SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ ક્ષેત્રલેાક-સ ૨૭ । ૧ । त्रिपाथोधजीविनां तु, कराः षट् तनुतुङ्गता । ઇષ્ઠાવિમહમ્ય, ચવાોડંગા: જય यो भागाः कराः षट् च, चतुर्जलधिजीविनाम् । द्वौ भागौ षट् करास्तुङ्गो, देहः पञ्चार्णवायुषाम् ॥ ६० ॥ एको भागः षट् कराव, परसागरोपमायुषाम् । सप्ताब्धिस्थितयः पूर्णषट्करोत्तुङ्गविग्रहाः ॥ ६१ ॥ ते चोच्छ्वसन्ति मासेनार्णवद्वयायुषस्ततः । સ્થાપક્ષવૃદ્ધિ શ્ર્વાસાન્તરે સાળવાવધ ॥ દૂર ॥ द्वाभ्यां त्रिभिश्चतुःपञ्चषट्सप्तभिः सहस्रकैः । स्थितेरपेक्षयाऽब्दानामाहारयन्ति पूर्ववत् ॥ ६३ ॥ यथोक्तसागरेभ्यश्थ, हीनाधिकायुषां पुनः । બાહારો ાસ,હાવિ—માને દીનધિ મવેત્ ॥ ૬૪ ॥ कामभोगाभिलाषे तु, सौधर्मस्वर्गवासिनीः । पल्योपमाधिकदशपल्योपमान्तजीविनीः ॥ ६५ ॥ દેવતાઓની ઊંચાઈ ૬ હાથ હૈં અંશ હેાય છે. ૫૮-૫૯. અને ચાર સાગરાપમના આયુષ્યવાળા દેવાની ઉંચાઈ ૬ હાથની હોય છે. અને પાંચ સાગરોપમના આયુષ્યવાળા દેવાની ઊંચાઈ ૬ હાથની હેાય છે. ૬૦. છ સાગરોપમના આયુષ્યવાળા દૈવેની ઊંચાઈ ૬૧ હાથની હાય છે. સાત સાગરોપમના આયુષ્યવાળા દેવાની ઊંચાઇ ૬ હાથની હોય છે. ૬૧. એ સાગરોપમના આયુષ્યવાળા દેવા મહિનામાં એક વાર શ્વાસ લે છે. એક સાગરોપમે પંદર દિવસની વૃદ્ધિ કરતાં સાત સાગરોપમના આયુષ્યવાળા દેવતાએ ૩ મહિના અને પંદર દિવસે શ્વાસ લે છે. ૬૨. આયુષ્યની સ્થિતિ મુજબ ક્રમશ: બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત હજાર વર્ષોંના આંતરે આહાર લે છે. ૬૩. કહેલા સાગરાપમથી ઓછાવત્તા આયુષ્યવાળા દેવાના આહાર શ્વાસેાશ્વાસ અને દેહ પ્રમાણ ઓછુ - વત્તુ હાય છે. ૬૪. Jain Education International કામ ભાગનાં અભિલાષ વખતે તે દેવ કામરૂપી અગ્નિને માટે ઈંધન સમાન એવા ચિત્તવડે સૌધર્મ સ્વર્ગમાં રહેનારી એક પળ્યે પમથી અધિક અને દશ પાપમની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy