________________
अथ लोकप्रकाशे पञ्चविंशः सर्गः ।
अथैतस्मिन्नेव तिर्यग्लोके सदा प्रतिष्ठितम् ।। वक्ष्ये चराचरं ज्योतिश्चक्रं गुरूपदेशतः ॥ १ ॥ मेरुमध्याष्टप्रदेशस्वरूपात् समभूतलात् । सप्तोत्पत्य योजनानां, शतानि नवति तथा ॥ २ ॥ ज्योतिश्चक्रोपक्रमः स्यादतीत्योद्ध्वं ततः परम् । તશાદર્થ ચોકનશતિ સંપૂર્ણતામિક || 3 || एकादशैकविंशानि, योजनानां शतान्यथ । sોતિ પ્રકાશ. વઢવાન મેરતઃ || 8 | तिष्ठत्यलोकतश्चार्वाग्, ज्योतिश्चक्रं स्थिरात्मकम् ।
વિનાનાં, નવેવાયશનિઃ શનૈઃ | ૫ | एवं तत् सर्वतो मेरोन्यूनार्द्धरज्जुविस्तृतम् । શર્થે ગોષનશd, થાત્ સત્રા મેલમ્ | ૬ ||
પચ્ચીશમે સગી
હવે આ તિર્યલોકમાં સદા પ્રતિષ્ઠિત થઈને રહેલા ચરાચર જોતિષ ચક્રનું વર્ણન ગુરૂના ઉપદેશથી હું કહીશ. ૧.
મેરૂનાં મધ્ય આઠ પ્રદેશ સ્વરૂપ સમભૂતલથી ઉંચે, સાતસે નેવું (૭૯૦) જન બાદ જ્યોતિષ ચક્રની શરૂઆત થાય છે. અને ત્યાંથી ઉપર એકસે દશ યેજને (એટલે નીચેથી ૯૦૦ જને) સંપૂર્ણ થાય છે. ૨-૩.
મેરૂ પર્વતથી અગ્યારસે એકવીસ (૧૧૨૧) જન દૂર રહેલું આખું જ્યોતિષ ચક ગોળાકારે ભમે છે. ૪.
તે જ રીતે અલેકથી અંદર (અલથી આગળ) અગ્યારસે અગ્યાર (૧૧૧૧) યોજન છેટુ રહેલું જ્યોતિષ ચક સ્થિર છે. પ.
આ પ્રમાણે તે ( જતિષ ચક) મેરૂથી સર્વદિશાએ કંઈક ન્યૂન અર્ધ રાજલોક અને એકાદશ (૧૧૦) જનના વિસ્તારવાળું સર્વત્ર શેભે છે. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org