________________
सुधा टीका स्था० उ०३सू०३२ ऊर्ध्वाधस्तियग्लोकस्थद्विशरीर जीवनिरूपणम् १८१ कायिकानां स्थूलत्रसानां च पृथिव्यादिरूपं प्रथमं शरीरं भवति, जन्मान्तरभावि च मानुषं शरीरं द्विनीयम् , तेषां द्वितीयभवे सिद्धिगमनादिति, ' उदारा' इति विशेषणेन तेजोवायुरूपाः सूक्ष्मास्त्रसा निराकृताः, तेपामनन्तरभवे मानुपत्वा. प्राप्त्या सिद्धिगतेरभावेन शरीरद्वयाधिकशरीरसम्भवात् । तथा-' उदारास्त्रसाः' इत्यनेन द्वीन्द्रियादिवसानामुपस्थितावपि पञ्चेन्द्रिया एव सा गृह्यन्ते, तेपामेव केषांचिदनन्तरभवे सिद्धिगमनात् , विकलेन्द्रियाणां त्वनन्तरभवे सिद्धयभा. वात् । तदुक्तम्-“विगला लभेज्ज विरई ण हु किंचि लभेज्ज सुहुमतसा ।" ऐसा है-कितनेक जीवोंके-पृथिवीकायिकोंके अप्कायिकोंके वनस्प तिकायिकोंके और स्थूलत्रसोंके पृथिव्यादि रूप प्रथम शरीर तो होता ही है और द्वितीय शरीर जन्मान्तर भावी मनुष्य शरीर होता है क्योंकि ये द्वितीय भवमें सिद्धिमें गमन करते हैं। " उदार" पदसे तेजस्कायिक वायुकायिक रूप स्टूक्ष्मत्रस इनका निराकरण किया गया है क्योंकि अनन्तर भवमें मानुषत्वकी अप्राप्तिसे सिद्धि गतिकी प्राप्ति नहीं होने के कारण शरीर इससे भी अधिक शरीर इनमें सम्मवित होते है। "उदारास्त्रसाः" इस कथनसे द्वीन्द्रियादिक त्रसोंकी उपस्थिति होने पर भी यहां पञ्चेन्द्रिय स ही गृहीन हुए हैं क्योंकि इनमें से कितनेक प्रसोंका अनन्तरभवमें सिद्धि गतिमें गमन होता है। विकले. न्द्रियोंको तो अनन्तर भवमें भी सिद्विगति प्राप्तिका अभाव रहताहै। उक्तं च “विगलाल भेज्ज विरई"विकलेन्द्रिय जीव अनन्तर भवमें मनुष्य પિચેન્દ્રિય પ્રાણી સ્થલત્રસ છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કેટલાક જેને પૃથ્વીકાયિકને, અપૂકાયિકેને, વનસ્પતિકાયિકોને અને થુલત્રોને પૃથ્વી આદિ રૂપ પ્રથમ શરીર તે હોય છે જ, અને બીજું શરીર જન્માન્તર ભાવી મનુષ્ય શરીર હોય છે, કારણ કે તેઓ બીજા ભવે સિદ્ધિમાં ગમન કરે છે “ ઉદાર ત્રસ” આ પદના પ્રાગ દ્વારા તેજસ્કાયિક અને વાયુકાયિક રૂપ સૂક્ષમ ત્રસનું નિરાકરણ કરવામાં આવ્યું છે, કારણ કે અનન્તર ભવમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ ન થવાને લીધે સિદ્ધિગતિની પ્રાપ્તિ નહી થવાથી બે કરતાં પણ અધિક શરીરને તેમનામાં સદુભાવ હોઈ શકે છે “ઉદારાત્રસા” આ પદના પ્રયોગ દ્વારા શ્રીયિાદિક ત્રસોની ઉપસ્થિતિ હોવા છતાં પણ અહીં પંચેન્દ્રિય ત્રસે જ ગૃહીત થયા છે, કારણ કે એ ત્રસમાંના કેટલાક ત્રસેનું અનન્તર ભવમાં સિદ્ધિગતિમાં ગમન થાય છે વિકલેન્દ્રિમાં (દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં) તે અનન્તર ભવમાં પણ સિદ્ધિ ગતિની પ્રાપ્તિનો અભાવ જ રહે છે. કહ્યું પણ છે કે –