________________
ક્ષેત્રલોક- સર ૨૧
द्विपञ्चाशत्समधिकं, ग्रहाणां च शतत्रयम् । प्रमाणमथ ताराणां, यथाऽऽनायं निरूप्यते ॥ २६२ ॥ द्वे लक्षे सप्तपष्टिश्च, सहस्राणि शतानि च ।
नवैव कोटाकोटीनां, प्रोक्तानि तत्त्ववेदिभिः ॥ २६३ ॥ अत्रायमाम्नायः
यत्र द्वीपे समुद्रे वा, प्रमाणं ज्ञातुमिष्यते । ग्रहनक्षत्रताराणां, तत्रत्यचन्द्रसङ्ख्यया ॥ २६४ ॥ एकस्य शशिनो गुण्यो, वक्ष्यमाणः परिच्छदः ।
एवं ग्रहोडुताराणां, मानं सर्वत्र लभ्यते ॥ २६५ ।। एकशशिपरिवारश्चायम्
अष्टाशीतिग्रहा ऋक्षाण्यष्टाविंशतिरेव च । शराश्वाङ्करसरसा स्ताराणां कोटिकोटयः ॥ २६६ ॥ लवणान्धौ च कालोदे, स्वयम्भूरमणेऽपि च । भूयस्यो मत्स्यमकरकूर्माद्या मत्स्यजातयः ॥ २६७ ॥ तत्रास्मिल्लघणाम्भोधावुत्सेधाङ्गुलमानतः ।
योजनानां पञ्च शतान्युत्कृष्टमत्स्यभूधनम् ॥ २६८ ॥ भु०५५ छ-मे सास, सस: १२ नसो टाटी (२,६७,८०० टाटl) तारा तत्त्वज्ञामे डेस छ. २६१-२६3.
અહીં પરંપરા આ પ્રમાણે છેઃ
જે જંબુદ્વીપ કે સમુદ્રમાં ગ્રહ-નક્ષત્ર તારાની સંખ્યા જાણવી હોય, તે દ્વીપ કે સમુદ્ર સંબંધી ચંદ્રની સંખ્યાવડે એકચંદ્રનો કહેવાતા પરિવાર ગુણવો આ પ્રમાણે ४२वाथी प्रह, नक्षत्र अने तारानु भान सत्र भी श छ. २६४-२६५.
એક ચંદ્રને પરિવાર આ પ્રમાણે કહ્યો છેઃ
અઠ્યાસી ગ્રહો (૮૮) અઠ્ઠાવીસ નક્ષત્ર (૨૮) અને છાસઠહજાર નવસે પંચોતેર टाटी (६६,८७५ टीटी) ता. २६६.
લવણસમુદ્રમાં, કાલેદધિ સમુદ્રમાં અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણું મસ્ય, મગરમરછ અને કાચબા વગેરે જલચર જીવોની અનેક જાતીઓ હોય છે. ૨૬૭.
તેમાં આ લવણસમુદ્રમાં મતસ્ય ઉસે આગળના માપથી ૫૦૦ યોજનાના હોય છે. કાલેદધિ સમુદ્રમાં સાત (૭૦૦) જનના માનવાળા તથા સ્વયંભૂરમણ સમુદ્રમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org