________________
६०६
स्थाना सम्यग्दृष्टीनाश्रित्य पञ्च हेतवो बोध्याः । तानेवाश्रित्य पुनः प्रकारान्तरेण पञ्च हेतूनाह-हेतुना अनुमानोत्पादकेन धूमादिना लिनेन अनुगेयमथै बन्यादिकं जानाति-विशेषतः सम्यगवगच्छति । एवं पश्यति, बुध्यते, अभिगच्छति, इति स्थानत्रयमपि बोध्यम् । तथा-अकेवलित्वाद् हेतुना=अध्यवसानादिना छाम्धमरणं म्रियते इति पञ्चमं म्यानम् ५। इत्यमसम्यग्दृष्टीन् सम्यग्दृष्टींचाश्रित्य देत. रुक्तः, अथ सम्यग्दृष्टीनाश्रिन्य अहेतूनाह- पंच अहेऊ' इत्यादि । अतियःहेतु=अनुमानोत्पादको धुपादिः, स यत्र नास्ति नागो योधोऽहेतः प्रत्यक्षबोध इत्यर्थः । तत्रोपयुक्ता अपि अहेतवः, ते पश्चविधाः शताः । तानेवाह-'अहेउ' करता है, तथा अनुमाता होनेसे केवली मरण नहीं करता है, वह पांचवां स्थान है। सम्यग्दृष्टिकी अपेक्षा पुन: प्रकारान्तरसे हेतु इस प्रकारसे भी पांच हैं-जो अनुनानके उत्पादक धूमादिलिगसे यहि आदिरूप अनुमेय अर्थको विशेषरूपसे अच्छी तरहसे जानता है १, एक वह हेतु है, इसी प्रकारसे जो सामान्यरूपसे जानताहै२, अच्छी तरहसे उस पर श्रद्धा करताहै३, और साध्यसिद्धि में उसका अच्छी तरहसे व्यापार उपयोग करताहै४, तथा अकेवली होनेसे जो अध्यवसान आदि कारणसे छद्मस्थ मरण करताहै४, ऐसे ए चार स्थान हैं, इस तरहसे असभ्यरुदृष्टि और सम्यग्दृष्टिको आश्रित करके ये पांच हेतु कहे गये हैं,
अब सम्यग्दृष्टिको आश्रित करके अहेतु इस प्रकारसे पांच होतेहैं-यह कहा जाता है-अनुमानोत्पादक धूमादि हेतु जहां नहीं होता है, ऐसा દૃષ્ટિ હોવાથી અજ્ઞાનમરણ પ્રાપ્ત કરતા નથી તથા અનુમાતા (અનુમાન કરનારો) હોવાથી કેવલિમરણ પણ પ્રાપ્ત કરતો નથી, સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ સૂત્રધાર ફરી અન્ય પ્રકારે પાંચ પ્રકારના હેતુનું કથન કરે છે–(૧) જે અનુમાનના જનક ધૂમાદિ લિંગ દ્વારા અગ્નિ આદિ રૂપ અનુમેય અર્થને વિશેષરૂપે જાણે છે. (૨) એ જ પ્રમાણે સામાન્ય રૂપે જાણે છે. (૩) સારી રીતે તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે, (૪) સાધ્યસિદ્ધિમાં તેને સારી રીતે ઉપયોગ કરે છે, તથા (૫) તે અકેવલી હેવાથી અધ્યવસાય આદિ કારણે છસ્થ મરણ પ્રાપ્ત કરે છે. આ રીતે અસમ્યક્ દષ્ટિ અને સમ્યક્ દષ્ટિને અનુલક્ષીને હેતુના પાંચ સ્થાનેનું કથન અહીં પૂરૂ થાય છેહવે સમ્યગ્દષ્ટિને આશ્રિત કરીને પાંચ અહેતુઓનું સૂત્રકાર કથન કરે છે – , અનુમાનત્પાદક ધૂમાદિ, હેતુઓને જ્યાં સદ્ભાવ હેતે નથી, એવા પ્રત્યક્ષ જ્ઞાનને અહીં “અહેતુ” પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ