SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ ક્ષેત્રલોક-સગ ૨૨ चतुर्लक्षात्मके द्वीपविष्कम्भे राशिनोज्झिते । हृते पोडशभिर्मानं. लभ्यं विजयविस्तृतेः ॥ १५८ ॥ योजनानां सहस्राणि, नव व्याढ्या च षट्शती । પ પોશાક ત્ય, વા વિષયવસ્તૃતઃ || 8 || एवमिष्टान्य विष्कम्भलर्जितद्वीपविस्तृतेः । स्वस्वसङ्खयाविभक्ताया, लभ्यतेऽमीष्टविस्तृतिः ॥ १६० ॥ तत्र च-विनाद्रीन् विजयादीनां, व्याससङ्कलना त्वियम् । तिस्रो लक्षा द्विनवतिः, सहस्रा योजनात्मकाः ॥ १६१ ॥ વિકૅભમાંથી બાદ કરીને સોળથી ભાગવાથી, જે વિસ્તાર આવે, તે વિજયને વિસ્તાર છે. અને નવહજાર છસે ત્રણ (૯, ૬૦૩) જન અને છ-સેળ (4) યેજનાંશ એક વિજયનો વિસ્તાર છે. ૧૫૬-૧૫૯. ૪૦૦૦૦૦ = ધાતકીખંડનો વિષંભ २४६३४६ ભદ્રશાલવના આદિની પહોળાઈ વક્ષસ્કાર, વનમુખ, અંતર્નાદી, મેરૂ અને ભદ્રશાવન બાદકરીને આવેલી સંખ્યા ૧૫૩ ૧૫૪ ૧૬) ૧૫૩૬૫૪ ( ૯૬૩ તેના ૧૬ ભાગ કરવાથી. ૧૪૪ ૫૪ = ૯૬૦૩ યોજનાંશ ૧ વિજયનો વિસ્તાર છે. આ પ્રમાણે ઇષ્ટ (એટલે કે જેનો વિષ્કભ શોધવો હોય તે) થી અન્ય વસ્તુઓનાં વિકંભથી રહિત દ્વીપનાં વિસ્તારને પોત-પોતાની સંખ્યાથી ભાગવાથી ઈષ્ટસ્થાનને વિસ્તાર મેળવી શકાય છે. તે આ પ્રમાણે-પર્વતને છોડીને વિજય આદિની પહોળાઈની સંકલના ત્રણ લાખ આહજાર (૩,૯૨,૦૦૦) જનની થાય છે. અને તેનાંથી બાકી રહેલા પવિઝંભનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy