SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ बृंहणीयं च सर्वाङ्गेन्द्रियाह्लादकरं परम् । वर्णगन्धरसस्पर्शसंपन्नमतिपेशलम् || ९८ ॥ fe यच्चक्रिगोक्षीरं, तस्मादपि मनोहरम् । अस्य स्वादुदकमिति, क्षीरोदः प्रथितोऽम्बुधिः ॥ ९९ ॥ तथा च जीवाभिगमसूत्रे - “खंडमच्छंडिओ वेr रण्णो चाउरंतचक्कवट्टिस्से "त्यादि । क्षीरोज्ज्वलाङ्ग विमल विमलप्रभदेवयोः । ક્ષેત્રલેાક-સગ ૨૪ संबन्धि सलिलं ह्यस्येत्यपि क्षीरोदवारिधिः ॥ १०० ॥ जिनजन्मादिषु कृतार्थोदकत्वादिवोल्लसन् । समीरलहरीसँगरङ्गत्कल्लोलकैतवात् ॥ १०१ ॥ गुरुश्रीकीर्त्तिविजय यशोभिस्तुलितो बुधैः । इत्युद्भूताद्भूतानन्दाद्, द्विगुणश्वैत्यवानिव ॥ १०२ ॥ ત્રણ ભાગ જેના મળી ગયા છે અને તેથી ચાથા ભાગની ખાકી રહેલી સ્વચ્છ સાકરથી યુક્ત, સ્વાદીષ્ટ, હાજરીને પ્રક્રીસ કરનાર, લેાકેાને મદ આવેગ ઉત્પન્ન કરનાર, શરીરને પુષ્ટ અને ઉત્તેજિત કરનાર, સર્વાંગ ઇંદ્રિયને આલ્હાદ કરનાર, અતિસુંદર વર્ણ', ગંધ, રસ, સ્પર્શથી ચુત, અતિપ્રિય, મનેાહર આવુ' જે ચક્રવર્તિ માટેનું ગાયનું દૂધ હાય, તેનાથી પણ મનેાહર અને સ્વાદિષ્ટ આનું પાણી છે. તેથી ક્ષીરાધિ નામે પ્રખ્યાત છે. ૯૬-૯૯. જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કેઃ– ચાતુરંત ચક્રવર્તી રાજાનુ, ખાંડ અને મત્સડી ( ખાંડ કરતાય મધુર દ્રવ્ય)થી યુકત એવું દ્રવ્ય ઇત્યાદિ ક્ષીર જેવા ઉજજવળ શરીરવાળા વિમલ અને વિમલપ્રભ, આ સમુદ્રના અધિષ્ઠાયક દેવ હાવાથી આ સમુદ્રનું બીજું નામ શ્રીરાઢવારિધિ છે. ૧૦૦, શ્રી તીર્થંકર ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી આદિ પ્રસ`ગામાં તે પાણીને વપરાશ થતા હેાવાથી, પવનની લહરીના સૉંગથી ઉછળતા કત્લાલાના બહાને પેાતાની કૃતાર્થતાથી તે પાણી જાણે ઉલ્લાસ વ્યકત કરી રહ્યું છે ૧૦૧. ગુરૂદેવ શ્રી કીર્તિત્રિયજી મહારાજાના અત્યુજવળ યશની સાથે પડતા દ્વારા પેાતાની તુલના થયેલી છે, આવુ' જાણી, તે કારણથી ઉત્પન્ન થયેલા અદ્ભુત આનંદથી જાણે આ સમુદ્ર દ્વિગુણ શ્વેતતાને ભજે છે. Jain Education International અહિં ગ્રંથકાર ક્ષીરસમુદ્રની ધવલતાને ઉત્પ્રેક્ષા અલકાર દ્વારા બતાવે છે. ગુરૂદેવ શ્રી કીર્તિવિજયજી મહારાજાના અત્યુજજવળ યશેારાશિની સાથે પડિતા દ્વારા પેાતાની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy