SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬, વિમાનની વિશાલતા. एवं च- सिद्धक्षेत्रमुडुनामैन्द्रक नृक्षेत्रमेव च । सीमन्तो नरकावासश्चत्वारः सदृशा इमे ॥ १२१ ॥ व्यासायामपरिक्षेपेरुपयुपरि संस्थिताः। વર્જિમિજ્ઞનદછિદષ્ટિવિવિg: ૨૨૨ છે. अन्येषां तु विमानानां, केषांचिन्नाकयोरिह । व्यासायामपरिक्षेपमानमेवं निरूपितम् ॥ १२३ ॥ जम्बूद्वीपं प्रोक्तरूपं, यया गत्यैकविंशतिम् । वारान् प्रदक्षिणीकुर्यात्सुरश्चप्पुटिकात्रयात् ॥ १२४॥ षण्मासान् यावदुत्कर्षात् , तया गत्या प्रसर्पति । कानिचित्स विमानानि, व्यतिव्रजति वा न वा ॥ १२५ ॥ अथापरप्रकारेण, विमानमानमुच्यते । सौधर्मादिषु नाकेषु, यथोक्तं पूर्वसूरिभिः ॥ १२६ ॥ कर्कसंक्रान्तिघस्रे यदुदयास्तान्तरं रवेः ।। योजनानां सहस्राणि, चतुर्नवतिरीरितम् ॥ १२७ ॥ આ જ પ્રમાણે સિદ્ધક્ષેત્ર (સિદ્ધશીલા), ઉડુ નામનું ઇંદ્રક વિમાન, મનુષ્યક્ષેત્ર અને સીમન્ત નામનો નરકાવાસ આ ચાર લંબાઈ-પહોળાઈ અને પરિધિથી સરખા છે. અને બધા એક જ શ્રેણિમાં ઉપર–ઉપર રહેલા છે તે જ્ઞાનદ્રષ્ટિથી ત્રણે જગતને જેનારા એવા કેવલી–ભગવતેએ કહ્યા છે. ૧૨૧-૧૨૨, આ બને દેવલોકમાં બીજા કેટલાંક વિમાનોના આયામ – વિસ્તાર – પરિધિનું પ્રમાણ આ પ્રમાણે કહેવાયું છે. ૧૨૩. પહેલા જેનું વર્ણન કર્યું છે એવા જબૂદ્વીપને કેઈક દેવ ત્રણ ચપટીમાત્રના સમયમાંજ જે ગતિવડે એકવીસવાર પ્રદક્ષિણા કરી શકે છે. તે જ ઉત્કૃષ્ટ ગતિથી છ મહિના સુધી ગમન કરતાં કરતાં કેટલાક વિમાનને પાર પામી શકાય છે. અને કેટલાક તે પાર પણ નથી માતા. ૧૨૪-૧૨૫. પૂર્વાચાર્યોએ જે પ્રમાણે સૌધર્માદિ દેવલોકમાં વિમાનનું પ્રમાણુ બીજી રીતે કહ્યું છે તે પ્રકારે હવે કહીએ છીએ. ૧૨૬. કક સંક્રાતિના દિવસે સૂર્યનું ઉદય અને અસ્તનું અંતર (પરિક્રમા) ચોરાણુહજાર પાંચસે છવ્વીસ પેજન અને સાઠીયા બેતાલીશ (૯૪૫૨૬૪) એજન થાય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy