________________
सुधा टीका स्था० ४७३ सू०१३ सारथिदृष्टान्तेन पुरुषनिरूपणम् यिता, इति चतुर्थोभङ्गः४॥ चतुर्थभङ्गनिर्दिष्टः सारथिस्तु अश्वादोन् चालयत्येवेति । ___" एवमेवे "-खादि-एवमेव पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथाएको योजयिता-संयमयोगेषु साधूनां प्रवर्तयिता भवति किन्तु नो वियोजयिताअनुचितकार्यप्रवृत्तानां निवर्तयिता न भवति, इति प्रथमः १। तथा-एको वियो. जयिता-अनुचितकार्यप्रत्तानां निवर्तयिता भवति किन्तु नो योमयिता-संयमयो. गेषु प्रवर्तयिता न भवतीति द्वितीयः । २ । तथा-एको योजयिताऽपि-संयमयोगेषु प्रातयिताऽपि पियोजयिताऽपि-अनुचितकार्यमवृत्तानां निवर्तयिताऽपि भवति, ऐसा होता है जो-अश्वादिकों को रथमें न तो संलग्न करता है और न उससे उन्हें दूर-पृथक् ही करता है यह चतुर्थ भङ्ग है-४ यह चतुर्थ भगवाला साथि केवल अश्यादिकों को चलाता है।
इसी तरहसे पुरुषजात जो चार कहे गये हैं उनका तात्पर्य ऐसा है-कोई एक पुरुष ऐसा होता है जो संयमयोगोंमें साधुजनोंको प्रवृत्त ही करता है किन्तु-अनुचित कार्यमे प्रवृत्त को वहांसे हटानेवाला नहीं होताहै, ऐसा यह प्रथम भग है-१ तथा कोई एक साधु पुरुष ऐसा ही होताहै जो-अनुचित कार्य में प्रवृत्त हुवे जनों को वहाँसे हटानेवाला ही होता है किन्तु-संयमयोगोंमें प्रवृत्ति करानेवाला नहीं होता होता है ऐसा यह द्वितीय भङ्ग है-२ तथा-कोई एक साधुपुरुष ऐसा है जो संयमयोगों में प्रवृत्ति भी कराता है और अनुचित कार्योंमें प्रवृत्तों को वहांसे हटाता भी है यह-ऐसा तृतीय भङ्ग है-३ એક સારથી અશ્વાદિકોને રથ સાથે ચેજિત પણ કરતા નથી અને તેમને રથથી વિજિત (અલગ) પણ કરતો નથી. આ ચેથા પ્રકારને સારથિ માત્ર અશ્વાદિકોને અથવા રથને ચલાવવાનું કામ જ કરે છે.
એજ પ્રમાણે પુરુષના પણ જે ચાર પ્રકાર કહ્યા છે, તેમનું હવે સ્પણી કરણ કરવામાં આવે છે–(૧) કોઈ એક સાધુપુરુષ એ હોય છે કે જે સાધુઓને સંયમયેગોમાં પ્રવૃત્ત જ કરાવે છે, પણ અનુચિત્ત કાર્યમાં પ્રવૃત્ત થયેલા સાધુને તેમ કરતા અટકાવતું નથી. (૨) કોઈ એક સાધુપુરુષ એવો હોય છે કે જે અનુચિત કાર્યોમાં પ્રવૃત્ત થયેલા માણસને તે પ્રકારની પ્રવૃત્તિ કરતા અટકાવે છે, પણ તેમને સંયમોમાં પ્રવૃત્ત કરનારે છે તે નથી. (૩) કોઈ એક સાધુપુરુષ એ હોય છે કે જે માણસને સંયમોમાં પ્રવૃત્ત પણ કરે છે અને અનુચિત કાર્યમાં પ્રવૃત્ત થનારને તે કાર્ય કરતાં અટકાવે છે પણ ખરો. (૪) કોઈ એક સાધુ પુરુષ એ હેય છે કે જે
स-७