________________
અઢી દ્વીપનાં પદાર્થો
૧૩૧
भरतादिक्षेत्रमहानदीकुण्डानि सप्ततिः । विदेहविजयस्थानि, तानि विशं शतत्रयम् ॥ २२० ॥ पष्टिरन्तनदीनां स्युरित्येवं सर्वसंख्यया ।
તુ જીતીદ કુવાનાં, ખ્યાવિ મત છે ૨૨? | भरतादिक्षेत्रगता, महानद्योत्र सप्ततिः । વિવિઝયસ્થાનાં, તાસ વિશે શત્રય | ૨૨૨
अन्तनद्याः षष्टिरिति, परिच्छदजुषामिह ।।
પાશા મુથરિતાં, સર્વગ્રેગ રાતી ૨૨૩ છે. सा चैव-गंगासिन्धुरक्तवतीरक्ताः प्रत्येकमीरिताः ।
पञ्चाशीतिस्तथा शीताशीतोदारूप्यकूलिकाः ॥ २२४ ॥ स्वर्णकूला नरकान्ता नारीकान्ता च रोहिता ।। હિતાંશા હરિત્તા, સૂર્યલિસ્ટિટ્યાપિ | રરપ છે.
શાન નઘી, પત્ર વારિવટા ફુમાર !
परिच्छदापगास्त्वासां, ज्ञेयाः पूर्वोक्तया दिशा ॥ २२६ ॥ ભરતાદિક્ષેત્રની મહાનદીઓના સીત્તેર (૭૦) કુંડ છે. (પ-ગંગા, પ–સિધુ, ૫રક્તા, પ-રક્તાવતી, પરોહિતા, પરહિતાંશા, પ-સ્વર્ણકૂલા, પ-રૂધ્યકૂલા, ૫-હરિકાંતા, ૫-હરિસલિલા, ૫-નરકાના, ૫-નારીકાંતા, ૫-શીતા, ૫-શીતદા=૧૪*૫=૦૦). મહાવિદેહ ક્ષેત્રની વિજયની નદીઓના ત્રણસેને વિશ (૩૨૦) (૧૬૦૪=૩૨૦) કેડે. છે. અને વિજોના અતરા પાડનારી સાઈઠ અતર નદીઓના સાઈઠ (૬૦) કડો છે. એમ સર્વ મળીને ચારસને પચાસ (૭૦+૩૨૦૬૦=૪૫૦) કુંડે છે. ૨૨૦-૨૨૧.
ભરતાદિ ક્ષેત્રોમાં રહેલી મહાનદીઓ સિત્તેર (૭૦) છે. મહાવિદેહ ક્ષેત્રના વિજયમાં રહેલી નદીઓ ત્રણસોને વશ (૩૨૦) છે. અને આનર નદીઓ સાઈઠ (૬૦) છે. એમ વિભાગ કરતા સર્વે મળીને ચારસોને પચાસ (૪૫) મુખ્ય નદીઓ છે. તે આ રીતે ૮૫-ગંગાનદી, ૮૫–-સિંધુનદી, ૮૫–રક્તાનંદી અને ૮પરકતાવતી નદીઓ છે. તેમજ ૫-શીતાનદી, ૫-શીતદાનદી, પ-રૂ...કૂલનદી, પ–સ્વર્ણકૂલાનદી, ૫-નરકાંતાનદી, ૫-નારીકતાનદી, પ–હિતાનદી, ૫-રોહિતાશાનદી, ૫-હરિકાન્હાનદી, પ-હરિસલિલાનદી અને બાહ્ય અંતર નદીઓ પણ ૫-૫ છે. (૧૨x૫=૬૦ અતર નદી). આ રીતે ટેટલ ચારસે પચાસ (૪૫) મુખ્ય નદીઓ થઈ અને તે-તે નદીઓના પરિવારની જેટલી, નદીઓ, તે આગળ કહી ગયા તે મુજબ જાણવી. આ પ્રમાણે આ મનુષ્ય ક્ષેત્રને વિશે મુખ્ય નદીઓ અને તેના પરિવારની નદીઓની કુલ સંખ્યા એકમતે બેતેરલાખ એંશી હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org