________________
ધાતકી ખંડને વિસ્તારનું પ્રમાણ
૫૫
त्रयस्त्रिंशत्सहस्राणि, योजनानां शतानि षट् । स्फुरच्चतुरशीतीनि, कलाश्चतस्र एव च ॥ २९ ॥ विष्कम्भोऽयं निषधयोगिर्योर्नीलवतोरपि । દ્રઢશાનામામીષાં, ઘાસમંજના વિયમ્ | ૩૦ | लक्षमेकं योजनानां पट्सप्ततिसहस्रयुक् । शतान्यष्टौ द्विचत्वारिंशता समधिकानि च ॥ ३१ ॥ द्वे योजनसहस्र च, विष्कम्भ इपुकारयोः । तस्मिंश्च योजितेत्राद्रिरुद्ध क्षेत्रमिदं भवेत् ॥ ३२ ॥ एकं लक्षं योजनानां, सहस्राण्यष्टसप्ततिः ।
द्विचत्वारिंशदधिकान्यष्टौ शतानि चोपरि ॥ ३३ ॥ કલા છે. નિષધ અને નીલવાન પર્વતની પહોળાઈ તેત્રીસ હજાર, છસોર્યાસયોજન અને ચાર કલા છે. અને આ બારે પર્વતની વ્યાસની સંક્લના (પહોળાઈનો સરવાળો) એકલાખ, છેતેરહજાર, આઠને બેંતાલીસ જન થાય છે.' ૨૬–૩૧.
બે ઈપુકાર પર્વતની પહોળાઈ બેહજાર યોજન છે. તે આમાં ઉમેરવાથી પવતેથી રોકાએલું ક્ષેત્ર એકલાખ, અદ્યતેર હજાર, આઠસે ને બેંતાલીસ જન છે. ૩૨-૩૩. ૧ લઘુહિમંત પર્વત ૨૨૮૫ યોજન - ૫ કલા
શિખરી , ૨૧૦૫ , -- ૫ , મહાહિમવંત , ૮૪ર૧ , - ૧ ,
અફિમ ,, ૮૪ર ૧ , - ૧ , નિષધ , ૩૩૬૮૪ ,, - ૪ નિલવંત , ૩૩૬૮૪ ,,
જ
૮૮૪૨૦
૧
- ૨૦ કલા- (૧૮ કલા = ૧ યોજના - ૧૯
+
૮૮૪ર૧ ૮૮૪૨૧
૮૮૪૨૧ યોજના પૂર્વ ધાતકીખંડનાં , પશ્ચિમ ,
૬ ,
વર્ષધર પર્વતાનું , ,
+
૧૭૬૮૪૨
૨૦૦૦
+
બે ઈપુકાર પર્વતનું યોજન ધાતકીખંડના કુલ વર્ષધરપર્વત અને ઈષકાર પર્વતને વિસ્તાર
૧૭૮૮૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org