________________
स्थानासो बोध्यः। यथा-सर्वस्मात् मृपावादात्-सद्भाव प्रतिषेवासद्भावोद्भावनार्थानारोक्तिगही भेदात् कृतादि मेदाच समग्रात् असत्यभापणात् , अथवा-द्रव्यतः सर्वधर्मास्तिकायादि द्रव्यविपयात् , क्षेत्रतः सर्वलोकालोकविषयात्, कालतः अतीतादे. राज्यादिवर्तिनो वा, भावतः कपाय नोकपायादि समुद्भवाच्च समग्रात् असत्यमापणात विरमणं-विनिवृत्तिरिति द्वितीय महावतम् ।। तया-सर्वस्मात् कृतादि पञ्चन्द्रियमें दश-सनबल प्राण बढ़ा मो इन प्राणों का वियोग करना जिस क्रियाके द्वारा होता है, वह प्राणातिपात है, सम्यग्जान् और अद्वान पूर्वक जो इस प्राणातिपातले सर्वधानिवृत्त होताहै,वह समस्त प्राणातिपात विरमण है। यह प्रथम महावत है शयहां यावत् शब्द से द्वितीय महाव्रतका तृतीय महाव्रतका और चतुर्थ महाव्रतका ग्रहण हुआ है । जैसेसमस्त मृषावादसे सद्भावके प्रतिषेधले असद्भाबके उद्भावनसे अर्थान्त. रके कश्चनसे और गर्दा के करनेसे और कृतादिके भेदसे इस तरहके समग्र असत्य भापणसे अथवा द्रव्य की अपेक्षा समस्त धर्मास्तिकायादि द्रव्य विषयक असत्य भाषणसे क्षेत्रकी अपेक्षा-समस्त लोकालोक विषयक असत्य भापणसे कालकी अपेक्षा अतीतादि कालविषयक असत्य भापणसे या रात्री आदि संबन्धी असत्य भाषणसे तथा भावकी अपेक्षा-कषाय नो कषाय आदिसे उद्भूत असत्य भाषणसे અસંજ્ઞી પંચેન્દ્રિયમાં નવ પ્રાણને સદ્ભાવ હોય છે. ઉપર્યુક્ત આઠ પ્રણ અને શ્રેન્દ્રિયબલ પ્રાણ, સંજ્ઞી પંચેન્દ્રિયમાં દસ પ્રાણને સદ્ભાવ હેથ છે, અસંજ્ઞી પંચેન્દ્રિય જેવા નવ પ્રાણુ અને મનબલ પ્રાણ - આ પ્રાણેને અતિપાત (નાશ) કરે તેનું નામ પ્રાણાતિપાત છે સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક આ પ્રાણુતિપાતથી સર્વથા નિવૃત્ત થવું તેનું નામ જ સમસ્ત પ્રાણાતિપાત વિરમણ છે. આ પ્રથમ મહાવત છે. સમસ્ત મૃષાવાદથી સર્વથા નિવૃત્ત થવું તેનું નામ સમસ્ત મૃષાવાદ વિરમણ છે. આ બીજું મહાવ્રત છે, તેનું સ્વરૂપ આ પ્રકારનું છે–સદ્ભાવના પ્રતિષેધથી (જેને સદ્ભાવ હોય તેને સદભાવ નથી એમ કહેવાથી) અભાવ હોય તેને સદ્દભાવ પ્રકટ કરવાથી, વિપરીત અર્થનું કથન કરવાથી, અસત્ય ભાષણથી, અથવા દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત ધર્માસ્તિકાય આદિ દ્રવ્યવિષયક અસત્ય ભાષાથી, ક્ષેત્રની અપેક્ષાએ સમસ્ત કલેક વિષયક અસત્ય ભાષણથી, કાળની અપેક્ષાએ અતીત આદિ કાળવિક અસત્ય ભાષણથી, અથવા રાત્રી આદિ સંબંધી અસત્ય ભાષણથી, ભાવની અપેક્ષાએ કષાય, ને કષાય આદિ વડે જાયમાન અસત્ય ભાષણથી–આ પ્રકારે સમસ્ત