________________
६००
स्थानास्त्रे
सहमानं क्षममाणं तितिक्षमाणम् अध्यासीनं च खलु मां दृष्ट्वा अन्येऽपि ववछश्रमणा निर्ग्रन्थाः ममानुकरणं कृत्वा भूयो भूय उदयावस्थां प्राप्तान् परीपहोपसर्गान् एवम्=अनेन प्रकारेण यथा मया ते सह्यन्ते तथैव सहिष्यन्ते यावत् अध्यासिप्यन्ते । अयं भावः - साधारणा जना उत्तमानुयायिन एवं प्रायो भवन्ति, भव करना योग्य है, अतः वही कर्म मेरे इस समय उदयमें आ रहा है, मेरी हँसी आदि कर रहा है, ऐसा विचार कर वह परीपह और उपसर्गो को सहन करता है ३।
चौधा कारण इस प्रकार से है - वह साधु उपसर्गादिकके आने पर ऐसा विचार करता है, कि मैं यदि इन पुरुषकृत आकोश आदिकोंको जो अच्छी तरहसे नहीं सहता हूँ क्षना धारण नहीं करता हूँ दीनता प्रदर्शित करता हूँ और अपने कर्त्तव्य पथ से विचलित होता हूँ तो मुझे एकान्ततः पापका उपार्जन होगा | पांचवां स्थान ऐसा है, कि वे विचारते हैं, यह पुरुष जो हमारे प्रति उपसर्गादि कर रहा है, इन्हें सम्यक रीति से सहन करते हुए क्षमाभावपूर्वक सहन करते हुए दीन भावरहित होकर महन करते हुए एवं अपने मार्ग से विचलित न होकर सहन करते हुए मुझे देखकर और भी अन्य अन्य अनेक छद्मस्थजन मेरा अनुकरण करके यार २ उदयावस्था प्राप्त परीषह और उपसर्गो को मेरी तरहसेही सहन करेंगे यावत् अपने मार्ग से विचलित नहीं होंगे इसका भाव ऐसा है, साधा હાંસી ઉડાડી રહ્યો છે. ” તેથી તે ઉપસર્ગાદિકાને તે સહન કરે છે.
ચેાથુ' કારણ આ પ્રમાણે છે—તે ઉપસર્ગાઢિ સહન કરનાર સાધુ પેાતાના મનમાં એવે વિચાર કરે છે કે “જો હું આ પુરુષકૃત આક્રોશ આદિને સારી રીતે સહન નહીં કરૂ, ક્ષમા ધારણુ નહીં કરૂં. દીનતા પ્રકટ કરીશ, અને મારા કન્ય માગ માંથી વિચલિત થઈશ, તેા મારે એકાન્તતઃ थायनुं उपार्जन थशे. "
પાંચમુ. કારણ આ પ્રમાણે છે—તે એવા વિચાર કરે છે કે “ આ પુરુષ મને જે પરીષહેા અને ઉપસર્યાં પહોંચાડી રહ્યા છે તે ઉપસર્ગા અને પરીષહાને સમભાવપૂર્ણાંક સહન કરવાથી, ક્ષમાભાવપૂર્વક સહન કરવાથી, દૈન્યભાવના ત્યાગપૂર્વક સહન કરવાથી અને સયમના માર્ગેથી ચલાયમાન થયા વિના સહન કરવાથી, અન્ય સાધુએપર પણ સારા દાખલેા બેસશે, અન્ય અનેક છદ્મસ્થ સાધુએ પણ મારૂ અનુકરણુ કરીને વારંવાર ઉદયાવસ્થામાં આવતા પરીષા અને ઉપસર્ગાને મારી જેમ જ સહન કરશે, ઈત્યાદિ સમસ્ત પૂર્વોક્ત કથન અહીં. ગ્રહણુ થવુ. તેઇએ, તેઓ પેાતાના સંયમ માથી
66