________________
सुधा टीका स्था० ४ उ०५ सू०१८ आसुरादिचतुर्विधापध्वसनिरूपणम् ३६१ " उम्मग्गदेसओ मग्गनासो मग्गविप्पडीवत्ती।
मोहेणं मोहेत्ता, संमोहं भावणं कुणइ ।। १ ।।" छाया-उन्मार्गदेशको मोगनाशको मागविप्रतिपत्तिः ।
मोहेन च मोहयित्वा, सांमोही भावनां करोति ॥ १॥ इति । तथा-चतुर्भिः स्थानै जीवा देवकिल्बिपिकतायै चाण्डालस्थानीयदेवविशेपत्वाय कर्म प्रकुर्वन्ति तद्यथा-अर्हता-जिनानाम् अवर्ण वदन्-निन्दा कुर्वन् । अयमर्थोऽन्यत्रैवमुक्तः
" उम्मग्ग देसओ" इत्यादि । इस कारिकाका अर्थ स्पष्ट है इन चार कारणोंसे जीव-संयत प्राणी-देवकिल्पिपिकताके लिये-चाण्डाल के जैसे स्थानापन्न देवविशेषत्वके लिये कर्मों का बन्ध करता है । जैसेअर्हन्तदेवका अवर्णवाद करना, १ अर्हत्प्रज्ञप्त धर्मका अवर्णवाद करना २ आचार्य उपाध्यायका अवर्णवाद करना ३ और चतुर्विधसंघका अवर्णवाद करना ४ जिसमें जो दोष नहीं हो उनका उनमें प्रकट करना इसका नाम अवर्णवादहै। अन्तदेवके विषयमें ऐसा कहनाकि ये केवली हुएही नहीं है, सर्वज्ञ यदि ये होते तो उन्होंने मोक्षका सरल उपाय क्यों नहीं कहा ? जिनका आचरण करना शक्य नहीं है ऐसे दुर्गम कठिन उपाय क्यों कहेहैं ? इसी प्रकारसे अहत्वज्ञप्त धर्मके विषयमें आचार्य उपाध्यायके विषयमें एवं साधु साध्वी श्रावक आविकारूप चतुर्विध संघके विषयमें भी अवर्णवाद समझ लेना चाहिये । उक्त
" उम्मनगदेसओ" त्यादि-सा यार ४१२शन सीधे ७५ (सयत જીવ) દેવઝિબિષિકેમાં ઉત્પન્ન થવાને ગ્ય કર્મોને બન્ધ કરે છે-( કિવષિક દે હલકી કેટિના દે ગણાય છે. દેવેમાં તેમનું સ્થાન ચાંડાલ જેવું છે.) (૧) જિનેન્દ્ર દેવને અવર્ણવાદ કરવાથી, અહંત પ્રજ્ઞસ ધમને અવર્ણવાદ ४२वाथी, (3) मायार्थ पाध्यायनी अपवाद ४२वाथी, मने (४) यतुर्विध સંઘને અવર્ણવાદ કરવાથી
જે વ્યક્તિમાં જે દેષ ન હોય તે દોષનું આરોપણ કરવું તેનું નામ અવર્ણવાદ છે. જિનેન્દ્ર દેવના વિષયમાં કદાચ કે આ પ્રમાણે કહે કે “તેઓ કેવળજ્ઞાની હતા જ નહીં. જે તે સર્વજ્ઞ હોય તે મોક્ષપ્રાપ્તિને સરળ માર્ગ બતાવવાને બદલે જેનું આચરણે શકય જ ન હોય એવા દુર્ગમ કઠિન ઉપાય તેમણે શા કારણે બતાવ્યા હશે !” આ પ્રમાણે કહેનાર જિનેન્દ્ર દેવને અવર્ણવાદ કરનાર ગણાય છે. એ જ પ્રમાણે અહંત પ્રજ્ઞસ ધર્મના વિષયમાં, આચાર્ય અને ઉપાધ્યાયના વિષયમાં, તથા ચતુર્વિધ સંઘન, વિષ ચમાં પણ અવર્ણવાદ વિષેનું કથન સમજવું. કહ્યું પણ છે કે–
स-४६