SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્ર સૂર્યનું પ્રકાશક્ષેત્ર ૧૫૩ चन्द्रास्तत्र सुखलेश्या, नात्यन्तं शीतलत्विषः । मनुष्यलोके शीतत्तुभाविपीयूषभानुवत् ॥ १० ॥ भानवोऽपि मन्दलेश्या न त्वतीवोष्णकान्तयः । नरक्षेत्रे निदाघर्तृभावितिग्मांशुबिम्बवत् ॥ ११ ॥ एपां प्रकाश्यक्षेत्राणि, विष्कम्भाल्लक्षमेककम् । योजनानामनेकानि, लक्षाण्यायामतः पुनः ॥ १२ ॥ पक्वेष्टकाकृतीन्येवं, चतुरस्राणि यद्भवेत् ।। पक्वेष्टका चतुष्कोणा, बह्वायामाऽल्पविस्तृतिः ॥ १३ ॥ तथाहुर्जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे-'बहिया णं भंते ! माणुसुत्तरस्स पव्ययस्स जे चंदिम जाव तारारूवा तं चेव णेयचं, णाणतं णो, विमाणोक्वण्णगा णो, चारोववष्णगा णो, चारद्विइया णो, गइरइया, पक्किट्ठगसंठाणसंठिएहिं जोअणसयसाहस्सिएहिं तावखित्तेहिं મનુષ્યલકમાં શીતલ ઋતુમાં ચંદ્રના જે અત્યંત શીતલ કિરણે હોય છે, તેમ ત્યાં હોતા નથી, તેથી જ ત્યાં ચંદ્ર સુખ ઉત્પન્ન કરનારી લેણ્યા યુક્ત કિરણવાળા હોય છે. ૧૦. તેમજ સૂર્યો પણ મંદઉષ્ણ કિરણોવાળા હોય છે. પણ મનુષ્યલકમાં ઉષ્ણકાલમાં અતિઉષ્ણ કિરણવાળા સૂર્યો જેવા હોતા નથી. અર્થાત્ મંદ કાંતિવાળા હોય છે. ૧૧. આ સૂર્ય ચંદ્રોનું પ્રકાશ ક્ષેત્ર પહોળાઈમાં એકલાખ યોજનાનું છે જ્યારે લંબાઇમાં અનેક લાખ જન છે. ૧૨. આ સૂર્ય-ચંદ્રના પ્રકાશ ક્ષેત્રો ગરમ થયેલા ઇંટના આકારવાળા છે એટલે કે જેમ પાકેલી ઇંટ લંબાઈમાં અધિક હોય અને પહોળાઈમાં અ૯પ હોય છે, તેમજ તેના દ્વારા તે ઈંટ ચાર ખુણાવાળી અને લંબ રસ હોય છે, તેમ આ સૂર્ય–ચંદ્રનું પ્રકાશ્ય ક્ષેત્ર પણ ચાર ખુણીયું અને લંબચોરસ જાણવું. ૧૩. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યું છે કે -માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્રથી લઈને તારા સુધીના જ્યોતિષીઓ સર્વ સમાન છે અર્થાત્ સઘળા ચંદ્રો સમાન એ રીતે સર્વે સૂર્યાદિ પણ સમાન છે અને વૈમાનિક નથી, ફરનારા નથી તેથી ગતિરહિત છે. પાકેલી ઈંટના સંસ્થાન (આકાર) વાળા લાખ યોજનના પ્રકાશ્ય ક્ષેત્ર વડે શોભે છે આજ વાત જીવાભિગમસૂત્ર તથા વૃત્તિથી પણ સાબિત થાય છે. જ્યારે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિમાં તે, આ રીતે બતાવ્યું છે કે માનુષેત્તર પર્વતથી પચાસ હજાર યોજન ગયે છતે કર્ણ વિભાવનામાં કહેલ રીત મુજબ પ્રથમ ક્ષે-ઉ. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy