________________
सुघाटीका स्था. ५ उ. १९ शरीरगतधर्मविशेषनिरूपणम् संविग्ग अन्नभोइयाण देसिज्ज सङ्कगकुलाणि । अतरंतो वा संभोइयाण दे से जहसमाही ||२|| " छाया - ततः कृतप्रत्याख्यानआचार्यग्लानबालवृद्धेभ्य. । दधात् अशनादि सति लाभे कृतवीर्याचारः ॥ १ ॥ संविग्नान्यभोगिकेभ्यो देशयेत् श्राद्धककुलानि ।
अशक्तोवा (स्वयं) सांभोगिकेभ्यो देशयेत् यथासमाधि || २ || इति | ब्रह्मचर्यवासः - ब्रह्मवर्षे मैथुनविरमणरूपे वासः = अवस्थानम्, ब्रह्मचर्येण ब्रह्मचर्यवासः-ब्रह्मचर्ये
५४१.
वासः । इत्थं क्षान्त्यादि ब्रह्मचर्यवासान्तो दशविधः श्रमणधर्म प्रोक्तः ||
सम्पति वृत्तिसंक्षेपनामकस्य धर्मरूपवाद्यतपोविशेषस्य भेदानाह - " उतिचरए " इत्यादिना । उत्क्षिप्तचरकः - उक्षिप्तम्- गृहस्थेन स्वार्थी पाकभाजक्तम्- " तो कयपच्चक्खाणो " इत्यादि । इन श्लोकोंका भाव ऐसा है कि जिसने प्रत्याख्यान कर लिया है, ऐसा साधु आचार्य ग्लान एवं वृद्ध साधुजनोंके लिये भिक्षा लाकर देवे तथा अपने सांभोगिक साधुअसे अन्य सांभोगिक साधुओंके लिये वह श्रावकके घरोंको बतावे और यदि वह स्वयं अशक्त हो, तो सांभोगिक के लिये अपनी समाधिके अनुसार श्रावकों के घरोंको बतावे ब्रह्मचर्यमें मैथुनविरमणरूप व्रतमें- जो वास अवस्थान है, वह या ब्रह्मचर्य से जो रहता है, वह ब्रह्मवास है, इस प्रकार यह क्षान्ति से लेकर ब्रह्मचर्य तक दश प्रकारका श्रमण धर्म कहा गया है.
-
अब सूत्रकार साधुका धर्मरूप जो वृत्ति संक्षेप नामका बाह्यतप है, उसके भेदोंका कथन - " उक्खिन्तचरए " इत्यादि सूत्रद्वारा करते हैं
त्याग छे. अह्यु' यछे ! " तोकयपच्चक्खाणो " त्याहि मा सोध्नो भावार्थं એવે છે કે જેણે પ્રત્યાખ્યાન કરી લીધાં છે એવા સાધુ આચાય, ગ્લાન અને વૃદ્ધ સાધુઓને માટે ભિક્ષા વડેરી લાવીને તેમને આપી દે. તથા પેાતાના સાંભાગિક સાધુને, અન્ય સાંભાગિક સાધુઓ માટે આહાર પાણી પ્રાપ્ત કરવા ચેાગ્ય શ્રાવકના ઘરે બતાવે અને જે પેતે અશકત હાય, તેા સાંભાગિકને પેાતાની સમાધિ અનુસાર શ્રવકેનાં ઘરો ખતાવે તેને તથા બ્રહ્મચર્યોંમાં-મૈથુન વિરમણુ રૂપ વ્રતમાં જે વાસ (અવસ્થાન) છે તેને બ્રહ્મચવાસ કહે છે, એટલે કે બ્રહ્મચર્યના પાલનપૂર્વક રહેવુ તેનુ નામ બ્રહ્મચય વાસ છે. આ પ્રકારના ક્ષાન્તિથી લઈને બ્રહ્મચય પ્રયન્તના દસ પ્રકા રના શ્રમણ ધમ કહ્યા છે.
હવે સૂત્રકાર સાધુના ધરૂપ જે વ્રુત્તિક્ષેપ નામનુ બાહ્યતપ છે, તેના