________________
ઈશાનેન્દ્રનો પરિવાર
3८१
महादामद्धिनामा ४ च, तथा लघुपराक्रमः ५ ।। महाश्वेतो ६ नारदश्च ७, नामतस्ते यथाक्रमम् ॥ ९१० ॥ तुर्यस्येन्द्रस्य षष्ठस्याष्टमस्य दशमस्य च । द्वादशस्यापि सेनान्यः, स्युरेतेरेव नामभिः ॥ ९११ ॥ पादात्याधिपतिर्योऽस्य, नाम्ना लघुपराक्रमः । स पूर्वोक्तहरिनगमेषिजैत्रपराक्रमः ॥ ९१२ ॥ अनेन नन्दिघोषाया, घण्टायास्ताडने कृते । युगपन्मुखरायन्ते, घण्टाः सर्वविमानगाः ॥ ९१३ ॥ अस्य यानविमानं च, प्रज्ञप्तं पुष्पकाभिधम् ।
पुष्पकाख्यः सुरश्चास्य, नियुक्तस्तद्विकुर्वणे ॥ ९१४ ॥ तथोक्तं स्थानाङ्गेऽष्टमे स्थानके-" एतेसु णं अट्ठसु कप्पेसु अट्ठ इंदा ५०, तं० सके जाव सहस्सारे, एतेसि णं अट्ठण्हमिंदाणं अट्ठ परियाणिया विमाणा प०, तं०-पालए १ पुष्पए २ सोमणसे ३ सिरिवच्छे ४ णंदियावत्ते ५ कामकमे ६ पीतीमणे ७ विमले ८" इति । ४. महामार्थ, ५. सधु ५ , ६. महाश्वेत, भने ७. ना२४ छ. ८०६-६१.०.
ચોથા – છઠ્ઠા – આઠમા – દસમા અને બારમા ઈન્દ્રના સેનાધિપતિઓના નામ ५५ मा प्रमाणे १ छे. ८११.
પાયદળ સેનાના અધિપતિ જે લઘુપરાક્રમ નામ છે, તે પહેલાના હરિનગમેષિના પરાક્રમને પણ જીતી જનાર છે. ૯૧૨.
આ લઘુ પરાક્રમ સેનાની જ્યારે નન્દિોષ નામની ઘંટાને વગાડે છે ત્યારે એકી સાથે સર્વ વિમાનમાં રહેલ ઘંટા વાગે છે, રણઝણ ઉઠે છે. ૯૧૩.
ઈશાનેન્દ્રનું ગમનાગમનનું પુષ્પક નામે વિમાન છે અને તેની વિકુવરણા કરવા માટે પુષ્પકદેવ નિયુક્ત કરાએલો છે. ૯૧૪.
ઠાણાંગના આઠમા સ્થાનમાં કહ્યું પણ છે કે – “આ આઠ કપમાં આઠ ઈન્દ્રો કહેલા છે, તે શક મહારાજથી માંડીને સહસાર સુધીના, એ આઠ ઈન્દ્રોના બહાર જવાના विमान। 18 ४ा छ, ते आ प्रमाणे - १. पा3, २. ५०५४, 3. सौमनस, ४. श्रीवत्स, ५. नन्हावत, ६. भाभ, ७. प्रीतिमन, ८. विमल."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org