SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્ર સૂર્યની સંખ્યામાં મતાંતર ૧૬૩ भान्विन्द्वोः समुदितयोस्ततः शेषासु पंक्तिषु । चतुष्कस्य चतुष्कस्य, वृद्धिर्लोकान्तसीमया ॥ ६८ ॥ एवं च पावष्टम्या, द्वीपार्द्धऽनेन्दुभास्वताम् । संजातं समुदितानां, द्विसप्तत्यधिकं शतम् ॥ ६९ ॥ एवं च पुष्करा?ऽस्मिन् , समुदितेन्दुभास्वताम् । शतानि द्वादश चतुःषष्टिश्च सर्वसंख्यया ॥ ७० ॥ तत्तत्पंक्तिस्थपरिधौ. स्वस्वभान्विन्दुभाजिते ।। लब्धमन्तरमन्द्वोनिमिन्द्वोस्तथाऽर्कयोः ॥ ७१ ॥ यथाऽऽद्यपंक्तिसंबन्धिपूर्वोक्तपरिधौ किल । चतुश्चत्वारिंशशताऽदुभक्ते भवेदिदम् ॥ ७२ ॥ लक्षमेकं सहस्रं च, स्फुटं सप्तदशोत्तरम् । चतुश्चत्वारिंशशतभक्तस्य योजनस्य च ॥ ७३ ॥ નિરાશા- રેતબિથોવન્તર ! अस्मिश्च द्विगुणेऽन्योऽन्यं, भान्वोरिन्द्वोश्च तद्भवेत् ॥ ७४ ॥ પરંતુ આ મત મુજબ પ્રત્યેક પંક્તિમાં બે બે ચંદ્રો અને સૂર્યો મળી ચાર ચારની વૃદ્ધિ કાન્ત સુધી જાણવી. ૬૮. આ રીતે આ દ્વીપાઈની આઠ પંક્તિમાં ચંદ્ર સૂર્યનો સરવાળો એકસોને બહોતેર (૧૭૨) થાય છે. ૬૯. આ મત મુજબ બાકીના પુષ્કરાર્ધમાં ચંદ્ર સૂર્યની સર્વ સંખ્યા બારસો ચેસઠ (૧૨૬૪) થાય છે. ૭૦. તે તે પંક્તિમાં રહેલ પરિધિની સંખ્યાને તે તે પંક્તિગત ચંદ્ર સૂર્યની સંખ્યા વડે ભાગવાથી સૂર્ય ચંદ્રનું આંતરૂ આવે છે, અને ચંદ્રથી ચંદ્રનું અને સૂર્યથી સૂર્યનું આંતરૂ ડબલ કરવું. ૭૧. આદ્ય પંક્તિગત પરિધિની સંખ્યાને એકસે ચુમાલીસ સ્વરૂપ ચંદ્ર સૂર્યની સંખ્યા વડે ભાગતા નીચે મુજબ ચંદ્ર સૂર્યનું આંતરૂ આવે છે, તે આ રીતે–એકલાખ, એકહજાર, સત્તર રોજન અને એક એજનના એકસો ગુમાવીસ અંશ કરીયે તેમાંના ઓગણત્રીશ અંશ (૧૦૧૦૧૭%) અને આ જ સંખ્યાને ડબલ કરવાથી, ચંદ્રથી ચંદ્રનું અને સૂર્યથી સૂર્યનું આંતરૂ આવે છે તે આ રીતે–એલાખ, બેહજાર, ત્રીશ (૨૦૨૦૩૪૬ જન ૨૦૨૦૩૪૬ ) થાય છે. ૭૨–૭૪. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy