SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩ પાતાળ કળશાનું માપ ] योजनानां सहस्राणि, दश भूले मुखेऽपि च । विस्तीर्णा मध्यभागे च लक्षयोजनसं मिताः ॥६६॥ १एकप्रादेशिक्या श्रेण्या मूलाद्विवर्द्ध मानाः स्युः । મધ્યાવધિ વાવધિ તતeતથા હાથમાના ને ૬૭ | (f) इति प्रवचनसारोद्धारवृत्ती, परमेतत्तदोपपद्यते यद्येषां मध्यदेशे दश योजनसहस्राणि यावत् लक्षयोजनविष्कम्भता स्याद्, यतः प्रदेशवृद्धया ऊर्ध्वं पंचचत्वारिंशद्योजनसहस्रातिक्रम एव उभयतो मूल विष्कम्भाधिकायां पञ्चचत्वारिंशत्सहस्ररूपायां विष्कम्भवृद्धौ सत्यां यथोतो लक्षयोजनरूपो विष्कम्भः संपद्यते, एवं हानिरपि सा त्वेषां मध्ये दश योजनसहस्राणि यावल्लक्षयोजन विष्कम्भता काप्युक्ता न दृश्यते, तदत्र तत्त्वं बहुश्रुता વિતિ | योजनानां, लक्षमेकमवगाढा भुवोऽन्तरे । रत्नप्रभामूलभाग, द्रष्टुमुत्कण्ठिता इव ॥६८॥ આ કળશ મૂળમાં નીચે અને મુખમાં ઉપર, દશ હજાર યોજનાના અને મધ્યમાં વચ્ચે એકલાખ જનની પહોળાઈવાળા છે. ૬૬. આ કળશાઓ એક પ્રદેશની શ્રેણિએ મૂળથી મધ્યભાગ સુધી વધે છે અને ત્યાર બાદ મધ્યથી મુખ સુધી ઘટે છે, અર્થાત તે કળશાઓ પહોળાઈમાં નીચેથી મધ્યભાગ સુધી વધતાં જાય છે તથા વચ્ચેથી ઉપર સુધી ઘટતા જાય છે. ૬૭ આ પ્રમાણે પ્રવચન સારોદ્ધારની ટીકામાં કહ્યું છે, પરંતુ આ શાસ્ત્રવચન ત્યારે ઘટે કે મધ્યદેશમાં દશહજાર એજનથી (એટલે કે બાહલ્યના ૧૦૦૦૦ જનને સાથે ગણુને) એકલાખ જન પહોળાઈ હોય. કારણ કે પ્રદેશ વૃદ્ધિથી ઉપર પીસ્તાલીશ હજાર જન એ વ્યંગ્યા બાદ બને બાજુથી મુલવિષ્કભના દશહજાર (૧૦૦૦૦) જન અને પીસ્તાલીશ પીસ્તાલીશ હજાર જનરૂપ પહોળાઈની વૃદ્ધિ થવાથી યક્ત લાખાજન રૂપ પહેળાઈ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હાનિ પણ ગણી લેવી, પરંતુ આ મધ્યમાં દશહજાર યેાજનથી માંડીને (એટલે કે બાહત્યના ૧૦૦૦૦ એજન ગણવા પૂર્વક, એકલાખ જન સુધીની પહેલા ક્યાંય દેખાતી નથી માટે તત્ત્વ તે બહુશ્રુત જ્ઞાનીઓ જાણે. રત્નપ્રભા પૃથ્વીના મૂળ ભાગને જોવા માટે ઉત્કંઠીત થયા હેય, એવા આ કળશાઓ પૃથ્વીની અંદર એકલાખ યેાજન ઉંડા અવગાઢ છે. ૬૮. ? રાજા પ્રતિ હે ઘોડત્રાવોઃ આ એક પ્રદેશ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ સમજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy