SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ક્ષેત્રલોક-સગ૬ ૨૩ षष्टिः पञ्चानां सभानामिति प्रतिसुरालयम् । प्राग्वद्विशं शतं चैत्ये, इत्यशीतियुतं शतम् ॥ २७२ ॥ વમાત્રાધ, સશકિતનાશત5 . ग्रैवेयकादिषु शतं, विश चानुत्तरावधि ॥ २७३ ॥ વથ પ્રત–પન્નાનામિનિ ટiાં, વાશીતિવિનાયા ! जिनार्चानां सहस्राणि, दशोपरि शतद्वयम् ॥ २७४ ॥ शेषेषु सर्वगिरिपु, स्यादेकैको जिनालयः । सहस्रं ते चतुश्चत्वारिंशस्त्रिभिः शतैर्युतम् ।। २७५ ॥ સવાશાઢથે, ઋક્ષ શતાણા अशीत्याभ्यधिकं चात्र, जिनार्चाः प्रणिदध्महे ॥ २७६ ॥ यानि दिग्गजकूटानि, चत्वारिंशदिहोचिरे । तेष्वेकैकं चैत्यमष्टचत्वारिंशच्छतानि च ॥ २७७ ॥ મળીને સાઈઠ (૧ર૪૫=૬૦) શાશ્વત પ્રતિમાઓ થાય અને પહેલાની જેમ એકેક ચિત્યની એકસોને વીશ (૧૨૦) પ્રતિમાઓ હોય. આ રીતે ઉક્ત ત્રણેય નિકાયના દેવના આવાસમાં એકસોને એંશી (૧૨૦-૬૦=૧૮૦) શાશ્વતી જિનમૂર્તિઓ હોય છે. ૨૬-૨૭૨. આજ રીતે (ઉપર જણાવેલી પદ્ધતિએ) બારમા દેવલેક સુધી એકસેને એશી પ્રતિમાઓ જાણવી અને નવગ્રેવકથી લઈને અનુત્તર સુધી એકને વશ (૧૨) પ્રતિમાઓ જાણવી. ૨૭૩. હવે પ્રસ્તુત વાત કરતા કહે છે કે પાંચેય મેરૂ પર્વતના મળીને પંચ્યાસી (૧૭૪૫=૮૫) શાશ્વત–જિનાલય થાય છે. અને ત્યાં શાશ્વત જિનબિંબે દશહજાર ને બસે (૮૫૪૧૨૦=૧૦૨૦૦ મૂર્તિ) થાય છે. ર૭૪. બાકીના સર્વે પર્વત ઉપર એકેક શાશ્વતજિનાલય છે. તેની સંખ્યા એકહજાર ત્રણસોને ચુમ્માલીસ (૧૩૪૪) થાય છે. ૨૭૫. ઉક્ત એકહજાર ત્રણસોને ચુમ્માલીસ ચૈત્યમાં (પ્રત્યેક જિનગૃહમાં ૧૨૦ શાશ્વત મૂર્તિઓ હોવાથી) શાશ્વત મૂર્તિઓની ટેટલ સંખ્યા એકલાખ એકસઠ હજાર બસે એંશી (૧૩૪૪૪૧૨૦=૧,૬૧,૨૮૦) થાય છે. આ સર્વે જિનપ્રતિમાઓની અમે વન્દના કરીએ છીએ. ૨૭૬. અહીંયા જે ચાલીશ (૪૦) દિગ્ગજટે કહ્યા છે, તેના ઉપર એકેક જિનાલય છે. અને તેમાં રહેલ જિનબિંબોની સંખ્યા ચારહજાર આઠસો (૧૨૦૪૪૦=૪૮૦૦)ની થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy