । पयोधयो देहमानमथ स्थित्यनुसारतः ॥ ४२१ ॥ कराश्चत्वार एवाङ्गमष्टादशाब्धिजीविनाम् । ते त्रयोऽशास्त्रयश्चैकोनविंशत्यब्धिजीविनाम् ॥ ४२२ ॥ विंशत्यधिस्थितीनां तु, देहमानं करास्त्रयः । द्विभागाढ्या मध्यमीयायुषां तदनुसारतः ॥ ४२३ ॥ अष्टादशभिरेकोनविंशत्याऽब्दसहस्रकैः । विंशत्या च यथायोगममी आहारकाङ्क्षिणः ॥ ४२४ ॥ नवभिः सार्द्धनवभिर्मासैदशभिरेव च । વન્તિ યથાયોનું, સ્વસ્થિયનુસારતઃ ॥ ૧ ॥ रिसवस्त्वमी देवाः, सौधर्म स्वर्गवासिनीः । विचिन्तयन्ति चित्तेनानतस्वर्गनिवासिनः ॥ ४२६ ॥ प्राणतस्वर्गदेवास्तु, विचिन्तयन्ति चेतसा । રિસા સ્વમોળાઈ, ફેશનવર્નવાસિનીઃ ॥ ૪૨૭ ॥ ચારે પ્રતરના દેવાની જઘન્ય સ્થિતિ ઓગણીસ (૧૯) સાગરાપમની છે. આ દેવાનું દેહમાન સ્થિતિ અનુસારે છે. ૪૨૧. અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવાનું દેહમાન ચાર (૪) હાથ છે. અને ઓગણીસ સાગરાપમના આયુષ્યવાળા દેવાનું દેહમાન ત્રણ હાથ +ત્રણ અંશ છે. ૪૨૨. વીસ સાગરાપમના આયુષ્યવાળા દેવાનું દેહમાન ત્રણહાથ + ૨ અંશ છે અને મધ્યમ આયુષ્યવાળા દેવાનું દેહમાન તે અનુસારે સમજી લેવું. ૪૨૩. અહીંના દેવાને અનુક્રમે અઢાર હજાર, એગણીસ હજાર અને વીસ હજાર વર્ષ આહારની ઈચ્છા થાય છે. ૪ર૪. પેાત-પેાતાના આયુષ્યાનુસાર નવ-સાડાનવ અને દસ મહિને શ્વાસેાશ્વાસ લે છે. ૪૨૫. આનત સ્વર્ગના દેવાને ભાગની ઇચ્છા થાય ત્યારે ચિત્તથી સૌધમ વાસી દેવીઓને વિચારે છે. ૪૨૬. પ્રાત સ્વર્ગના દેવાને ભાગની ઇચ્છાથી પેાતાના ભાગને ચેાગ્ય એવી ઈશાન દેવલાકવાસી દેવીઓને ચિત્તથી વિચારે છે. ૪૨૭. Page #512 -------------------------------------------------------------------------- ________________ આનત-પ્રાણત દેવનાં વિયભેગ ૪૫૧ देव्योऽपि ताः कृतस्फारश्रुङ्गारा मदनोद्धराः । विदेशस्थाः स्त्रिय इव, कान्तमभ्येतुमक्षमाः ॥ ४२८ ॥ स्वस्थानस्था एव चेतांस्युच्चावचानि विभ्रति । देवा अपि तथावस्थास्ताः संकल्प्य स्वचेतसा ॥ ४२९ ॥ उच्चावचानि चेतांसि, कुर्वन्तो दूरतोऽपि हि । सुरतादिव तृप्यन्ति, मन्दपुंवेदवेदनाः ॥ ४३० ॥ देव्योऽपि तास्तथा दूरादपि दिव्यानुभावतः । सर्वाङ्गेषु परिणतैस्तुष्यन्ति शुक्रपुद्गलः ॥ ४३१ ॥ यत ऊर्ध्वं सहस्रारान्न देवीनां गतागते । तत्रस्था एव तेनैते, भजन्ते भोगवैभवम् ॥ ४३२ ॥ यश्च तासां सान्तराणामसंख्यैरपि योजनः । शुक्रसंचारोऽनुभावात् , स ह्यचिन्त्यः सुधाभुजाम् ॥ ४३३ ॥ तथा च मूलसंग्रहणीटीकायां हरिभद्रसूरिः-" देव्यः खल्वपरिगृहीताः सहस्रारं यावद्गच्छन्ति", तथा च भगवानार्यश्यामोऽपि प्रज्ञापनायामाह-" तत्थ णं जे ते ત્યારે તે દેવીએ પણ સુંદર ભભકાદાર શૃંગાર સજીને, કામવિધુર બનેલી, દૂર દેશમાં રહેલી, પતિ પાસે જવા માટે અસમર્થ એવી પત્ની જેવી, પિતાના સ્થાનમાં જ રહીને ચિત્તને ઉંચ-નીચું કરે છે. (અર્થાત્ કામથી આકુળ-વ્યાકુળ કરે છે). ત્યારે દેવ પણ તે જ અવસ્થામાં રહેલા ચિત્તથી તે દેવીઓનો સંકલ્પ કરીને ચિત્તને ઊંચા-નીચા કરતા દૂર રહ્યા છતાં પણ મંદપુરુષવેદની વેદનાવાળા, ભેગની જેમ જ તેઓ શાન્ત થાય છે-તૃપ્ત થાય છે. ૪૨૮-૪૩૦. તે દેવીઓ પણ દૂરથી જ દિવ્ય પ્રભાવથી સર્વ અંગમાં પરિણત થયેલા એવા શુક્ર પુકૂલેથી તૃપ્ત થાય છે. ૪૩૧. કારણકે – સહસ્ત્રાર દેવલોકથી ઉપર દેવીઓનું ગમનાગમન નથી. તેથી ત્યાં રહેલા જ તેઓ ભેગના વૈભવને (આ પ્રમાણે) અનુભવે છે. ૪૩૨. અસંખ્ય યોજનો દૂર રહેલી તે દેવીઓને દેવે દ્વારા આ પ્રમાણેનો શુક્ર સંચાર તે દેવોના પ્રભાવથી છે અને દેવેને પ્રભાવ અચિંત્ય હોય છે. ૪૩૩. મૂલ સંગ્રહણીની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે “ અપરિગૃહિતા દેવીઓ સહસ્ત્રાર દેવલોક સુધી જઈ શકે છે.” તથા આચાર્ય ભગવાન શ્રી આર્યશ્યામ સૂરિજી પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહે છે કે “તેમાં જે મનપરિચારક દેવો હોય છે Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ક્ષેત્રલોક-સગ ૨૭ मणपरियारगा देवा तेसि इच्छामणे समुप्पजइ, इच्छामो णं अच्छराहिं सद्धि मणपरियारणं करेत्तए, तओ णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे खिप्पामेव ताओ अच्छराओ तत्थ गयाओ चेव समाणीओ अणुत्तराई उच्चावयाई मणाई पहारेमाणीओ चिटुंति, तओ णं ते देवा ताहिं अच्छराहिं सद्धि मणपरियारणं करेंति, 'आरेण अच्चुयाओ गमणागमणं तु देवदेवीण' मित्यादिपूर्वसंग्रहणीगतप्रक्षेपगाथायास्तु संवादो ન દફતે,” રૂરિ પુરાવૃત્તૌ છે प्रज्ञप्ताः सर्वतः स्तोका, देवा अप्रविचारकाः । स्युः संख्येयगुणास्तेभ्यश्चेतःसुरतसे विनः ॥ ४३४ ।। तेभ्यः क्रमाच्छब्दरूपस्पर्शसंभोगसेविनः । यथोत्तरमसंख्येयगुणा उक्ता जिनेश्वरैः ॥ ४३५ ॥ आद्यैत्रिभिः संहननैरुपेता गर्भजा नराः । उत्पद्यन्त एवमीभ्यश्च्युत्बाऽप्यनन्तरे भवे ॥ ४३६ ॥ गर्भजेषु नरेऽवेबोत्पद्यन्ते नापरेष्वथ । अनुत्तरान्तदेवानामेवं ज्ञेये गतागती ॥ ४३७ ॥ તેઓને મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે કે હું મનથી અપ્સરા સાથે ભેગ કરું. ત્યારે તે દેવે દ્વારા મનથી સંકલ્પ કરાએલી તે દેવીએ ત્યાં (તે તે દેવલોકમાં) જઈને જલ્દી પોતાના મનમાં ઉંચા-નીચા ભાવોને કરે છે. (અનુપમ એવા કામ વિચારો દ્વારા મનને આકુલિત બનાવે છે.) ત્યારે તે દેવો અપ્સરા સાથે મનથી ભેગ કરે છે. આ પ્રમાણે [ પ્રજ્ઞાપનાના આ પાઠની નવીનતા – વિશેષતા એ છે કે – તેમાં સહસ્ત્રારથી ઉપર પણ દેવીઓનું ગમનાગમન સ્વીકારાય છે. પરંતુ ત્યાં જઈને પણ તે દેવીઓ માનસિક કામસુખ જ અનુભવે છે.] અત દેવકથી આગળ દેવદેવીઓનું ગમન નથી હોતું.” આ પ્રમાણેના પૂર્વ સંગ્રહણીગત પ્રક્ષેપગાથાના પ્રતિપાદન મેળ મળતો નથી. આ પ્રમાણે લઘુ સંગ્રહણની વૃત્તિમાં કહ્યું છે. ભેગની ઈચ્છા વગરના (મૈથુન વાસના વગરના) દેવતાઓ સૌથી અલ્પ છે, તેનાથી સંખ્યાતગુણ દે ચિત્તથી ભંગ કરનારા છે, તેનાથી શબ્દ-રૂપ-સ્પર્શથી સંભેગ સેવનારા દે ક્રમશઃ અસંખ્યાતગુણ છે. એમ શ્રી જિનેશ્વરોએ ફરમાવ્યું છે. ૪૩૪–૪૩૫. આદ્ય ત્રણ સહનનવાળા ગર્ભજ મનુષ્ય જ આ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને અહીંથી ચ્યવને પછીના ભાવમાં પણ ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, બીજે નહીં. અનુત્તર સુધીના દેવેની આ રીતે ગતિ-ગતિ છે. ૪૩૬-૪૩૭. Page #514 -------------------------------------------------------------------------- ________________ આનત-પ્રાણત સ્વર્ગમાં ચ્યવન ઉત્ત્પત્તિના વિરહ एकेन समयेनामी, च्यवन्त उद्भवन्ति च । संख्येया एव नासंख्या: संख्येयत्वान्नृणामिह || ४३८ ॥ अत्रोत्पत्तिच्यवनयोर्विरहः परमो भवेत् । वर्षादर्वागेव मासाः, संख्येयाः प्राणतेऽपि ते ॥ ४३९ ॥ अद्वादवव कित्वानतव्यपेक्षयाधिकाः । ગ્રેડવ્યેવં માયનીય, દુર્વ્યવશતાવિનુ ॥ ૪૪૦ ॥ संपूर्णमभविष्यच्चेद्वर्षवर्षशतादिकम् । તત્તઢેવા ચિધ્યન, સિદ્રાને નળધારિણઃ ॥ ૪ ॥ संख्येयानेव मासादीन् वर्षादेरविवक्षया । केचिन्मन्यन्तेऽविशेषाद्वर्षादेरधिकानपि ॥ ४४२ ॥ 66 तथाहुः संग्रहणीवृत्तौ - “ विशेषव्याख्या चैषा हारिभद्रमूलटीकानुसारतः, केचित्तु सामान्येन व्याचक्षते " पञ्चमीं पृथिवीं यावत्पश्यन्त्यवधिचक्षुषा । आनताः प्राणतानामेवानल्पाच्छ्पर्यवाम् || ४४३ ॥ ૪૫૩ આ દેવલાકામાં એક સમયે સખ્યાતા જ દેવતાએ ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે. અસંખ્યાતા નહીં કારણકે મનુષ્યે। સંખ્યાતા જ હેાય છે. ૪૩૮. અહિં આનત સ્વર્ગમાં ઉત્પત્તિ અને ચ્યવનના વિરહકાળ સ`ખ્યાતા મહિના છે. પરંતુ તે વર્ષની અંદર સમજવા, પ્રાણત સ્વર્ગમાં પણ એ પ્રમાણે સખ્યાતા મહિના છે પરંતુ આનત દેવલેાકથી ક'ઈક અધિક જાણવા. એ પ્રમાણે આગળના દેવલાકામાં સેા વ વગેરેનું જે આંતરૂં છે, તે આ પ્રમાણે સમજી લેવુ. જો સંપૂર્ણ સાવ–સા વ આદિ હાત તા ગણધર ભગવતાએ એ પ્રમાણે જ સિદ્ધાંતમાં કહ્યું' હાત. ૪૩૯-૪૪૧. ઘણાં મહાપુરુષો વર્ષ આદિની વિવક્ષા વિના સખ્યાત મહિના માને છે અને કાઈક વર્ષથી અધિક સખ્યાત મહિના માને છે... ૪૪૨, શ્રી સ‘ગ્રહણીની વૃત્તિમાં કહ્યું છે કે – આ વિશેષ વ્યાખ્યા હરિભદ્રસૂરિ મહારાજની મૂલ ટીકાનુસારે છે. કાઈક તા સામાન્યથી કહે છે. આ આનતના દેવા અધિ–લેાચન દ્વારા નીચે પાંચમી નરકપૃથ્વી સુધી જોઈ શકે છે અને પ્રાણતના દેવા પાંચ પૃથ્વી સુધી જ પરંતુ ઘણાં અને સ્વચ્છ પર્યાયા યુક્ત જોઈ શકે છે. ૪૪૩. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪. ક્ષેત્રલોક-સર્ગ ૨૭ आरणाच्युतदेवा अप्येनामेवातिनिर्मलाम् । बहुपर्यायां च तत्राप्यारणेभ्यः परेऽधिकाम् ॥ ४४४ ॥ કથાત્ર ઘરે તુર્થે, સ્વાતાવતા | सौधर्मवदशोकाधवतंसकचतुष्कयुक् ॥ ४४५ ॥ प्राणतः स्वःपतिस्तत्रोत्पन्नोऽत्यन्तपराक्रमः । कृत्वाऽहत्प्रतिमाद्य , सिंहासने निपीदति ॥ ४४६ ॥ शतैरर्द्धतृतीयैः स, सेव्योऽभ्यन्तरपर्षदाम् । पञ्चपल्याधिकैकोनविंशत्यम्भोधिजीविनाम् ॥ ४४७ ।। पञ्चभिश्च देवशतर्जुष्टो मध्यमपर्षदाम् । વાઘાનિર્વિશ વનવિમઃ | ૪૪૮ | एकदेवसहस्रेण, सेवितो बाह्यपपदि । स त्रिपल्योपमैकोनविंशत्यर्णवजीविना ॥ ४४९ ॥ सामानिकानां विंशत्या, सहस्रैः परितो वृतः । एकैकस्यों दिशि वृतस्तावद्भिरङ्गरक्षकैः ॥ ४५० ॥ त्रायस्त्रिंशैलॊकपालैः, सैन्यैः सैन्याधिकारिभिः । आनतप्राणतस्वर्गवासिभिश्चापरैरपि ॥ ४५१ ॥ આરણ અને અશ્રુતના દે પણ અહીં સુધી જ જોઈ શકે છે. પણ અતિ નિર્મલ અને ઘણાં પર્યાયયુક્ત જોઈ શકે છે અને આરણથી પણ અચુતવાળા દેવે વિશેષ વ્યવસ્થિત નિર્મલ – બહુ પર્યાય સંપન જોઈ શકે છે. ૪૪૪. સૌધર્મ દેવલોકની જેમ (અહિં પણ પ્રાણત સ્વર્ગમાં) અશોકાવતંસક આદિ ચાર વિમાનોથી યુક્ત પ્રાણતાવતંસક વિમાન ચોથા પ્રતરમાં છે. ૪૪૫. અત્યંત પરાક્રમી એવા પ્રાણુત નામના ઈન્દ્ર અહીં ઉત્પન્ન થઈને શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમાને પૂજીને સિંહાસન ઉપર બેસે છે. ૪૪૬. ૧૯ સાગરોપમ + પાંચ પલ્યોપમના આયુષ્યવાળા અઢીસે (૨૫) અભ્યત્તર પર્ષદાના દેવ ૧૦ સાગરોપમ + ચાર પલ્યોપમના આયુષ્યવાળા પાંચસે (૫૦૦) મધ્યમ પર્ષદાના દે, અને ૧૯ સાગરોપમ + ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા એક હજાર (૧,૦૦૦) બાહ્ય પર્ષદાના દેથી આ ઈન્દ્ર મહારાજા સેવાય છે. ૪૪૭-૪૪૯. - વીસ હજાર ( ૨૦,૦૦૦) સામાનિક દેવ તથા ચારે દિશામાં વીસ-વીસ હજાર અંગરક્ષક દેવેથી આ ઈદ્ર મહારાજા પરિવરેલા છે. ૪૫૦. ત્રાયશ્ચિંશ, લેકપાલ, સૈન્ય, સેનાધિપતિ અને આનત-પ્રાણત દેવલોકમાં રહેનાર Page #516 -------------------------------------------------------------------------- ________________ આરણ-અર્ચ્યુત દેવલોક ૪૫૫ अनेकैवनिकरैः, समाराधितशासनः । द्वयोस्ताविषयोरीष्टे, स विंशत्यब्धिजीवितः ॥ ४५२ ॥ ઘરમા | अस्य यानविमानं च, वरनाम्ना प्रकीर्तितम् । वराभिधानो देवश्च, नियुक्तस्तद्विकुर्वणे ।। ४५३ ॥ द्वात्रिंशदेष संपूर्णान् , जम्बूद्वीपान् विकुर्वितैः ।। रूपैर्भत्तुं क्षमस्तियंगसंख्यान् द्वीपवारिधीन् ॥ ४५४ ॥ अथानतप्राणतयोरुवं दूरमतिक्रमे । असंख्येययोजनानामुभौ स्वर्गों प्रतिष्ठितौ ॥ ४५५ ॥ आरणाच्युतनामानौ, सधामानौ मणीमयैः । विमानर्योगविद् ध्यानैरिवानन्दमहोमयैः ॥ ४५६ ॥ युग्मम् । વરવાર ઘરર ઘાઘ, ટૂથો સાધારના ૬ . प्रतिप्रतरमेकैकं, मध्यभागे तथेन्द्रकम् ॥ ४५७ ॥ पुष्पसंज्ञमलङ्कारं, चारणं चाच्युतं क्रमात् । શશિ બાપુશ્ચ પ્રકાર છે ૪૧૮ | બીજા પણ ઘણું દેવોનો સમૂહ, આ ઈન્દ્ર મહારાજાના અનુશાસનને આરાધે છે. વીસ સાગરોપમના આયુષ્યવાળા આ ઈન્દ્ર મહારાજા બનેય દેવલોકનું શાસન ચલાવે છે. ૪૫૧-૪૫૨. - આ ઈન્દ્ર મહારાજાનું બહાર જવાનું યાન વિમાન “વર' નામનું છે. અને તેની વિદુર્વણ કરનારા દેવનું નામ પણ “વર” છે. ૪૫૩. આ ઈન્દ્ર મહારાજા પોતાના વિકુલા રૂપથી ૩૨ જમ્બુદ્વીપને અને તીરછ અસંખ્ય દ્વીપ–સમુદ્રોને ભરવા સમર્થ છે. ૪૫૪. આરણ-અમ્રુત દેવલોકનું વર્ણન: હવે આનત અને પ્રાણુત દેવલોકની ઉપર અસંખ્ય ,જને ગયા બાદ આરણ અને અશ્રુત નામના બે દેવલોકો રહેલા છે. આનંદ અને તેજ યુક્ત ધ્યાનવડે જેમ યોગી શોભે છે, તેમ મણિમય વિમાનો વડે તેજોમય, આ બન્ને દેવલોક શોભે છે. ૪૫૫-૪૫૬. પૂર્વવત્ બને દેવલોકને સામાન્ય (એટલે કે બે દેવલોક વચ્ચે) ચાર પ્રતરો છે. દરેક પ્રતરના મધ્યભાગમાં એકેક ઈન્દ્રક વિમાન છે. ૪૫૭. ઈદ્રક વિમાનનાં ક્રમશ: નામ ૧. પુષ્પ, ૨. અલંકાર, ૩. આરણ, ૪. અષ્ણુત, છે. અને ચારે દિશામાં પૂર્વવત્ પંક્તિગત અને પ્રકીર્ણક વિમાને છે. ૪૫૮. Page #517 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલેકસ ૨૭ चतुस्त्रिद्वयेकसंयुक्ता, दशैतेषु क्रमादिह । प्रतिपङ्क्ति विमानानि, प्रतरेषु चतुर्वपि ।। ४५९ ॥ अथाद्यप्रतरे पनौ, पङ्कौ वृत्ता विमानकाः । चत्वारोऽन्ये पञ्च पञ्च, षट्पञ्चाशत्समेऽप्यमी ॥ ४६० ॥ द्वितीयप्रतरे व्यस्राः, पश्चान्ये द्विविधा अपि । चत्वारश्चत्वार एव, द्विपञ्चाशत्समेऽप्यमी ॥ ४६१ ।। चत्वारश्चत्वार एव, तृतीये त्रिविधा अपि । अष्टचत्वारिंशदेवं, पाङ्क्तेयाः सर्वसंख्यया ॥ ४६२ ॥ चतुर्थप्रतरे वृत्तास्त्रयोऽन्ये द्विविधा अपि । चत्वारः स्युश्चतुश्चत्वारिंशच्च सर्वसंख्यया ॥ ४६३ ॥ सर्वेऽत्र पनिवृत्ताच, चतुर्भिरिन्द्र कैः सह । चतुःषष्टिस्तथा पतित्रिकोणाश्च द्विसप्ततिः ॥ ४६४ ॥ अष्टषष्टिः पशिचतुःकोणाः सर्वे शतद्वयम् । चतुर्युतं षण्णवतिश्चेह पुष्पावकीर्णकाः ॥ ४६५ ॥ ચારે પ્રતરની અંદર દરેક પંક્તિમાં ક્રમશ ચોદનતેર-બાર અને અગ્યાર વિમાન છે. ૪૫૯. હવે પ્રથમ પ્રતરના દરેક પંક્તિમાં ગોળ વિમાને ચાર છે અને ત્રિકચતુષ્કોણ વિમાનો પાંચ-પાંચ છે. કુલ વિમાને છપ્પન (૫૬) છે. ૪૬૦. બીજા પ્રતરમાં ત્રિકે વિમાને પાંચ છે અને બાકી બને પ્રતરના ચાર-ચાર છે કુલ વિમાનો બાવન છે. ૪૬૧. ત્રીજા પ્રતરમાં ત્રણ પ્રકારના વિમાનો ચાર-ચાર છે. પંક્તિગત કુલ વિમાન અડતાલીશ છે. ૪૬૨. ચોથા પ્રતરમાં ગેળ વિમાનો ત્રણ છે અને બાકી બને પ્રકારના વિમાને ચારચાર છે. કુલ ચુમ્માલીશ વિમાને છે. ૪૬૩. ચારે પ્રતરમાં પંક્તિગત વિમાનમાં ઈદ્રક વિમાનની સાથે મેળ વિમાને ચેસઠ છે અને પંક્તિગત વિકેણ વિમાને બહોતેર છે. અને પક્તિગત ચેરસ વિમાને અડસઠ છે. પંક્તિગત કુલ વિમાને ૨૦૪ છે. અને પુષ્પાવકીર્ણક વિમાને છ– (૯૬) છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ ४५७ આરણ-અર્ચ્યુત દેવલોકનું વર્ણન एवं शतानि त्रीण्यत्र, विमानाः सर्वसंख्यया । एष्वानतप्राणतवद्वर्णाधारोच्चतादिकम् ॥ ४६६ ॥ अत्र दक्षिणदिग्भागे, आरणस्वर्गवर्तिषु ।। नाकिनां स्थितिरुत्कर्षात् प्रतरेषु चतुर्ध्वपि ॥ ४६७ ॥ सपाद विंशतिः सार्द्धविंशतिश्च यथाक्रमम् । पादोनेकविंशतिश्च, वाद्धीनों चैकविंशतिः ॥ ४६८ ॥ अथाच्युतस्वर्गसंबन्धिषदग्भागवर्तिषु ।। प्रतरेषु चतुर्वेष्त्कृष्टा सुधाभुजां स्थितिः ॥ ४६९ ॥ सपादकविंशतिश्च, सार्द्वकविंशतिः क्रमात् । पादोनद्वाविंशतिश्च, द्वाविंशतिश्च वार्द्धयः ४७० ॥ सर्वत्राप्यारणे वागंनिधयो विंशतिर्लघुः । अच्युते सागरा एकविंशतिः सा निरूपिता ॥ ४७१ ॥ द्वाभ्यामेकादशांशाभ्यां, युक्ता इह करास्त्रयः । देहप्रमाणं देवानां, विंशत्यम्भोधिजीविनाम् ॥ ४७२ ॥ त एव सैकांशा एकविंशत्युदधिजीविनाम् । त्रयः कराश्च संपूर्णा, द्वाविंशत्यर्णवायुषाम् ॥ ४७३ ।। આ બન્ને દેવલોકના કુલ વિમાનો ૩૦૦ છે. આ દેવલોકના વિમાનનાં વર્ણमाधा२-याई वगेरे मानत-पात स्वगनी म सम वु. ४६४-४६६. દક્ષિણ દિશામાં રહેલા આરણ સ્વર્ગ સંબંધી ચારે પ્રતરના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સવાવીશ સાગરોપમ, સાડાવીશ સાગરોપમ, પોણું એકવીશ સાગરોપમ અને એકવીશ साग१५म छ. ४६७-४६८. ઉત્તરદિશામાં રહેલા અશ્રુત સ્વર્ગ સંબંધી ચારે પ્રતરના દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ સવા मे४वीस, साा मेवीस, पाए। मावास भने मापीस सागपभनी छ. ४६९-४७०. આરણ દેવલોકના ચારે પ્રતરના દેવાની જઘન્ય સ્થિતિ વીશ સાગરોપમની અને અશ્રુત દેવલોકના ચારે પ્રતરના દેવાની જઘન્ય સ્થિતિ એકવીશ સાગરોપમની છે. ૪૭૧. અહીં વીશ સાગરોપમના આયુષ્યવાળા દેવાનું દેહમાન ૩૧ હાથ છે. એકવીશ સાગરેપમના આયુષ્યવાળા દેવનું દેહમાન ૩, હાથ છે. બાવીશ સાગરોપમના આયુध्या देवानुमान 3 &थनु य छे. ४७२-४७3. A. 6. ५८ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ક્ષેત્રક-સગ ૨૭ विंशत्या चैकविंशत्या, द्वाविंशत्या सहस्रकैः । स्वस्वस्थित्यनुसारेण, वराहारकाशिणः ॥ ४७४ ॥ दशभिः सार्द्धदशभिरेकादशभिरेव च । मासैरमी उच्छ्वसन्ति, स्थितिसागरसंख्यया ॥ ४७५ ॥ च्युतावुत्पत्तौ च संख्या, भोगो गत्यागती इह । अवधिज्ञानसीमा च, सर्व प्राणतनाकवत् ॥ ४७६ ॥ कित्वाद्याभ्यामेव संहननाभ्यां सत्वशालिनः । आराधितार्हताचारा, उत्पद्यन्तेऽत्र सद्गुणाः ॥ ४७७ ।। च्युत्युत्पत्तिवियोगोऽत्र, संख्येया वत्सरा गुरूः । आरणेऽब्दशतादर्वाक, त एव चाच्युतेऽधिकाः ॥ ४७८ ॥ अत्रापि प्रतरे तुर्येऽच्युतेऽच्युतावतंसकः । ईशानवद्भवेदंकाधवतंसकमध्यगः ।। ४७९ ॥ तत्राच्युतस्वर्गपतिर्वरीवर्ति महामतिः । योऽसौ दाशरथेरासीत्प्रेयसी पूर्वजन्मनि ॥ ४८० ॥ પોત-પોતાની સ્થિતિ અનુસાર વીશ-એકવીશ અને બાવીશ હજાર વર્ષે અહિંના દે આહારની ઈચ્છાવાળા થાય છે. ૪૭૪. આ દેવે પોત-પોતાની સ્થિતિ અનુસારે દશ-સાડાદશ અને અગ્યાર મહિને શ્વાસોચ્છુવાસ લે છે. ૪૭૫. ચ્યવન ઉત્પત્તિની સંખ્યા, ભેગ, ગમનાગમન, અવધિજ્ઞાનની મર્યાદા વગેરે પ્રાણત દેવલોકની જેમ છે. પરંતુ અહિં આદ્ય બે સંહનનવાળા, સત્ત્વશાળી, શ્રી જૈન શાસનના આચારનું સુંદર આરાધન કરનાર અને ગુણયલ છ જ ઉત્પન્ન થાય છે. ૪૭૬-૪૭૭. ચ્યવન અને ઉત્પત્તિને વિરહ સંખ્યાત વર્ષને છે. આરણ દેવકમાં સે વર્ષની અંદર અને અશ્રુત દેવલોકમાં તેનાથી કંઇક અધિક છે. ૪૭૮. આ દેવલોકોમાં પણ ચોથા અગ્રુત નામના પ્રતરમાં ઈશાન દેવલોકની જેમ અંકાવતંસક આદિ ચાર વિમાનની વચ્ચે અય્યતાવતુંસક નામનું વિમાન છે. ૪૭૯. ત્યાં અશ્રુત સ્વર્ગના મહાબુદ્ધિમાન ઈન્દ્ર શેભે છે કે જેઓ પૂર્વ જન્મમાં દશરથ પુત્ર – રામચંદ્રજીના પત્ની સીતાનો જીવ છે. ૪૮૦. Page #520 -------------------------------------------------------------------------- ________________ અમૃતનને પૂર્વભવ ૫૯ શુદ્ધાતિ જે વે, ચિતા જીવનનિ किमादृताऽपरीक्ष्येति, लोकापवादभीरुणा ॥ ४८१ ॥ रामेण सा सुशीलापि, सगर्भा तत्यजे वने । सतां लोकापवादो हि, मरणादपि दुस्सहः ॥ ४८२ ॥ युग्मम् । चिन्तयन्ती सती साऽथ, विपाकं पूर्वकर्मणाम् । મોઝાન્ત ત્રિાન્તા, વસ્ત્રાતિતતો વરે ક૮રૂ | पुण्डरीकपुराधीशः, पुण्डरीकोल्लसद्यशाः । गजवाहनराजस्य, बंधूदेव्याश्च नन्दनः ॥ ४८४ ॥ महार्हतो महासत्त्वः, परनारीसहोदरः । धार्मिको नृपतिर्वज्रजङ्घस्तत्र समागतः ॥ ४८५ ॥ स्वीकृत्य भगिनीत्वेन, तां निनाय स्वमन्दिरम् । तत्र भ्रातुगृह इव, वसति स्म निराकुला ॥ ४८६ ।। क्रमात्तन्नारदात् श्रुत्वा, भामण्डलमहीपतिः । पुण्डरीकपुरे सीतां, समुपेयाय सत्वरः ॥ ४८७ ।। ततश्च जानकी तत्र, सुषुवे दोष्मिणौ सुतौ । नामतोऽनङ्गलवणं, मदनाङ्कशमप्यथ ॥ ४८८ ॥ જે સીતા રાવણના ઘરમાં રહી તે શુદ્ધ છે કે અશુદ્ધ છે, તે કોણ જાણે છે? પરીક્ષા કર્યા વિના (રામે) કેમ સ્વીકારી લીધી? એ પ્રમાણે લોકાપવાદથી ભય પામેલા રામે, સુશીલા અને ગર્ભવતી એવી સીતાને વનમાં તજી દીધી. સત્ પુરૂષોને કાપવાદ મરણથી પણ દુસહ હોય છે. ૪૮૧-૪૮૨. - સતી એવી સીતા પૂર્વકર્મનાં વિપાકોને વિચારતી, ભયભીત અને થાકેલી આમ તેમ વનમાં ભમવા લાગી. ૪૮૩. ' (ત્યારે)-પુંડરીકપુરનો અધીશ કમલ જેવા નિમલ યશવાળ, ગજવાહન રાજા અને બંધૂદેવીને પુત્ર, મહાન શ્રાવક, મહાન સત્ત્વશાળી, પરનારી સહદર, અને મહાધાર્મિક એવે વાજંઘ રાજા ત્યાં આવ્યા. ૪૮૪–૪૮૫. - સીતાને બહેન તરીકે સ્વીકારીને પોતાના રાજમહેલમાં લઈ ગયો અને ત્યાં ભાઈના ઘરની જેમ નીરાકુલપણે સીતા રહી. ૪૮૬. ક્રમ કરીને નારદ પાસેથી ભામંડલ રાજાએ આ વાત સાંભળી અને તરત જ પુંડરીકપુરમાં સતા પાસે આવ્યા. ૪૮૭. ત્યારબાદ જાનકીએ પરાક્રમી એવા બે પુત્રને જન્મ આપ્યો. તેઓના નામ ૧. અનંગલવણ અને ૨. મદનાંકુશ રાખ્યા. ૪૮૮. Page #521 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-સગ ૨૭. पितुः स्वरूपमप्राष्टां, मातरं तौ महाशयौ । जातपूर्व व्यतिकरमवोचत् साऽपि साश्रुदृक् ।। ४८९ ॥ ततो निरागसो मातुस्त्यागापितरि सक्रुधौ । युद्धाय धीरौ पितरमभ्यषेणयतां द्रुतम् ॥ ४९० ॥ उत्पन्नः कोऽपि वैरीति, विषष्णौ रामलक्ष्मणौ । चतुरङ्गचमूचक्रैः, सानह्येते स्म सायुधौ ॥ ४९१ ॥ ततस्तौ बलिनौ तीक्ष्णैनिर्जित्य रणकर्मभिः । नारदावेदितौ तातं, पितृव्यं च प्रणेमतुः ॥ ४९२ ॥ पुत्रौ तावप्युपालक्ष्य, तुष्टौ पुष्टौजसावुभौ ।। भुजोपपीडमालिङ्गय, भेजाते परमां मुदम् ॥ ४९३ ॥ भवतोजननी क्वेति, पृष्टौ ताभ्यां च दर्शिता । गृहायाहूयमाना च, सती दिव्यमयाचत ॥ ४९४ ॥ ततः स खातिकां रामोऽङ्गारपूर्णामरीरचत् ।। पुरुषद्वयदनी चायतां हस्तशतत्रयीम् ॥ ४९५ ॥ મહાન આશયવાળા તે બને પુત્રએ માતા પાસે પિતાનું સ્વરૂપ પૂછયું. સીતાએ પણ આંખમાં આંસુ લાવીને બનેલ બનાવ કહ્યો. ૪૮૯. ત્યારે નિર્દોષ એવી માતાનો ત્યાગ કરવાથી પિતા ઉપર ક્રોધે ભરાએલા ધીર એવા બંને પુત્રોએ યુદ્ધ માટે પિતાને હાકલ કરી. ૪૦. કઈ વૈરી ઉત્પન્ન થયે છે, એમ જાણીને વિષાદ પામેલા રામ-લક્ષમણ ચતુરંગ સેના સાથે આયુધ સહિત યુદ્ધ કરવા તૈયાર થયા. ૪૯૧. બળવાન એવા તે પુત્રોએ તિક્ષણ યુદ્ધવડે રામ-લક્ષમણને જીતીને નારદના કહેવાથી પિતા અને કાકાને નમસ્કાર કર્યો. ત્યારે તે બન્નેએ (રામ-લક્ષમણે) પણ પુષ્ટ-બલિષ્ઠ એવા આ આપણા પુત્ર છે–એમ ઓળખીને ખુશ થઈને ભુજાથી આલિંગન કરીને અત્યંત આનંદ પામ્યા. ૪૯૨-૯૩. તમારી માતા ક્યાં છે? એમ રામ-લક્ષમણનાં પૂછવાથી તેઓએ દેખાડી. ત્યારે સીતાજીને ઘરે આવવા માટે આમંત્રણ આપતાં સતીએ દિવ્યની માંગણી કરી. ૪૯૪. ત્યારે રામચન્દ્રજીએ અંગારાથી ભરેલી ખાઈ બનાવી, જે બે પુરુષ જેટલી ઉંડી તથા ત્રણસો હાથ લાંબી હતી. તે વખતે ચમત્કારથી રૂંવાટા ખડા થએલા છે જેના Page #522 -------------------------------------------------------------------------- ________________ અશ્રુતેન્દ્ર પૂર્વભવ पश्यत्सु सर्वलोकेषु, सुरासुरनरादिषु । चमत्कारात्पुलकितेष्वित्यूचे सा कृताञ्जलिः ॥ ४९६ ॥ हहो भ्रातर्वृहद्भानो !, जागरूको भवान् भुवि । पाणिग्रहणकालेऽपि, त्वमेव प्रतिभूरभूः ॥ ४९७ ॥ जाग्रत्या वा स्वपत्या वा, मनोवाकायगोचरः ।। कदापि पतिभावो मे. राघवादपरे यदि ॥ ४९८ ।। तदा देहमिदं दुष्टं, दह निर्वह कौशलम् ।। न पाप्मने ते स्त्रीहत्या, दुष्टनिग्रहकारिणः ॥ ४९९ ॥ त्रिधा च यदि शुद्धाऽहं, तर्हि दर्शय कौतुकम् । लोकानेतान् जलीभूय, भूयस्तरङ्गर गितैः ॥ ५०० ॥ રાત્રાન્તરે ર વૈતાઢ્યોર્જિનઃ | हरिविक्रमभूभर्तनन्दनो जयभूषणः ॥ ५०१ ॥ ऊढाष्टशतभायः स्वकान्तां किरणमण्डलाम् । सुप्तां हेमशिखाख्येन, समं मातुलसू नुना ॥ ५०२ ॥ दृष्ट्वा निर्वासयामास, दीक्षां च स्वयमाददे । विपद्य समभूत् सापि, विद्युदंष्ट्रेति राक्षसी ॥ ५०३ ॥ એવા દેવો-અસુરો અને મનુષ્ય આદિ સર્વ લોકોની નજર સમક્ષ હાથ જોડીને તે (સીતા) કહે છે કે – ૪૫-૪૯૬. હે ભાઈ! સૂર્ય ! તું પૃથ્વી ઉપર હમેશા જાગૃત છે. અને મારા લગ્ન સમયે પણ તને જ સાક્ષી બનાવ્યું હતું. ૪૯૭. જાગતા અથવા સૂતા મન-વચન-કાયાના વિષયમાં રામ સિવાય બીજા કોઈને પણ પતિ તરીકે મેં વિચાર્યા હેય, તો આ દુષ્ટ દેહને બાળી નાખ અને તારી કુશલતાનું નિર્વહન કર. દુષ્ટના નિગ્રહ કરનાર એવા તને સ્ત્રી હત્યાનું પાતક નહીં લાગે. ૪૯૮-૪૯. અને જે હું મન-વચન-કાયાથી શુદ્ધ હોઉં, તે ઘણું તરંગથી તરંગિત એવું જલ બનીને આ બધા લોકોને ચમત્કાર દેખાડ. ૫૦૦. એટલામાં વૈતાઢ્યની ઉત્તર શ્રેણિમાં રહેનાર હરિવિક્રમ રાજાને પુત્ર જયભૂષણ હતે. જે આઠસે સ્ત્રીઓને પરણ્યો હતે તેણે પોતાની કિરણમંડલા નામની પત્નીને મામાના દિકરા હમશિખ સાથે સૂતેલી જોઈને કાઢી મૂકી. અને સ્વયં દીક્ષા લીધી અને તે સ્ત્રી કરીને વિદ્યા નામની રાક્ષસી થઈ. તે વખતે જ્યભૂષણ મુનિ અયોધ્યા Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ जयभूषणसाधोश्च, तदाऽयोध्यापुरादहिः । तया कृतोपसगेस्योत्पेदे केवलमुज्ज्वलम् ॥ ५०४ ॥ બાગમુસ્તિત્ર શવાસ્તવન્સિયા आयान्तो ददृशुस्तं च, सीताव्यतिकरं पथि ॥ ५०५ ॥ ततस्तस्या महासत्याः, साहाय्यायादिशद्धरिः ।। पदात्यनीकेश साधोः, समीपे च स्वयं ययौ ॥ ५०६ ॥ ततस्तस्यां खातिकायां, सा सीता निर्भयाऽविशत् । अभूच्च सुरसाहाय्यात्क्षणादप्युदकै ता ॥ ५०७ ।। तदुच्छलज्जलं तस्या, उद्वेलस्येव तोयधेः । उत्प्लावयामास मञ्चांस्तुङ्गान् द्रष्ट्रजनाश्रितान् ॥ ५०८ ।। उत्पतन्त्यम्बरे विद्याधरा भीतास्ततो जलात् । चुक्रुशुर्भूचराश्चैवं, पाहि सीते ! महासति ॥ ५०९ ॥ स्वस्थं चक्रे तदुदकं, ततः संस्पृश्य पाणिना । अचिन्त्याच्छीलमाहात्म्याल्लोके किं किं न जायते ? ॥ ५१० ॥ तदाऽस्याः शीललीलाभिरनलं सलिलीकृतम् । निरीक्ष्य देवा ननृतुर्ववृषुः कुसुमादि च ।। ५११ ॥ નગરીની બહાર હતા. ત્યારે તેણીએ મુનિને ઉપસર્ગ કર્યો. (તે સહન કરતાં-કરતાં ) મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે શક વિગેરે દે કેવળજ્ઞાન મહત્સવ કરવા માટે આવી રહ્યા હતાં ત્યારે તેમણે રસ્તામાં સીતાને આ બનાવ જોયે. તેથી ઈન્દ્ર મહારાજાએ પોતાના પદાતિ સિન્યાધિપતિ હરિપ્લેગમેષીદેવને સીતા મહાસતીને સહાય કરવા આદેશ કર્યો અને પોતે મહાત્મા પાસે ગયા. ૫૦૧-૨૦૬. હવે આ વખતમાં તે ખાઈમાં સીતાએ નિર્ભયતાપૂર્વક પ્રવેશ કર્યો અને દેવની સહાયથી તે ખાઈ ક્ષણવારમાં પાણીથી ભરાઈ ગઈ ૫૦૭. ત્યારે તેનું ઉછળતું પાણી ઉછળતા મોજાના તરંગેની માફક જોવા માટે આવેલા કોના માંચડાને તાણવા લાગ્યું. પ૦૮. (ત્યારે તે ઉછળતાં) જળથી ભય પામેલા વિદ્યારે આકાશમાં ઉડી ગયા, ભૂચરો મનુષ્ય ભયથી રાડ પાડતા કહેવા લાગ્યા હે મહાસતી સીતા ! અમારું રક્ષણ કરે. પ૦૯. ત્યારબાદ સીતાએ પાણીને હાથથી સ્પર્શ કરીને શાંત કર્યું. અચિંત્ય એવા શીલના માહાસ્યથી જગતમાં શું શું ન બને ? ૫૧૦. Page #524 -------------------------------------------------------------------------- ________________ અચ્યતેન્દ્ર પૂર્વભવ-સીતા ૪૬૩ जहपुः स्वजनाः सर्वे, पौरा जयजयारवैः । तुष्टुवुस्तां सती दिव्यो, नव्योऽजनि महोत्सवः ॥ ५१२ ॥ इत्युन्मृष्टकलङ्कां तां, कान्तां नीत्वाऽऽत्मना सह । जगाम सपरीवारो, रामः केवलिनोऽन्तिके ॥ ५१३ ॥ पप्रच्छ देशनान्ते च, रामः पूर्वभवानिजान् । तांश्वाचख्यौ यथाभूतान् , केवली जयभूषणः ॥ ५१४ ॥ सीताऽपि प्राप्तवैराग्या, संसारासारतेक्षिणी । दीक्षां पार्श्वे मुनेरस्य, जग्राहोत्साहतो रयात् ॥ ५१५ ॥ पष्टि वर्षाणि चारित्रमाराध्य विमलाशयात् । त्रयस्त्रिंशदहोरात्री. विहितानशना ततः ॥ ५१६ ॥ मृत्वा समाधिना स्वर्गेऽच्युते लेभेऽच्युतेन्द्रताम् । सोऽथ प्राग्वजिनाद्यों, कृत्वा सदसि तिष्ठती ॥ ५१७ ॥ शतेन पञ्चविंशेन, सेव्योऽभ्यन्तरपर्षदि । एकविंशत्यधिसप्तपल्यस्थितिकनाकिनाम् ॥ ५१८ ।। ત્યારે સીતાજીના શીલના માહાસ્યથી અગ્નિને પાણી બનેલો જોઈને દેવતાઓ નાચવા લાગ્યા અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. ૫૧૧. બધા સ્વજનો ખુશ થયા, નગરના લોકો જયજયારવથી સતીની સ્તુતિ કરવા લાગ્યા. આ રીતે દિવ્ય એ નો મહોત્સવ થયો. ૫૧૨. આ પ્રમાણે કલંક જેનું ધોવાઈ ગયું છે, એવી પોતાની પત્નીને સાથે લઈને પરિવાર સહિત રામચન્દ્રજી કેવળજ્ઞાની મહાત્મા પાસે ગયા. ૫૧૩. દેશના પૂર્ણ થયા બાદ શ્રી રામચન્દ્રજીએ પોતાના પૂર્વ ભવો પૂછયા અને શ્રી જયભૂષણ કેવલીએ જે પ્રમાણે પૂર્વભવ હતા તે પ્રમાણે કહ્યા. પ૧૪. સંસારની અસારતાને જોતી એવી સીતાએ પણ વૈરાગ્ય પ્રાપ્ત કરીને આ મુનિ પાસે તરત જ ઉત્સાહપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પ૧૫. ૬૦ વર્ષ સુધી નિર્મળ આશયપૂર્વક ચારિત્રની આરાધના કરીને તેત્રીસ દિવસનું અનસન કરીને, સમાધિપૂર્વક મરીને, તે સીતાસાદવજી અશ્રુત સ્વર્ગમાં અવ્યુતેન્દ્ર પણાને પામ્યા છે અને તે અય્યતેન્દ્ર પૂર્વવત્ અરિહતેની પૂજા કરીને સભામાં બેસે છે. ૫૧૨–૫૧૭. આ ઈન્દ્ર મહારાજાને એકવીશ સાગરોપમ + સાત પલ્યોપમના આયુષ્યવાળા, અભ્યન્તર પર્ષદાન સવાસો (૧૨૫) દેવતાઓ, એકવીશ સાગરોપમ + છ પલ્યોપમના Page #525 -------------------------------------------------------------------------- ________________ ४६४ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ सार्द्धद्विशत्या देवानां, मध्यपर्षदि सेवितः । षट्पल्योपमयुक्त कविंशत्युदधिजीविनाम् ॥ ५१९ ॥ सेव्यः पर्षदि बाह्यायां, पञ्चभिर्नाकिनां शतैः । एकविंशत्यधिपञ्चपल्योपममितायुषाम् ॥ ५२० ॥ સામાનિયાનાં દ્રશfમ, સૌ સેવિતમઃ | एकैकदिशि तावद्भिस्तावद्भिश्चात्मरक्षकः ॥ ५२१ ॥ सैन्यैः सैन्याधिपैस्त्रायस्त्रिंशकैलॊकपालकैः । सेव्यः परैरपि सुरैरारणाच्युतवासिभिः ॥ ५२२ ।। દ્વત્રેિશનાધિકાન શો, વૃદ્ધાવાન વિવિઃ | रूपैः पूरयितुं तिर्यक, चासंख्यद्वीपवारिधीन् ॥ ५२३ ॥ भुङ्क्ते साम्राज्यमुभयोरारणाच्युतनाकयोः । विमानत्रिशतीनेता, द्वाविंशत्युदधिस्थितिः ॥ ५२४ ॥ सप्तभिः कुलकं ।। अस्य यानविमानं स्यात्सर्वतोभद्रसंज्ञकम् । सर्वतोभद्रदेवश्च, नियुक्त स्तद्विकुर्वणे ॥ ५२५ ॥ स्थानागपञ्चमस्थाने तु आनतप्राणतयोरारणाच्युतयोश्च प्रत्येकमिन्द्रा विवक्षिता दृश्यन्ते, तथा च तत्सूत्रं-'जहा सकस्स तहा सव्वेसिं दाहिणिल्लाणं जाव આયુષ્યવાળા મધ્યમ પર્ષદાના અઢીસે (૨૫૦) દેવતાઓ અને એકવીશ સાગરોપમ + પાંચ પોપમના આયુષ્યવાળા બાહ્ય પર્ષદાના (૫૦૦) પાંચસે દેવતાઓ સેવે છે. ૫૧૮-પ૦. આ ઈદ્ર મહારાજાનાં દશ હજાર (૧૦, ૦૦૦) સામાનિક દેવતાઓ છે અને ચારે દિશામાં દશ-દશ હજાર આત્મરક્ષક દેવતાઓ સેવા કરે છે. પ૨૧. સન્ય, સેનાધિપતિ, ત્રાયશ્ચિશ, લેકપાલ અને અન્ય આરણ અને અચુતવાસી દેવતાઓથી આ ઈદ્ર મહારાજા સેવાઈ રહ્યા છે. પ૨૨. પિતાના વિકુલા રૂપથી બત્રીસ જમ્બુદ્વીપથી પણ કંઈક અધિક અને તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રોને ભરવામાં આ ઈન્દ્ર સમર્થ છે. પ૨૩. આરણ અને અશ્રુત બન્ને દેવલોકોનું સામ્રાજ્ય ભોગવતા અને બાવીશ સાગરોપમનું આયુષ્ય ધરાવતાં આ ઈદ્ર મહારાજાના તાબામાં ૩૦૦ વિમાને છે. પ૨૪. આ ઈન્દ્ર મહારાજાનું બહાર જવાનું વિમાન “સર્વતોભદ્ર” નામનું છે અને સર્વતે ભદ્ર નામને દેવ એની વિદુર્વણું કરવાને અધિકારી છે. પ૨૫. સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનમાં આનત–પ્રાણત-આરણ અને અશ્રુત આ ચારેય દેવલેકના જુદા-જુદા ઈન્દ્રો વિવક્ષિત દેખાય છે. તેનું સૂત્ર આ પ્રમાણે છે- “જેમ શક Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ કલ્પ પત્ર દેવતાઓનાં પ્રકાર आरणस्स, जहा ईसाणस्स तहा सव्वेसिं उत्तरिल्लाणं जाव अच्चुयस्स" एतद्वृत्तावपि देवेन्द्रस्तवाभिधानप्रकीर्णक इव द्वादशानामिंद्राणां विवक्षणादारणस्येत्यायुक्तमिति संभाव्यते, अन्यथा चतुषु द्वावेवेन्द्रावत आरणस्येत्याद्यनुपपन्नं स्यादिति, प्रज्ञापनाजीवाभिगमसूत्रादौ तु दशैव वैमानिकेन्द्रा उक्ता इति प्रतीतमेव ॥ अच्युतस्वर्गपर्यन्तमेषु वैमानिकेष्विति । यथासंभवमिन्द्राद्या, भवन्ति दशधा सुराः ॥ ५२६ ।। तथाहि-इन्द्राः सामानिकास्त्रायस्त्रिंशास्त्रिविधपार्षदाः । आत्मरक्षा लोकपाला, आनीकाश्च प्रकीर्णकाः ॥ ५२७ ॥ आभियोग्याः किल्बिषिका, एवं व्यवस्थयान्विताः । अत एव च कल्पोपपन्ना वैमानिका अमी ।। ५२८ ॥ एवं च भवनाधीशेष्वप्येते दशधा सुराः । भवन्त्यष्टविधा एव, ज्योतिष्कव्यन्तरेषु तु ॥ ५२९ ॥ મહારાજાનું વર્ણન છે, તે રીતે દક્ષિણ દિશાના સર્વ ઈદ્રોનું જાણવું, યાવતું આ રણ સુધી તે જ રીતે જેમ ઈશાનેન્દ્રનું વર્ણન છે, તેમ બધા ઉત્તર દિશાના ઈન્દ્રનું જાણવું, યાવત અય્યતેન્દ્ર સુધી’... અને એની ટીકામાં પણ દેવેન્દ્ર સ્તવ નામના પ્રકરણની જેમ બાર ઈન્દ્રોની વિવક્ષા કરી છે. તેથી “આરણના ઈન્દ્રનું’... ઈત્યાદિ કહેલું સંભવી શકે છે. અન્યથા ચાર દેવલોકમાં બે ઈન્દ્રો છે એટલે આપણનું... ઈત્યાદિ કહેલું ઘટી શકે નહીં પ્રજ્ઞાપના સૂત્ર તથા જીવાભિગમસૂત્ર વગેરેમાં તે દશ જ વૈમાનિક ઈન્દ્રો કહેલા છે, જે પ્રતીત જ છે. અશ્રુત સ્વર્ગ સુધીના આ વૈમાનિક દેવલોકોમાં સંભવ મુજબ ઈન્દ્રાદિ દશ પ્રકારના દેવ છે. પ૨ ૬. તે આ પ્રમાણે– ૧. ઈન્દ્ર, ૨. સામાનિક, ૩. ત્રાયશ્ચિશ, ૪. ત્રણ પ્રકારની પર્ષદા, પ. આત્મરક્ષક દેવો, ૬. લોકપાલ, ૭. સૈન્ય, ૮. પ્રકીર્ણ, ૯. આભિગિક, ૧૦ કિબિષિક. આ પ્રમાણેની વ્યવસ્થાથી યુક્ત હોવાથી આ વૈમાનિક દેવ કપ પન્ન કહેવાય છે. પર૭–પ૨૮. ભવનપતિમાં પણ આ પ્રમાણે દશ પ્રકારના દેવો હોય છે જ્યારે જ્યોતિષ અને વ્યંતરમાં આઠ પ્રકારના દેવો હોય છે. જગત્ સ્વભાવથી જ ત્રાયચિંશ અને લેપાલ) આ બે ભેદ વ્યંતર-જ્યોતિષમાં હોતા નથી. અય્યતથી આગળ રૈવેયક અને અનુત્તરમાં ક્ષે-૩, ૫ Page #527 -------------------------------------------------------------------------- ________________ ४९९ ક્ષેત્રલેક–સ ર૭ जगत्स्वाभाव्यतस्तत्र, द्वौ भेदौ भवतो न यत् । त्रायस्त्रिंशा लोकपाला, अच्युतात्परत पुनः ॥ ५३० ॥ ग्रैवेयकानुत्तरेषु, स्युः सर्वेऽप्यहमिन्द्रकाः । देवा एकविधा एव, कल्पातीता अमी ततः ॥ ५३१ ॥ आरणाच्युतनाकाभ्यां, दूरमूर्ध्व व्यतिक्रमे । नवग्रेवेयकाभिख्याः , प्रतरा दधति श्रियम् ॥ ५३२ ॥ अधस्तनं मध्यमं च, तथोपरितनं त्रिकम् । त्रिधाऽमी रत्नरुगरम्याः, संपूर्णचन्द्रसंस्थिताः ॥ ५३३ ॥ अनुत्तरमुखस्यास्य, लोकस्य पुरुषाकृतेः । दधते कण्ठपीठेऽमी, मणिग्रेवेयकश्रियम् ॥ ५३४ ॥ प्रतरेषु नवस्वेषु, क्रमादेकैकमिन्द्रकं । सुदशेनं सुप्रबुद्धं, मनोरमं ततः परम् ॥ ५३५ ॥ विमानं सर्वतोभद्रं, विशालं सुमनोऽभिधम् । ततः सौमनसं प्रीतिकरमादित्यसंज्ञकम् ॥ ५३६ ।। બધા દે અહમિન્દ્ર છે. બધા દેવે એક પ્રકારના જ છે અને તેઓ કપાતીત કહેવાય છે. પર૯-૫૩૧. [ સ્વામી-સેવક ભાવનો આચાર જ્યાં નથી હોતે, તે કલ્પાતીત કહેવાય છે. ] નવ ગ્રેવેયકનું વર્ણન આરણ અને અશ્રુત દેવલથી ઘણે ઊંચે ગયા બાદ રૈવેયક નામના નવ પ્રત શોભે છે. પ૩૨. અધતનત્રિક, મધ્યમત્રિક, અને ઉપરિતનત્રિક-આ પ્રમાણે ત્રણ પ્રકાર હોય છે. ત્રણે પ્રકારનાં વેયક સંપૂર્ણ ચંદ્રાકાર રત્ન જેવા તેજસ્વી હોય છે. પ૩૩. અનુત્તર દેવલોક છે મુખ જેનું, એવા પુરુષાકૃતિવાળા લેકના કંઠ ભાગમાં, આ નવ યક મણિના કાંઠલા જેવા શોભે છે. ૫૩૪. નવે પ્રતરમાં ક્રમશઃ એક-એક ઈદ્રક વિમાન છે. જેના નામ ૧. સુદર્શન, ૨. સુપ્રબુદ્ધ, ૩. મનોરમ, ત્યારબાદ બીજા ત્રિકમાં ૧. સર્વતોભદ્ર, ૨. વિશાલ, ૩. સુમન અને ત્યારબાદ ત્રીજા ત્રિકમાં ૧. સૌમનસ, ૨. પ્રીતિકર ૩. આદિત્ય નામના છે. ૫૩૫-૫૩૬. Page #528 -------------------------------------------------------------------------- ________________ ગ્રેવેયકનું વર્ણન ४६७ एभ्यश्च पड्कयो दिक्षु, विमानानां विनिर्गताः। पतौ पङ्कौ दश नव, विमानान्यष्ट सप्त षट् ॥ ५३७ ॥ पञ्च चत्वारि च त्रीणि, द्वे चैतेषु यथाक्रमम् । आद्यग्रैवेयके तत्र, प्रतिपक्ति विमानकाः ॥ ५३८ ॥ व्यस्राश्चत्वारो द्विधाऽन्ये, त्रयस्त्रयः समे त्वमी । चत्वारिंशत्पङ्क्तिगता, द्वितीयप्रतरे पुनः ॥ ५३९ ॥ त्रयस्त्रयस्त्रिधाऽप्येते, पत्रिंशत्पङक्तिगाः समे । तृतीयप्रतरे वृत्ती, द्वौ द्विधाऽन्ये त्रयस्त्रयः ॥ ५४० ।। द्वात्रिंशत्पक्तिगाः सर्वे, चतुर्थप्रतरे पुनः । व्यस्रास्त्रथः परौ द्वौ द्वो, सर्वेऽष्टाविंशतिमताः ॥ ५४१ ॥ ग्रेवेयके पश्चमे च, त्रेधाप्येते द्वयं द्वयम् । सर्वे चतुर्विशतिश्च, षष्ठे ग्रेवेयके ततः ॥ ५४२ ॥ द्वौ द्वौ स्तस्त्रिचतुःकोणावेको वृत्तः समे पुनः । विंशतिः पङ्क्तिगा ग्रैवेयके ततश्च सप्तमे ॥ ५४३ ॥ एको वृत्तश्चतुःकोण, एकोऽथ व्यत्रयोद्वयम् । षोडशेवमष्टमे च, त्रिधाप्येकेक इष्यते ॥ ५४४ ॥ તે ઈદ્રક વિમાનની ચારે દિશામાં વિમાનની પંક્તિ નીકળે છે. દરેક પંક્તિમાં मशः ४श-नव-18-सात-छ-पांय-या२-त्रा भने मे विमान छे. ५३७-५३८. પ્રથમ રૈવેયકની દરેક પંક્તિમાં ત્રિકેણ વિમાન ચાર છે અને ગેળ-ચારસ વિમાને ત્રણ-ત્રણ છે. કુલ પંક્તિગત વિમાન ચાલીશ (૪૦) છે. બીજા ગ્રેવેયકના પ્રત૨માં ત્રણે પ્રકારના વિમાનો ત્રણ-ત્રણ છે. અને કુલ પંક્તિગત વિમાને છત્રીસ (૩૬) છે. ત્રીજા ગ્રેવેયકના પ્રતરમાં ગેળ વિમાને બે છે અને ચોરસ-ત્રિકેણ વિમાને ત્રણત્રણ છે. કુલ પંક્તિગત વિમાને બત્રીસ (૩૨) છે. ચેથા પ્રતરમાં ત્રિકેણ વિમાને ત્રણ છે અને ગેળ-ચેરસ વિમાને બે-બે છે. કુલ પંક્તિગત વિમાન અઠ્યાવીશ (૨૮) छे. ५३८-५४१. પાંચમા વેયકમાં ત્રણ પ્રકારના વિમાને બે-બે છે કુલ પંક્તિગત વિમાને ચાવીશ (૨૪) છે. છઠા રૈવેયકમાં ચોરસ અને ત્રિકેણ વિમાને બે-બે છે અને ગોળ विमान मे ४ छ, जुस ५'तिशत विमान। वीश (२०) छे. सातमा अवयमा गाण અને ચોરસ વિમાન એક-એક છે. અને ત્રિકેણ વિમાને બે છે. કુલ પંક્તિગત વિમાન Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ सर्वे द्वादश नवमवेयके च पङ्क्तिषु । केवलं त्रिचतुःकोणावेकैकावष्ट तेऽखिलाः ॥ ५४५ ॥ अधस्तनत्रिके चैवं, संयुक्तास्त्रिमिरिन्द्रकैः । પડ્યzશસ્પત્તિવૃત્તા, વિમાના વતા નિઃ ૪૬ . चत्वारिंशच्च पत्रिंशत्पक्तित्रिचतुरस्रकाः । एवं पाङ्क्तेयाश्च सर्वे, शतमेकादशोत्तरम् ॥ ५४७ ॥ तत्रापि-एकचत्वारिंशदाये, सप्तत्रिंशद् द्वितीयके । ग्रेवेयके तृतीये च, त्रयस्त्रिंशत् समे स्मृताः ॥ ५४८ ॥ पुष्पावकीर्णकाभावादाद्यौवेयकत्रिके । सर्वसंख्यापि पाङ्क्तयसंख्याया नातिरिच्यते ॥ ५४९ ॥ स्युस्त्रयोविंशतिवृत्ताः, सेन्द्रका मध्यमत्रिके । व्यस्रा अष्टाविंशतिश्च, चतुरस्रा जिनैमिताः ॥ ५५० ॥ द्वात्रिंशत्पुष्पावकीर्णाः, सप्तोत्तरं शतं समे । तृतीये च त्रिके वृत्ता, एकादश सहेन्द्रकाः ॥ ५५१ ॥ સેળ (૧૬) છે. આઠમા શૈવેયકમાં ત્રણ પ્રકારના વિમાને એક-એક છે અને કુલ બાર (૧૨) છે. અને નવમા શૈવેયકમાં વિકેણ અને ચેરસ ફક્ત એક–એક છે. કુલ પંક્તિગત આઠ (૮) વિમાનો છે. ૫૪૨-૫૪૫. શ્રી જિનેશ્વર ભગવતેએ નીચલા ત્રિકના ઈન્દ્રક વિમાન સહિત પંક્તિગત ગેળ વિમાને પાંત્રીસ કહ્યા છે. ત્રિકેણ વિમાનો ચાલીસ અને ચોરસ વિમાને છત્રીસ કહ્યા છે. આ પ્રમાણે બધા પંક્તિગત વિમાન થઈને કુલ એકસે અગ્યાર (૧૧૧) વિમાન છે. ૫૪૬-૫૪૭. તેમાં પણ પ્રથમ શ્રેયકમાં એકતાલીશ, બીજામાં સાડત્રીસ, ત્રીજામાં તેત્રીસ વિમાને કહેલા છે. ૫૪૮. શૈવેયકના આત્રિકમાં પુષ્પાવકીર્ણક વિમાન ન હોવાથી પંક્તિગત સંખ્યામાં બીજી સંખ્યા વધતી નથી. ૫૪૯ વૈવેયકના મધ્યમ ત્રિકમાં ઈન્દ્રક વિમાન સહિત ગોળ વિમાને ત્રેવશ છે, ત્રિકોણ વિમાન અઠયાવીશ છે, ચેરસ વિમાનો વીશ છે અને પુષ્પાવકીર્ણક વિમાનો બત્રીશ છે. કુલ વિમાને એકસો સાત (૧૦૭) છે. રૈવેયકના તૃતીયત્રિકમાં ઈન્દ્રક વિમાન સહિત ગોળ વિમાને અગ્યાર છે, વિકેણ વિમાન સેળ છે, ચોરસ વિમાને Page #530 -------------------------------------------------------------------------- ________________ રૈવેયકનું વર્ણન व्यस्राश्च चतुरस्राश्च, षोडश द्वादश क्रमात् । पुष्पावकीर्णका एकषष्टिः शतं च मीलिताः ॥ ५५२ ॥ ग्रैवेयकेषु नवसु, विमानाः सर्वसंख्यया । શષ્ટાદ્રશલ્યા ત્રિશતી, વૃત્તાવેજોનસન્નતિઃ | પરૂ I व्यस्राश्चतुरशीतिश्च, चतुरस्रा द्विसप्ततिः । सर्वाग्रेण त्रिनवतिश्चैषु पुष्पावकीर्णकाः ॥ ५५४ ॥ द्वाविंशतिर्योजनानां, शतानि पीठपुष्टता । प्रासादाश्च दश शतान्यत्रोच्चाः कम्रकेतवः ॥ ५५५ ॥ एषु देवतयोत्पन्ना, जीवाः सुकृतशालिनः । सुखानि भुञ्जते मजुतेजसः सततोत्सवाः ॥ ५५६ ॥ सर्वेऽहमिन्द्रा अप्रेष्या, अनीशा अपुरोहिताः । તુરાનુમાવાતુરામાવત્રાશઃ સુવા | પ૭ | स्वाभाविकाङ्गा एवामी, अकृतोत्तरवैक्रियाः । वस्त्रालङ्काररहिताः, प्रकृतिस्था विभूषया ॥ ५५८ ॥ તથg-“ જે વા મતે ! કરી રિસા વિમૂલાઈ પછાત્તા, . ! બાર છે અને પુષ્પાવકીર્ણક વિમાનો એકસઠ (૬૧) છે. કુલ એકસો (૧૦૦) વિમાને છે. પ૫૦-૫૫૨. નવ રૈવેયકમાં કુલ વિમાનો ૩૧૮ છે. એમાં ૬૯ ગેળ, ૮૪ વિકેણ, ૭૨ ચરસ અને ૯૩ પુષ્પાવકીર્ષક છે. ૫૫૩-૫૫૪. અહીંના વિમાનોની પૃથ્વીની જાડાઈ બાવીસસે (૨૨૦૦) જન છે. અને પ્રાસાદ એક હજાર (૧,૦૦૦) જન ઊંચા છે. અને ઉપર સુંદર ધજાઓ છે. ૫૫૫. અહીં પુણ્યશાળી અને અત્યંત તેજસ્વી જીવો દેવ તરીકે ઉત્પન્ન થાય છે અને સતત્ ઉત્સવપૂર્વક સુખને ભગવે છે. ૫૫૬. અહીં રહેલા સર્વ દેવો અહમિન્દ્ર છે. એમના કેઈ નોકર નથી અને પોતાના કેઈ સ્વામી નથી અને પુરોહિત પણ નથી. તથા તેજ-પ્રભાવબળ-યશ અને સુખ સર્વનું સમાન છે. ૫૫૭. આ દેવો સ્વાભાવિક શરીરવાળા, ઉત્તર વૈકિયને નહિ કરનારા, વસ્ત્રાલંકારથી રહિત, પ્રકૃતિથી શોભાવાળા હોય છે, પ૫૮. શ્રી જીવાભિગમમાં કહ્યું છે કે –“હે ભગવન! રૈવેયક દેના શરીર શોભાથી કેવા હોય છે?” “હે ગૌતમ! રૈવેયક દેને એક ભવધારણીય શરીર હોય છે અને Page #531 -------------------------------------------------------------------------- ________________ ४७० ક્ષેત્રલોક-સર્ગ ૨૭ गेविजगदेवाणं एगे भवधारणिज्जे सरीरे, ते णं आभरणवसणरहिया पगतित्था વિચૂસાઇ go.તિ લવાઈમામે ! यथाजाता अपि सदा, दर्शनीया मनोरमाः ।। प्रसृत्वरैद्युतिभरै ?तयन्तो दिशो दश ॥ ५५९ ॥ यास्तु सन्ति तत्र चैत्ये, प्रतिमाः श्रीमदर्हताम् । भावतस्ताः पूजयन्ति, साधुवद् द्रव्यतस्तु न ॥ ५६० ॥ गीतवादिननाट्यादिविनोदो नात्र कर्हिचित् । गमनागमनं कल्याणकादिष्वपि न क्वचित् ॥ ५६१ ॥ तथोक्तं तत्वार्थवृत्तौ-"वेयकादयस्तु यथावस्थिता एव कायवाङमनोभिरभ्युस्थानाञ्जलिप्रणिपाततथागुणवचनकाय्यभावनाभिर्भगवतोऽहतो नमस्यन्ती" ति । सुरते तु कदाप्येषां, मनोऽपि न भवेन्मनाक । निर्मोहानामिवर्षीणां, सदाप्यविकृतात्मनाम् ॥ ५६२ ॥ न चैवं गीतसंगीतसुरतास्वादवर्जितम् ।। किमेतेषां सुख नाम, स्पृहणीयं यदङ्गिनाम् ? ॥ ५६३ ॥ આભરણ–વસરહિત હોય છે. છતાં સહજ શોભાવાળા હોય છે? પ્રસરતા એવા તેજથી દશે દિશાને પ્રકાશિત કરતા, એવા આ વેયકના દેવે વસ્ત્રરહિત હોવા છતાં પણ દર્શનીય અને મનોરમ છે. ગ્રે વેયકવાસી દે ત્યાં ચિત્યની અંદર અરિહંત પરમાત્માની પ્રતિમાઓ છે, તેની સાધુની જેમ ભાવથી પૂજા કરે છે. દ્રવ્યથી કરતા નથી. ૫૫૯-૫૬૦. અહિં કોઈપણ જગ્યાએ (કોઈપણ રૈવેયકમાં) ગીત-વાજિંત્રનાટકાદિ વિનેદ હોતે નથી તેમજ શ્રી અરિહતેના કલ્યાણકાદિમાં પણ ક્યાંય ગમનાગમન નથી. પ૬૧. શ્રી તત્ત્વાર્થની ટીકામાં કહ્યું છે કેઃ યથાવસ્થિત એવા રૈવેયકના દે અભ્યસ્થાન અંજલી અને પ્રણિપાતથી કાયા દ્વારા, ગુણકારી વચનોના આલાપથી વચન દ્વારા અને એકાગ્ર ભાવનાપૂર્વક મન દ્વારા શ્રી અરિહંત પરમાત્માને નમે છે. નિર્મોહી એવા ઋષિઓની જેમ સદા અવિકારી એવા શ્રેયકના દેવોને ભોગમાં સહેજ પણ મન જતું નથી. પ૬૨. પ્રશ્ન: આ ગ્રેવેયકના દેવોને ગીત- સંગીત અને ભેગના આસ્વાદ રહિતનું સુખ વળી કેવું કહેવાય કે, જે અન્ય પ્રાણીઓને ગમે? પ૬૩. Page #532 -------------------------------------------------------------------------- ________________ ગ્રેવેયકનું વર્ણન अत्रोच्यतेऽत्यन्तमन्द पुंवेदोदयिनो मी | तत्प्राक्तनेभ्यः सर्वेभ्योऽनन्तन्नसुखशालिनः ।। ५६४ ॥ तथाहि कायसेविभ्योऽनन्तघ्न सुखशालिनः । स्युः स्पर्शसेविनस्तेभ्यस्तथैव रूपसेविनः || ५६५ ॥ शद्वोपभोगिनस्तेभ्यस्तेभ्यश्चित्तोपभोगिनः । તેથોનન્તમુળમુન્ના, તેછાવનિતાઃ મુઃ ॥ ૧૬૬ ॥ यच्चैषां तनुमोहानां, सुखं संतुष्टचेतसाम् । वीतरागाणामिवोच्चैस्तदन्येषां कुतो भवेत् ? ॥ ५६७ ॥ मोहानुदयजं सौख्यं स्वाभाविकमतिस्थिरम् । સોષિ વૈચિવ, વસ્તુતો દુઃશ્ર્વમેવ તત્ ॥ ૧ ॥ भोज्याङ्गनादयो येsत्र, गीयन्ते सुखहेतवः । रोचन्ते न त एव क्षुत्कामाद्यर्त्ति विनाऽङ्गिनाम् ॥ ५६९ ॥ ततो दुःखप्रतीकाररूपा एते मतिभ्रमात् । सुखत्वेन मता लोकैर्हन्त मोहविडम्बितैः || ५७० ॥ જવાબ: અત્યંત મંદ એવા પુરુષવેદના ઉદયવાળા હૈાય છે. તેથી આગળના (બાર) દેવલાકના દેવે! કરતાં અનંતગુણા સુખી àાય છે. તે આ પ્રમાણે સમજવું– કાયાથી ભાગ કરનારા દેવા કરતાં સ્પર્શથી ભાગ કરનારા દેવા અન`તગુણા સુખી છે, તેનાથી રૂપ વડે સેવનારા, તેનાથી શબ્દ વડે સેવનારા, તેનાથી ચિત્તવડે સેવનારા, તેનાથી ભેાગની ઇચ્છા વિનાના દેવા અનંત – અન`ત ગુણા સુખી છે. ૫૬૪-૫૬૬. વીતરાગ પરમાત્માની જેમ અત્યંત પતલા માહવાળા અને સંતુષ્ટ ચિત્તવાળા એવા આ દવાને જે સુખ છે, તે બીજાને કયાંથી હાઇ શકે ? ૫૬૭. ૪૭૧ માહના ઉદય વિનાનું જે સુખ હોય છે, તે સ્વાભાવિક અને સ્થિર હોય છે. જયારે વિષયનુ' સુખ તા ઉપાધિવાળુ છે અને હકીકતમાં દુઃખરૂપ છે. ૫૬૮. ભાજન અને સ્ત્રી વગેરે જે સુખના હેતુ ભૂખ વગરના અને કામવગરના જીવાને રૂચિકર કહેવાય છે, તે જ વૈષયિક સુખા પણ બનતા નથી. ૫૬૯, તેથી માહથી વિડસ્મિત થએલા લા¥ાવડે મતિભ્રમથી ફક્ત દુ:ખના પ્રતિકાર રૂપ ગણાય તેવા પણ વિષર્ચા સુખરૂપે મનાય છે ! કેવી ખેદની વાત છે ! ૫૭૦, Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ उक्तं च - " तृषा शुष्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि, क्षुधार्त्तः सन् शालीन् कवलयति मांस्पाकवलितान् । प्रदीप्ते कामानौ दहति तनुमाश्लिष्यति वधूं, ક્ષેત્રલેાક-સગ ૨૭ ,, प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥ ५७१ ॥ नन्वेवं यदि निर्वाणमदनज्वलनाः स्वतः । कथं ब्रह्मत्रतं नैते, स्वीकुर्वन्ति महाधियः ॥ ५७२ ॥ अत्रोच्यते देवभवस्वभावेन कदापि हि । एषां विरत्यभिप्रायो, नाल्पीयानपि संभवेत् ॥ ५७३ ॥ भवस्वभाववैचित्र्थं, चाचिन्त्यं पशवोऽपि यत् । भवन्ति देश विरतास्त्रिज्ञाना अप्यमी तु न ॥ ५७४ ॥ आद्यग्रैवेयकेऽमीषां स्थितिरुत्कर्षतोऽब्धयः । હ્યુન્નુયોવિજ્ઞતિરુથ્વી, ઢાવિત્તિ: ચોધયઃ ॥ ૧૭૬ ॥ कनिष्ठायाः समधिकमारभ्य समयादिकम् । यावज्ज्येष्ठां समयोनां, सर्वत्र मध्यमा स्थितिः ॥ ५७६ ॥ કહ્યું છે કે-‘ મુખમાં તૃષાથી શેાષ પડે છે ત્યારે જ મીઠું' અને સુગધી જલ માણુસ પીએ છે– (ત્યારે જ ભાવે છે' ભૂખથી પીડાનાર વ્યક્તિ જ સારા સ'સ્કાર કરાએલા એવા શાલિ–ચાખાને કવલ બનાવે છે, ખાય છે...., પ્રદીપ્ત થયેલેા કામાગ્નિ જયારે ખળી રહ્યો હોય ! ખાળી રહ્યો હોય-ત્યારે જ માણસ પત્નીને આલિંગન કરે છે. આ રીતે જે વ્યાધિ–પીડાના પ્રતિકાર છે, તેને પણ લેાક વિપર્યાસથી સુખ રૂપે માને છે. ૫૭૧, પ્રશ્ન: જો આ દેવાના કામજવર સ્વતઃ સ્વાભાવિક રીતે જ શાંત થઈ ગયા છે તા બુદ્ધિશાળી એવા દેવા બ્રહ્મચર્ય વ્રતને કેમ સ્વીકારતા નથી ? ૫૭૨. જવાબ : દેવભવના સ્વભાવથી આ દેવાને કદી પણ વિરતિને થાડો પણ પરિ ણામ ઉત્પન્ન થતા નથી. ૫૭૩. સ'સારના સ્વભાવની વિચિત્રતા કેવી અચિંત્ય છે કે– પશુઓ પણ દેશિવરતિ પામી શકે છે જ્યારે ત્રણ જ્ઞાન ધરાવનારા એવા દેવા વિરતિના પરિણામને પામી શકતા નથી ! ૫૭૪. પહેલા ત્રૈવેયકના દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૩ સાગરોપમ છે. અને જઘન્ય આયુષ્ય ૨૨ સાગરાપમ છે. ૫૭૫. જઘન્ય આયુષ્યથી એક સમય અધિકથી માંડીને ઉત્કૃષ્ટ આયુષ્યમાં એક સમય ન્યૂન સુધી મધ્યમ સ્થિતિ ગણાય છે. ૫૭૬, Page #534 -------------------------------------------------------------------------- ________________ ४७३ નવ ગ્રેવેયકનું વર્ણન द्वौ करावष्टभिर्भागैर्युक्तावेकादशोद्भवः । देहो ज्येष्ठायुषां हीनस्थितीनां तु करास्त्रयः ॥ ५७७ ॥ ग्रैवेयके द्वितीये तु चतुर्विंशतिरब्धयः । ज्येष्ठा स्थितिः कनिष्ठा तु, त्रयोविंशतिरब्धयः ॥ ५७८ ॥ द्वौ करौ सप्तभिर्भागयुक्तावेकादशोत्थितैः । वपुज्येष्ठायुषां इस्वायुषामष्टलवाधिकौ ॥ ५७९ ॥ ग्रेवेयके तृतीये च, वार्द्धयः पञ्चविंशतिः । गुर्वी स्थितिजघन्या तु, चतुर्विशतिरेव ते ॥ ५८० ॥ ज्येष्ठस्थितीनामत्राङ्गं, द्वौ करौ षइलवाधिकौ । तत्कनिष्ठस्थितीनां तु, सप्तांशाढथं करद्वयम् ॥ ५८१ ॥ ग्रेवेयके तुरीये च, षड्विंशतिः पयोधयः । आयुज्येष्ठं कनिष्ठं तु, पञ्चविंशतिरब्धयः ॥ ५८२ ॥ ज्येष्ठस्थितीनां द्वौ हस्तौ, देहः पञ्चलवाधिको । षड्भागाभ्यधिको तौ च, तनुर्जधन्यजीविनाम् ॥ ५८३ ॥ ग्रेवेयके पञ्चमेऽथ, वार्द्धयः सप्तविंशतिः । स्थितिज्येष्ठा कनिष्ठा तु, षड्विंशतिपयोधयः ॥ ५८४ ॥ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવનું દેહમાન ૨ હાથનું છે અને જઘન્ય સ્થિતિવાળાનું मान 3 डाथ छे. ५७७. બીજા પ્રિયકના દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમ છે અને જઘન્ય આયુષ્ય ૨૩ સાગરેપમ છે. અહિં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨ જ હાથ છે. અને જઘન્ય આયુષ્યવાળા દેવનું દેહમાન ૨૧, હાથ છે. પ૭૮-૫૭૯. ત્રીજા શ્રેયકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૫ સાગરોપમ અને જઘન્ય સ્થિતિ ૨૪ સાગરોપમ છે. અહિંના ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવનું દેહમાન ૨ હાથ છે અને જઘન્ય स्थितिवाणा हेवानु. २३१ ाय छे. ५८०-५८१. ચોથા વૈવેયકના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૬ સાગરોપમ અને જઘન્યસ્થિતિ ૨૫ સાગરોપમ છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવનું દેહમાન ૨૧ હાથ છે અને જઘન્ય સ્થિતિવાળા દેવેનું દેહમાન ૨ ૧ હાથ છે. ૫૮૨–૫૮૩. * પાંચમા વેયકના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૭ સાગરોપમ છે અને જઘન્ય ૨૬ क्षे-६.९० Page #535 -------------------------------------------------------------------------- ________________ ४७४ ક્ષેત્રલોક-સગ ૨૭ चतुर्लवाधिको हस्तौ, द्वावत्राङ्गं परायुषाम् । तो जघन्यायुषां पञ्चभागयुक्तौ प्रकीर्तितौ ॥ ५८५ ॥ अष्टाविंशतिरुत्कृष्टा, षष्ठे ग्रैवेयकेऽब्धयः । स्थितिरत्र जघन्या तु, सप्तविंशतिरब्धयः ॥ ५८६ ॥ ज्येष्ठस्थितीनामत्राङ्ग, द्वौ करौ त्रिलवाधिको । तौ कनिष्ठस्थितीनां तु, भागैश्चतुर्भिरन्वितौ ॥ ५८७ ॥ ग्रैवेयके सप्तमे स्यु-रेकोनत्रिंशदर्णवाः । स्थितिगरिष्ठा लध्वी तु, साष्टाविंशतिरब्धयः ॥ ५८८ ॥ द्वौ द्विभागाधिको हस्ती, वपुर्येष्ठायुषामिह । लघ्वायुषां तु तावेव, त्रिभागाभ्यधिको तनुः ॥ ५८९ ॥ त्रिंशदम्भोधयो ज्येष्ठा, अवेयकेऽष्टमे स्थितिः। एकोनत्रिंशदेते च, स्थितिरत्र लघीयसी ॥ ५९०॥ द्वौ करावेकभागाढ्यौ, देहो ज्येष्ठायुषामिह । तावेव द्वौ सद्विभागो, स्याजधन्यायुषां तनुः ॥ ५९१ ॥ ग्रैवेयकेऽथ नवम, एकत्रिंशत्पयोधयः । स्थितिगुर्वी लघिष्ठा तु, त्रिंशदम्भोधिसंमिता ॥ ५९२ ॥ સાગરોપમ છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવનું દેહમાન ૨ હાથ છે. તથા જઘન્ય આયુષ્યવાળા દેવોનું દેહમાન રથ હાથ છે. ૫૮૪–૫૮૫. છઠ્ઠા રૈવેયકના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૮ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૭ સાગરોપમ છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨ હાથ છે તથા જઘન્ય સ્થિતિવાળા દેવનું દેહમાન ૨ હાથ છે. ૫૮૬-૫૮૭. સાતમા દૈવેયકના દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૯ સાગરેપમ છે. અને જઘન્ય આયુષ્ય ૨૮ સાગરોપમ છે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨ હાથ છે. જઘન્ય આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨૧૧ હાથ છે. ૫૮૮-૫૮૯. અાઠમા રૈવેયકના દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમ છે. અને જઘન્ય આયુષ્ય ૨૯ સાગરોપમ છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨ હાથ છે. જઘન્ય આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨૧ હાથ છે. પ૯૦-૫૯૧. નવમા યકના દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૧ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય Page #536 -------------------------------------------------------------------------- ________________ નવ ગ્રેવેયકનું વર્ણન ૪૭૫ हस्तौ द्वावेव संपूर्णी, वपुरुत्कृष्टजीविनाम । द्वौ करावेकभागाढ्यौ, तनुजघन्यजीविनाम् ॥ ५९३ ॥ स्वस्वस्थित्यम्भोनिधीनां संख्ययाऽद्वसहस्रकः । आहारकाक्षिणः पक्षस्तावद्भिरुच्छ्वसन्ति च ॥ ५९४ ॥ आद्यसंहननाः साधुक्रियानुष्ठानशालिनः । आयान्त्येषु नरा एव, यान्ति च्युत्वाऽपि नृष्वमी ॥ ५९५ ॥ मिथ्यात्विनो येऽप्यभव्या, उत्पद्यन्तेऽत्र देहिनः । जैनसाधुक्रियां तेऽपि, समाराध्यैव नान्यथा ॥ ५९६ ॥ समये च्यवनोत्पत्तिसंख्या चात्र यथाऽच्युते । च्यवनोत्पत्तिविरहः, परमस्तु भवेदिह ॥ ५९७ ॥ संख्येया वत्सरशता, आद्यग्रेवेयकत्रिके। अग्विषेसहस्रात्ते, मध्यमीयत्रिके पुनः ॥ ५९८ ॥ लक्षादग्वित्सराणां, स्युः संख्येयाः सहस्रकाः । कोटेरग्विर्षलक्षाः, संख्येयाश्चरमत्रिके ॥ ५९९ ॥ ૩૦ સાગરોપમનું છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવનું દેહમાન ૨ હાથ છે અને જઘન્ય આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨૧ હાથ છે. ૫૯૨-૫૯૩. અહીંના દેવને પિત–પોતાના આયુષ્યના સાગરોપમની સંખ્યા પ્રમાણ હજાર વર્ષે આહારની ઈરછા થાય તથા તેટલા જ પખવાડીયે શ્વાસોશ્વાસ લે છે. ૫૯૪. આ પ્રિવેયકમાં પ્રથમ સંઘયણવાળા અને ચારિત્રધારી મનુષ્યો જ આવે છે અને વીને મનુષ્ય ગતિમાં જ જાય છે. પ૯૫. મિથ્યાત્વી અને અભવ્ય છે પણ જે અહીં ઉત્પન્ન થાય છે તે જૈન સાધુની ક્રિયાને આરાધીને જ ઉત્પન્ન થાય છે. તે સિવાય નહિં. પ૯૬ એક સમયમાં સ્થવન અને ઉત્પત્તિની સંખ્યા અહીં અમ્રુત દેવલોક પ્રમાણે છે. ચ્યવન અને ઉત્પત્તિનો ઉત્કૃષ્ટ વિરહ આદ્ય ગ્રેવેયકત્રિકમાં સંખ્યાત સો વર્ષો છે, પણ હજાર વર્ષ પહેલા (હજાર વર્ષની અંદર ), મધ્યમત્રિકમાં સંખ્યાત હજાર વર્ષો પણ લાખ વર્ષ પહેલા (લાખ વર્ષની અંદર ) ચરમત્રિકમાં સંખ્યાત લાખ વર્ષ અને કોડ વર્ષ પહેલા (ક્રોડ વર્ષની અંદર) છે. ૧૯૭–૧૯. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ आद्यषडवेयकस्थाः, पश्यन्त्यवधिचक्षुषा ।। પણથાત મોડમિધાનાચાર, gવ્યા વધતસ્ત્રાવધિ !! ૬૦૦ . अधस्तनापेक्षया च, पश्यन्त्यूर्योर्ध्वगाः सुराः । विशिष्टबहुपर्यायोपेतामेतां यथोत्तरम् ॥ ६०१ ॥ तृतीयत्रिकगाः पश्यन्त्यधो माघवतिक्षितेः । अवधिज्ञानमेतेषां, पुष्पचङ्गेरिकाकृति ।। ६०२ ॥ अथो नवमवेयकाद्दरमतिकमे । स्यायोजनैरसंख्येयैः, प्रतरोऽनुत्तराभिधः ॥ ६०३ ॥ नास्त्यस्मादुत्तरः कोऽपि, प्रधानमथवाऽधिकः । ततोऽयमद्वितीयत्वाद्विख्यातोऽनुत्तराख्यया ॥ ६०४ ॥ सिद्धिसिंहासनस्यैष, विभर्ति पादपीठताम् । चतुर्विमानमध्यस्थरुचिरेकविमानकः ॥ ६०५ ॥ सर्वोत्कृष्टास्तत्र पञ्च, विमानाः स्युरनुत्तराः । तेष्वेकमिन्द्रकं मध्ये, चत्वारश्च चतुर्दिशम् ॥ ६०६ ॥ શરૂઆતના છ ગ્રેવેયક સુધીના દે અવધિજ્ઞાન વડે છઠ્ઠી પૃથ્વીની નીચે સુધી જોઈ શકે છે. ૬૦૦. નીચેના રૈવેયકની અપેક્ષાએ ઉપરના રૈવેયકના દવે વિશિષ્ટ રીતે તથા ઘણું પર્યાયથી યુક્ત પૃથ્વીને જોઈ શકે છે. ૬૦૧. - ત્રીજા ત્રિકવાસી શૈવેયક દેવ અવધિજ્ઞાનવડે નીચે માઘવતી પૃથ્વી સુધી જઈ શકે છે. આ દેવોના અવધિજ્ઞાનની આકૃતિ પુષ્પગંગેરીકા જેવી હોય છે. ૬૦૨. અનુત્તર વિમાનેનું વર્ણન: નવમા ગ્રેવેયકથી અસંખ્ય યોજન ઊંચે અનુત્તર નામનો પ્રતર છે. ૬૦૩. આ પ્રતર પછી બીજો કોઈ પ્રતર ઉપર નથી તેથી અથવા તેના કરતાં અધિક કેઈ નથી તેથી અદ્વિતીય એવા આ પ્રતર, અનુત્તર નામથી ઓળખાય છે. ૬૦૪. આ અનુત્તર નામને પ્રતર સિદ્ધિ (મેલ) રૂપી સિંહાસન માટે પાદપીઠ રૂપે શોભે છે. ચાર વિમાનની મધ્યમાં એક સુંદર વિમાન છે. ૬૦૫. ત્યાં સર્વોત્કૃષ્ટ એવા પાંચ અનુત્તર વિમાનો છે. તેમાં મધ્યમાં એક ઈન્દ્રક વિમાન છે અને ચારે તરફ એક-એક ચાર વિમાને છે. ૬૦૬. Page #538 -------------------------------------------------------------------------- ________________ ४७७ અનુત્તર સ્વર્ગનું વર્ણન प्राच्यां तत्रास्ति विजयं, विमानवरमुत्तमम् । दक्षिणस्यां वैजयन्तं, प्रतीच्यां च जयन्तकम् ॥ ६०७ ॥ उत्तरस्यां दिशि भवेद्विमानमपराजितम् । सर्वार्थसिद्धिकृन्मध्ये, सर्वार्थसिद्धिनामकम् ॥ ६०८ ॥ प्रथमप्रतरे प्रोक्ताः, पङ्कयो याश्चतुर्दिशम् । द्वापष्टिकास्ता एकैकहान्याऽत्रैकावशेषिकाः ॥ ६०९ ॥ मध्ये वृत्तं त्रिकोणानि, दिक्ष्वत्र प्रतरे ततः ।। पतित्रिकोणाश्चत्वारः, पञ्च ते सर्वसंख्यया ॥ ६१० ॥ सर्वेऽप्येवमूर्ध्वलोके, पङ्क्तिवृत्तविमानकाः । द्वयशीत्याऽभ्यधिकानि स्युः, शतानि पञ्चविंशतिः ।। ६११ ॥ शतानि साष्टाशीतीनि, षडविंशतिस्त्रिकोणकाः । षड्विंशतिः शताः पङ्क्तिचतुरस्राश्चतुर्युताः ॥ ६१२ ॥ चतुःसप्तत्यभ्यधिकः, शतैरष्टमिरन्विताः । सहस्राः सप्तोर्ध्वलोके, सर्व पङ्क्तिविमानकाः ॥ ६१३ ॥ लक्षाश्चतुरशीतिः स्युरेकोननवतिस्तथा । सहस्राण्येकोनपश्चाशं शतं च प्रकीर्णकाः ॥ ६१४ ॥ ઈન્દ્રક વિમાનની પૂર્વ દિશામાં શ્રેષ્ઠ વિજય નામનું, દક્ષિણ દિશામાં વૈજયન્ત નામનું, પશ્ચિમ દિશામાં જયન્ત નામનું અને ઉત્તર દિશામાં અપરાજિત નામનું વિમાન छे. अने मध्यमा सव' अथ ने सिद्ध ४२ना साथ सिद्ध नामनु विमान छे. ६०७-६०८. પ્રથમ પ્રતરમાં [પહેલા દેવલોકના પહેલા પ્રતરમાં ] જે ચારે દિશામાં બાસઠબાસઠ વિમાનની પંક્તિ કહેલી, તે એક-એક ઘટતા અહીં એક જ બાકી રહે છે. ૬૦૯. આ પ્રતરની મધ્યમાં ગેળ વિમાન છે અને ચારે દિશામાં ત્રિકેણ વિમાન છે. કુલ પંક્તિગત વિકેણ ચાર વિમાન છે અને આ પ્રતરની સર્વ સંખ્યા પાંચની છે. ૬૧૦. આખાય ઉદ્ઘલેકમાં, પંક્તિગત વિમાનમાં વૃત્ત વિમાનોની કુલ સંખ્યા પચીસો ખ્યાશી (૨૫૮૨) છે, ત્રિકોણ વિમાનની કુલ સંખ્યા છવીશ અડ્રયાસી (२६८८) छ भने यारस विमानानी दस सध्या छवीशस! या२ (२६०४) छे. ६११-६१२. અને ઉર્વીલોકના પંક્તિગત સમસ્ત વિમાનની કુલ સંખ્યા સાત હજાર આઠ ચુમ્મતેર (૭,૮૭૪) છે અને પ્રકીર્ણક વિમાન ચેર્યાસી લાખ, નેવ્યાસી હજાર, Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ सर्व विमानाश्चतुरशीतिलक्षा इहोपरि । सहस्राः सप्तनवतिस्त्रयोविंशतिसंयुताः ॥ ६१५ ॥ व्यासायामपरिक्षेपैर्जम्बूद्वीपेन संमितम् । विमानं सर्वार्थसिद्धमसंख्येयात्मकाः परे ॥ ६१६ ॥ ग्रैवेयकवदत्रापि, देवाः सर्वेऽहमिन्द्रकाः । सर्वे मिथः समैश्वर्यरूपकान्तिसुख श्रियः ॥ ६१७ ॥ વેવાશશે!, શય્યારાં પ્રથમક્ષ ! यथोत्पन्नास्तथोत्तानशया एव भवावधि ॥ ६१८ ॥ સર્વસંતરિકવેમ્ય, સfઈસુવાથડા लीलयैवामितं कालं, गमयन्ति निमेषवत् ॥ ६१९ ॥ तथाहुर्विशेषावश्यके" विजयाइसूबवाए जत्थोगाढो भवकखओ जाव । खेत्तेऽवचिट्ठइ तहिं दव्वेसु य देहसयणेसु ॥ ६२० ॥" एकत्रिंशद्वारिधयश्चतुषु विजयादिषु । स्थितिर्जघन्योत्कृष्टा तु, त्रयस्त्रिंशत्पयोधयः ॥ ६२१ ॥ એકસે ઓગણપચાસ (૮૪, ૮૯, ૧૪૯) છે. ઉદ્ગલોકના કુલ સર્વ વિમાન ચેર્યાસી લાખ, સત્તાણુ હજાર અને વીશ (૮૪, ૯૭, ૦૨૩) છે. ૬૧૩-૬૧૫, સર્વાર્થસિદ્ધ નામનું વિમાન લંબાઈ-પહોળાઈ અને પરિધિથી જમ્બુદ્વીપ સમાન છે, બાકીને અસંખ્યય એજનના છે. ૬૧૬. રૈવેયકની જેમ અહીંના પણ સર્વ દે અહમિન્દ્ર છે. ઐશ્વર્ય, રૂપ, કાંતિ, સુખ અને શેભાથી પરસ્પર સમાન છે. ૬૧૭, શય્યામાં જે આકાશ પ્રદેશમાં પ્રથમ ક્ષણે જે રીતે ઉત્પન્ન થાય છે, તે રીતે જ જંદગી સુધી ચત્તા સુતા રહે છે. ૬૧૮. સવ સંસારી જીવથી સર્વોત્કૃષ્ટ સુખી એવા આ દે અપરિણીત કાળને પણ લીલામાત્રમાં આંખના પલકારાની જેમ પસાર કરે છે. ૬૧૯ શ્રી વિશેષાવશ્યકમાં કહ્યું છે કેઃ “વિજયાદિ વિમાનની ઉપપાત શય્યામાં દેવ, જે આકાશપ્રદેશને અવગાહીને ઉત્પન્ન થાય છે, ત્યાં તે ક્ષેત્રમાં, તે જ દ્રવ્યમાં, તે જ દેહના શયનમાં અંત સુધી રહે છે.” ૬૨૦. વિજયાદિ ચાર વિમાનોમાં જઘન્ય સ્થિતિ ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. ૬૨૧. Page #540 -------------------------------------------------------------------------- ________________ અનુત્તર સ્વર્ગનું વર્ણન ૪૭૮ इति प्रज्ञापनाभिप्रायः, समवायाङ्गे तु-“ विजयवेजयंतजयंतअपराजियाणं भंते ! देवाणं केवइयं कालं ठिई प० ?, गो० ! जह० बत्तीसं साग० उक्को० तेत्तीसं साग०"। स्थितिः सर्वार्थसिद्धे तु, स्यादुत्कृष्टैव नाकिनाम् । त्रयस्त्रिंशदम्बुधयो, जघन्या त्वत्र नास्ति सा ॥ ६२२ ॥ प्रतिशय्यं विमानेऽस्मिन्नस्ति चन्द्रोदयो महान् । मुक्ताफलमय स्फूर्जत शरच्चंद्रातपोज्जवलः ॥ ६२३ ॥ तत्र मध्ये चतुःषष्टिमणप्रमाणमौक्तिकम् ।। દ્વારા મામાનાનિ, સ્વારિ વરિત છે દૂર૪ . अष्टौ तत्परितो मुक्ताः, स्युः षोडशमणैर्मिताः । છુઃ પોતાઃ પરિતો, મુજ નમિતા દર ! द्वात्रिंशदेताः परितस्ताश्चतुर्मणसंमिताः । ततः परं चतुःषष्टिर्मणद्वयमितास्ततः ॥ ६२६ ॥ अष्टाविंशं शतं मुक्ता, एकैकमणसंमिताः । यथोत्तरमथावेष्टय, स्थिताः पङ्क्तया मनोज्ञया ।। ६२७ ॥ આ અભિપ્રાય પ્રજ્ઞાપનાને છે. સમવાયાંગમાં તે નીચે મુજબ કહ્યું છે. પ્રશ્નઃ “હે ભદંત ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનોના દેવની સ્થિતિ કેટલી હોય છે? ઉત્તર : હે ગૌતમ! જઘન્યથી ૩૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની હોય છે.” | સર્વાર્થસિદ્ધ દેવની તે ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જ હોય છે પણ જઘન્ય સ્થિતિ હોતી નથી. ૬૨૨. આ વિમાનની દરેક શય્યામાં મતીથી યુક્ત દેદીપ્યમાન, શરદઋતુના ચંદ્રના આપ જે ઉજજવલ ચંદરવો છે. ૬૨૩. દરેક ચંદરવાના મધ્યમ ચેસઠમણું પ્રમાણ એક મોતી છે, તેની ચારે બાજુ બત્રીસ મણ પ્રમાણ ચાર મેતી છે, તેની આસપાસ સેળ મણના આઠ મોતી છે, તેની આસપાસ આઠ મણુના સેળ મેતી છે, તેની આસપાસ ચાર મણના બત્રીસ મોતી છે, તેની આસપાસ બે મણના ચોસઠ મોતી છે અને તેની આસપાસ એક મણના ૧૨૮ મોતી છે. આ બધા મોતી એક પછી એક સુંદર પંક્તિબદ્ધ રીતે ગોઠવાયેલા છે. ૬૨૪-૬૨૭. : Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ક. ક્ષેત્રલેક-સર્ગ ૨૭ मौक्तिकानामथैतेषां, मरुत्तरङ्गरङ्गितैः । परस्परेणास्फलतां, जायते मधुरध्वनिः ॥ ६२८ ॥ सर्वातिशायिमाधुर्य, तं च श्रोत्रमनोरमम् । चक्रिदेवेन्द्रगन्धर्वादप्यनन्तगुणाधिकम् ॥ ६२९ ॥ ध्वनितं शण्वतां तेषां, देवानां लीनचेतसाम् ।। अप्यब्धयस्त्रयस्त्रिंशदतियान्ति निमेषवत् ॥ ६३० ॥ त्रिमिविशेषकं । विजयादिविमानेषु, चतुषु नाकिनां वपुः । एकत्रिंशदम्बुनिधिस्थितिकानां करद्वयम् ॥ ६३१ ॥ वपुर्वात्रिंशदम्भोधिस्थितीनां तु भवेदिह । एकेनैकादशांशेन, कर एकः समन्वितः ॥ ६३२ ॥ एकः करस्त्रयस्त्रिंशदम्भोधिजीविनां तनुः । देवाः सर्वार्थसिद्धे तु, सर्वेऽप्येककरोच्छ्रिताः ॥ ६३३ ॥ विजयादिविमानस्थाः, स्वस्थित्यम्बुधिसंख्यया । पक्षैः सहस्त्रैश्चाद्धानामुच्छ्वसन्त्याहरन्ति च ॥ ६३४ ॥ પવનના તરંગથી પરસ્પર અથડાતા એવા આ મોતીઓમાંથી મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે. તે મધુર ધ્વનિ ચકી, દેવેન્દ્ર અને ગન્ધર્વથી (ગધર્વના સંગીત કરતાં) પણ અનંતગુણ અધિક હોય છે. સર્વાતિશાયી માધુર્યથી યુક્ત હોય છે. અને કાનને અત્યંત મને રમ હોય છે. ૬૨૮-૬૨૯. આ મધુર ધ્વનિને સાંભળતા એવા લીન ચિત્તવાળા તે દેવને ૩૩ સાગરોપમ પણ આંખના પલકારાની જેમ પસાર થઈ જાય છે. ૬૩૦. વિજયાદિ વિમાનમાં રહેલા ૩૧ સાગરોપમના આયુષ્યવાળા દેવનું દેહમાન ૨ હાથ છે. જ્યારે ૩૨ સાગરોપમના આયુષ્યવાળા દેવનું દેહમાન ૧ હાથ છે. ૬૩૧-૬૩૨. - ૩૩ સાગરોપમ આયુષ્યવાળા દેવનું દેહમાન ૧ હાથ છે. અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં સર્વ દેવોનું દેહમાન ૧ હાથ છે. ૬૩૩. વિજયાદિ વિમાનમાં રહેલા દેવતાઓ પોત-પોતાના આયુષ્યના સાગરોપમની સંખ્યા મુજબ પખવાડીયે શ્વાસોશ્વાસ લે છે અને એટલા હજાર વર્ષે આહાર લે છે. ૬૩૪. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો તેત્રીસ હજાર વર્ષે આહાર કરે છે. અને સાડાસોળ મહિને ઉચ્છવાસ લે છે. ૬૩૫. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ સર્વાર્થસિદ્ધદેવનું વર્ણન सर्वार्थ तु त्रयस्त्रिंशन्मितैवर्षसहस्रकैः । प्सान्ति सार्द्धषोडशभिर्मासैरेवोच्छ्वसन्ति च ॥ ६३५ ॥ पशुक्रियाभिलाषस्तु, नैतेषां तत्त्वदर्शिनाम् । प्राग्भवाभ्यस्तनवमरसार्टीकृतचेतसाम् ॥ ६३६ ॥ अतिप्रतनुकर्माणो, महाभागाः सुरा अमी । इहोत्पन्नाः षष्ठभक्तक्षेप्यकर्मावशेषतः ॥ ६३७ ॥ यदाहुः पञ्चमाङ्गे-" अणुत्तरोववाइया णं देवा णं भंते ! केवइएणं कम्मावसेसेणं अणुत्तरोववाइयत्तेणं उववण्णा ?, गो० ! जावतियन्नं छट्ठभत्तिए समणे निग्गंथे कम्म निज्जरेइ एवतिएणं कम्मावसेसेणं अणुत्तरोववाइयत्ताए उववण्णा" इति । शाल्यादिकवलिकानां सप्तानां छेदने भवति यावान् । कालस्तावति मनुजायुष्केऽपर्याप्तवति मृत्वा ॥ ६३८ ॥ मोक्षार्हाध्यवसाया अपि ये कर्मावशेषतो जाताः । અવસરમવાતે વનિત સસિદ્ધસ્થા દરૂ (ગા) પૂર્વભવ અભ્યસ્ત એવા શાંતરસથી જેમનું ચિત્ત આ બનેલું છે તેવા આ તત્ત્વદર્શી દેવોને પશુક્રિયાનો અભિલાષ હોતું નથી. ૬૩૬. છઠતપથી ખપી શકે એટલા માત્ર કર્મ બાકી રહેવાથી અતિપાતળા કર્મવાળા મહાભાગ્યશાળી દેવો અહીં ઉત્પન્ન થાય છે. ૬૩૭. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કેઃ “હે ભદંત! અનુત્તરવાસી દેવો કેટલા કર્મ બાકી રહેવાથી અનુત્તર તરીકે ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ! છઠના પચ્ચકખાણથી સાધુ ભગવંત જેટલા કર્મ નિર્જરે તેટલા કમ બાકી રહેવાથી અનુત્તર તરીકે ઉત્પન્ન થયેલા છે.” શ્રી ભગવતીસૂત્રના ૧૪ મા શતકના સાતમા ઉદ્દેશામાં કહ્યું છે કેઃ શાલિ વગેરેની સાત કવલિકાને છેદતાં જેટલો સમય લાગે તેટલા સમય પ્રમાણ મનુષ્યાયુષ્ય ઘટવાથી [ ઓછું હોવાથી ] મરીને મોક્ષને યોગ્ય (તત્કાળ મોક્ષ પ્રાપ્ત કરાવે તેવા) અધ્યવસાયવાળા હોવા છતાં પણ કર્મ અવશેષ બાકી રહેવાથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા તે લવસત્તમ દે જય પામે છે. ૬૩૮-૬૩૯. ક્ષે-ઉ. ૬૧ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ इति भगवतीशतक १४ उ० ७। आद्यसंहननाश्चैषु, स्वाराद्धोज्ज्वलसंयमाः । भव्याः स्वल्पभवा एवायान्ति यान्ति च नृष्वमी ॥ ६४० ॥ कर्मभूमिसमुत्पन्ना, मानुष्योऽपि शुभाशयाः । सम्यग्दृशः शुक्ललेश्या, जायन्तेऽनुत्तरेष्विह ॥ ६४१ ॥ तथाहुः-'केरिसिया णं भंते ! मणुस्सी उक्कोसकालठिइयं आउयकम्मं बंधति, ?, गो० कम्मभूमीया वा' इत्यादि प्रज्ञा० त्रयोविंशतितमे पदे । मानुषी सप्तमनरकयोग्यमायुन बध्नाति, अनुत्तरसुरायुस्तु बनातीत्येतद्वत्तौ । जीवाः सर्वार्थसिद्धे तूद्भवन्त्येकभवोद्भवाः । च्युत्वा ते भाविनि भवे. सिद्धयन्ति नियमादितः ॥ ६४२ ॥ उक्तं च-"सव्वट्ठाओ नियमा एगंमि भवंमि सिज्झए जीवो। विजयाइविमाणेहि य संखिज्जभवा उ बोद्धव्वा ॥ ६४३ ॥" चतुर्विशति भवान्नातिक्रामन्तीति तु वृद्धवादः, આદ્ય સંહનનવાળા, સ્વયં ઉજજવલ સંયમની આરાધના આરાધેલા, અ૫ભવી ભવ્ય જ અહીં ઉત્પન્ન થાય છે અને આ દેવે ચ્યવને મનુષ્યમાં જ જાય છે. ૬૪૦. કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી, શુભાશયવાળી, સમ્યફ દષ્ટિ, શુકલ લેશ્યાવાળી સ્ત્રીઓ પણુ (સાદી) અનુત્તરમાં ઉત્પન્ન થાય છે. ૬૪૧. “હે ભદંત! કેવા પ્રકારની સ્ત્રીઓ ઉત્કૃષ્ટ કાલસ્થિતિવાળું આયુષ્ય કર્મ બાંધે? હે ગૌતમ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી..” ઇત્યાદિ... આ વાત પ્રજ્ઞાપના સુત્રના ૨૩માં પદમાં કહી છે. અને તેની જ ટીકામાં કહ્યું છે કે મનુષ્ય સ્ત્રીઓ સાતમી નરકને ચેપગ્ય આયુષ્ય બાંધતી નથી. પરંતુ અનુત્તરદેવનું આયુષ્ય બાંધે છે. [ વિજયાદિ વિમાન માટે આ નિયમ નથી જ્યારે ] સર્વાર્થસિદ્ધમાં તો એક ભવમાં સિદ્ધ થનારા જીવો જ ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચવીને બીજા ભવમાં એક્કસ સિદ્ધ થાય છે. ૬૪૨. કહ્યું છે કેઃ “સર્વાર્થસિદ્ધમાંથી જીવ નિયમાં એક જ ભવમાં સિદ્ધ થાય છે જ્યારે વિજ્યાદિ વિમાનમાંથી સંખ્યાતા ભ પણ થાય છે.” ૬૪૩. [ વિજયાદિ વિમાનવાસી દે પણ] ૨૪ ભોથી વધારે ભવ ન કરે. આ પ્રમાણે વૃદ્ધવાદ છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ સર્વાર્થ સિદ્ધ દેવાનું વ ત તથા—ચતુર્વ્યપુ વિમાનેપુ, દ્વિરુપન્ના દિનન્તવઃ | અનન્તમવેડવશ્ય, પ્રયાન્તિ પરમં પમ્ ॥ ૬૪૪ ॥ तथोक्तं जीवाभिगमवृत्तौ- -" विजयादिचतुर्षु वारद्वयं सर्वार्थसिद्धमहाविमान एकवारं गमनसंभवः, तत ऊर्द्ध मनुष्यभवासादनेन मुक्तिप्राप्ते" रिति । योगशास्त्रवृत्तौ तु विजयादिषु चतुर्ष्वनुत्तर विमानेषु ' द्विचरमा ' इत्युक्तमिति ज्ञेयं तच्चार्थभाष्येऽपि विजयादिष्वनुत्तरेषु विमानेषु देवा द्विचरमा भवन्ति, द्विचरमा इति ततश्च्युताः परं द्विर्जनित्वा सिद्धयन्तीति, एतट्टीकापि - द्विचरमत्वं स्पष्टयति- ततो विजयादिभ्यश्च्युताः परमुत्कर्षेण द्विर्जनित्वा मनुष्येषु सिद्धिमधिगच्छन्ति विजयादिविमानाच्च्युतो मनुष्यः पुनरपि विजयादिषु देवस्ततश्च्युतो मनुष्यः स सिद्धयतीति । पञ्चमकर्मग्रन्थे—' तिरिनरयतिजोआणं नरभवजुअस्स चउपल्लतेस || ' एतद्द्वा ૪૮૩ પરંતુ વિષયાદિ ચાર વિમાનમાં બે વાર ઉત્પન્ન થયેલ જીવા અનંતરભવમાં અવશ્ય સિદ્ધ થાય છે. ૬૪૪. શ્રી જીવાભિગમસૂત્રની વૃત્તિમાં કહ્યુ છે કેઃ “ વિજયાદિ ચાર વિમાનામાં બે વાર તથા સર્વાસિદ્ધ વિમાનમાં એકવાર ગમન સ'ભવે છે. ત્યારબાદ મનુષ્યભવને પ્રાપ્ત કરી ( તેએ ) મુક્તિમાં જાય છે.” યેગશાસ્રની વૃત્તિમાં તા કહ્યું છે કેઃ “વિજયાદિ ચાર અનુત્તર વિમાનામાં ( ઉત્પન્ન થતાં દેવ!) ‘દ્વિચરમ ’ હોય છે. ’ તત્ત્વાર્થ ભાષ્યમાં પણ કહ્યું છે કેઃ “ વિજયાદિ અનુત્તર વિમાનાના દેવે ‘દ્વિચરમ ’ હાય છે. દ્વિચરમા અર્થ :- ત્યાંથી ચ્યવન પામીને પછી બે વાર જન્મીને મેક્ષમાં જાય છે.’ તેની ટીકામાં પણ દ્વિચરમનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે – ‘ત્યાંથી વિજયાદિ વિમાનાથી ચવીને ઉત્કૃષ્ટથી બે વાર જન્મીને મનુષ્યપણામાં તે દેવા સિદ્ધિને પ્રાપ્ત કરે છે— વિજ્યાદિ વિમાનથી ચ્યવીને મનુષ્ય થાય, પછી ફરીને વિજયાદિમાં દેવ થાય ત્યાર પછી મનુષ્ય થાય અને ત્યાંથી સિદ્ધિગતિ પામે’ પાંચમા ક ગ્રન્થમાં ક્યુ છે કેઃ तिरिनरयतिजा आणं नरभवजुअस्स चउपलतेसट्ठ · આ ગાથાની ટીકાના અનુસારે તેા વિજયાદિ વિમાનામાં બે વાર ગયેલા પણુ જીવ કેટલાક ભવા ભમે છે. (એટલું જ નહીં પણ )–નરક– તિય ચગતિ યાગ્ય પણ ક Page #545 -------------------------------------------------------------------------- ________________ ४८४ ક્ષેત્રલેક–સર્ગ ૨૭ थासूत्रवृत्त्यनुसारेण तु विजयादिविमानेषु द्विर्गतोऽपि संसारे कतिचिद्भवान् भ्रमति नरकतिर्यग्गतियोग्यमपि कर्म बनातीति दृश्यते, तदत्र तत्त्वं केवलिगम्यं । सर्वार्थदेवाः संख्येया, असंख्येयाश्चतुर्पु ते । एतेष्वेकक्षणोत्पत्तिच्युतिसंख्याऽच्युतादिवत् ॥ ६४५ ॥ पल्योपमस्यासंख्येयो, भागः परममन्तरम् । सुरोत्पत्तिच्यवनयोविजयादिचतुष्टये ॥ ६४६ ॥ पल्योपमस्यसंख्येयो, भागः परममन्तरम् । सर्वार्थसिद्धे सर्वत्र, जघन्यं समयोऽन्तरम् ॥ ६४७ ॥ जवनालकापराख्यं, कन्याचोलकमुच्छ्रितम् ।। आकारेणानुकुरुते, एतेषामवधिर्यतः ॥ ६४८ ॥ किंचिदूनां लोकनाडी, पश्यन्त्यवधिचक्षुषा । ऊनत्वं तु स्वविमानध्वजार्द्धवमदर्शनात् ॥ ६४९ ॥ उक्तं च तत्त्वार्थवृत्तौ-" अनुत्तरविमानपश्चकवासिनस्तु समस्तां लोकनाडी पश्यन्ति लोकमध्यवर्तिनी, न पुनर्लोक" मिति । બાંધે છે. આ પ્રમાણે પંચમ કર્મગ્રન્થમાં દેખાય છે-જણાય છે. માટે અહિં તત્વ તે કેવલિગમ્ય છે. | સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવે સંખ્યાતા છે અને બાકીના ચાર અનુત્તર વિમાનોમાં દેવો અસંખ્યાતા છે. આ વિમાન દેવાની ઉત્પત્તિ અને ચ્યવનની સંખ્યા અય્યતની જેમ સમજી લેવી. ૬૪૫. વિજયાદિ ચાર વિમાનમાં દેવતાઓના વન અને ઉત્પત્તિનું ઉત્કૃષ્ટ વિરહ કાળ પોપમને અસંખ્યાત ભાગ છે. ૬૪૬. | સર્વાર્થસિદ્ધમાં પણ ઉત્કૃષ્ટ અંતર પલ્યોપમનો અસંખ્યાત ભાગ છે અને જઘન્ય અંતર સર્વત્ર એક સમયનું છે. ૬૪૭. આ દેવોનું અવધિજ્ઞાન જેમનું બીજું નામ જવનાશક છે. અને તેને આકાર કન્યાના ચણીયા જેવો છે. ૬૪૮. આ દે અવધિજ્ઞાનથી કંઈક ખૂન લોકનાડીને જોઈ શકે છે. પિતાના વિમાનની ધજાથી ઉપર નહીં જોઈ શકતા હોવાથી તેટલું ન્યૂન કહ્યું છે. ૬૪૯ શ્રી તરવાર્થની વૃત્તિમાં કહ્યું છે કેઃ “અનુત્તરવાસી દેવતાઓ લેક મધ્યવર્તિની સમસ્ત લોકનાડીને જુએ છે, લોકને નહિં.” Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ સિદ્ધશિલાનું વર્ણન अत एवावधिज्ञानाधारपर्यायवत्तया ।। क्षेत्रस्यावस्थानमुक्तं, त्रयस्त्रिंशतमम्बुधीन् ॥ ६५० ॥ यदेषामुत्पत्तिदेशावगाढानां भवावधि । अवधेरप्यवगाढक्षेत्रावस्थितिनिश्चयः ॥ ६५१ ॥ तथोक्तं विशेषावश्यके "खेत्तस्स अवट्ठाणं तेत्तीस सागरा उ कालेणं । બે મિત્રમુકુત્તો પન્નઈમે જ લટ્ટ || દૂધર ” सर्वार्थसिद्धशृङ्गाग्राद्गत्वा द्वादशयोजनीम् । जात्यार्जुनस्वर्णमयी, भाति सिद्धिशिलाऽमला ॥ ६५३ ॥ पञ्चचत्वारिंशता सा, मिता योजनलक्षकैः । विष्कम्भादायामतच, परितः परिधिः पुनः ॥ ६५४ ॥ एका कोटि योजनानां, सहस्त्रिंशताऽन्विता । द्विचत्वारिंशता लःोजनानां द्विशत्यपि ॥ ६५५ ॥ તેથી જ અવધિજ્ઞાનના આધારભૂત પર્યાયવાળુ હેવાના કારણે ક્ષેત્રનું અવસ્થાન (અવધિજ્ઞાનના ક્ષેત્રના વિષયની સમય મર્યાદા) તેત્રીસ સાગરોપમનું કહેવું છે. ૬૫૦. [એટલે કે આ દેવે ઉત્પન્ન થાય ત્યારથી માંડીને કનાડીના ક્ષેત્રને અવધિજ્ઞાનથી ૩૩ સાગરોપમ સુધી જુએ છે. આ અવધિજ્ઞાન ક્ષેત્રના વિષયની સમય મર્યાદા કહેવાય. આજ વાતને આગળના શ્લોકમાં સ્પષ્ટ કરે છે.] કારણકે આ દેવ ઉત્પન્ન થાય ત્યારથી જ તેટલા જ પ્રદેશને અવગાહીને રહે છે. તેથી તેમના અવધિજ્ઞાનના ક્ષેત્રના અવસ્થાનને નિશ્ચય પણ તેટલો જ જાણ. ૬૫૧. શ્રી વિશેષાવશ્યકમાં કહ્યું છે કેઃ “ક્ષેત્રનું અવસ્થાન કાળથી તેત્રીશ સાગરોપમ, દ્રવ્યથી ભિન્ન મુહૂર્ત, અને પર્યાય પ્રાપ્તિમાં સાત આઠ” ૬૫૨. શ્રી સિદ્ધશિલાનું વર્ણન: સર્વાર્થસિદ્ધ વિમાનના શિખરથી બાર યોજન (ઉંચે) ગયા બાદ જાતિમાન અર્જુન સુવર્ણમય નિર્મલ એવી સિદ્ધશિલા શોભે છે. ૬૫૩. આ સિદ્ધશિલા પિસ્તાલીસ લાખ જન લાંબી પહોળી છે. અને પરિધિ એક ૧. આ લેકનો અર્થ સ્પષ્ટ થતો નથી. Page #547 -------------------------------------------------------------------------- ________________ ४८४ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ तथा पञ्चाशदेकोना, योजनानां च साधिका । वाहल्यं मध्यभागेऽस्या, योजनान्यष्ट कीर्तितम् ॥ ६५६ ॥ स मध्यभागो विष्कम्भायामाभ्यामष्टयोजनः । ततोऽऽङ्गुलपृथक्त्वं च, योजने योजने गते ॥ ६५७ ॥ बाहल्यं हीयते तेन, पर्यन्तेष्वखिलेष्वपि । अङ्गलासंख्यभागाङ्गी, मक्षिकापत्रतस्तनुः ॥ ६५८ ॥ तुषारहारगोक्षीरधाराधवलरोचिषः । नामान्यस्याः प्रशस्याया, द्वादशाहुर्जिनेश्वराः ॥ ६५९ ॥ ईष १ तथेत्याग्भारा २, तन्वी च ३ तनुतन्विका ४ । सिद्धिः ५ सिद्धालयो ६ मुक्ति ७ मुक्तालयो ८ ऽपि कथ्यते ॥६६०॥ लोकाग्रं ९ तत्स्तूपिका च १०; लोकाग्रप्रतिवाहिनि ११ । तथा सर्वप्राणभूतजीवसत्त्वसुखावहा १२ ॥ ६६१ ॥ उत्तानच्छत्रसंकाशा, घृतपूर्णी करोटिकाम् । तादृशां तुलयत्यस्या, लोकान्तो योजने गते ॥ ६६२ ॥ है।3, मेतालीस साम, श्रीस १२, मसो मा५यास (१,४२,३०,२४६) योnt छ. १५४-६५५. આ સિદ્ધશિલાના મધ્યભાગની જાડાઈ આઠ જન છે. ત્યારબાદ દરેક યોજને જને જાડાઈમાંથી અંગુલ પૃથફ એાછું થાય છે. ત્યારબાદ પૂરેપૂરે છેડે આવે ત્યારે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ માખીની પાંખ જેટલી જાડાઈ હોય છે. ૬૫૬-૬૫૮. બરફ, મોતીની માળા, તથા દૂધની ધારા જેવા ધવલ, ઉજજવલ કાંતિવાળી પ્રશસ્ય એવી સિદ્ધશિલાના શ્રી જિનેશ્વર પરમાત્માઓએ બાર નામ કહ્યા છે. ૬૫૯. १. षत् २. धपत प्रामा। 3. तन्वी ४, तनुतनि ५. सिद्धि ६. सिद्धालय ૭. મુક્તિ ૮. મુક્તાલય ૯. લોકાગ્ર ૧૦. લોક ઑપિકા ૧૧. લોકાગ્ર પ્રતિવાહિની ૧૨. સર્વપ્રાણભૂતજીવસ સ્વસુખાવહા. આ પ્રમાણે સિદ્ધશિલાના ૧૨ નામો જાણવા. १६०-६११ અથવા આ સિદ્ધશિલા ઉંધા છત્ર જેવી, ઘીથી ભરેલા કટેરા તુલ્ય છે. सिशिमाथी से योन या माह होत आवे छे. ६६२. Page #548 -------------------------------------------------------------------------- ________________ ४८७ સિદ્ધશિલાનું વર્ણન ऊचुादशयोजन्याः, केचित्सर्वार्थसिद्धितः । लोकान्तस्तत्र तत्त्वं तु, ज्ञेयं केवलशालिभिः ॥ ६६३ ॥ योजनं चेतदुत्सेधाङ्गुलमानेन निश्चितम् । सिद्धावगाहना यस्मादुत्सेधाङ्गुलसंमिता ॥ ६६४ ॥ तथोक्तं-" यच्चेषत्प्राग्भागयाः पृथिव्या लोकान्तस्य चान्तरं तदुत्सेधागुलनिष्पन्नमित्यनुमीयते, यतस्तस्योपरितनक्रोशस्य पड्भागे सिद्धावगाहना धनुस्विभागयुक्तत्रयस्त्रिंशदधिकशतत्रयमानाऽभिहिता, सा चोच्छ्याश्रयणत एव युज्यत इति भगवतीवृत्तौ । तद्योजनोपरितनक्रोशषष्ठांशगोचरम् । धनुषां सतृतीयांश, त्रयस्त्रिंशं शतत्रयम् ॥ ६६५ ॥ अभिव्याप्य स्थिताः सिद्धा, अवेदा वेदनोज्झिताः । चिदानन्दमयाः कर्मधर्माभावेन निवृताः ॥ ६६६ ॥ शेषं सिद्धस्वरूपं तु, द्रव्यलोके निरूपितम् । तत एव ततो ज्ञेयं, ज्ञप्तिस्त्रीसंगमोत्सुकैः ॥ ६६७ ॥ કઈક કહે છે કે-સર્વાર્થસિદ્ધથી બાર યોજન ગયાબાદ (સિદ્ધશિલા નહીં પણ) बसन्त आवे छे. आमi ara वलिगम्य छे. १६३. આ યોજન ઉસેધાંગુલના માનથી સમજવું. કારણકે સિદ્ધની અવગાહના उत्सेवांगुलथी ४क्षी छ. ६६४. શ્રી ભગવતીસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે : સિદ્ધશિલાપૃથ્વીથી લે કાન્તનું અંતર ઉસેધાંગુલથી હેવું જોઈએ. એમ અનુમાન થાય છે. કારણકે તેના ઉપરના કેશના છટ્ઠા ભાગમાં સિદ્ધની અવગાહના. 3333 धनुष्य लेसी छे. ते अयाना आधारे ५ (उत्सेधना आधारे १ ) घटे छे." તે યોજનના છેલ્લા ગાઉના છઠા અંશમાં ૩૩૩ ધનુષ્ય વ્યાપીને, વેદરહિત, વેદનારહિત, ચિદાનંદમય, કમરૂપી ગરમીના અભાવથી શાંત એવા સિદ્ધો રહેલા છે. ६९५-९६९. બાકીનું શ્રી સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ દ્રવ્યલોકમાં કહ્યું છે તેથી જ્ઞાનરૂપી સ્ત્રીના सन २छुवामे त्यांची ती वेवु. १६७. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ક્ષેત્રલેક-સગ ૨૭ देशादमुष्मात्परतोऽस्त्यलोकः, स्वकुक्षिकोणाकलितत्रिलोकः । मुक्तकमुक्ताकणकुम्भगर्भोपमः समन्तादपि रिक्त एव ॥ ६६८ ॥ (उपजातिः) धर्माधर्मोद्भिन्नजीवान्यगत्यागत्यायैस्तैस्तैः स्वभावैविमुक्ते। स्याञ्चेदस्मिन् ज्ञानचातुर्यमेकं, तद्धत्तेऽसौ शुद्धसिद्धात्मसाम्यम् ॥६६९॥ (શનિ ) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिपद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे, संपूर्णः खलु सप्तविंशतितमः सर्गो निसर्गोज्ज्वलः ॥ ६७० ॥ ॥ इति महोपाध्यायश्रीविनयविजयगणिविरचिते श्रीलोकप्रकाशे સર્વશતિતમ સઃ સમાતઃ | ૐ. ૭૨૨ . तत्समाप्तौ च समाप्तोऽयं क्षेत्रलोकः ।। ग्रं. ७२१५॥ આ પ્રદેશથી આગળ અલોક છે કે જેણે પોતાના મધ્યભાગના એક ખૂણામાં ત્રણ લોકને સમાવી દીધા છે અને વિશાળ કુંભની અંદર એક મતીને દાણે મૂકવામાં આવે અને બાકી ચારે બાજુ ખાલી રહે તે આ અલોક દેખાય છે. ૬૬૮. ધર્મ અને અધર્મ (ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય) થી ઉપજતા જીવ તથા અન્ય (પુદગલ)ના ગતિ–આગતિ વગેરે તે-તે સ્વભાવથી રહિત એવા આ અલોકમાં જે એક જ્ઞાનચાતુર્ય જ હોય [ અનંત જ્ઞાનશક્તિ જે હોય] તે આ અલેક શુદ્ધ એવા સિદ્ધ ભગવંતના આત્મા સાથે સમાનતા ધારણ કરી શકે. ૬૬૯. વિશ્વને આશ્ચર્ય આપનારી કીર્તિ છે જેઓની, એવા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી મહારાજાના શિષ્ય તેમજ તેજપાલ અને રાજશ્રીના પુત્ર વિનયવિજયજી મહારાજે નિશ્ચિત એવા જગતના તત્વ માટે પ્રદીપ સમાન જે કાવ્ય બનાવ્યું છે. [લોકપ્રકાશ નામક મહાગ્રંથ ર ] તેમાં કુદરતી ઉજજવલ એ સત્તાવીસમે સગ પૂર્ણ થયો. ૧૭૦. ક્ષેત્રલોક ઉત્તરાદ્ધ સંપૂર્ણ Page #550 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ! [1] લયણ સમુદ્રમાં ગોતીર્થ અહો જલવૃદ્ધિ ધા સ-૨૧ શ્લોક-૯ I (6) જળ શિખા જળવણ f૯૦૦ વિકુંભ લિંકુંભમ ૧૦૦૦૦ વિકુંભમે | INલ વિ ) મ ૫૦૦૫ ૨૦૦૦૦૦૦૦ ? વ્ય૦૦૦ 'વિકુભમન વિરંભ ૫. સમતલ ગોતીર્થ વિભ (ગોતીર્થ અને સમતલ મળી લાણ સમૃદુવા ૨૦૦૦૦૦ યોજન પર્ણ. લે જળવૃદ્ધિ અને શિખાવિષ્ફભ મળીને પણ ૨૦૦૦૦૦ યોજના પૂર્ણ Page #551 -------------------------------------------------------------------------- ________________ [2] લવણ સમુદ્દમાં શિખાનો દેખાવ સમભૂમિના સમજળથી ૧૬૦૦૦ યોજન ઉચી અને સમુદ્દતલથી ૧૭૦૦૦ યોજન ઉંચી આજળની શિખા લવણસમુદ્રમાં મધ્યભાગ ચાર બાજુ ફરતા વલય આકાર જળના કોટ સરખી દેખાયછે. તેનો વિસ્તાર ૧૦૦૦૦ યોજન છે JAN 73° સર્ગ-૨૧ શ્લોક-૩ (૨) લ સ વ દેશ ખા જ દ્વીપ મુ ક ણ [ ક્ષેત્રલેાક-ઉત્તરાર્ધ ભાગ-૩ Page #552 -------------------------------------------------------------------------- ________________ (3] ચિત્રો ] સર્ગ-૨૧ શ્લોક- ૬૨. પાતાલ કલશ લ વ સ મુ દ્ર ૨૦૦૦૦ ય મુખે 3 માં જળ ૨ા પ્રભા ( 3 માં જળ- વાયુ પૃથ્વી કે માં વાયુ ૩૦૦૦૦યોજક બુધ લવા સમયના અતિ મદિવ્યભાગે ચારે દિશાઓ ચાર મોટા પાતાળકળા છે, તે દરેક રત્નપ્રભા પૂવળમાં ૧૦૦૦૦૦ યજ્ઞ ઊંડા છે, ૧૦૦૦૦૦ યોનનું પેટ છે. ૧૦,૦૦૦ યજન પહોળુ ખ છે, અને તેટલું જ પહોળું બુધ Lબંધુ છે, ૧૦૦૦ યોજન જાડો છોકરી છે. તેના ઉંચાઈના 3. ભાગમાં [ ૩૩૩૩૩ યો.મી ) નીચે કેવળ વાયુ ઉપપ્ના જ ભાગમાં જળ ખને વાયુ તયા કે ભાગમાં કેવળ જળ છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ [4] ૪ મહા પાતાલ કલશ ૭૮૮૪ લઘુ પાતાલકલશ લવણ સમુદ્રમાં સર્ગ ૨૧ શ્લોક-૯૬ 10 ca૦૦ ૦ ૦ ૦ ૦ ܘ coeo 00000000 ૦૦૦૦.૦ ૨૦૦૦ 690s 2000 2000 ૪૦૦ |°°° ૦૦૦૦૦ હ ૦૦૦૦૦૦ 000000 ૦૦૦૦૦૦૦૦૦ ܘܘܘܘܘܘܘܘ ૦ ૦ ૦ [ક્ષેત્રલેાક-ઉત્તરાર્ધ ભાગ-૩ ૦૦૦૦ 000 ve લઘુ પાતાળ કળશ ભૂમિમાં 2000 યોજન ઉડા ૨૦૦૦ યોજન પેટવાળા,૧૦૦ યોજન મુખે અને બંઘ પહોળા તથા ૬૦ યોજાડી ઠીકરીવાળા છે. ૪ Page #554 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] [ 5 ] ગોતીર્થ અૌ 6૪લવૃદ્ધિનો તરફથી દેખાવ સ - ૨૨. શ્લોક - ૧૦૭. ષ [૩૦૦૦ઍ R 999 ૦૦૦૧૬૦૦૫યો. ઉી શિખા. થી ૭૦૦ ય /gBox] ok ૯૫૦૦૦ થી ધાતeiડ ૦૦૦૦થાજો સમતલ ધાતકી ખંડ તરફથી દબાવ » અ ર તથા ઘાઈ એ જળ વૃદ્ધિ ૭00-900 યોજન (વર્યજો) ઉચી છે. 7. H તથા ઘછHએ ને ગોતીર્થ છે. ૨૦૦૦ - ૨૦૦૦ રોજન (ચર્યજો) ઉડા છે. સમતલથી. શિખાજલ સુધીનું જળ ૨૦૦૦૦ યોજન ઊંચુંછે, તે ૨૦૦૦૦ યજન માં તેવી ઉચ્ચાઈ છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] લવણ સમુદ્રમાં ૮ વૅલંધર પર્વત અને ૧૨-૧૨ ચંદ્રસૂર્યના દ્વીપ,જ ગૌતમઢીપ જ.વેલંધર પર્વત દિશામાં ૪. અનુવેલંધર પર્વત વિદિશામાં ૧૨- ચંદ્દ્વીપ પૂર્વદિશામાં ૧૨ સૂર્યદ્વીય પશ્ચિમ દિશામાં ૧ ગૌતમ દ્વીપ ' ' ૪ સૂર્ય દ્વીપ વચ્ચે ગૌતમ દ્વીપ છે. પશ્ચિમ સ ઉત્તર મુ દક્ષિણ [ ક્ષેત્રલેાક-ઉત્તરાર્ધ ભાગ-૩ ૮ પર્વતો વ૭૨૧ યોજન ઉંચા ૨૫ દ્વીપો ૧૨૦૦૦ યો - જંબૂ- થી દૂ૨ પૂર્વ (૬) સર્ગ-૨૧ ગ્લો ૧૪૩ ૧૦૨૨ યા-મૂળ વિસ્તાર ૧૨૦૦૦ યો- વિસ્તૃત ૪૨૪ યો-શિખર વિસ્તા૨ ૮૮૫૪ યો- જંબૂ- ત૨ફ જળથી ઉ૫૨ ૯૬૯ ૪થયો,જળ ઉપર જંબૂ ત૨૬ ૨ ગાઉ જળથી ઉંચા શિખા તરફ ૯૬૩ થયો ! ૪૨૦૦૦ યો જંબુ થી દૂર ') શિખાં ત૨ફ Page #556 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] [7] I જળ ઉપર દેખાતી વેલંધર પર્વત . . ન ' . 5 * 4" 4' સર્ગ- ૨૨ શ્લોક ૧૧૯ 58 ધા * * . રામ. - ત " શિ કા જ૨૦૦૦થો જે બ બી પ ખં, T | ,' વલંધર પર્વત '૨૭૨૨ પર્વત ની ઉંચાઈ માંથી ૭૫૨-પપ જળાવગાહ બાદ કરતાં -- ૯૩૯-૪૦ એટલા યોજ જળઉપર જવાય તરફ | ઉચાઈ છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] [ ક્ષેત્રલેક-ઉત્તરાર્ધ ભાગ-૩ ઘાતકી ખંડજા બે ઈષકાર પર્વતો al preole hic for Pits 215 poian પર્વતા છે Í- ૨૨ શ્લોક-૧૨ પશ્ચિમ ઉત્ત૨ ઈપુકારે Bolanie 2 નં 5 - લવણનું વિજયંતદ્વાર, ઈ ધાતકી x 5 ફર્વ ધા ત છે? #ણ ઈjકાર યવંતા - દક્ષિણ ઘાતકીનું વિજયંતહા૨ Page #558 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] [ 9 ] ધાતકીખંડમાં ૧૪ મહાક્ષત્રો, ૨૨ વર્ષઘર પર્વતી તથાર.ઈધુકાર પર્વતો સર્ગ-૨૨ શ્લોક-૨૩ ડા લોદ 9 kn 3 - અરવત ક્ષેત્ર ઊખરી પદ્ધતિ ઉ. ઈષફાર થવેંત [રિવત ક્ષેત્ર - feગ્યવંત ક્ષેત્ર _શિખરી પતY રેગ્યવંતત્ર poh test દર્ટ રહે > - ૨ | AppRPPAU પશ્ચિમ ધાતકીખંડ a Iમશ ભવિષ્ય કર્ણધાતકીખંડ k920311312 RE નિષધ પર્વત હરિવર્ષ ક્ષેત્ર 1 યહાફિઝવેત પર્વત નિષધ પર્વત હરિવર્ષ 2 હિમવંત શેત્ર મહાશિવતિ પતિ ન દિઈષાર પવૅત ભરત ક્ષેત્ર [ હિમત ક્ષેત્ર ભરત ક્ષેત્ર લઘુમવેમકે, Page #559 -------------------------------------------------------------------------- ________________ [ 10 ] [ ક્ષેત્રલે-ઉત્તરાધ ભાગ-૩ પશ્ચિમઘાતકી મહાવિદેહ તથાતેમાં ગજાંત વિપર્યય અને વનમુખ વિપર્યય. פלמט 4524 | ધિમાદન ગિર) પશ્ચિમ ધાતકી) મહા Blle la ? વિદેહ - સીતા મર!નદી --- પવન વધઐભ ગિ5 સોમનસSિ નિષધ પર્વત - સર્ગ- ૨૨ બ્લોક-૧૦૪ પૂર્વધાતકીલા તથા પશ્ચિમધાતકી ના ગજદંત - અને વળામુખોલો પરસ્પર સ્વવિપર્યાબેચિત્રથી છે.. : તપાસો I Page #560 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] [ 1 ] પૂર્વ ઘાતકી મહાવિદેહ અંગે ગજદંતવિપર્યય પા વાસુખવિટa અહી પૂર્વના બે ગજદંત અતિદીર્ઘ છે અઠશે પશ્ચિમ 6ષા હૂં ગત ટુંકા છે તેમજ પર્વના બે વમુખ અને પશ્ચિમ કાં બે વશમુખ મેં પણ પ્રમાણનૉ વિંપર્યાય છે. - , Pen Dogs માર વત , ગંધમાદન , પર્વ ઘાતકી) મહા P3 સીતા મહાનદી T મહી નદી સામrી સે, SicP3 RICK elebs 5. પવૅત 'સર્ગ-૨૨ 1શ્લોક. ૨૮૦) Page #561 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] [ ક્ષેત્રલોક ઉત્તરાધ ભાગ-૩ ધાતકી ખંડના મેરુપર્વતનું પ્રમાણ સર્ગ - ૨૨ શ્લોક ૨૦૯ પંડ૧૨વન ૧૦૦૦યો. ઉચાઇ એ. પંડફવન ૩૮૦૦ ચો. સૌમનસ વિસ્તાર ૨૫ ૫૦૦ થી ઉંચાઈએ સોમ વન દિન (મૂળથી) ય૭૦૦૦થો. સૌમનસ ઉંચાઇ ૨૮૦૦૦ યો , 1ઈ - ૫ ૦ ૦ યોજન (નંદનવને) ૯૩૨૦ યા વિસ્તાર ad ૫૦૦ ચો. કિં. ઉચાઈ સમ ભૂતલ ૯૪૦૦ 'યા વિસ્તાર | ૧૦૦૦ થી ઉંડાઇ મૂળ ૯૫૦૦ યા વિસ્તા૨. વાતકીખંડળ ૨ મેરૂ અને અર્ધપુષ્ક ના ૨ મેરૂ એ ચા૨ મેર તુલ્ય પ્રમાણ અને સ્વરૂપ વાળા છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો 1 [ 13 ] સર્ગ- ૨૨ ભદ્રશાલ વર્ષના ૮ વિભાગો શ્લોક-૨૨૫ યુર્વ-પશ્ચિંમ લંબાઇ ૨૨૦૦૦ , દક્ષિા – ઉત્તર પહોળાઈ ૨૫૦ યોજના | કુલ ૧૦૫૦૦ યોજન ---૬ ૫૪૦૦૦ યોજન - ૨ - ઉત્તર ઉત્તર તરફના ઉત્ત૨ ત૨ફનો પશ્ચિમ તરફનો છે પશ્ચિંમવિભાટી પર્વ વિભાગ :ઉત્તરવિભાગ ઉત્તર I !! કુરુક્ષેત્ર ગંધ માદન મઘું માલ્યવંત પર્વત (નr = સ પવ(1 - શીતા નદી પર્વ પર્વ ત૨ફનો.... .:: દક્ષિણવિભા પશ્વિમ શીતૌદા નદી - - - - - - - પશ્ચિમ તરફના -દક્ષિણ વિભાદ (ાગ તરનો. પશ્ચિમ વિભાગ દ/09/જી દવ કુરુ ૨ ' સૌ મનસ પર્વત તોફાની. દક્ષિણ તરફનો પૂર્વ વિભાગ, ક્ષેત્ર વિધુતપ્રભ પર્વત દક્ષિણ Page #563 -------------------------------------------------------------------------- ________________ [ 1 ]. [ ક્ષેત્રલેક-ઉત્તરાધી ભાગ-૩ કાલોદધિ સમુદ્ર માં ૫૪ ચંદ્રઢીપ ૫૪ સૂર્યદ્વીપ ૨ અધિપતિદ્વીપ સર્ગ. ૨૨ શ્લોક- ૨૮૭ ઇ. સ મુ દ્ર કા લા કા લા દ ધું QON જ00008. લા : Se ca Je3%૮ ઈન્ટ 0 DOOO ધાત કી , ના મહાકાલ૦છે. O) કાલ RU 1 ખિ૬ના ૧ર , વાત કાના ટ, ૪ ૨ કાલાંદી દ ૨, 00005 ૨ ચંદ્ર દ્વીપ (૪) લાખ . યોજન વિખુંભ oooooo - છે ના દ્ધાર 0000 xx7o સર્વે દ્વીપો જાતીથી ૨૨૦૦૦. યોજન દૂર અઠો ૨૦૦૦.યોજન વિસ્તાર વાળાછે. Page #564 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ]. [ 15 ] માતુ પાન પહંત ૪૨૪ યોજન સર્ગ -૨૩ શ્લોક- ૪ –૧૦ ૨૧ યોજન –– ) ))كككا (માનું પત્તરપવૅતરીકે > ૧૦૨૨ યીજન પર્વત નો આકા૨ સમજવા માટે બીજે જ યોજન પ્રકાર સર્ગ-૨૩ 4 શ્લો- જે બાહય પુકાર ૧૬૨૨ યોજન (4ષાર પર્વત <<< માને છે અર્પે ત૨ SIGA Sળ, લ ૨૦૪૪ યોજને MESSI 354 Page #565 -------------------------------------------------------------------------- ________________ [ 16 ] [ ક્ષેત્રલોક-ઉત્તર ભાગ-૩ માનુષોત્તર પર્વત અને તે ઉપર ૪ ય તથા ૨૬ દેવફટ પર્વત ની ઉંચાઈ ૧૦૨૨ યોજન આકાર સિંહનિયાદી(જબ્રોપ મૂળ પહોળાઈ ૨૦૨૨ યોજશ ત૨ફઉભી ભીંત સરખો અને બહાર શિખર પહોળાઈ ૪૨૪૪ન સાકાર - આ ઉપરથી ગાતીર્થંવત) | લા હૂ યુ , ) T , ષ્ક રા ષ્ક રા - ૫ « ૨ ઈિકિનારે A ST જે હાલ છS સર્ગ-૩ શ્લોક- ૨૯ Page #566 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] [17] | ધાતકીખંડ તથા પુષ્કરવાલા ૪ અને ૨૪ પર્વત 0 બ્સર્ગ - ૨૩/ શ્લોક- પ. - કુ A IR મ્પિw" તો 6.ઇએ કાર પà ગવતેત્ર Cdc k કેસ ? Ag > L$ દે છે જ ES Aટ { } II PDF મટણી છે - 3p) 0%E(તમe હાવિદહ પૂ re * નિષધ અવે ' છે 1. ના - ** ) Ulti '' *, ' છે હવત 2 * હil સત્ર ભ૨ct - SR 3) Page #567 -------------------------------------------------------------------------- ________________ [ 16 ] [ ક્ષેત્રક-ઉત્તરાર્ધ ભાગ-૩ ૮.મા નંદીગ્વદ્વીપમાં ચાર દિશાએ ૪ અંજનગિરિ અંજનગિરિ હા. ૫ અંજન ગિરિ અંજનગિરિ IS19810 Page #568 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] [ 19 ] ૮ મા નંદીશ્વર માં પર શાશ્વત જિંચેય. | દરેક અંજગિરિ ની ચાર દિશાએ ૪ વારિકા,વાપિકાઓમાં ૪| દધિમુખપવંત બન્ને વાપીકાના આંતરે આંતરે ૨-૨ શતકરયવંત | સર્વેની ઉપર અંકોત્ય મલીહા એક દિશામાં ૨૩ ચેત્ય ગણતાચાર દિશામાં પ૨ જિન્નચૈત્ય. V ) ). ર૦૦૦૦૦ ૦૦૦86 8 | ૨૦૦૦૦ યા ૨૦o ૦૦૦ હૈ. સૉ - ૪ શ્લોક ૨૮૨ Page #569 -------------------------------------------------------------------------- ________________ [ 20 ] [ ક્ષેત્રલેક-ઉત્તરાધી ભાગ-૧ દ૨ મા ફંડuj ૬ લગિ ઉપર જ જિંાચૈત્ય અને અહી ભાગ ની લોકપાલ હતી ૩૨ રાજધાની, અહિ દાણ દિશામાં જ લોકપાલના નામવાળા ચાર પર્વતોની દરેકની ચા૨ દિશાએ ૪-૪ રાજધાનીમાં મળી ૨૬ રાજધાની ધિમેન્દ્ર ના વ્યા લોકપાલની છે, એ રીતેજ ઉત્તર દિશામાં ઈશાનન્દના ચાર લોકપાલ બી ૨૬ રાજધાશી છે. સર્ગ-૨૪, લોકt૨૨ : - ૬ લ ગિરિ મો કુડલ ગિરિ ( ૧૨ . જ છે કંડલગિરિ ૪ર૦૦૦ સજજ ઉ ૨૦૦૦ જઠ ભૂમિમાં અને સિંહ, હિપcલ આકારે વલયા કાર છે. - - - -- - ----- - -- - -- - - - - - Page #570 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] ૨૩ મા રુચક દ્વીપમાં ૪ જન ચૈત્ય અનેં ૪૦ દિક્કુમારિકા સર્ગ. ૨૪ શ્લોક- ૩૨૭ ૨૨ \\ આરૂચકગિરિ સિંહનિષાદી આકારનાંછે તે૮૪૦૦૦.યોજનઉંચો ૧૦૦૨૨. યાજા મૂળ વિસ્તાર નૅ ૭૦૨૩.યોજન મધ્ય વિસ્તાર તથા ૪૦૨૪ યોજન શિખર વિસ્તા૨વાળો છે, તે શિખર વિસ્તાર ના બહારના ચૌથાહારમા૪ ચૈત્ય ૩૬ દિક્કુમારીકૂટ છે. અને દ્વીયના અભ્યન્તરાર્ધ ભાગમાં ૪દિકુમારી ટા [ 21 ] Page #571 -------------------------------------------------------------------------- ________________ [ 22 ] [ ક્ષેત્રલેક-ઉત્તરાર્ધ ભાગ-૩ સાતલા પ્રદવી યોર્તિધચક્ર કેટલું દૂર ચાલે છે તે. | મેરૂજી સમાટી સમીપે આવેલ છે, તેથી ૧૦ થો. ઉંચે પ્રથમ સૂર્ય, સમભૂતતા પ્રવીણા પોઈન્ટ થી હૈ તે ૮૦.યો. દૂર ચન્દ્ર, તેથી ૪ ૧૧૦૦ રાઉતા ? રોજન થવા છે. ઉમે નક્ષત્ર પરિમંડલ, તેથી ૭૯૦, યા ઉચ્ચ જઇએ ત્યારે ૪. યો ઉચે. ગ્રગંડલારંભમાં જ્યોતિયચ ની રૂઆત થાય છે. આ પ્રથમ શુક્ર પ્રહાદિ બાદ ત્રણતેથી ઉયર લીજા ૨૨ યોજાઈ ત્રણ યોજનcરે કરશ-બ્રસૂતિ રિ એટલે ૯૦૦ થી પૂર્ણ થયા મંગલ, શનીશ્ચરાદિ રહે છે. તે દ્યોતિષચક્રની સમાપ્તિ થાયે ) વળ અચિત્રમાં એકતારાથી છે. હવે 9૯૦ યોર્જત ને PM હરીજ તારા હું મેરૂ વ્યાધાત | ઢ્ય આરંભ થાય છે તે સ્થલ શ્રયી અંતર મેરૂની લગભગ મેરૂથી ચારે બાજુ ૧૨૨૨ ય. ૯શ હજારો વ્યાસ મેળવતા દુર ૨ડીને ફરતું તારામંડલ આવેલVN/ ૨૨૨૪૨ યોજત થાયછે. 0 0 0 0 0 E૯૦૦ ચો. શનિ| E૮૯૭યો. મંગળ G૮૯૪ યો- ગુરૂ g૮૯૧ યો- 6) T૮૮૭ બુધાદિક - 2 - યા, નક્ષત્રા G«યો. ઉચ ચન્દ્ર ૮ . ચન્દ્ર ૮૦થા ઉચ d ૧૨૧ F૦૦૦૦ યોજના વિસ્તા ૨ | * * * * 6 ચો ૮૦ થી ૯ સૂર્ય x # ૧ર૪૨ ૧૨ ૨૪૨ વાન e૯૦ ? સર્ગ - ૨૫ શ્લોક- ૪ Page #572 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] [ 23 ] -- -- - - મેરુ ફરતું નક્ષત્ર વિશેષતા દર્શક જાતિષચક્ર સર્ગ- ૨૫ બ્લોક - ૨૪ જ સ્વાલિ મૂળ ૪ ભરાગી મેરુ પર્વત આ ચિત્ર નtત્ર ચા૨ની વિશેષતા બતાવે છે એટલે ભરણી નક્ષત્ર સર્વથી અધઃ વાર્તિાલેછે, જયારે સ્વાતિ સવંથી ઉદÒભાગ ગમ ક૨છે, મૂલ 6ષત્ર સવૅથી દક્ષીણ ભાગ ૮ મા બાધ્યમંડલ ચાલે છે જયારે અભિજીત, સર્વે ક્ષત્ર ટાયે.એ ઉત્ત૨ ત૨ફ ૨૨ મા મંડલ અંદ૨ાભાગે ચારચરે છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ [ 24 ] સૌધર્મ કલ્પના સર્ગ.૨૬ શ્લોકજી ઇંગ સ્ફટિકમયઅર્હકપિત્થાકાર મૃગ ચિહ 199]] ૨૭૦૦ યાજન ધનાધિ [ ક્ષેત્રલેાક-ઉત્તરાર્ધ ભાગ-૩ વિમાનના દેખાવ ૨૬ પ્રાસાદો . ૫૦૦ યાં. જ્યાતિષી વિમાનમાં ચંદવિમાન દેખાવ. ના ચિત્રમાં ઉપરના ભાગે વૈમાનિક નિકાયનું વિમાન પાર્દિકા સહિત પ્રાસાદો યુક્ત ગોળાકાર વિમાન કેવી રીતે છે, તો બતાવેલ છે, જીવ્યું પણ એ જ પ્રમાણે જ્યોતિષી વિમાન છે, તમ સ્ફટિકનું મૃગ મિન્હે કેવી રીતે છે તો બતાવેલ છે, સર્ગ.૨૫ ક્લાક. ૩૩ ૨૫) Page #574 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] [ 25 ] નિષધ- નિલવત પર્વત આશ્રયિ નક્ષત્ર વ્યાઘાત નિવ્યઘાત અંતર સર્ગ. ૨૫ + લોક- ૯૯ વાનું ૨ ઉછે...૪ મદયમ અંત૨ નિજધન્ય ૫૦૦ધ. - વ્યા ઘાત અંતર 4 યા૨૬૬ યાજત બ૦૦ ય uyum TI Page #575 -------------------------------------------------------------------------- ________________ [ 26 ] [ ક્ષેત્રલેક-ઉત્તરાર્ધ ભાગ-૩ કયા કયાદ્વીપસમુદ્ર ઉપર આવલીકાબધ્ધ કેટલાં કેટલાં વિમાનો હોય છે તે. સર્ષ ૨૦ શ્લોક ૨૩ U 38 Tasteilt ટાઇમ 15દ ala *** * * વગત _યyl૫. [ભૂત સમુદ્ર સ્વયંભુરમણ ડીપ સ્વયંભ૨માગ સમુદ્ર - - આ પત્ર જે જે કપ સમુદ્ર ઉ૫૨ જેટલા જેટલા આવલિકાગત વિમાન કહ્યા છે તેનો આછો ચાલવા માટે છે. જંબૂ હી બાદ અન્ય હીપસમો ગયા પછી આવતા દવે દ્વીપની ઉર્થ સપાટીએ આકાશવજી આવલકાગત વિમાનીને ચાર દિશામાં હરૂઆત થી હુવાન પ્રથમ વિદ્વીપ ઉપ૨ ચારે દિશામાં જ બિલ વિમાનો નાવેલા છે, બાદ નાગ સમુહ ઉપર ચારે બાજુ બે-બે, યલઢીયે ચાર-ચાર,ભૂત સમુ આઠ-આઠ, સ્વયંભૂરમણદ્વીપ સ-રસ અને ભૂરમહં સમુટ્ટ ઉપર એકઝી- એકત્રીસ વિમાની જાય છે. પ્રત્યેકે વિમાન વર્ષે અસંખ્ય જનન તવ છે. આ વિમાની ઢીઢીપવર્દી મધ્યસ્થ ઈક વિમાનોથી વનસ ખ્ય ચાન ૧ છે. એ વખકા તરલ સર્વત્ર - પાવકી છે. Page #576 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] [ 27 ] વૈમાનિક નિકાયના પ્રત તથા લોકપાલનું વ્યવસ્થા ચિક. ૨૭ _ - ઉં લોકપાલ .. . ; • ઇફવિમાન પ લે અવતંસક , A ON .. 0 ૦ ૦° n ૦ : n = ૦ ૦ 0 5. લે o ----૦.. o દલો. • ...... ...............1 -~-૧૧૨ -10 - ~............, ------4-d---- ..........A...o... 4 DOO OO O O O OOO 4 3 44 --૦-g-.8: -~ --- ---- --૦ p...A.... ............ .........., છે 6 6 6 6 - .1444 4444 • . ••••૦. ....... .-- - ૦ ૦ ૦ ૦ હ - ૦ ૦ ૦ ૦ ૦ : ૨ Q: * * * --૦-n... .... .......... -- -—-- -૦..u...A........... .................................. --- ધનાદધિ સર્ગ - ૨૬ શ્લોક -૫ આ દેખાવ સૌધર્મકલ્પના ૧૩ પ્રકરીતો છે. આ ચિત્રમાં કુલ ૧૩ પ્રત૨ ૬ધ્યા છે, તેમાં ૧૨ ત૨. પંક્તિ લધુ સખા દેખાય છે, જયારે તેરમું મત સ્પષ્ટ રસમજણ તાપવા જરા વિસ્તૃત દશ છે. દરેક ખેતરે મદહેન વચલા ગોલક ઈન કેક' વિ માન છે, બને બાજ ન ર૫ક પંકિત બધ્ધ વિમાન પ્રારંભ પહલીન વાવતા પુષ્પાવકી વિમાન સુચક છે. બાદ બંને બાજ પકત બંધ વિમાનની શરૂઝાત દળ છે. તેમ 'સ્ત્રોકત ક મ મ જબ ત્રિકોણ પછી પકોણ બાદ ગોળ વિમાન બતાવ્યા છે. પન બધ્ધ વર્લૅમે પણ પાવકો હોવાત તદત્તર ૫૭૫ ૨૫૬ મૂકવામાં તાવ્યા છે. નીચે ધનો દધિ છે. હવે તેમા પ્રત૨ મધ્યમાં ગોળ ઈક વિમાન છે. બન્ને બાજુ તેn નસખ્ય યોજના દૂર [પ્રતિકલ્પના અંતિમ yતરે ] તેકાના સ્વામીના અવહંસક વિમાન ઉચકે છે. અને તને ફ૨તા પારે દિપિ સોમ-યમાદિ લોકપાલશે ચતુકોણાકા બતાવ્યા છે, અને MB ટપક પુપા વકો સુ છે. અને ત્રિકોહા 8 વિમાન કમ પહો સૂચવ્યો છે. પિયમાં ચારે દિશામાં તાલેખન અશકય હોવા બે બાજુની વ્યવસ્થ૬૨ ળિ છે, પણ અભ્યાએ ચારે બાજુ વિચારી લેવી. Page #577 -------------------------------------------------------------------------- ________________ [ 2૪ ] [ ક્ષેત્રલેક-ઉત્તરાર્ધ ભાગ-૩ વૈમાનિક તિકાયેઆવલિકાગત તથા પુષ્પાવકીર્ણ વિમાન વ્યવસ્થા. ઉત્તર સર્ગ. ૨૬ શ્લોક- ૬૮ દક્ષિણ ધના ચિત્રમાં વૈમાનિફકલ્પના એક પ્રસરનો સામાન્ય દેખાવ રજૂ થાય છે, એમ મધ્યવર્ત કઢા૨ ૨ાને કt[૨વાળા ગઢી તે ગોળાકારે ઈત્રક વિમાન છે. ત્યાર બાદ ચારે બાજુએ પૈકfબધ્ધ fપમાનાની વ્યવસ્થા બતાવી છે. તેમાં પ્રથમ ત્રણે દ્વારેના-75 બાજુ કાંગરવાળા કિલ્લાના ઝને એક બાજુ વૈદિકાઘા દેખાવયુક્ત પત્રકો વિમાનો, ચા૨ દ્વા૨વાળ વેદિકા Sલ ગલુકો| વિમાનો, ત્યારબાદ એક કાર અને કાગાગઢે યકત ગોળ વિમાનો, પુનઃ ત્રિકોહો દિ તેમ &મશઃ વિવિધ રંગો સાથે બતાવ્યું છે, તેમ યથાયોગ્ય ' ખતરે ઝા જ ઉમે વ્યવ થા વિચારણ, તિર્છાિ, પૂર્વ દિશા વર્ઝન શેખ ગ દિશામાં પંક્તિના અને વિમાનોના આપવામાં આવેલા વિવિધ 50 વિવિધ પ્રકારના * પ્રાવકી વિમાન દલ્લક ટપક દર્શાવલા છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] 1 29 ]. પર કઇફેઈનિકાયલા, કયા કયા દેવોનું અવધિજ્ઞાાત્રિ જેવા આકારે છે. ૭છે. ત્રાપાકાર નિયંક [ ૨ પલયા ફાર | પડહાકાર ભિન્ન ભિન્ન રીતે જઝલ્લર્યોકારબિન નારકોનું ભવન પતિ દેવોની ૫ મૃદંગાકાર ૬ પુષ્ય શ્વેત૨ દેવોના અવધિપ્રકાર | જાતિય અવધ = ચંગેરી યવનાલિદાકા૨ ૭] અવલિંજ્ઞાત હતી. આકાર પરૂપાનામાં નિજાભિમતાં! તેરી છે તે રૂગમથી. સમન્વય કરવા. આચિત્ર સ્પષ્ટ છે. કાલિક 1 વૈમાની લોન - અધ આકાર નવગ્રેવેયકને અવધિ અg૨વાસીઓને આ Page #579 -------------------------------------------------------------------------- ________________ [ 30 ] | [ ક્ષેત્રલેક-ઉત્તરાધ ભાગ-૩ t1 -નરૂ':વર સમુદ્રમાંથી ઉછરત સરકાયદેખાવ સર્ગ- ૨૭ શ્લોક૬૨ અસંખ્ય ૨૩૨૨. થી. ભૌતિઆકાર - Set : અa," | { ન હોય સમઢી / અરૂાગ ૨ આવરીપ *ગ વ૨ સને.” “બ્રુઢીપ માંડી ન સંગ દ્વીપ સમક૬ ઉલ્લંઘન કર્યા બાદ અરૂબવર નામનો ઢીપ આવેલ છે, તેને ફરતો આ 3G\ારે નામ નો સમ છે. અરૂણવકીપના ગઢમ કરે. ઉન યોજન દૂ૨ સમુદ્રમાં ચાવે બાળ જઈને cત્યારે ત્યાં ત્યારે બાજુને ઉપજે તને જલપ્રદેશથી તમ-કાય નામ ના ધકાન પુદગલ કેપ પદાર્થની કરેપ્રદ થી 13 પત થાય છે, કે હમ હi જે વિસ્તૃત પામનો ૧૩૨૧ યોનું સત ઉદ ભાગે પ્રસરતો અસખ્ય યો ન ઉગે ગયા બાદ ક્રમ ? ચારે બાજુ કિક્રપંજરવત ] વલયાકારે રાતે તો છેતો પાંચમાં બ્રહ્મકલ્પના ત્રીજ પ્રિત જઈને અટક્યો છે. એ સમસ્કાય સ્વરૂપો દ૬ સખ ના જ ! ! વફા૨ રૂપ હી વાત સમજાય સ્વરૂપ છે, જે તેમ બાદ વનસ્પતિ -વાર - ત્રસ જીવ ના સ્થાનરૂપ છે, વિસ્તાર વડે સંવ યા. અને પરેપિવડે સેં નેપ ચો છે. ધન ધો૨- ભયંક - ધકારમય છે. દેવોને વિળ તથા લોભ પમાડનારી . દુર્ધ૨ જાનુદેવને છૂપાઈ જા ના રૂપ છે. તો પગ તે ભયંકર હોવા બંબ ૨હી શકા€ નથી, તાવો ભયંકર તૈધકાર. જીજે 3યાંય નળ સામ 1 છે તો જોઈ ત્રાસ પામી જય સે છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો ] [ 31: અષ્ટ ગણરાજી ચિત્ર સર્ગ- ૨૭ પૂર્વદિશા બ્લોક-૧૮ ૭૦૦ દિવના પરિવાર વાળા 9 આદિત્ય દેવતા નિવાસ ઈશાન phoo6 સારસ્વત દેવ૩ વાલો વભિદેવ ૧૪ ૧૪૦૦ દેવના પરિવાર અમિદીશા તે ૨૦અમિલી ઉત્તર દિશા ૯૦૦ દેવ પરિવાર મ્બગ્નિદેવ - Ilse PjNfc o2 વૈરાયન૩ હરિજાભ કરિદેવ ૯૦૦૫ ૪ ૦ ૨ાંકર વરૂણદેવ ૧૪ ૧૪૦૦ દેવ પરિવાર દક્ષિણ દિશા ૫ 1012 fe OS ચંદ્રાભ વાયવ્ય દિશા ૯૦૦ દેવપરિવાર અવ્યાબાધદેવ ગર્દતાયદવ ૭૦૦૦ દિવપરિવાર નૈઋત્યદિશા 6'13 PRIR elbjhp3 ૦૦૦6 116 33 rengin જ્યાં બ્રહમલાપુરીજી આ દિશામાં કામ , આ ચિત્ર સ્પષ્ટ કૃષ્ણ વાજીનું છે એ હાસુખ જ્યાં તમસ્કાય રામ પામી છે, ચા અરસેં બ્રહ્મલોકના પિwત૨ ર્યાનવ હોલિક વિમાન ચારે દિશાવતી ઝાગ્યા છે. તેના તાલે હક દિશામાં ત્રિકાળ સંયુક્ત મનુષ્કળ બે-બે ડલે થઈને હણ રાજીવ માને કુલ ૮ છે તેમ અર્ચત૨ કળા૨જી ચતુકોશાક્તરે ખિstવતી અને બાહ્ય ત્રિકોણાકારે વહે છે. એ હલ્કા વૈમાનિક વત છે, માયામ અન્ય યજ્ઞ સમ્ર વિર્ષભ ર્સ પેય પવિલાપ અસય થી સહસ્ત્ર છે. !૨૫જી વી. પરિણામ 8 છે. જલપશિણામ રૂપ નહિ, તેમાં સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે, Page #581 -------------------------------------------------------------------------- ________________ - [ 32 ] [ ક્ષેત્રલેક-ઉત્તરાધી ભાગ-૩ 1 સિધ્ધ શિલા તથા સિધ્ધાત્મા સ્થાન દક ચિત્ર 6 - અલકા કાશ - પ્રદેશની હાલી વૃધ્ધી૨હેલ સિધ્ધાવગાહનાનું સિદ્ધાદગાહનું ઉદ્ધક્ષેત્ર 333 ધનુષ્ય ૧ હાથ K73 911C દીર્ધક્ષેત્ર- ૪પ લાખ યાજ છે ” સર્ગ-૨૭. શ્લોક-૬પ૧, સિદ્ધશિલા અને સિધ્ધાવસાહ વચ્ચેનું મધ્ય-ઉદ્ઘલેખ ૩} ગાઉન છે. ઉપલાખ યોજન લાંબી-પહોળી શ્રીસિંધશિલા > ૮. યા પ્રમાણ સિદ્ધશિલા અને સિધ્ધાવગાહ વવેચ મધ્ય ઉદર્વત્ર ; શાન છે. આ મિસ છેલ્લા અનૂસરે વિમાનની દવા ૧૨ ચો. દૂ૨ ૪૫. લાખ યોન લાની પહો સિધ્ધ&િલા છે. તે મધ્યભાગે અમિવર્ષભત ર યોજન પ્રમાણ ઘવાવાળા પ્રદેશમા’ ની બેન ઉપજે, ળના કોઈપણ ભાગમ માપો તા ૮ યોજન જડાઈ મm Mાવશે. જે માટે મિસ માં જ આ ઝાળ લાઈન પ્રથમ ૮ ચીજન જેવીના દીધી છે. ત્યાર બાદ મા ઘી દળ છે. ત્યા૨ ના ત અને ત્યત પતી બને છે, તેને કાલાત ૩૫ ગાઉ ઉd. સિધ્ધાત્મા છે અને ત્યા બાદ ગાઉ જેરલ તાકા૨ તેમાં અર્જત સિધ્ધાત્મા છે. ઉપર સવે cકેત ને વેમ્પનો છે. જ્યારે તમની ઝવગાડુના ભિન્ન-મન વાપી સમાનપ નળ ૨હેતું. શિલાભિત ૧ થન પછી લોકોનું પણ થાય છે. ઉપ૨ જે ગળ siાકતી બતાળ છે તે એક સિધ્ધ ચા અનંત સિદ્ધિ ‘ળ રોતે અવગાહી ૨હે તે સૂત્મક ર. Page #582 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-ચંત્રો ૩૩ સ્થાન શાશ્વત ચૈત્યોના સ્થાન તથા તેમની લંબાઈ તથા પ્રતિમાઓના માનનું યંત્ર સર્ગ-૨૩ શાશ્વતી શાશ્વત ચત્યની પ્રતિમાઓના માપ | લંબાઇ | પહોળાઇ | ઉંચાઈ ] ઉન્મેધાંગુલથી | - | સાત હથ પ્રમાણ શ્લોક નં. ઉર્ધ્વલોક ૩૦૬ અધોલોક તિલોક ૫૦૦ ધનુષ ૩૦૭ વૈમાનિક વિમાનોમાં નંદ્યસ્વર દ્વીપમાં કુંડલદ્વીપમાં રૂચક દ્વીપમાં ૧૦ યો. ૫યો. | | ૭ર યો. 306-390 ૫યો. ૨૫યો. | ૩૬ યો. [૩૧૧-૩૧૩ ૫. દેવકુરૂ, ઉત્તરકુરૂ, મેરૂ પર્વતના વનો, વક્ષસ્કાર પર્વતો, ગજદન પર્વતો, ઇષકાર, વર્ષધર, માનુષોત્તર, ભવનપતિમાં અસુરકુમારનિકાયના ૨૫યો. ભવનપતિના બાકીના નાગકુમારાદિ નવનિકાયના ૧રાયો. | ૧૮ યો. [ ૩૧૪ ધનુષ વ્યન્સર નિકાયના ૧ચાયો. ઘયો. | Kયો. | ૩૧૫ મેરૂપર્વતની ચૂલિકાઓ, યમક ૧ગાઉ વાં ગાઉ ૧૪૦ ૩૧૭–૩૧૯ પર્વત સર્વે કાંચન પર્વતો, દીર્ધ વૃત્ત-વૈતાઢય પર્વતો, સર્વે દ્રોમાં તથા દિગજ કૂટ, જંબૂ આદિ વૃક્ષો અને સર્વે કું. શાશ્વત ચૈત્યો અને પ્રતિમાઓની સંખ્યાનું યંત્ર સર્ગ–૨૩ નંબર સ્થાન - ચેત્યો | એક ચેત્યમાં | બ્લોક નં. | પ્રતિમાજી કેટલી | પ્રતિમાજીએ તીØલોક ૩૨૫૯૭૯૯ ૧૨૦ – ૧૨૦ ૩૯૧૩૨૦ ૧૨૪ - ૧૨૪ ૨૯૪ અધોલોકમાં ૭,૭૨,૦૦૦૦૦ ૧૮૦-૧૮૦. T૧૩,૮૯,૬૦,૦૦૦૦૦ ૨૯-૨૯૮ ઉર્ધ્વલોકમાં ૮૪૯૭૨૩ ૧૮૦-૧૮૦ | | ૧૫૨૯૪૪૪૭૬૦ | ૨૯૯-૩૦૨ વ્યંતર નિકાયમાં અસંખ્ય અસંખ્ય || જયોતિષિમાં - | O ૨ | ૮૫૭૦૨૮૨ ૧૫૪૨૫૮૩૬૦૮૦. * સકલતીર્થમાં ૧૫૨૯૪૪૪૭૬૦ પ્રતિમાજી, વિચાર સપ્તતિકામાં ૧૪૦૫૨૫૫૨૫૫૪૦ પ્રતિમાજી કહે છે. તત્ત્વ કેવલી ગમે. Page #583 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો | દ્વીપોના પ્રમાણનું યંત્ર વિસ્તાર સર્ગ નં. શ્લોક ને દીપના નામ જબૂદ્વીપ ૧ લાખ યોજના ૧૯ ધાતકી ખંડ ૪ લાખ યોજન ૨૨ પુષ્કરદ્વીપ ૧૬ લાખ યોજન ૨૩ ૨૪ ૨૪. ૨૪ ૨૪. વારૂણીવર ૬૪ લાખ યોજન ૮૬ થી ૮ લીવર દ્વીપ ૨ કરોડ ૫૬ લાખ યોજન ૨૪ ૯૩ થી ૫ ઘતવર દ્વીપ . ૧૦ કરોડ ૨૪ લાખ યોજન ૨૪ ૧૦૯ થી ૧૧૧ સોદવર દ્વીપ ૪૦ કરોડ ૯૬ લાખ યોજન ૧૧૫ થી ૧૧૭ નંદીશ્વર દ્વીપ ૧૬૩ કરોડ૮૪ લાખ યોજન ૨૪ ૧૨૪ થી ૧૩૦. અરૂણ દ્વીપ નંદીશ્વર સમુદ્રથી ડબલ ૨૯૪ અરૂણવર દ્વીપ અરૂણોદ સમુદ્રથી ડબલ ૩૦૧ અરૂણવરાવભાસ અરૂણવર સમુદ્રથી ડબલ ૨૪. ૩૦૨ કુંડલ દ્વીપ ! | અરૂણાવરાવભાસ સમુદ્રથી ડબલ ૨૪ ૩૦૩ કુંડલવર દ્વીપ | કુંડલોદ સમુદ્રથી બમણો ૨૪ ૩૧૯ કુંડલવરાવભાસ કુંડલવર સમુદ્રથી બમણો શંખ દ્વીપ કુંડલરાવભાસ સમુદ્રથી બમણો ૩ર૧ શંખવર દ્વીપ શંખ સમુદ્રથી બમણો ૩૨૨ શંખવરાવભાસ શંખવર સમુદ્રથી બમણો ૩ર૩ રૂચક દ્વીપ | શંખવરાવભાસ સમુદ્રથી બમણો ૩ર૪ ૧૯ | રૂચકવર દ્વીપ | સૂચક સમુદ્રથી બમણો રૂચકવરાવભાસ | રૂચકવર સમુદ્રથી બમણો | ૨૪ ૩૩૫ છે આ રીતે સૂર્યવરવાસ સમુદ્ર સુધી ત્રિપ્રત્યાવનાર ત્યાર પછી દેવીપ-સમુદ્ર નાગપસમુદ્ર, યમપ-સમુદ્ર ૨૪ ૩ર૦ ૨૪. I ૨૪ ૨૪ ૨૪. ૨૪ ૩૩૪ Page #584 -------------------------------------------------------------------------- ________________ ' ક્ષેત્રલોક ઉત્તરાર્ધ યંત્રો ' સમુદ્રોના પ્રમાણનું યંત્ર વિરતાર સ્વાદ સમુદ્રના નામ સર્ગન. બ્લોક નં. લવણ સમુદ્ર ૨ લાખ યોજન ખારૂં ૨૧ ૨-૩ કાલોદધિ સમુદ્ર ૮ લાખ યોજના વરસાદના પાણી જેવું ૨૨ ૨૮૩થી ૨૫ પુષ્કરોદ સમુદ્ર ૩ર લાખ યોજન અમૃત જેવું | ૨૪] ૮૧૨ વારૂણીવરોદ સમુદ્ર ૧ કરોડ ૨૮ લાખ યો. મદિરાનારસ જેવું ૨૪| ૮૯ થી ૯૨ શીદ સમુદ્ર ૫ કરોડ ૧ર લાખ યો. દૂધ જેવું | ૨૪ ૯ થી ૯૯ તથા ૧૮ વૃતોદ સમુદ્ર ૨૦ કરોડ ૪૮ લાખ યો. | ઘી જેવું | ૨૪, ૧૧ર થી ૧૧૪ શોદેદ સમુદ્ર ૮૧ કરોડ૯૨ લાખ યો. | શેરડીના રસ જેવું | ૨૪ ૧૧૮ થી ૧૨૩ નંદીશ્વર સમુદ્ર |અબજ ૨૭ કરોડ ૬૮ લાખ યો. ૨૯૩ તથા ૧૨૨ અરૂણોદ સમુદ્ર અણદ્વીપથી ડબલ ર૯૭– " અરૂણવર સમુદ્ર અરૂણવરદ્વીપથી ડબલ ૩૦૧ - અરૂણવરાવભાસ | અરૂણાવરાવભાસ દ્વીપથી ડબલ ૨૪ ૩૨ – ૪ કુંડલોદ સમુદ્ર | કુંડલીપથી બમણો ૩૧૯ – ૪ કુંડલવર સમુદ્ર | કુંડલવર દ્વીપથી બમણો ૩૨૦-” કંડલવરાવભાસ સ.|| કુંડલવરાવભાસ દ્વીપથી બમણો ૩૨૦-” શંખ સમુદ્ર | શંખદ્વીપથી બમણો ૨૪ ૩ર૧- ક ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૩રર ૨૪ ૩૨૪ - " શંખવર સમુદ્ર | શંખવર દ્વીપથી બમણો શંખાવભાસ સમુદ્ર | શંખરાવાભાસ દ્વીપથી બમણો રૂચક સમુદ્ર | રૂચક દ્વીપથી બમણો રૂચકવર સમુદ્ર | રૂચકવર દ્વીપથી બમણો ૨૪ ૩૩૪ – ” ૨૪ ૩૩૪ - ૦ રૂચકવરાવભાસ સ. રૂચકવરાવભાસ બાપ ૩૩૫ –” ભૂદ્વીપ - સમુદ્ર છે. ત્યાર પછી છેલ્લો શ્વયંભૂરમાણ લીપ-સમુદ્ર છે. તે બધા અનુક્રમે બપણાં છે. – Page #585 -------------------------------------------------------------------------- ________________ 36 નદીઓના નામ ૨ ગંગા નદી ૨સિંધુ નદી ૨ોહિનાંશા નદી ૨ રોહિતા નદી હરિકાન્તા નદી ૨ રિસલિલા નદી ૨ સીતોા નદી ૨ સીતા ની નામ ગોતીર્થ જળવૃદ્ધિ શિખા મોટા કલશો નાના લશો વેલંધર પર્વતો ૨ ૨ ૧ ૪ ૭૮૮૪ ૮ અંતર દ્વીપો ૫૬નું ધાતકીખંડની ૧૮૦ નદીઓનું યંત્ર સર્ગ-૨૨ ક્યા સ્થાને મૂળ ક્યાંથી નીક્ળી કઇ દિશાએ નીકળી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉત્તર મિવાન પર્વત હિમવાન પર્વત "9 મૂળ હિમવાન . નિશ્ચય પર્વત નીલવંત પર્વત શિખરી પર્વત ท મ ૨૨ક્તાનદી ૨૨ાવતી નદી ૨ સુવર્ણકૂલા નદી ૨રૂપ્યફૂલા ની ૨ નરકાના ની ૨ નારીકાન્તા નદી નીલવંત પર્વત કેશીપ * બન્ને મહાવિદેહના ૩૨-૩ર વિજયોની ગંગા-સિંધુ-રક્તા-રક્તવતી એમ ૧૨૮ નદીઓનું સર્વ સ્વરૂપ ગંગા-સિંધુ પ્રમાણે છે. લવણ સમુદ્રમાં આવેલા પદાર્થોનું સંક્ષિપ્ત યંત્ર સર્ગ-૨૧ કેટલા ઉંચાઈ ઉંડાઇ રૂમી પર્વત ક્યાંથી ક્યાં સુધી બે જગતીથી ૯૫૦૦૦ યો. મધ્યભાગમાં ૧૦૦૦ યો. પદ્મદ્રહ પદ્મદ્રહ મધ્યભાગમાં મશકલશના આંતર ૪૨૦૦૦ યો. થી ૪૩૦૨૨ યોજન સુધી પૂર્વે યંત્ર અપાઇ ગયું છે. મહાપદ્મદ્રહ .. નિત્રિી દ્રષ્ઠ શીત પુંડરીક હ પુંડરીક હ . માપુંડરીક દ્ર ห ક્રમશ: ૭૦૦ યોજન સમભૂમિથી 18000 41. ૧૦૦૦૦૦ યો. 100 થયો. ૧૭૨૧યો. દક્ષિણ ઉત્તર ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો ઉત્તર પૂર્વ પશ્ચિમ ઉત્તર નર દક્ષિણ ઉત્તર પર્વત ઉપર કેટલું હી ૫પર યો. ૫૩ અંશ ૩૨૧૦ યો. ૪૪ અંશ ૧૪,૮૪૨ ચો. ૮ અંશ ૪૩૦ યો. ૧૩ ૫૫૨ યો. ૫૩ અંશ. ક્રમશ: ૧૦૦૦ યો ૧૦૦૦૦૦ યો. જમીનનીઅંદર "9 ૧૦૦૦ યો. મીનની અંદર ท પહોળાઇ ૯૫૦૦૦ યો. .. ૧૦૦૦૦ યો. મધ્યના ભાગે ૧૦૦૦૦ યો. મધ્યના ભાગે ૧૦૦૦ યો. ૧૦૨૨યો. Page #586 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો ક્યાં કુંડમાં પડી ગંગા પ્રપાત સિંધુ પ્રપાત રોહિતાંશા પ્રપાત ચહિતા પ્રપાત હરિકાન્તા પ્રપાત હરિસલિલા પ્રપાત સીતોદા પ્રપાત સીતા પ્રપાત જગતથી કેટલે દૂર પ્રારંભથી ૯૫૦૦૦ યો. મુખના ભાગે ૯૫૦૦૦ યો. - ૪૨૦૦૦ યો. ધાતકીખંડની ૧૮૦ નદીઓનું યંત્ર સર્ગ-૨૨ ક્યા મધ્યગિરિથી સંગમ સ્થાન કેટલે દૂર રહીને વક થઈ ભરત ક્ષેત્રની મધ્યમાં શબ્દાપાતી વૈતાઢચથી ૧ યો. દૂર રહીને રક્તાપ્રપાત રક્તવતી પ્રપાત સુવર્ણકુલા પ્રપાત રૂપ્યકુલા પ્રપાત વિકટાપાતીવેતાઢ્યથી ૧ યોજન દૂર નરકાના પ્રપાત માલ્યવંતદ્વૈતાઢ્યથી ૨ યોજન દૂર નારીકાન્તા પ્રપાત આ મહાવિદેહની ૨૪ અન્તરનઠીઓનું સર્વ સ્વરૂપ રોહિતાંશા પ્રમાણે જાણવું ગંધાપાતી વૈતાઢચથી ૨ યો. દૂર રહીને ગંધાપાતી વૈતાઢાથી ર યો. દૂર રહીને મેરૂ પર્વતથી ૪ યો. દૂર રહીને n ૧૬૦૦૦ યો. નથી " ૯૬૯ ૪૦ યોજન - એરવત ક્ષેત્રની મધ્યમાં h-2 ૯૬૩ ૧૬૦૦૦ યો. નથી કાલોદધિ સમુદ્ર લવણ સમુદ્ર લવણ સમુદ્ર કાલોદધિ સમુદ્ર લણ સમુદ્રમાં આવેલા પદાર્થોનું સંક્ષિપ્ત યંત્ર સર્ગ-૨૧ જંબદ્ગીપ તરફ જળથી ઉંચો દેખાવ શિખા તરફ જળથી ઊંચો દેખાવ 99 લવણ સમુદ્ર કાલોદધિ સમુદ્ર ૩૩. યોજન ૯૫ લવણ સમુદ્ર કાલોદધિ સમુદ્ર કાલોધિ સમુદ્ર લવણ સમુદ્ર કાલોદધિ સમુદ્ર લવણ સમુદ્ર કાલોદધિ સમુદ્ર લવણ સમુદ્ર મૂલ વિસ્તાર ૧૦૦૦૦ યો. ૧૦૦૦ ૩ યો. ૧૦૦ યો. ૧૦૨૨ યો. ઉપરનો વિસ્તાર ૧૦૦૦૦ યો. મુખનો ૧૦૦૦૦ યો. ૧૦૦ યો. શ્લોક નં. ૪૨૪યો. ૯૫ થી ૯૯ 19 ૧૦૯ થી ૧૧૨ 19 ૧૨૧થી ૧૨૬ 37 99 ૧૨૭–૧૨૮ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૭ ૧૩ ૧૪૦ શ્લોક નં ૧૦ થી ૧૭ ૨૯ થી ૩૦ ૧૦૭ થી ૧૦૯ ૬૫ થી ૬૮ ૯૩થી ૯૫ ૧૪૧ થી ૧૯૪ Page #587 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો | લવણ સમુદ્રના ગૌતમ ચંદ્ર-સૂર્યાદિ ૨૫ કુપોનું યંત્ર સર્ગ-૨૧ દિu જગતીથી |પરિષિ પરસ્પર | તપની જિબૂત તરકશિખા તરફ જંબદ્વીપ તપ જંબૂના દૂર લંબાઈ | જળવદ્ધિ | જળથી તિરફ પથ્વીમેથી) પહોળાઈ ઉચાઇ | ની ઉડાઈ (ગૌતમ દ્વીપપશ્ચિમે જબૂ.ની ૩૭૯૪૮] ૧૨૦૦૦ | ૧૨૦૦૦ ૮૮ . ૧૨૬યો. જગતથી |યોજન | યોજન | યોજન યોજન અંશ ૧૨૦૦૦યો. ૨.૪ સૂર્યદ્વીપ " ૨ ગાઉ ૩.૪ચન્દ્રદીપ પૂર્વે | * | ૪.|સૂર્ય દ્વીપ પશ્ચિમે ધાતકીથી ૧૨૦૦૦યો. ૫.૮ ચદ્વીપ પૂર્વે લઘુ તથા મહાપાતાલ ક્લશોનું વર્ણન દર્શાવતું યંત્ર પાતાળ કળશના નામ કઇ દિશાએ ઠીક્વીની જાડાઈ મૂળમાં નીચે વિસ્તાર અધિપતિ દેવો વડવામુખ પૂર્વ કાલ ૧૦૦૦ ચો. ૧૦ હજાર કેયુ૫ દક્ષિણ મહાલ યુપ પશ્ચિમ વલંબ સ્વર ઉત્તર "ભંજન સર્ગનં. ૨૧ ૨૧ શ્લો. ન. ૬૩ લધુકળશ ૭૮૮૪ ૧૦ યોજન ચારે દિશામાં ચાર કળશોના ચાર આંતરામાં ૯-૯ પંક્તિએ૨૧૫થી૨૩ ૧૦૦ ચો. દરેકના જુદ્ધ સર્ગન. ૨૧ | ૨૧ ૨૧ ૯૨ | ૨૧ ૯૩ થી ૯૫ બ્લો. નં. ૯૧ Page #588 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો લણ સમુદ્રના ગૌતમ ચંદ્ર-સૂર્યાદિ ૨૫ દ્વીપોનું યંત્ર સર્ગ-૨૧ અધિપતિ દેવ શિખા તરફ | જંબૂ તરફ શિખા તરફ દ્વીપ ઉપર પ્રાસાદની પ્રાસાદની પૃથ્વીની મૂળથી ઉંચાઇ પહોળાઇ શું છે. ઉંડાઇ ઉચાઇ ૨૫રયો. ૬૦ ૯૫ અંશ .. ' " મધ્ય વિસ્તાર ૧ લાખ યો. " 19 . ૨૧ ૬૬ ૧૦૦૦ યો. ૨૧ ૨૧૪યો. ૪૨૯ યો. ૨ગાઉ ૨ગાઉ ૯૫ અંશ | ૪૫ અંશ "9 મૂળથી ઉંચાઇ ' " ' : " મુખ વિસ્તાર ૧૦ હજાર યો. .. ท ૨૧ ૬૬ ૧૦૦ યો. સુસ્થિત દેવનો પ્રાસાદ ૨૧ ૯૩ થી ૯૫ સૂર્ય પ્રાસાદ ચન્દ્ર પ્રાસાદ સૂર્ય પ્રાસાદ ચન્દ્ર પ્રાસાદ ઉડાઇ 99 " ท ૬ર યો. ૨ગાઉ ૨૧ I ૬૮ ૧૦૦૦ યો. ห ૩૧ યો. ૧ગાઉ લઘુ તથા મહાપાતાલ ક્લોનું વર્ણન દર્શાવતું યંત્ર અંદરની સ્થિતિ "7 . "9 "9 " મુખ અંતર ૨૧ 99 લવણ સમુદ્રનો અધિપતિ સુસ્થિત દેવ 06-23 ૨ સૂર્ય જંબુદ્રીપના ૨ સૂર્ય લવણસમુદ્રના ૧ લાખ યો. ૨૨૭૧૭૦યો. ૩ગાઉ પહેલા નીચા – માં વાયુ મધ્યના ઉપરના કુ માં જળ ૨ ચન્દ્ર જંબુદ્રીપના ૨ ચન્દ્ર લવણસમુદ્રના 39 શ્લોક નં. ૧૯૫ થી ૨૧૩ ૨૨૩–૨૨૪ ૨૨૫–૨૨૬ ૨ સૂર્ય લવણસમુદ્રના | ૨૨૭–૨૨૯ ૬ સૂર્ય ધાતકી ખંડના ૨ ચન્દ્ર લવણ સમુદ્રના ૨૩૦ થી ૨૩૪ ૬ ચન્દ્ર ધાતકી ખંડના માં વાયુ + જળ ૧ ૭૪૩૬ પહેલા નીચા 3 માં વાયુ મધ્યના માં વાયુ + જળ ઉપરના 3 માં જળ Page #589 -------------------------------------------------------------------------- ________________ નં ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. .. 40 ૯. પર્વતોના નામ ૨ ઇબુકાર ૧૦૦૦ યો. ૬૮ દીર્ઘ વૈતાઢ્ય ૫૦ળ્યો. ૨ લધુ હિમવંત ૨૧૦૫ ૪ યો. ૮ વૃત્ત વૈતાઢ્ય ૧૦૦૦ યો. ૨ મણ હિમવંત ૮૪૨૧યો. ૩૩૬૮૪ યો. ૨૧૦૫ યો. ૮૪૨૧યો. ૩૩૬૮૪ યો. ૨ નિષધ ૨ શિખરી ૨ રૂક્મિ ૨ નીલવંત ધાતકી ખંડના પર્વતોનું યંત્ર-૧ સર્ગ-૨૨ પહોળાઇ લંબાઈ ૪ લાખ યો. પર્વતોના નામ - નં. ૧. પૂર્વાર્ધમાં દેવકુરૂ પશ્ચિમમાં વિદ્યુત્પ્રભ ૨. |ઉત્તરકુરૂ પશ્ચિમમાં ગંધમાદન ૩. દેવકુરૂ પૂર્વમાં સોમનસ ૪. ઉત્તરકુરૂ પૂર્વમાં માલ્યવંત ૫. પશ્ચિમાર્ધમાં દેવકુરૂના પૂર્વમાં સોમનસ ૬. ઉત્તકુરૂ પૂર્વમાં માલ્યવંત ૭. દેવકુરૂ પશ્ચિમમાં વિદ્યુત્પ્રભ ૮. |ઉત્તરકુરૂ પશ્ચિમમાં ગંધમાદન ૯. ૩૨ વક્ષસ્કાર ૧૦. ૪૦૦ કંચનગિરિ ૧૧. ૪ યમકગિરિ ૧૨. ૪ ચિત્ર વિચિત્ર 99 ૧૦૦૦ યો. જલાખ યો. ท ปี 19 પર્વત પરના ગ્રહનું નામ પદ્મદ્રહ ધાતકી ખંડના પર્વતોનું યંત્ર-૨ સર્ગ-૨૨ પહોળાઇ લંબાઇ ૩૫૬૨૨૭ યો. વર્ષધર પર્વતો પાસે ૧૦૦૦ યોજન તથા ૬૩-૬૪ ૧૦ યો.| ૬૮-૩૦ |૧૦૪–૧૦૫ મહપદ્મદ્રહ ૪૦૦૦ યો. | ૨૦૦૦ યો. ૧૦ યો. ૧૦૬–૧૦૮ તિમિંછીદ્રહ |૮૦૦૦ યો. |૪૦૦૦ યો. | ૧૦ યો. ૧૧૮–૧૨૦ પુંડરીકદ્રહ ૨૦૦૦ યો. ૧૦૦૦ યો. | ૧૦ યો. ૧૨૯–૧૩૩ મહાપુંડરીકદ્ર ૪૦૦૦ યો. | ૨૦૦૦ યો. | ૧૦ યો. ૧૨૯–૧૩૮ કેસરી દ્રહ ૮૦૦૦ યો. ૪૦૦૦ યો. | ૧૦ યો. ૧૨૯–૧૪૦ locÆb] he eh દુહની લંબાઈ પહોળાઇ ૧૦૦૦ યો. ૨૦૦૦ યો. | ૧૦૦૦ યો. ท ૫૬૯૨૫૯ યો. ૩૫૬૨૨૭યો. 19 ૫૬૯૨૫૯ યો. ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો . વિજય જેટલી શ્લોક ઊંડાઇ નં પર્વત ઉપર ek to ele -Phive] h દે જંબુદ્રીપના કંચનગિરિ સમાન પ્રમાણવાળા ૧૦૦૦ યો. ૧૦૦૦ યો. પ્રસાદ ૧૦૦૦ યો. ૧૦૦૦ યો. ૨૨ પ્રાસાદ શ્લોક નં. ૧૮૩ થા ૧૭૪ ૧૫૩ ૧૯૨ ૧૯૦ ૨૦૫-૨૦૬ Page #590 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો નં. પર્વતનું નામ ૧. ૮ દીર્ઘ વૈતાઢ્ય (૪ ભરત એરવતના ૬૪ મહાવિદેહના ) ૨. ૮૧ન વૈતાઢ્ય ૩. પૂર્વાર્ધમાં દેવકુરૂ પશ્ચિમમાં વિદ્યુત્પમ ઉત્તરકુરુ " ગંધમાદન દેવકુરુ પૂર્વમાં સૌમનસ ઉત્તરકુરુ " માલ્યવંત પશ્ચિમાર્ચમાં દેવકુર પૂર્વમાં સોમનસ પુષ્કરાર્થના બાકીના પર્વતોનું યંત્ર સર્ગ-૨૩ ઉંચાઇ યોજન ૨૫ ઉત્તરકુર " માલ્યર્વત દેવકુર પશ્ચિમમાં વિદ્યુમ ઉત્તર પૂરું " ગંધમાદન ૪.૨ ૪ ચિત્ર-વિચિત્ર ૪યમક ૩૨ વક્ષસ્કાર નં. જ્યોતિષી ના નામ ચન્દ્ર સૂર્ય નક્ષત્ર ગ્રહ તારા ૧. ૨. 3. ૪. ૫. સર્ગનં. બ્લોક નં. પહોળાઇ યોજન ૫૦ ૧૦૦૦ ગોળાકાર વર્ષધર પાસે ૨૦૦૦ યોજન મેરુ પાસે અંગુલનો અસંખ્ય ભાગ ૧૦૦૦ ગો. ૨૦૦૦ લંબાઇ યોજન મંત્ર જેટ્લી ૨ ૨ ૫૬ ૧૭૬ ૧૩૩૯૫૦ ૧૯ ૨૧૨-૨૧૩ ૧૬૨૬૧૧૬ ૨૦૪૩૨૧૯ ૧૬૨૬૧૧૬ ૨૦૪૩૨૧૯ વિજય જેટલી . ત્રણ સમ ૪ ૪ ૧૧૨ ૩૫૨ ૨૬૭૯૦૦ ૨૧ ૨૬૧-૨૬૩ ૧૦૦૦ વર્ષધર પાસે ૪૦૦ યોજન મેરુ પાસે ૫૦૦ યોજન ૧૦૦૦ .. પર્વત પાસ ૪૦૦ નદી પાસે ૫૦૦ જમીનમાં ઉપર શું ř યોજન ૨૫૦ શ્લોક નં. ૬ | કુટ–જિનાલય | ૬૬ ૬૭ વર્ષધર પાસે ૧૦૦ યોજન મેરુ પાસે ૧૨૫ યોજન ૨૫૦ અઢીદ્વીપના સૂર્ય-ચન્દ્રાદિની સંખ્યાનું યંત્ર જંબુદ્રીપ મ ૧૦૦ ૧૨૫ ધાની કાલોદિય ખંડ ૧૨ ૧૨ ૩૩૬ ૧૦૫૬ ૮૦૩૭૦૦ ૨૨ ૨૮૦–૨૮૧ પ્રાસાદ gk Nodaydive] am | | પ્રસાદ "9 41 કો ૯૧ ૯૨ ૧૫૫ થી ૧૬૦ ૧૬૭ પુષ્કરાઈ ક્લ દ્વીપ સંખ્યા ૪૨ ૭૨ ૧૩૨ ૪૨ ૭૨ ૧૩૨ ૧૧૭૬ ૨૦૧૬ ૩૬૯૬ ૩૬૯૬ ૧૬૩૩૬ ૧૧૬૧૬ ૨૮૧૨૯૫૦ ૪૮૨૨૨૦૦ ૮૮૪૦૭૦૦ ૨૨ ૨૩ ૨૩ ૨૯૧--૨૯૨ ૧૮૭–૧૮૯ ૨૫૨–૨૫૭ Page #591 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ યંત્રો | રા ધાતકી ખંડની ૧૮૦ નદીઓની પહોળાઇ તથા ઉંડાઇનું યંત્ર સર્ગ-રર નદીઓ નદીની | નદીની કુંડની | દીપની | નદીની નદીની | શ્લોક મૂળમાં | અને | લંબાઇ | લંબાઈ | મૂળમાં | અને | નંબર પહોળાઇ| પહોળાઇ પહોળાઇ | પહોળાઇનું ઉંડાઇ | ઉડાઇ. ૧. | મહાવિદેહની ૧૨૮ તથા | ૧રા | ૧૨૫ ૧૨૦ ૧૬ ૭૭ થી ૭૯ ભરત એરવતની -૮ યોજના | યોજના | યોજના | યોજન | ગાઉ | યોજન | તથા ૮૮ ગંગાસિંધુ કુલ- ૧૩૬ સુવર્ણકૂલા, રૂપ્યકૂલા, રોહિતા, રોહિતાશા ૨૫ ૨૫૦ ૨૪૦ ૩ર ૮૦ થી ૯ ૮નીઓ તથા યોજન યોજન યોજન | ગાઉ | યોજન | તથા ૮૮ ૨૪ અત્તર નધિઓ નરકાન્તા, નારીકાન્તા, * ૫૦ ૫૦૦ ૪૮૦ ૧ | ૧૦. ૮૩ થી ૫ દ્વરકાન્તા, હરસલિલા ૮| યોજના | યોજન યોજન યોજના | યોજના | યોજન તથા ૮૯ નદીઓ સીતા-સીતોધ ૪ ૧૦૦૦ ૯૬૦ ૧૨૮ ] ૨ | ૨૦. ૮૬-૮૭ યોજના | યોજન યોજન યોજના | યોજના | યોજન | તથા ૮૯ ૩.T ૧૦ ધાતકીખંડના ૧૪ મહાક્ષેત્રોનું યંત્ર સર્ગ-રર. ક્ષેત્રના સ્થાન મુખ મધ્ય | અંત્ય | મધ્ય- શેક નામ વિસ્તાર વિસ્તાર વિસ્તાર | ગિરિ નંબર I ૧ ૨ ભરત દક્ષિણ ઇષકાર અને | ૬૬૧૪ યો. | ૧૨૫૮૧યો. | ૧૮૫૪૭યો. | ધર્ધ વૈતાઢ્ય ક્ષેત્ર હિમવાન પર્વતની ૧૨૯ અંશ ૧૫૫ અંશ ૩૬ અંશ પ૭ થી ૬૪ પર્વત વચ્ચે . ૨ હૈમવત હિમવંત પર્વતથી | ૨૬૪૫૮યો. | ૫૦૩૨૪ યો. [૭૪૧૯૦ ચો. | શબ્ધપાતી ક્ષેત્ર | ઉત્તર દિશામાં ૨અંશ | ૧૪૪ અંશ | ૧૯૬ અંશ | વૃત્ત વૈતાઢ્ય 19 થી ૧૦૪ ૨ હરિવર્ષમણહિમાવાન પર્વતથી /૧૦૫૮૩૩યો. | ૨૦૧૨૯૮યો. [૨૯૬૭૬૩યો. ગન્ધાપાતી ક્ષેત્ર ઉત્તર દિશામાં | ૧૫૬ અંશ | ૧૫ર અંશ | ૧૪૮ અંશ | વન વૈતાઢ્યfiડયા 119 ૨ એરવત ઉત્તર ઇબુકારથી શિખરી ૬૬૧૪ યો. [ ૧૨૫૮૧યો. | ૧૮૫૪૭યો. | ઘઉં વૈતાઢ્ય ક્ષેત્ર | પર્વતની દિશામાં ૧૨૯ અંશ ૩૬ અંશ | ૧૫૫ અંશ | પર્વત ૨હૈરણ્યવંત| શિખરી પર્વત પછી ૨૬૪૫૮યો. ] ૫૦૩૨૪યો. | ૭૪૧૯૦યો. | વિકટાપાતી ક્ષેત્ર ૯૨ અંશ | ૧૪૪ અંશ | ૧૯૬ અંશ | વૃત્ત વૈતાઢય ૧૩૬ | ૨ રમ્યરૂકમી પર્વત પછી ૧૦૫૮૩૩યો. | ૨૦૧૨૯૮યો. ૧૯૬૭૬૩યો. માલ્યવંત વૃત્ત ૧૩૯ ક્ષેત્ર ૧૫૬ અંશ | ૧૫ર અંશ | ૧૪૮ અંશ | વૈતાઢય ૭૨ મહાવિદેહ નિલવંત તથા નિષધ ૪૨૩૩૩૪યો. [૮૦૫૧૯૪ યો. ૧૧૮૭૦૫૪યો. મેરૂ પર્વત h૪ થી ૧૪૮ || પર્વતની વચ્ચે ૨૦ અંશ [૧૪ અંશ 1350 અંશ ૧૩૩ ક્ષેત્ર Page #592 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધયંત્રો 43 છે ૪ ૨૫૦ ધાતકી ખંડમાં વિજયાદિનો વિષંભ જાણવાનું યંત્ર સર્ગ-રર (શ્લોક ૧૫૬ થી ૧૬૯) વિર્ષોભ ઈષ્ટ) ઇષ્ટ પદાર્થ સિવાય એકત્ર - ૪ | પદાર્થ ભાગવાથી આવેલ પાર્થ શેષ પદ્યર્થોના કરવાથી | લાખમાંથી સંખ્યા ઇષ્ટ પદાર્થનો વિખંભ યોજન બાદ કરતાં ભાજ)| વિકેભ (એકનો) ૧ મેરૂ સહિતભદ્ર ૧૫૩૬૫૪-૮૦૦૦-૧૫૦–૧૧૬૮૮ ૧૩૪૪૨ ૨૫૫૧૫૮ ભદ્રશાલવનનો વિજયોનો ૨૨૫૧૫૮-૮૦૦૦–૧૫૦૦-૧૧૬૮૮ ૧૨૪૩૪૬ ૧૫૩૬૫૪ - ૧૬ ૯૦૩ . ૩. વક્ષસ્કરોનો ૨૨૫૧૫૮–૧૫૩૬૫૪-૧૫૦૦–૧૧૬૮૮|૩૯૨૦૦૦ ૮૦૦ ૧૦૦૦ અત્તર રિ૨૫૧૫૮-૧૫૩૬૫૪-૮૦–૧૧૬૮૮|૩૯૮૫૦૦] ૧૫૦૦ નદીઓનો | ૫ બે વનમુખોનો ર૨૫૧૫૮-૧૫૩૬૫૪-૮૦૦-૧૫૦૦ | ૮૮૩૧૨ ૧૧૬૮૮ | ૫૮૪ ધાતકી ખંડના મેરૂ પર્વત તથા તેના વનનું પ્રમાણ દર્શાવતું યંત્ર સર્ગ-૨ વિષય પ્રમાણ બ્લોક મેરૂની પૃથ્વી ઉપર ઉંચાઈ ૪૦૦૦ યોજન ૨૦૯ પૃથ્વીની અંદર ૧૦૦૦ યોજન ૨૯ ભૂમિની અંદરનો વિસ્તાર ૯૫૦૦ યોજન ૨૧૦ પૃથ્વી ઉપર તેનો વિસ્તાર ૯૪૦૦ યોજન ૨૧૦. ભદ્રશાલ વનની પૂર્વ પશ્ચિમ ૧,૭,૮૭૯ યોજના ૨૨૧ પૃથક પૃથક્ લંબાઈ દક્ષિણ ઉત્તરનો વિસ્તાર ૧૨૨૫ ૭૬ યોજના ૨૨૨ પૃથ્વીતલથી નંદનવનની ઉંચાઈ ૫૦૦ યોજન ૨૨૭ નંદનવનનો વિસ્તાર ૫૦૦ યોજન ૨૨૮ નંદનવનથી સૌમનસ વનની ઉંચાઇ પપપ૦૦ યોજન ૨૩ર સોમનસ વનનો વિસ્તાર ૫૦૦યોજન ૨૩૩ સૌમનસ વનથી પાંડકવનની ઉચાઈ ૨૮૦૦૦ યોજન ૨૩૮ પાંડકવનનો વિસ્તાર ૪૪ યોજન ૨૩૯ ધાતકીખંડના પૂર્વાર્ધ મેરૂ પર્વતની જેમ પશ્ચિમાઈ મેરૂ પર્વતનું પ્રમાણ જાણવું Page #593 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો اما ما ) T ને ૧૨ ૯. ૧૦, ૧૨. | ના ર૬૩ | જ માનુષાર પર્વતનું પ્રમાણ દર્શાવતું યંત્ર સર્ગ-૨૩ વિષય પ્રમાણ આદિ શ્લોક નં ઉચાઇ ૧૭ર૧યો. ભૂમિની અંદર અવગાઢ . ૪૩૦ યોજન ૧ ગાઉ પૃથ્વીની ઉપર ૧૦૨૨ યોજન મધ્ય વિસ્તાર ૭૨૩ યોજન શિખરનો વિસ્તાર ૪૨૪ યોજન આકાર સિંહ નિષાદી અથવા અર્ધા જવ જેવો ૯-૧૧ શાનું છે? જાંબુનદ સુવર્ણમય ૧૭ કૂટ સંખ્યા ૧૯ મધ્યપરિધિ ૧,૪૨, ૩૪,૮૨૩, યોજન ૩૬-૩૮ શિખર પર પરિધિ ૧,૪૨, ૩૨, ૯૩ર યોજન ૩૬-૩૮ બાહ્ય પરિધિ ૧,૪૨, ૩૬, ૭૩૧ યોજન ૪૧-૪૨ અભ્યત્તર પરિધિ ૧,૪૨,૩૦,૨૪૯યોજન ૪૩-૪૪ રતિકર પર્વતનું વર્ણન દર્શાવતું યંત્ર સર્ગ-૨૪ વિષય રતિકર પર્વત બ્લોક નં. સ્થાન દ્વીપની મધ્યમાં વિદિશા શેના છે? સર્વ૨નમય લંબાઇ. ૧૦,૦૦૦ યોજન પહોળાઈ ૧૦,૦૦૦ યોજન ઉચાઇ ૧,000 યોજન આકાર ઝલ્લરી વાજીંત્ર સમાન ભૂમિમાં અવગાઢ ૨૫યોજન પરિધિ. ૩૧૬૨૩યોજન બૃહત્સંગ્રહણી તથા શ્રી જંબદ્વીપ પ્રાપ્તિ અનુસારે ૧૧૦ યોજનમાં જયોતિષી દેવો કેવી રીતે રહેલા છે તેનું યંત્ર સર્ગ–૨૫ જયોતિષીના કેટલા કુલ યોજન કયા જયોતિષી નામ યોજન દૂર આવે છે. સમભૂતલાથી ૭૯૦ ૭૯૦ તારા તારાથી ૮૦૦ સૂર્યથી ૮૮૦ ચંદ્ર ચંદ્રથી નક્ષત્ર નક્ષત્રથી ૮૮૮ બુધ બુધથી ૮૯૧ શુક્રથી ૮૯૪ ગુરૂથી ૮૯૭ મંગળ મંગળથી ૯૦૦ શનિ 1 | ક થી ખ. ર૬૧ ૧૦ શુક. ૯. Page #594 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો થી ૧૦ ) અઢીપમાં એકી સાથે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ આદિ કેટલા હોય તેનું યંત્ર બીપ બીપ ઘાતકી ઘાતકી | પૃષ્ઠરાર્ધમાં | પુકાર્યમાં કુલ | કુલ ઉત્તમ પુરુષ જઘન્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ! ઉત્કૃષ્ટ માં | માં 1 ખંડમાં ખંડમાં જઘન્ય| ઉત્કૃષ્ટ ! જધન્ય | ઉત્કૃષ્ટ તીર્થકર ૩૪ ૧૭૦ ચક્રવર્તી ૪ ૩૦. | ૧૫૦ ૩. | વાસુદેવ ૧૫૦ બળદેવ ૩૦ ૬૦ ૨૦ [ ૧૫૦ ૨૧૦ ૪૨૦ ૧૪૦ | ૧૦૫૦ ૨૧૦. ૪૨૦. ૪૨૦ ૧૪૦ 1 ૧૦૫૦ ૫. ચક્રવર્તીના એકે. રત્નો ચક્રવર્તીના પચે. રત્નો ચક્રવર્તીના કુલરત્નો નિધાનની સંખ્યા સર્ગ નં. ૪૨૦ ૪૦ ૮૪૦ ૨૮૦ | ૨૧૦૦ ૩૬ ૨૭૦ ૫૪૦ ૭ર ૫૪૦ ૧૫૩૦ ૨૩ ૨૩ | ૨૩ | ૨૩ ૧૯ | ૧૯ | ૨૨ ] ૨૨ | ૨૦૭થી ૨૧૧ | ૨૭૭થી | ૨૭૯ બ્લોકનં. ૨૨૯થી | ૨૪. ૫ પદાર્થોના વિધ્વંભથી પુષ્પરાધની પૂરાયેલી પહોળાઇ (૮૦૦૦૦૦) નું યંત્ર સર્ગ ૨૩ શ્લોક ૧૩૯ થી ૧૫ર નં. ૫ વિધ્વંભ એકત્ર તેને પ્રાપ્ત થયેલો પદ્યર્થ ઇષ્ટ પદ્યર્થથી શેષ જ પઘર્થોનો વિધ્વંભ કરતાં | લાખમાંથી ભાગવાના એકનો બાદ કરતાં ભાજક અંક વિકુંભ ૧. ૧મેરૂ સહિત | ૩૧૬૭૦૮ ૧૬૦૦૦ |૩૦૦૦ ૨૩૩૭૬ ૩૫૯૦૮૪] ૪૪૦૯૧૬ ૪૪૯૧૬ - વનનો ૨. ૧૬ વિજયોનો ૪૪૦૯૧૬ ૧૬૦૦૦ ૩૦૦૦ |૨૩૩૭૬૪૮૩ર૯૨ ૩૧૬૭૦૮ ૧૬ ૧૯૭૪ ૧ગાઉ ૩. ૮ વક્ષસ્કારનો [૪૪૦૯૧૬, ૩૧૬૭ 3000 | ૨૩૩૭૬ /૭૮૪૦૦૦ ૧૬૦૦૦ ૨૦૦ ૪.૬ અત્તરનદીઓ ૪૪૦૯૧૬ ૩૧૬૭૮ ૧૬૦૦૦ ૨૩૩૭૬ ૯િ૭૦૦૦). ૩૦૦૦ ૫૦૦ ૫. ૨વનમુખનો T૪૪૦૯૧ ૩૧૬૭૪૧૬૦૦ ૩૦૦૦ ૭૭૬૬૨૪ ૨૩૩૭૬ ૧૧૬૮૮ કુલ ૮૦૦૦૦૦ Page #595 -------------------------------------------------------------------------- ________________ છે 46 E ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો | | પુષ્કરાઈ દ્વીપના ૧૪ વર્ષધર પર્વતો તથા પ્રહના પ્રમાણનું યંત્ર સર્ગ-૨૩ જ દરેક પર્વતની લંબાઈ ૮ લાખ યોજન મેઉ પર્વતના નામ સ્થાન પર્વતની પહોળાઈ ૨ હિમવાન પર્વત ઋષભકૂટ પર્વતના પર્યન્ત ભાગે ૪૨૧૦ ૪ અંશ ૨ મહિમાવાન પર્વત | હૈમવંત ક્ષેત્રની ઉત્તર દિશામાં ૧૬૪ર યો. ૮ કલા. ૨નિષધ પર્વત હરિવર્ષ ક્ષેત્ર પછી (૬૭૩૬૮ 8 અંશ) ૨શિખરી પર્વત એરવત ક્ષેત્ર પછી (૪૨૧૦ અંશ). ૨ રૂકમી પર્વત હૈરાગ્યવંત ક્ષેત્ર પછી (૧૬૪૨ યો. ૮ કલા) ૨ નીલવંત પર્વત રમક ક્ષેત્ર પછી | ' (૬૭૩૬૮ 8 અંશ) ૨ ઇyકાર પર્વત | પુષ્કરાઈ ક્ષેત્રની મધ્યમાં ૧૦૦૦ ચો. અઢી કપના શાશ્ચત ચૈત્યો અને પ્રતિમાઓનું યંત્ર સર્ગ - ૨૩ સ્થાન જબૂદ્વીપમાં સંખ્યા ચેત્યો પ્રતિમાજી ૧૭. ૨૦૪૦ વર્ષધર પર્વત ૭૨૦ દિર્ધ વૈતાઢચ પર્વત ૪૮૦ ગજદન પર્વત ૪૮૦ યમક પર્વત વક્ષસ્કાર પર્વત ૧૨૦ વૃત્ત વતાય ૪૮૦ બુકાર કંચનગિરિ ૨૦ ૨૦૦ ૨૪૦૦૦ દિગજક્ટો ૯૬૦. ઉત્તરકુર ૧૨૦ દિવકુર જંબુવૃક્ષ પરિવાર ૧૧૭ ૧૪૦૪૦ | શાલ્મલી વૃક્ષ પરિવાર ૧૧૭ ૧૪૦૪૦. જેT TT TTT ૪૮૦ LI ૧૦. ૧૧. ૧૨. ૧૨૦ ૧૩. 1 TS TS ૧૪. ૧૫. ૭૬ ૭૬ ૧૨૦ ૧૬. ૧૪ ૧૪ ૧૬૮૦ નદી કહે ૧૭. ૧૬ ૧૬ ૧૨૦ લ ૬૩૫ ૭૬ર Page #596 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો 47 છે I. પુષ્કરાઈ દ્વીપના ૧૪ વર્ષધર પર્વતો તથા પ્રહના પ્રમાણનું યંત્ર સર્ગ-૨૩ * દરેક પર્વતની લંબાઈ ૮ લાખ યોજના પર્વત પરના કહનું નામ દહની લંબાઈ દહની પહોળાઈ બ્લોક નં. ૫૨ દ્રવ્યું ૪૦૦૦ યો. ૨૦૦૦ યો. ૬૯ થી ૭૧ માપદ્મ દ્રહ ૮૦૦૦ યો. ૪૦૦૦ યો. ૫ થી ૯૭ તિવિંછી દ્રહ ૧૬૦૦૦ ચો. ૮૦૦૦ ચો. ૧૧ર થી ૧૧૪ પુંડરીક દ્રહ (૪૦૦૦ યો.) (૨૦૦ ચો.) ૧૨૬ મહાપુંડરીક દ્રહ (૮૦૦૦ ચો.). (૪૦૦૦ ચો.) ૧૨૮ કેશરિદ્રહ (૧૬૦૦૦ ચો.) (૮૦૦૦ યો.) ૧૩૦ (૪ ફૂટ) ૪૮ થી ૫૦ અઢી દ્વીપના શાશ્વત ચૈત્યો અને પ્રતિમાઓનું યંત્ર સર્ગ - ૨૩ ધાતકી ખંડમાં પુકરાર્ધમાં શ્લોક નં. સંખ્યા ચેઓ | પ્રતિમાજી સંખ્યા ચો પ્રતિમાજી ૩૪ ૪૦૮૦ ૩૪ ૪૮૦ ૨૭૪ ૧૪૦. ૧૪૦ ૨૭૫ ૮૧૬૦. ૮૧૬૦ ૨૭૬ ૯૬૦ ૬૦ ૧. ( ૧૨ ૯૬૦ ૩૮૪૦ ૩૮૪૦ ૯૬૦ ૨૪૦ ૨૪૦ ૪૦૦ ૪૦૦ ૪૮૦૦ ૪૦૦ ૪૮૦ ૧૯૨૦ ૧૬ ૧૨૦ ૨૭. ૨૪૦ ૨૪૦ اسم | بم ૨૪ ૨૪૦ www. ૨૪o ૨૩૪ ૨૮૦૮૦ २३४ ૨૮૪૦ ૨૩૪ ૨૮૦૮૦ ૨૩૪ ૨૮wo. ૨૪ ૨૭૯ થી ૨૮૨ ૨૭૯ થી ૨૨ ૨૮૩થી ૨૮૭ ૨૮૩થી ૨૮૭. ૧૫૨ ૧૫ર ૧૮૨૪૦ ૧૫ર ૧૫ર ૧૮૨૪૦ ૨૮ ૨૮ ૩૩૬૦ ૨૮ ૨૮ ૩૩૬૦ ૩ર ૩૨ ૩૮૪૦ ૩ર. ૩૨ ૨૮૮ ૩૮૪૦ ૧પ,૬૪૦, ૧૨૭ર ૧,૫૨,૬૪૦ કુલ ૧૨૭ર Page #597 -------------------------------------------------------------------------- ________________ 48 નં. ૧. ૧. ૨. ૨ 3. ૪. 3. મનુષ્યક્ષેત્રમાં એક તારાથી વ્યાઘાત રહિત તારા તારાનું આંતરૂ નિષધ – નીલવંતની પાસે તારા તારાનું આંતરૂ ૨. 3. ૪. ૫. મેરૂ પર્વત પાસે તારા તારાનું આંતરૂં જ્યોતિષી દેવ-દેવીઓનું જઘન્ય નંબર જયોતિષ્ક દેવ ૧. ચન્દ્ર નંબર ૧. ૨. 3. ૪. પુસ્કરાર્ધ દ્વીપના ૧૪ મહાક્ષેત્રોનું યંત્ર સર્ગ-૨૩ ક્ષેત્રના નામ ૨ ભરત ક્ષેત્ર ૨ એરવત ક્ષેત્ર ૨ હૈમવંત ક્ષેત્ર ૨ હિરણ્યવંત ક્ષેત્ર ૨ હરિવર્ષ ક્ષેત્ર ૨૨મ્યક્ ક્ષેત્ર ૨ મવિદેહ ક્ષેત્ર સૂર્ય નક્ષત્ર ગ્રહ તારા પ્રારંભનો વિસ્તાર ૪૧૫૭૯ યોજન સર અંશ ૧,૬૬૩૧૯ યોજન પર અંશ ૬૬૫૨૭૭ યોજન ૧ અંશ ૨૬૬૧૧૦૮ યોજન બીજા તારાનું આંતરૂં ઉત્કૃષ્ટ અંતર બે ગાઉ પર્વત પૃથ્વીથી ૪૦૦ યોજન વિષય વિમાનની લંબાઇ પહોળાઇ વિમાનની ઉંચાઇ વિમાનને વહન કરનાર દેવોની સંખ્યા વિમાનોની ગતિ ૧ પલ્યોપમ અને ૧ હજાર વર્ષ અર્ધ પલ્યોપમ પર ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો મેરૂ પર્વતની પહોળાઇ ૧૦૦૦૦ યો. છે. મેરૂથી ૧૧૨૧ યોજન દૂર ચાલે છે. ઉત્કૃષ્ટ આયુષ્ય તથા અલ્પબહુત્ત્વનું યંત્ર સર્ગ-૨૫ ઉત્કૃષ્ટ આયુષ્ય ધન્ય આયુષ્ય ૧ ૫૫ોપમ અને → પલ્યોપમ ૧ લાખ વર્ષ → પલ્યોપમ ! પલ્યોપમ ૧. પલ્યોપમ પલ્યોપમનો આઠમો ભાગ ચન્દ્ર ૧ પલ્યોપમ - પલ્યોપમ જયોતિષીના વિમાનોનું પ્રમાણ દર્શાવતું યંત્ર સર્ગ-૨૫ યોજન યોજન ૧૬ હજાર અલ્પગતિ મધ્યનો વિસ્તાર ૫૩૫૧૨ યોજન ૧૯૯ અંશ ૨૧૪૦૫૧ યોજન ૬૨ અંશ ૮૫૬૨૦૭ યોજન ૧૩ અંશ ૩૪૨૪૮૨૮ ૨ યોજન દર્શાવતુ સંર્ગ-૨૫ જધન્ય અંતર ૫૦૦ ધનુષ તેની ઉપર ફૂટો ૫૦૦ યોજનઉંચા સૂર્ય ૪ યોજન સ યોજન ૧૬ હજાર ચંદ્રથી શીઘગતિ Page #598 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો બાલ વિસ્તાર ૬૫૪૪૬ યો. 33 અંશ ૨૬૧૭૮૪ યો. ૧૨ પર અંશ ૧૦૪૭૧૩૬ યો. સર અંશ પુસ્કરાર્ધ દ્વીપના ૧૪ મહાક્ષેત્રોનું યંત્ર સર્ગ-૨૩ સ્થાન પુષ્કરાર્ધના મેરૂ પર્વતની દિશામાં હિમવાન પર્વતથી આગળ મહિમવાન પર્વત પછી રૂકમી પર્વતથી આગળ ૪૧૮૮૫૪૭૩૨ નિષધ તથા નીલવાન પર્વતથી મધ્યમાં મનુષ્યક્ષેત્રમાં એક તારાથી બીજા દેવોનું અલ્પબહુન્ન ચન્દ્ર સૂર્ય સૌથી થોડા પરસ્પરસમાન સૂર્ય ચન્દ્ર સૌથી થોડા પરસ્પર સમાન તેનાથી નક્ષત્ર સંખ્યાત ગુણા તેનાથી ગ્રહે સંખ્યાત ગુણા તેનાથી તારા સંખ્યાત ગુણા મધ્યગિરિ દીર્ઘ વૈતાઢ્ય કુલ ૨૬૬ યોજન પહોળા ફૂટ ૨૫૦ યોજન એક તરફ ૮ યોજન દૂર બીજી તરફ ૮ યોજન દૂર મેરૂથી દૂર બીજી દિશામાં ૧૧૨૧ યો. | ત્રણે રાશિનો સરવાળો ૧૨૨૪૨ યોજન જયોતિષી દેવ-દેવીઓનું જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય તથા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય વિકટાપાતી તથા શબ્દાપાતી વૃત્ત નક્ષત્ર ૧ગાઉ ગાગાઉ ગન્ધાપાતી તથા માલ્યવંત વૃત્ત વૈતાઢ્ય મેરૂ પર્વત તારાનું અર્ધ પલ્યોપમ ૫૦ હજાર વર્ષ વૈતાઢ્ય અર્ધ પલ્યોપમ ૫૦૦ વર્ષ - પલ્યોપમ → પલ્યોપમ - પલ્યોપમથી કંઇક અધિક | અે પલ્યોપમ અર્ધ પલ્યોપમ - પલ્યોપમ ? પલ્યોપમથી કંઇક અધિક | ? પલ્યોપમ જ્યોતિષીના વિમાનોનું પ્રમાણ દર્શાવતું યંત્ર સર્ગ-૨૫ તારા ગાગાઉ ગ ગાઉ ગ્રહ ૨ગાઉ ૧ ગાઉ ૮હજાર ૪ હજાર ગ્રહથી ત્વરિત ગતિ સૂર્યથી ત્વરિત ગતિ મનુષ્ય ક્ષેત્રની બહારના વિમાનોની લંબાઇ–પહેળાઇ તથા ઉંચાઇ અર્ધ માપના છે. શ્લોક નં. ૬૨ થી ૬૬ ૮૭ થી ૯૨ ૧૩૪ થી ૧૩૮ આંતરૂં દર્શાવતુ યંત્ર સર્ગ નં.૨૫ સર્ગ નં.૨૫ ૨હજાર સૌથી ત્વરિત ગતિ ૧૦૭ થી ૧૧૧ શ્લોક નં. ૯૯ શ્લોક નં. ૧૦૦ થી ૧૦૪ સર્ગ નં. ૨૫ શ્લોક નં. ૧૦૫ થી ૧૦૭ અલ્પબહુત્ત્વનું યંત્ર સર્ગ-૨૫ જન્મ આયુષ્ય શ્લોક નં. ૧૬૮ – ૧૮૩ 49 ૧૭૦ - ૧૮૩ ૧૭૯ - ૧૮૩ ૧૭૭ – ૧૮૩ ૧૮૧-૧૮૩ બ્લોક નં. ૪૦ થી ૪૯ ૪૧ ૮૬ થી ૯૦ ૯૧ થી ૯૫ Page #599 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો પુષ્પરાધની નદીઓનું યંત્ર સર્ગ-૨૩ નદીનું | મૂળ | ક્યાંથી | કઈ | મૂળમાં | ' અને નામ | ન | નીકળી | દિશાએ | પહોળાઈ | ઉડાઇ | પહોળાઇ | હાઈ ' ક્યા ક્ષેત્રમાં વહી ૧. | | ૨ હિમવાનપદ્મ દ્રહ પૂર્વ | ૨૫યો. | ગંગા | પર્વત યો. [૨૫યો.| ૫ | યો. ] પૂર્વ પુષ્કરાઈ પશ્ચિમ પુષ્કરાઈ ભરત ક્ષેત્રમાં * | " | પશ્ચિમ | * | પૂર્વ તથા પશ્ચિમ ભરત ક્ષેત્રમાં II ૩. ! ૨ હિમવાન/પદ્મ દ્રહ ઉત્તર | ૫૦ યો. | ૧યો. | ૫૦૦ ય.|૧૦ યો.. રોહિતાશા પર્વત બે ભાગ કરતી ૨ | મા માપદ્મ| દક્ષિણ | રોહિતા /હિમવાની દ્રહ પર્વત » પૂર્વાર્ધ તથા પશ્ચિમાર્થ હૈમવત ક્ષેત્રમાં ૫. | " | * | ઉત્તર | ૧૦૦ ચો. િરયો. ૧૦૦૦ યો. ૨૦યો. ૨ રિકાના પૂર્વ તથા પશ્ચિમાઈ હરિવર્ષ ક્ષેત્રમાં | નિષધ તિવિંછિી દક્ષિણ | ” .. હરિ પર્વત ] ડ્રહ સલિલા પૂર્વ તથા પશ્ચિમ હર વર્ષ ક્ષેત્રમાં ઉત્તર | ૨૦યો. ૪ યો. ૨૦૦૦ યો. ૪.યો. | પૂર્વ તથા પશ્ચિમ વિદેહમાં સીતો Page #600 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રએ પુષ્કરાર્ધની નદીઓનું યંત્ર સર્ગ-૨૩ જિAવક કુંડના | કંડનો નામ | વિસ્તાર | કુંડમાના દ્વીપની પર્વત | દ્વીપોની ઉપર | ઉચાઈ | શ્લોક - સંગમ સ્થાન dous પહોળાઈ કેટલું પહોળાઈ ૨૫ યો. ૨ગાઉ પૂર્વ પુષ્કરાની માનુષોત્તર પર્વતમાં સમાઈ જાય છે. અને પશ્ચિમ પુષ્કરાઈની કાલોદધિ સમુદ્રને મળે છે. ગંગા પપાત|૨૪૦ ચો. | ૩ર યો. કંઇક અધિક સિંધુ અપાત પૂર્વ પુષ્કરાઈની કાલોદધિ સમુદ્રને મળે છે. પશ્ચિમ પુષ્કરાઈની માનુષોત્તર પર્વતમાં વિલીન થાય છે. રોહિતાશા ૪૮૦યો. [ ૬૪ યો. | ૫૦યો. ] પાત ૧૧૦૫ પૂર્વ પુષ્કરાઈની કાલોદધિ સમુદ્રમાં જાય છે. પશ્ચિમ પુષ્કરાઈની માનુષોત્તર પર્વતમાં જાય છે. અંશ શેહિતા પપાત પૂર્વ પુષ્કરાની માનુષોત્તર પર્વતમાં વિલીન થાય છે. પશ્ચિમ પુષ્કરાની કાલોદધિ સમુદ્રમાં જાય છે. " પૂર્વાર્ધ હરિવર્ષ ક્ષેત્રની કાલોધિ સમુદ્રમાં જાય છે. અને પશ્ચિમાર્થ હરિવર્ષની માનુષીનર નાર્વતમાં જાય છે. હરકાના ૯૦ ચો. ૧૨૮યો. | ૧૦૦ . | ૬૪૨૧ પાત ૪ કળા ૧૧૫ પૂર્વાર્ધની માનુષોત્તર ૫ર્વતને મળે છે. અને પશ્ચિમાર્ધિની કાલોદધિ સમુદ્રને મળે છે. હરસલિલા પપાત ૧૨ર પૂર્વાર્ધની કાલોદધિ સમુદ્રમાં | જાય છે. અને પશ્ચિમાઈની માનુષોત્તર પર્વતમાં જાય છે. સીતાદા | ૧૯૨૦ | ૨૫૬ યો. | ૨૦૦ ો. પપાત | યો. રÖ૮૪. " યો. 1 અંશ Page #601 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ યંત્રો પુષ્પરાર્ધની નદીઓનું યંત્ર સર્ગ-૩ નદીનું | મૂળ | ક્યાંથી | કઈ | મૂળમાં 1 અને નામ | સ્થાન | નીકળી | દિuઓ | પહોળાઇ | Guઈ | પહોળાઈ | ઉuઈ ક્યા ક્ષેત્રમાં વહી યો. ૨૫૦યો. શિખરી | પંડીરક, પશ્ચિમ | ૨૫ યો. | | પર્વત પૂર્વ તથા પશ્ચિમ રવતમાં ના પૂર્વ ૨ શિખરી | પંડરીક રક્તવતી ! પર્વત ] ડ્રહ પૂર્વ તથા પશ્ચિમ એરવતમાં સુવણ | | દક્ષિણ | ૫૦. | ૧યો. ૫૦૦ ચો. ૧૦ ચો. | પૂર્વ તથા પશ્ચિમ હૈરમ્યવંત ક્ષેત્રમાં લા ૧૧. | જ | ઝ | ૨ 3યકુલા | કમી | મહા | ઉત્તર | પંડરીક પૂર્વ તથા પશ્ચિમ હિરણ્યવંત ક્ષેત્રમાં હું દક્ષિણ | ૧૦૦ ચો. | Rયો. [૧૦૦૦ યો.૨૦.] પૂર્વ તથા પશ્ચિમ રમ્ય નરકાન્તા ક્ષેત્રમાં નીલવંતી કેસરિ | ઉત્તર નારી- | પર્વત | હું | નર | | | | કાના દક્ષિણ | ૨૦૦ યો.જયો. ૨૦૦૦ યો. ૪૦ યો.. સીતા પૂર્વ તથા પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં Page #602 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો 53 એ પુષ્કરાઈની નદીઓનું યંત્ર સર્ગ-૨૩ કુંડના | કુંડનો | કુંડમાના | જિવિકા સંગમ સ્થાન નામ | વિસ્તાર | દ્વીપની લંબાઈ પહોળાઈ પહોળાઈ પૂર્વાર્ધની કાલોદધિ સમુદ્રમાં જય ૨ક્તા |૨૪૦યો. | ૩ર યો. | ૨૫ ચો. છે. અને પશ્ચિમાર્ધિની માનુષોત્તર | પપાત | થી કંઇક પર્વતમાં જાય છે. અધિક પર્વત | તપોની ઉપર ઉચાઈ. કેટલું વહી ૨ગાઉ|૧૨૬-૧૨૭ રક્તવતી પૂર્વાર્ધની માનુષોત્તરપર્વતમાં તથા પશ્ચિમાર્ધની કાલોદધિ સમુદ્રમાં જાય છે. પપાત પૂર્વાર્ધની કાલોધિ સમુદ્રમાં તથા પશ્ચિમાઈની માનુષોત્તર પર્વતમાં વિલીન થાય છે. સૂવર્ણકૂલા ૪૮૦. | ૬૪યો. | ૫૦યો. અપાત ૧૧૦૫ યો. ૨૨અંશ | ૧૨૮-૧૨૯ પૂર્વાર્ધની માનુષોત્તર પર્વતમાં | રૂપ્યફૂલા વિલીન થાય છે. તથા પશ્ચિમાની | પ્રપાત કાલોદધિ સમુદ્રમાં જય છે. પૂર્વાર્ધની કાલોદધિ સમુદ્રમાં જાય | નરકાન્તા ૯૦યો. | ૧૨૮યો. | ૧૦૦ ચો. | ૬૪૨૧ છે તથા પશ્ચિમાઈની માનુષોત્તર પાત પર્વતમાં વિલીન થાય છે. ૪ કળા યો. " | " " | * ૧૩૧૩૧ પૂર્વાર્ધની માનુષોત્તર પર્વતમાં 'નારીકાન્તા વિલીન થાય છે તથા પશ્ચિમાર્ધિની પ્રપાત કાલોદધિ સમુદ્રમાં જાય છે. ર્વાર્ધની માનુષોત્તર પર્વતમાં || સીતા | ૧૨૦ | ૨૫૬ યો. | ૨૦૦યો. | ૨૯૬૮૪. " વિલીન થાય છે. તથા પશ્ચિમાઈની પ્રપાત | છે. કાલોદધિ સમુદ્રમાં જાય છે. યો. 5 અંશ Page #603 -------------------------------------------------------------------------- ________________ 54 ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-ચંગો | નંદીશ્વર પિના શાશ્વત ચૈત્યનું વર્ણન દર્શાવતું યંત્ર સર્ગ-રજ વિષય શાશ્વત ચૈત્ય શ્લોક નં. દધિમુખ પર્વત પર કેટલા ૧૮૫ અંજનગિરિ પર કેટલા ૧૮૫ રતિકર પર્વત પર કેટલા ૧૮૫ એક દિશામાં કેટલા ૧૮૬ ચારે દિશાના મળીને પર ૧૮૬ લંબાઈ ૧૦૦ યોજન ૧૮૯ પહોળાઈ ૧૮૯ ઉચાઈ ૫૦યોજન ૭૨ યોજન સિંહનિષદનાકારે ૧૮૯ આકાર ૧૯૪ તેના દ્વારની સંખ્યા ૧૯૬ દ્વારની ઉંચાઇ ૧૬ યોજન ૧૯૮ કારનોવિસ્તાર ૮ યોજન ૧૯૮ અંદરના મુખમંડપની લંબાઇ ૧૦૦યોજન ૨૦૨ મુખમંડપનો વિસ્તાર ૫૦ યોજના ૨૦૨ મુખમંડપની ઉચાઈ ૧૬ યોજન ૨૦૨ મણિપીઠિકાની લંબાઈ યોજન ૨૦૪ મણિપીઠિકાની પહેલાઈ ૪ યોજન ૨૦૪ મણિ પીઠિકા પર શું છે. ઇન્દ્રને યોગ્ય સિંહાસન ૨૦૪ મુખમંડપની આગળની મણિપીઠિકાની ઉંચાઇ યોજન ૨૮ ૧૯| | ૨૦. ૨૦. ૧૬ યોજન ૨૮ મણિપીઠિકાની લંબાઇ-પહેલાઈ મણિપીઠિકા પર ચૈત્યસ્તૂપની લંબાઇ-પહોળાઈ ૨૧. ૧૬ યોજના ૨૦૯ Page #604 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ-યંત્રો નંદીશ્વર દ્વીપના શાશ્વત ચૈત્યનું વર્ણન દર્શાવતું યંત્ર સર્ગ-૨૪ વિષય શાશ્વત ચૈત્ય ચૈત્ય સ્તૂપની ઉંચાઇ ૧૬ યો. થી કંઇક અધિક મણિપીઠિકા પર શું છે શ્રી અરિહંત ભગવાનની પ્રતિમાઓ ચૈત્યસ્તૂપની આગળ શું છે ? મણિપીઠિકા ચૈત્યવૃક્ષ પીઠિકા ૮યોજન ૪ યોજન મહેન્દ્રધ્વજ ૬૦ યોજન એકએક યોજન નંદા નામની વાવડી નં. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩ર. 33. ૩૪. ૩૫. ૩૬. 39. ૩૮. ૩૯. ૪૦. ૪૧. મણિપીઠિકા ઉપર શું છે ? ચૈત્યવૃક્ષની આગળ શું છે ? તે પીઠિકાની લંબાઇ અને મોળાઇ પીઠિકાની ઉંચાઇ પીઠિકા ઉપર શું છે ? મહેન્દ્ર ધ્વજની ઉંચાઇ ધ્વજની પોળાઇ તથા ઊંડાઇ ધ્વજની પછી શું છે ? વાવડીની લંબાઇ વાવડીની પહોળાઇ વાવડીની ઊંડાઇ મંદિરની મધ્યમાં? પીઠિકાની લંબાઇ–પર્હોળાઇ પીઠિકાની ઊંચાઇ મણિપીઠિકા ઉપર શું ? દેવછંદકની લંબાઇ–પોળાઇ દેવછંદકની ઊંચાઇ ૧૦૦ યોજન ૫૦ યોજન ૧૦ યોજન મણિપીઠિકા ૧૬ યોજન ૮ યોજન દેવ છંદક ૧૬ યોજન ૧૬ યોજનથી અધિક 55 શ્લોક નં. ૨૦૯ ૨૧૧ ૧૨ ૨૧૩ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૬ ૨૧૬ ૨૧૭ ૨૧૭ ૨૧૭ : ૧૭ ૨૨૪ ૨૨૪ ૨૨૪ ૨૫ ૨૨૫ પ Page #605 -------------------------------------------------------------------------- ________________ 56. ત્રલોક ઉત્તરાર્ધ યંત્રો ૨૯૨ દ જ છે ૧૨૪ થી જ છે " | ૨૯૧ ૮૦. અઢીદ્વીપની બહારના શાશ્વત ચૈત્યો તથા પ્રતિમાઓનું યંત્ર : સર્ગ–૨૩ સ્પન | | દરેકમાં પ્રતિમા કુલ પ્રતિમાં | શ્લોક નં. માનુષોત્તર પર્વત ૧૨૦ ૪૮૦ નંદીશ્વર દ્વીપ ૧૨૪ ૬૪૪૮ નિંદીશ્વર દ્વીપની ૧૬રાજધાની ૧૨૦ ૧૯૨૦ સુચક દ્વીપ ૪૬ કુંડલ દ્વીપ ૧૨૪ ૪૯૬ ૯૮૪૦. જંબુકીપમાં ૬૩૫ ૭૬૨૬ ધાતકી ખંડમાં ૧૨૭ર ૧૫૫૯૨ પુષ્કરાર્ધદ્વીપમાં ૧૨૭૨ ૧૫૫૯૨ માનુષોત્તરાદિ ૯૮૪૦ ૫૯ ૩૯૧૩૨૦. નંદીશ્વર દ્વીપના દધિમુખ પર્વતનું વર્ણન દર્શાવતું યંત્ર સર્ગ-૨૪ વિષય વિમુખ શ્લોક નં. શેના બનેલા છે. રૂપાના ૧૭૬ આકાર ધાન્યના પ્યાલા જેવો ૧૭૭ + વિસ્તાર ૧૦,૦૦૦ યોજન ૧૭૭ ઉચાઇ ૬૪૦૦૦ યોજન ૧૭૮ પૃથ્વીમાં અવગાઢ ૧૦૦૦ યોજન ૧૭૮ પર્વત પર શું છે? જિનમંદિર ૧૮૦. જિનમંદિરની સંખ્યા ૨૦ ૧૮૧ + મતાંતરે – ૬૪૦૦૦ યો. નંદીશ્વર દ્વીપના અંજનગિરિનું વર્ણન દર્શાવતું યંત્ર સર્ગ-૨૪ વિષય અંજનગિરિ શ્લોક નં. આકાર ગોપુચ્છાકારે ૧૩૫ પૃથ્વીની ઉચાઇ ૮૪૦૦૦ યોજન ૧૩૬ ભૂમિ મગ્ન ૧૦૦૦ યોજન ૧૩૬ પૃથ્વી પરનો વિસ્તાર ૧૦,૦૦૦ યોજન ૧૩૭ શિખર પરનો વિસ્તાર ૧૦૦૦ યોજન ૧૩૭ ભૂમિકલની પરિધિ ૩૧૬૨૩યોજન ૧૫ર શિખર પરની પરિધિ ૩૧૬ર યો. થી કંઇકાધિક ૧૫૩ ચારે બાજુ ચાર વાવડીની લંબાઇ ૧લાખ યોજન ૧૫૪ વાવડીની પહોળાઈ ૧ લાખ યોજન ૧૫૪ વાવડીની ઉઘઇ ૧૦ યોજન ૧૫૫ ૦ મતાંતરે – ૯૪૦૦ યોજન જમતાંતરે – ૧૦૦૦ યોજન ||||||||| ૧૦. Page #606 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રલોક-ઉત્તરાર્ધ યંત્રો ૧. ૨. 3. સનકુમાર દેવલોક ૪. માહેંદ્ર દેવલોક ૫. બ્રહ્મલોક દેવલોક ૬. લાંનક દેવલોક શુક્ર દેવલોક સહસ્રાર દેવલોક આનત દેવલોક ૧૦. પ્રાણન દેવલોક ૧૧. આરણ દેવલોક ૭. .. વૈમાનિક દેવો સૌધર્મ દેવલોક ઇશાન દેવલોક ૯. વૈમાનિક દેવોનું ઉત્કૃષ્ટ-જઘન્ય આયુ. યંત્ર નં. ૩૩ ઉ ટાય ૧૨. અચ્યુત દેવલોક ૧૩. સુદર્શન શૈવેયક ૧ ૧૪. સુપ્રતિષ્ઠ શૈ૦ ૨ ૧૫. મનોરમ Â૦ ૩ ૧૬. સર્વતોભદ્ર ચૈ૦ ૪ ૧૭. સુવિશાળ શૈ૦ ૫ ૧૮. સૌમનસ ગ્રે૦ ૬ ૧૯. સુમનસ ગ્રે ૭ ૨૦. પ્રિયંકર રી૦ટ ૨૧. આદિત્ય શૈલ ૨૨. વિજય અનુત્તર ૧ ૨૩. વૈજયંત અનુત્તર ર ૨૪. જયંત અનુત્તર ૩ ૨૫. અપરાજિન અનુત્તર જ ૨૬. સર્વાર્થસિદ્ધ અનુત્તર ૫ બે સાગરોપમ મેં સાગરોપમ શાકિ સાત સાગરોપમ સાત સાગરોપમ સાધિક દશ સાગરોપમ ચૌદ સાગરોપમ સત્તર સાગરોપમ અઢાર સાગરોપમ ઓગણીશ સાગરોપમ વીશ સાગરોપમ એકવીશ સાગરોપમ બાવીશ સાગરોપમ ત્રેવીશ સાગરોપમ ચોવીશ સાગરોપમ પચી સાગરોપમ વીશ સાગરોપમ સત્તાવીશ સાગરોપમ અઠ્યાવીશ સાગરોપમ ઓગણત્રીસ સાગરોપમ ત્રીશ સાગરોપમ એકત્રીશ સાગરોપમ તંત્રીશ સાગરોપમ તેત્રીશ સાગરોપમ તેત્રીશ સાગરોપમ નેત્રીશ સાગરોપમ નેત્રીશ સાગરોપમ “ન્યાય એક પલ્યોપમ એક પળોપમ સાધિક મેં સાગરોપમ મેં સાગરોપમ સાધિક સાત સાગરોપમ દેશ સાગરોપમ ચૌદ સાગરોપમ સનર સાગરોપમ અઢાર સાગરોપમ ઓગણીશ સાગરોપમ વીશ સાગરોપમ એક્વીશ સાગરોપમ બાવીશ સાગરોપમ ત્રેવીશ સાગરોપમ ચોવીશ સાગરોપમ પચીસ સાગરોપમ છવી સાગરોપમ સત્તાવીશ સાગરોપમ અઠાવીશ સાગરોપમ ઓગણત્રીસ સાગરોપમ ત્રીસ સાગરોપમ એકત્રીશ સાગરોપમ એક્ઝીશ સાગરોપમ એકત્રીશ સાગરોપમ એકત્રીશ સાગરોપમ તેત્રીશ સાગરોપમ શ્લોક નં. / સર્ગ-૨૯ ૫૩૭ ૫૪૦ ૪૭ ૧૩૪ ૨૬૫ / ૨૯૬ ૩૪૩ ૩૮૨-૩૮૩ ૧૭ ૪૨૦-૪૨૧ ૪૮ ૪૭૪૭૧ ૫૫ ૫૭. ૫૮૦ ૫૨ ૫૮૪ ૫૬ ૫૮૮ ૫૦ ૫૨ 57 ૬૧ 99 99 દરર Page #607 -------------------------------------------------------------------------- ________________ છે 58 ને ત્રિલોક-ઉત્તરાર્ધ-યંત્રો ! વૈમાનિક દેવોના ભવપ્રચયિક અવધિજ્ઞાનનું ક્ષેત્ર. યંત્ર નં. ૩૪ ઊર્ધ્વ ઉત્કૃષ્ટ અધો ઉત્કૃષ્ટ તિર્થો ઉત્કૃષ્ટ જઘન્ય શ્લોક અવધિ વિષય અવધિ વિષય અવધિ વિષય અવધિ નં. વિષય નામ ૧. સૌધર્મ વિમાનની ધ્વજા પહેલી નારકીના અસંખ્યાતા દીપ સર્ગ-૨૬ સુધી તળીયા સુધી સમુદ્ર ૫૧૫ થી પર૩ ૨. ઈશાન ૩. સનકુમાર બીજી નારકીના બીજા દેવલોક સર્ગ-૨૭ ૪. માહેંદ્ર તળીયા સુધી કરતાં વિશેષ 93 ૫. બાહ્મલોક ત્રીજી નારકીના ૧૪૯ ત્રીજા ચોથા કરતાં વિશેષ અસંતુ અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણે ૬. લાંતક તળીયા સુધી તયા ૨૪ ચોથી નારકીના પાંચમાને છત કરતાં ૩૫૬ ૮. સહાર તળીયા સુધી વિશેષ અસંતુ ૩૮૭ ૯. આનત પાંચમી નારકીના સાતમા ને આઠમા ૪૩ ૧૦. પ્રાણત તળીયા સુધી કરતાં વિશેષ અસંતુ ૧૧. આરણ નવમા ને દશમાં કરતાં ૪૪૪ ૧૨. અચ્ચત વિશેષ અસંતુ | ૧ ત્રિક છરી નારકીના અગ્યારમા ને બારમા ૬૦૦ I. ૨ ત્રિક તળીયા સુધી કરતાં વિશેષ અસંતુ ૩ ત્રિક સાતમી નારકીના પહેલા બીજા ત્રિક તળીયા સુધી કરતાં વધારે પાંચ અનુત્તર કાંઇક ન્યૂન લોક અધોલોકે લોના- | સ્વયંભૂરમાણસમુદ્ર ૬૪૭. વિમાન નાલિકા સુધી લિકાના પ્રાંત સુધી સુધી ૬૪૮ બહસંગ્રહણીમાં જઘન્ય અવધિવિષય ૨૫ યોજન કહેલ છે. Page #608 -------------------------------------------------------------------------- ________________ ત્રલોક-ઉત્તરાર્ધ યંત્રો 2 59 સૌધર્મ-ઇશાનની દેવીનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુ. સર્ગ-ર૬ યંત્ર નં. ૩૫ શ્લોક નં. સૌધર્મ ઉત્કૃષ્ટાયુ ૭ પલ્યોપમ ૫૫૦ સૌધર્મ પરિગ્રહીતા દેવી અપરિગૃહીતા દેવી પરિગૃહીતા દેવી ઉત્કટાયુ ૫૦ પલ્યોપમ ૫૫૩ જઘન્યાય ૧ પલ્યોપમ જઘન્યાયુ ૧પલ્યોપમ જઘન્યાય ૧ * અધિક જઘન્યાય ૧ ” અધિક શાન ! ૫૫૧ ઉષ્ટાયુ ૯ પલ્યોપમ ઉલ્ટાયુ ૫૫ પલ્યોપમ ઇશાન અપરિગ્રહીતા દેવી ૫૫૪ સૌધર્મ અને ઇશાન દેવલોકમાં અપરિગૃહીતા દેવીઓના વિમાનની સંખ્યા તથા આયુષ્ય, કયા વિમાનવાસી દેવોને કઈ દેવીઓ ભોગ્ય હોય ? સર્ગ – ૨૬ યંત્ર નં. ૩૬ દેવીઓ યા દેવને ભોગ્ય શ્લોક નં. આયુષ્ય અપરિણીતાના વિમાન છ લાખ| ૧ પલ્યોપમ સૌધર્મદેવને ભો-કાયાવડે ૫૫૨ અપરિગ્રહીતાના વિમાન ૪ લાખ ૧પલ્યોપમ અધિક | ઇશ્વન દેવને ભોગ્ય-કયા વડે ૫૫૩ અપરિગ્રહીતા ૧૦ પલ્યોપમ સનકુમાર દેવલોક્વાસીને ભોગ્ય સ્પર્શથી ૫૫૮ ૧૫ પલ્યોપમ માdદ્ર દેવલોકને ભોગ્ય સ્પર્શથી પદ ૨૦ પલ્યોપમ A દેવલોકને ભોગ્ય-પથી ૫૫૯ ૨૫ પલ્યોપમ લાંતક દેવલોકને ભોગ્ય-રૂપથી ૩૦ પલ્યોપમ શુકદેવલોને ભોગ્ય-શબ્દથી પલ ૩૫ પલ્યોપમ સહસાર દેવલોને ભોગ્ય-શબ્દથી ૫૬૯ ૪૦ પલ્યોપમ આનત દેવલોને ભોચ-મનથી પર ૪૫ પલ્યોપમ પ્રણત દેવલોકને ભોચ-મનથી પ ૫૦ પલ્યોપમ આણ દેવલોકને ભોચ-મનથી પ૬૩ ૫૫ પલ્યોપમ અય્યત દેવલોકને ભોગ્ય-મનથી પા Page #609 -------------------------------------------------------------------------- ________________ 60 છે ત્રલોક-ઉત્તરાર્ધ-યંત્રો B. દરેક દેવલોકના વિમાનોની સંખ્યા જાણવાનું યંત્ર નં. ૩૭ શ્લોક નામ વૃત્ત | ત્રિકોણ | ચોખૂણા | ત્રણેના | વિમાન વિમાન | વિમાન | મળીને પુષ્પાવકીર્ણ વિમાન સર્વ મળીને વિમાન સર્ગ - ૨૬ સૌધર્મ ૪૭ ! ૪૯૪. ૧૭૦૭ ૩૧૯૯૩ ૩૨૦૦૦ ૮૧ થી ૮૫ ૮૬ થી ૮૮ ૨ % ૪૯૪. ૪૮૬ ૧૨૧૮ ૨૬૮૭૮૨ ૨૮૦૦૦ શાન | બેના મળીને ૯૮૮ | ૨૨૫ ૫૯૯૭૦૭૫ ૬૦૦૦૦૦ ૬૪ થી ૩૬ સર્ગ - ૨૭ ૩. | સનકુમાર પરર. ૩૫૬ ૩૮ ૧૨૨૬ ૧૧૯૮૭૭૪ ૧૨૦૦૦૦ ૨૮ થી ૩૩ માહેન્દ્ર ૧૭૦ ૩૫૬ ૩૪૮ ૮૭૪ ૧૨૬ ૮૦૦૦ ૩૪ થી ૩૭ બહ્મલોક ૨૪ ૨૮૪. ૨ % ૮૩૪ ૩૯૯૧૬૬ ૪૦૦૦ ૧૨૫ થી ૧ર૯ લાંક ૧૯૩ ૨૦ ૧૯ર ૫૮૫ ૪૯૪૧૫ પ૦૦. ૨૫૬ થી ૨૫૯ શુક દેવલોક ૧૨૮ ૧૩૬. ૧૩ર | ૩૬૦૪ ૪૦૦૦ ૩૩૬ થી ૩૩૮ ૬૦૦૦ / ૩૭૭ થી ૩૯ સહાર ૧૮ ૧૮ | ૩૩૨ પદ૬૮ આનત ૧૩ર. ૪૦૦ | ૪૦ થી ૪૦ ૧૦. | પ્રાણત આરણ ૨ | ૮ | ર૦૪ ૩૦૦ | ૪૬૪ થી ૪૬૭ ૧૨. | અચ્ચત ૩૫ | ૪ 1 3 ૧૧૧ ૧૧૧ પ૬ થી ૫૪૭ ૧૪.૧ ૧-૨-૩ અધો | નૈવેયક 1 . ૪-૫-૬ મધ્ય | ૨૩ ઉપ ૧૦૭ ૫૫૦ થી પ૫૧ નૈવેયક ૧૬. –૮-૯ ઉપરિ - ૧૧ ૩૯ ૧૦૦ ૫૫૧ થી ૫પર નૈવેયક ૧૭. પાંચ અનુત્તર વિમાન ૮. એકંદર ૨૫૮૨ | ૨૮૮ | ૨૬૦૪ | જજ | ૮૪૮૯૧૪૯ ૮૪૯૭૨૩ ૬૧૧ થી ૧૫ Page #610 -------------------------------------------------------------------------- ________________ ત્રિલોક-ઉત્તરાર્ધયંત્રો આવલિકા પ્રવિષ્ટ વિમાનોનું યંત્ર નં. ૩૮ સૌધર્મ-ઇશાન. સર્ગ-ર૬ ૧૩| લિ. ૨૮ પ્રતર એક દિશાનાં આ..વિમાન ચારે દિશાના ત્રિકોણ ચારે દિશાના ચતુષ્કોણ ચારે દિશાના ગોળ ૯૮૮ T૬૫ ૯૫ સર્વ સંખ્યા ૨૪૯| ૨૪૫ ૨૪૧૨૭૭૨૩૩ ૨૯|૨૨૫ ૨૨૧ ૨૧૭ ૨૧૩|૨૦૯ ૨૦૫ ૨૦૧૨૯૫ ૫૪ શ્લોક નં. ૫૬ થી ૫૯ ૬૦ થી ૬૬ ૫૪| ૫૫ ઉત્કૃષ્ટ આયુષ્ય સાગરોપમ ૧ - -૧ - ૧ - ૧૩ [ ૧૩] ૧૩] ૧૩ ૧ -૧ ૧૩. ૧ '! ૨ ૧૩ | ૧૩ શ્લોક નં. ૫૩૧ ૫૩૨ ૫૩૩ ૫૩૪ ૫૩૫ ૫૩૬ સનકુમાર–માહેંદ્ર. યંત્ર નં. ૩૯ પ્રતર લલિ. ૫૨ ૧૨ એક દિશાનાં આ.પ્ર.વિમાન | ચારે દિશાના ત્રિકોણ ચારે દિશાના ચતુષ્કોણ ચારે દિશાના ગોળ રે સર્વ સંખ્યા ૧૯૭ ૧૯૩ ૮૯ ૮૫૧૮૧ ૧૭૭૧૭૪ ૧૬૯ ૧૬૫ ૧૬૧/૧૫૭ [૧૫] ૨૧૦ શ્લોક નં. ૨૧ ૨૨ ૨૩ ૨૪-ર૬ ઉત્કૃષ્ટ આયુષ્ય સાગરોપમ ૧૨ ૧૨ ૧૨] ૧૨] ૧૨ શ્લોક નં. સર્ગ–૨૭ | ૫૦ ] ૫૧ પ૧ | પર | પર | ૨૩ ૫૩. Page #611 -------------------------------------------------------------------------- ________________ 4 જેટલોક-ઉત્તરાર્ધ-યંત્રો છે ૬ લાંતક દેવલોક. યંત્ર નં. ૪૦ ૫ બ્રહ્મ દેવલોક. પ્રતર ચારે દિશાના ત્રિકોણ ચારે દિશાના ચતુષ્કોણ ચારે દિશાના ગોળ સર્વ સંખ્યા ૧૪૯]૧૪૫૧|૧૩૭ ૧૩૩] ૧૨૯ | ૮૩૪] ૧૨૫ ૧૨૧|૧૧૭ ૧૧૩] ૧૦૯૩૫૮૫ રરી ૧૨૩ ૧૨૪. શ્લોક નં. સર્ગ-૨૭ ૨૫૪૫૫ ૨૫૬ ૨૫૮ ઉત્કૃષ્ટ આયુષ્ય સાગરોપમ ૧૦] ૧૦ ૪ ૧૩૧૨૨ શ્લોક નં. ૨૬૫ ૧૩૫૧૩૫૩૬૧૩૬ ૧૩૬ - ૧૩૨ | | ૨૩ ૨૪૪ ૭ શુક દેવલોક યંત્ર નં. ૪૧ ૮ સહસાર દેવલોક. પ્રતર ચારે દિશાના ત્રિકોણ ચારે દિશાના ચતુષ્કોણ ચારે દિશાના ગોળ સર્વ સંખ્યા ૧૦૫ | શ્લોક નં. ૩૩૧ ૩૬ર ઉત્કૃષ્ટ આયુષ્ય સાગરોપમ ૨ TA 1 શ્લોક નં. સર્ગ-૨૭ ૨ ૩૪૩ ૧ ૩૮૨ Page #612 -------------------------------------------------------------------------- ________________ 63 છે છે ત્રિલોક-ઉત્તરાર્ધ-યંત્રો ૯ આનત. ૧૦ પ્રણત ૧૧ આરણ. ૧ર અચ્ચત. યંત્ર નં. ૪૨ પ્રતર ચારે દિશાના ત્રિકોણ ચારે દિશાના ચતુષ્કોણ ચારે દિશાના ગોળ પા ૧૭ સર્વ સંખ્યા ૭૩. 1 ૬૧ | ૨૪ શ્લોક નં. ૪૦ર | ૪૦૪ 1 ૪૦૫ ૪૦૫ | | ૧ | ૨ | *૩ સર્ગ-૨૭ ૪૦૩ ૬૦ ૧૫ આનતનું આરણ્ય ' ૨૧ ઉત્કૃષ્ટ આયુ. છે.આ લોક શ્લોક નં. પ્રણતનું ૨૦ યત ૨૨ ૧૯ ઉત્કૃષ્ટ આયુ. લોક શ્લોક નં. ૪૧૭ ૪૨૦ નવ રૈવેયક ૯. યંત્ર નં. ૪૩ અનુત્તર પ્રતર પ્રતર ચારે દિશાના ત્રિકોણ આ.વિમાન | ત્રિખરીયા ૪ | ૨૮૮ ચારે દિશાના ચતુષ્કોણ ચારે દિશાના ગોળ ૧૩ ૧૩ ચાર ખમણીયા ૦ | ૨૬જ વાટલા ૨૮૨ સર્વ સંખ્યા સર્વ સંખ્યા | ૫ | ૪૪ | ૨૯ ૨૫ ૨૧ ૧૭ ૧૩ |૨૫ પપ૪ર ૫૪૩ પજપજપજપ શ્લોક નં. શ્લોક નં. ૬૦ થી ૫૩૯ ધન્ય ૨૨ ૨૩ ૨૪ [ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ | ઉત્કૃષ્ટ આયુષ્ય | ૩૩ સાગરોપમ. બ્લોક નં. સર્ગ-૨૭ સાગરોપમ. શ્લોક નં. ૫૭૫ ૫૪ ૫૮૦૫૮૨૫૮૪ [૫૮૬૫૮૮ ૫૯૦પ૯ર કરી Page #613 -------------------------------------------------------------------------- ________________ છે 64 તે ક્ષેત્રલોક-ઉત્તરાર્ધ-યંત્રો B વૈમાનિક દેવોના શરીરનું પ્રમાણ-આયુષ્યાનુસાર સર્ગ-ર૬-૨૭ યંત્ર નં. જ ત્રીજે ચોથે પાંચમે છો ક્યા દેવલોકે | પહેલે બીજે સાગરોપમ. હાથ | સાતમે ૧૬ ૧૭ વિભાગ 3 | | ૧૧ | સર્ગ બ્લોક નં. ૫૪૨૫૪૨૫૯ ૬૧ ૬૧ ૧૩૮ ૧૩૯૧૩૯ | ૨૨૯ જ] ૩૪૫ ક્યા દેવલોકે મે | મે ૧૦મે ૧૧મે નવ સૈવેયકે ૪ અનુ- પાંચમે સાગરોપમ હાથ વિભાગ | શ્લોક નંબર | | ૮૩|૪૨૨/૪ર૩| ૪૭૩ | પ૭૭પ૭૯૫૮૧| ૫૮૩ ૫૫ ૫૮૭પ૮૯/પપ૯૩| ૬૩૧ | ૨૩ર | દેવલોકના ચિન્હ, સામાનિક, આત્મરક્ષક દેવોની સંખ્યા વિગેરે. યંત્ર નં. ૪૫ દેવોનાં ચિહ સામાજિક દેવો આત્મરક્ષક આધાર પૃથ્વીપિંડ યોજન વિમાન ઉચ્ચત મૃગ મહિષ વરાહ ૫૦૦થો. ૫૦૦ ૬૦૦ સિંહ ૬૦૦ ૧ સૌધર્મેદ્ર ૨ ઇશાનૈદ્ર ૩ સનસ્કુમારેંદ્ર ૪ માહેરૈદ્ર ૫ બÀદ્ર ૬ લાંતન્દ્ર ૭ શુદ્ધ ૮ સહસ્ત્રારેંદ્ર ૯ આનર્તદ્ર, ૧૦ પ્રણસેંદ્ર ૧૧ આરણ્દ્ર ૧૨ અય્યરેંદ્ર ૮૪૦૦૦ ૮૦૦૦૦ ૨૦૦૦ ૭૦ ૬૦૦૦ ૫૦૦૦ ૪૦૦૦ ૩૦૦ ૩૩૬૦૦૦ ૩૨૦૦૦૦ ૨૮૮૦૦૦ ૨૮૦૦ ૨૪૦૦૦૦ ૨૦૦૦૦૦ ૧૬૦૦૦૦ ૧૨૦૦૦૦ ઘનોદધિ ૨૦૦ ઘનોદધિ ૨૭૦૦ ઘનવાત ર૬૦૦ ઘનવાત ૨૬૦૦ ઘનવાત ૨૫૦૦ ઘનોદધિ ઘનવાત ૨૫૦૦ ઘનોદધિ ઘનવાત ૨૪૦૦ ઘનોદધિ ઘનવાત ૨૪૦૦ ૦ con ૮૦૦ બકરો ઠુર હય ગજ. ભુજંગ ગેંડો વૃષભ મૃગ , ૨૦૦૦ ૮૦૦૦૦ આકાશ ૨૩૦ ૯૦૦ } ૧૦૦૦૦ આકાશ ૨૩૦૦ Coo ૨૬૪૦ ૫૧૬૦૦ નથી નથી નથી આકાશ નવરૈવેયક પાંચ અનુત્તર વિ. 1000 ૨૨૦૦ ૨૧૦૦ નથી આકાશ ૧૧૦૦ કુલ ૩૨૦૦ Page #614 -------------------------------------------------------------------------- ________________ ન બર. દેવલાકનાં નામે ૧. ર. 3. *. ૫. ૬. ૭. ૮. પ્રત્યેક દેવલાકની ત્રણ પદાના દેવાની સખ્યા, સ્થિતિ તથા યાન વિમાન, આધિપત્ય આદિનુ યંત્ર-૪૬ અભ્યન્તર પદાના દેવાની બાળ પાના વાની સંખ્યા સ્થિતિ સ્થિતિ સુધ્ધા । ૧૨,૦૦૦ | પાંચ પલ્યાપમ ૧૦,૦૦૦ * પાપમ ૯.−૧૦. સૌધ શાન સનમાર માહેન્દ્ર બ્રહ્મ લાંતક મહાશુક્ર સવાર આવત પ્રાત ર ૧૧-૧૨ અત 2,000 ૬,૦૦૦ 8,000 ૨,૦૦૦ ૧,૦૦૦ ૫૦૦ ૨૫૦ જા સાગરોપમ + ૫ વર્ષોપમ કા સાગર પમ + છ પચેપમ .. સાગરાપમાં + પ્પલ્સેપમ પર સાગામ + ૭૫૪૫મ પા. સાગરાપમ + ૫ પાપમ |ા સાગરોપમ + ૭ પડ્યોપમ ૧૯ સાગરાપમ + ૫ પક્ષેપમ રા સાગર પ્રમ ૧૨૫+૭ પલ્યાપમ મધ્યમ યાના દેવેાની સખ્યા । સ્થિતિ ૧૪,૦૦૦ ૪ પક્ષ્ચાપમ | ૧૬,૦૦૦ ૧૨,૦૦૦ ૬ પક્ષેપમ ૧૪,૦૦૦ જા સાગરોપમ 20,000 2,000 ૬,૦૦૦ ૪,૦૦૦ ૨,૩૦૦ 1,000 ૫૦૦ + ૪ પત્યેાપમ ક સાગરપ્રમ + હું ચાપમ ૮. સગાપમ + જ પડ્યોપમ ૧૬ સાગરોપમ + ૬ પયેાપમ પા સાગરોપમાં + ૪ ૫૫૫મ સાગરાપમ ૧૭ + ૬ પક્ષેપમ ૧૯ સાગરાપમ + ૪-પલ્યાપમ ૨૧ સાગરોપમ ૨૫૦ + ૬ પક્ષેાપમ 13,999 ܘ ܘ ܘ ܝ ܘ ܪ ૮,૦૦૦ ૬, ૧૦૭ ૪,૨૦૦ ૨, ૭૧ ૨ ܘܘܐ ૩ પયાપમ ૫ પક્લ્યાપમ જા સાગર પ્રમ + ૩ પક્ષેપમ હા! સાગરોપમ + ૫ ૫લ્યાપમ તા. સાગરોપમ + ૩. પદ્ધામ ૧૨ સાગરાપમ + ૫ પલ્યે.મય ૧પા સાગરોપમ + ૩૫લ્યાયમ ૧૬૫ સાગરાપમ + ૫ પયાયમ ૧૯ સપ્રમ + ૩ પક્ષેપમ વિમાન અધિપત્ય ૨૧ સાગામમાં ૧૦+૫ પોપમ યાન વિમાનનું સ ́ન'. | શ્લેક ન નામ. ૩૨,૦૦,૦૦૦ પાલક ૨૮,૦૦,૦૦૦ પુષ્પક ૧૬,૦૦,૦૦૦ સૌમનસ ૮,૦૦,૦૦૦ શ્રીવત્સ ૪, ૭૭, ૭૭૭ ન્યાય ૧,૦૦૦ કામગમ ૪૦,૦૦૦ પ્રતિમનસ ૬,૦૦ વિમલ ૪૦૦ વર ૩૦ સામ * ** ૨૭ २७ २७ २७ ૨૭ ૨૭ २७ ૬૪૬-૬૬ ૮૯૫-૯૦૦ 69-26 ૧૦–૧૧૩/ ૧૫-1 | ૨૭-૨૮૨ ૩૬૨-૩ ૩૯૧-૩૯૮ ***=** ૨૭ ૫૧૮-૫૨૪૦ ચૈત્રલાક ઉત્તરાર્ધ -યત્રો 65 Page #615 -------------------------------------------------------------------------- ________________ નંબર દેવલોકનાં સૌધર્મશાનની પર્ષદાની દેવીઓની સંખ્યા તથા સ્થિતિનું યંત્ર અન્યન્તર પર્વાદાની મધ્યમ પર્ષદાની બાહ્ય વર્ષાદાની દેવીની દેવીની સંખ્યા ! સ્થિતિ | સંખ્યા ! સ્થિતિ સંખ્યા ! સ્થિતિ દેવીની સર્ગ નં. લોક નં. નામ ૧. | સૌધર્મ ૭૦૦ ૬૦૦ પર્યોપમ પલ્યોપમ ૨૬ ૫૦૦ | પહોમ | રફ ૬૪૬-૬૫૨ ૨ | ઈશાન ૮૦૦ ૭૦૦ | પપમ | ૨૬ સ પલ્યોપમ ૮૯૬–૯૦૦ | * વેલેધર-અનુવેધર પર્વતનું યંત્ર, સર્ગ-૨૧ આઠે પર્વતાનો છે ?' ની ઊંચાઈ | ભૂમિ મનn વિના મધ્ય શિખર વિસ્તાર | વિસ્તાર - વેલધર-અન-] કઈ દિશામાં વેલંધર-અનુલ નંબર. લિંધર પર્વતના, નામ આઠે પર્વત| નું પરસ્પર અંતર સુવર્ણ સવું ! સર્વ સવ | સર્વ ! સર્વ સર્વ સર્વ 0 2 ગાસ્તુપ શિવ દક્ષિણ અંકરને 0 ૧૭૨૧ ૭૨૧૧૪ 2 K ગોસ્તૂપ ઉદકભાસ શંખ દસીમ કર્કોટક વિધુત્રભ કૈલાસ અરૂણપ્રભ યોજનથી પશ્ચિમ ઉત્તર મનઃશિલ ઈશાન કર્કોટક અગ્નિ કર્દમક વાયવ્ય કૈલાસ નૈઋત્ય | અરૂણપ્રભ ૪૩૦ ૧૦૨૨ ૭૨૩ | ૨૪ યોજન=1 યોજના | યોજના | યોજના x રનના યોજન 6 ક્ષેત્રલોક-ઉત્તરાર્ધ–યંત્રો ૩ અંશ 5 ગાઉ. ૧૨૫ થી ૧૨૯ તથા ૧૩૭. ૧૩૨ તથા ૧૩૮ ૧૪૩ ૧૪૪ ૧૪૫ – ૧૪૬ ૧૬૦-૧૬૧ Page #616 -------------------------------------------------------------------------- ________________ -: બાંધણી : તેજસ પ્રિન્ટર્સ & vછે, ધ્વનિ એપાર્ટમેન્ટ ખાનપર = અમઠ્ઠાવાદ-૧