SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ મહાશુક્ર દેવલોકનાં દેવેનું આયુષ્ય-દેહમાન प्रथमप्रतरे चात्र, देवानां परमा स्थितिः । પાવોનાનિ પડ્યશ, શુ સારામાણ્વથ છે રૂ૪? | द्वितीयप्रतरे पञ्चदश सार्द्धानि तान्यथ । नृतीये च सपादानि, षोडशैतानि निश्चितम् ॥ ३४२ ॥ चतुर्थे च सप्तदश, वार्द्धयः परमा स्थितिः । सर्वेष्वपि जघन्या तु, चतुर्दश पयोधयः ॥ ३४३ ॥ कराः पञ्च देहमत्र, चतुर्दशाब्धिजीविनाम् । વાચવાઢવોર્ડર, પશ્વશાવાયુના છે રૂ૪૪ છે. षोडशाब्ध्यायुषां हस्ताश्चत्वारोऽशद्वयान्विताः । एकांशाढ्यास्ते तु सप्तदशसागरजीविनाम् ॥ ३४५ ॥ एकादशविभक्तककरस्यांशा अमी इह । आहारोच्छ्वासकालस्तु, प्राग्वत्सागरसंख्यया ॥ ३४६ ॥ कामभोगामिलाषे तु, तेषां संकेतिता इव । सौधर्मस्वर्गदेव्योऽत्रायान्ति स्वार्हा विचिन्तिताः ॥ ३४७ ॥ અહીં પ્રથમ પ્રતરમાં દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ પિણું પંદર સાગરોપમની છે. ૩૪૧. બીજા પ્રતરના દેવેની ઉત્કૃષ્ટસ્થિતિ સાડા પંદર સાગરોપમની છે. ત્રીજા , છ , સવા સેળ , છે, ૩૪૨. ચેથા પ્રતરના દેવેની ઉત્કૃષ્ટસ્થિતિ સત્તર સાગરેપમની કહેલી છે. ચારે પ્રતરમાં જઘન્યસ્થિતિ ચૌદ (૧૪) સાગરોપમની કહી છે. ૩૪૩. અહીં રહેલા ૧૪ સાગરોપમના આયુષ્યવાળા દેવતાઓના દેહની ઉંચાઈ ૫ હાથ છે. અને ૧૫ સાગરોપમના આયુષ્યવાળા દેવના દેહની ઉંચાઈ ૪ હાથ અને ૩ અંશ છે, ૩૪૪. ૧૬ સાગરોપમના આયુષ્યવાળા દેવોના દેહની ઊંચાઈ ચાર હાથ બે અંશ છે. અને ૧૭ સાગરોપમના આયુષ્યવાળા દેના દેહની ઊંચાઈ ચાર હાથ અને એક અંશ છે. ૩૪૫. અગ્યાર ભાગના વિભક્ત થયેલા હાથના આ અંશે સમજવા. આહાર અને ઉચ્છવાસને કાળ પૂર્વની જેમ સાગરોપમની સંખ્યા પ્રમાણે સમજી લે. ૩૪૬. આ દેવતાઓને કામગને અભિલાષ થાય, ત્યારે તેમની સંકેતિત વ્યક્તિની જેમ સૌધર્મ સ્વર્ગની પિતાને યોગ્ય દેવીઓ ચિતવના માત્રથી ત્યાં આવે છે. ૩૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy