SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ક્ષેત્રલોક-સર્ગ ર૩ पृथग्महानदिचैत्यसप्ततिश्च मया पुनः। महानदीष्वपि कुण्डेष्वेव प्रासादसंभवः ॥ २८५ ॥ ફર્યો માઘ પડ્યાશા, તણાતી ચરિતા.. eત્યાનાં તત્ર, નાવિવક્ષયા ૨૮૬ છે. यदि चान्यत्र कुण्डेभ्यो, नदीपु चैत्यसंभवः । तदा वृद्धोक्ति रेवास्तु, प्रमाण नाग्रहो मम ॥ २८७ ॥ अशीतिहृदचैत्यानि, प्रत्येकमेकयोगतः । अर्चा नव सहस्राणि, तेषु वन्दे शतानि षट् ॥ २८८ ॥ અને તે કુંડમાં પણ ચૈત્ય-પ્રાસાદોનો સંભવ છે. આ સંભાવનાને આંખ સામે રાખીને જ મેં નદીના કુંડની વિવક્ષા દ્વારા ચારસો ને પચાસ કુંડ (૪૫૦ કુંડ) કહ્યા. અને તેમાં એકેક જિનાલય એમ ચાર પચાસ (૪૫૦) જિનાલયે કહ્યા છે. પરંતુ જે કુંડો સિવાય નદીમાં અન્યત્ર પણ ચેત્ય-જિનાલયોને સંભવ હોય, તે તેમાં વૃદ્ધપુરૂષનું વચન પ્રમાણ છે, તેમાં મારો કોઈ જ આગ્રહ નથી ૨૮૩–૨૮૭ એંશી (૮૦) છે અને તે દરેકમાં ૧-૧ જિનાલય હોવાના કારણે દ્રહના જિનાલયો પણ એંશી (૮૦) છે. તેમાં શાશ્વત પ્રતિમાઓ નવજાર ને છે ( ૧૨૦x૮૦=૯,૬૦૦) છે તેમને હું વંદન કરું છું. ૨૮૮. આ પ્રમાણે આ મનુષ્યક્ષેત્રમાં ચોની સર્વ સંખ્યા ત્રણ હજાર એકસો ઓગણએંશી (૩૧૭૯) થાય છે. તથા (આ ત્રણ હજાર એકસેને ઓગણએંશી શાશ્વત જિનાલયોમાં) શાશ્વતી પ્રતિમાઓ ત્રણ લાખ એકયાસીહજાર ચારસે ને એંશી છે '(૩,૮૧,૪૮૦) છે, તેને હું નમસ્કાર કરું છું. ૨૮–૨૯૦. ચોના સ્થાન ચિત્યસંખ્યા ૫ મેરૂ પર્વત ૩ વષરપર્વત ૧૭૦ દીધવૈતાઢથપર્વત ૨૦ ગજદંતપર્વત ૨) યમક પર્વત ૮૦ વક્ષસ્કારપર્વત ૨૦ વૃત્તવૈતાઢયપર્વત ૪ ઈપુકારપર્વત ૧૦૦૦ કંચનગિરિ ૪૦ દિગ્ગજો છે ૧૭૦ છે ૬ ૦ ૦ ૧૦૦ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy