SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ પર્ષદાનું વર્ણન ૩૪૩ शतानि पञ्च देवीनां, यथाक्रममथोच्यते । વાયુ પ્રમાણમેતા, તિસૃષિ ઉર્જામ્ | ૪ | अन्तःपर्षदि देवानां, पञ्चपल्योपमात्मिका । स्थितिस्तथात्र देवीनां पल्योषमत्रयं भवेत् ॥ ६५० ॥ पल्योपमानि चत्वारि, मध्यपर्षदि नाकिनाम् । स्थितिर्देवीनां तु पल्योपमद्वयं भवेदिह ॥ ६५१ ।। बाह्यपर्षदि देवानां, पल्योपमत्रयं स्थितिः । एक पल्योपमं चात्र, देवीनां कथिता स्थितिः ॥ ६५२ ॥ अस्यैवं सामानिकानां, त्रायस्त्रिंशकनाकिनाम् । लोकपालानां तथाग्रमहिषीणामपि ध्रुवम् ॥ ६५३ ॥ भवन्ति पर्षदस्तिस्रः समिताद्या यथाक्रमम् । अच्युतान्तेन्द्रसामानिकादीनामेवमेव ताः ॥ ६५४ ॥ રૂતિ થાનક છે सहस्राण्यस्य चतुरशीतिः सामानिकाः सुराः । ते चेन्द्रत्वं विना शेषैः, कान्त्यायुर्वेभवादिभिः ॥ ६५५ ॥ પર્ષદાનું નામ જાતા છે. તેમાં સોલ હજાર દે અને પાંચસે દેવીઓ છે. હવે ત્રણેય પર્ષદાઓના દેવનું આયુષ્ય ક્રમશઃ કહેવાય છે. ૬૪૬-૬૪૯. અત્યંતર પર્ષદાઓના દેવેનું આયુષ્ય પાંચ પલ્યોપમ અને દેવીઓનું આયુષ્ય ત્રણ પલ્યોપમ હોય છે. ૬૫૦. મધ્યમ પર્ષદાના દેવોનું આયુષ્ય ચાર પલ્યોપમનું અને દેવીઓનું બે પલ્યોપમ હેય છે. ૬૫૧. બાહ્ય પર્ષદાના દેવોનું આયુષ્ય ત્રણ પલ્યોપમ તથા દેવીઓનું એક પલ્યોપમનું હોય છે. ૬૫૨. આ પ્રમાણે ઈદ્ર મહારાજાના સામાનિક દે, ત્રાયઅિંશ દે, લોકપાલ અને અગ્રમહિષીઓની પણ સમિતાદિ અનુક્રમે ત્રણ-ત્રણ પર્ષદાઓ હોય છે. આ રીતે અમૃતેન્દ્ર સુધીના ઈન્દ્રો તથા સામાનિકાદિ દેવોને પણ ત્રણ-ત્રણ પર્ષદાઓ હોય છે. આ ઉપરની વાત ઠાણાંગ સૂત્રમાં કહેલ છે. ૬૫૩-૬ ૫૪. આ ઈન્દ્રને સામાનિક દેવતાઓ ચોર્યાસી હજાર (૮૪,૦૦૦) હોય છે, તેઓ ઈન્દ્રાવ વિના કાંતિ–આયુષ્ય અને વૈભવાદિથી ઈન્દ્ર મહારાજા સમાન હોય છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy