Book Title: Sthanang Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 565
________________ सुंघा टीका स्था. ५ उ. १८. ९ नारकादीनां शरीरगतधर्मविशेषनिरूपणम् ५४७ परिमितो यः पिण्डपात: भक्तादिलाभः स परिमितपिण्डपातः, तेन चरति यः सः। तथा-भिन्नपिण्डपातिकः-भिन्नस्य खण्डीभूतस्य पिण्डस्य-मोदकादे: पातो लाभ:-भिन्नपिण्ड पातः, तदर्थमभिग्रहवशाद् यश्चरति सः । तथाविधाभिग्रहधारकः साधुरित्यर्थः । सम्पति-भरसाहारादिविषयाणि पश्च स्थानान्याहअरसाहारः-अरसा-हिङ्ग्यादिभिरसंस्कृतः, स आहारो यस्य सः । हिङ्ग्याय. संस्कृताहारग्रहणाभिग्रहवान् भिक्षुरित्यर्थः । तथा-विरसाहारः-विरस:-विगतरसः ऐसा नियम है, कि मैं पूर्वाह्नकालमें ही भिक्षाके लिये जाऊंगा, इस प्रकार के नियमसे बद्ध होकर जो साधु पूर्वाह्न कालमही भिक्षाके लिये उपाश्रयसे निकलता है, वह पौर्वाङ्गिक साधु है । तथा जिस साधुका ऐसा नियम है कि मैं परिमित पिण्डकाही आहार लूंगा, इस नियनसे बद्ध होकर जो भिक्षाके लिये विचरण करता है, वह साधु परिनितपिण्डपातिकहै, तथा जिसका ऐसा नियमहै, कि मोदकादिक (लड्डु) खण्ड २ किये जाने पर ही मैं आहारके निमित्त ग्रहण करूगा, इस प्रकार के नियमसे युक्त होकर जो उस प्रकारके आहारकी गवेषणा करने के लिये विचरण करता है, वह भिन्नपिण्डपातिक लाधु है, अरसाक्षारादि विषयक जो पांच स्थान कहे गये हैं, वे इस प्रकारसे हैं-अरसाहार हिंगु आदिसे असंस्कृत हुए आहारकोही मैं लूंगा, इस प्रकार के नियमसे बद्ध होकर जो साधु इसी प्रकारके आझारकी गवेषणा करने के लिये दाता. ओंके गृह पर भ्रमण करता है, वह अरसाहार भिक्षु है, अर्थात् अरसाहारी साधु अरसाहार है । जो साधु विरस विगत रसबाले पुराने માં જ ભિક્ષા પ્રાપ્તિ માટે હું નીકળીશ, આ પ્રકારના નિયમપૂર્વક જે ભિક્ષુ પૂર્વાહૂણકાળે જ શિક્ષા પ્રાપ્તિ માટે ઉપાશ્રયમાંથી નીકળે છે, તેને પૌહિક સાધુ કહે છે. જે સાધુને એ નિયમ છે કે હું પરિમિત પિંડ જ (અમુક પ્રમાણમાં જ) આહાર ગ્રહણ કરીશ, આ પ્રકારના નિયમપૂર્વક ગોચરીને માટે વિચરણ કરતા પાધુને પરિમિતપિંડ પાતિક કહે છે. જે સાધુનો એ નિયમ છે કે હું લાડુ આદિ આહારના કકડા કર્યા બાદ જ તેને ગ્રહણ કરીશ, તે તે પ્રકારના નિયમપૂર્વક તે પ્રકારના આહારની ગવેષણ કરતા સાધુને ભિન્નપિંડ પાતિક કહે છે. અરસ આહારદિ વિષયક જે પાંચ સથાન કહ્યાં છે તે નીચે મુજબ છે હિંગ આદિથી રહિત આહારને જ હું ગ્રહણ કરીશ, આ પ્રકારના નિયમપૂર્વક જે સાધુ આ પ્રકારના આહારની ગવેષણ કરવા નિમિત્તે દાતાઓને ઘેર જાય છે, તે સાધુને અરસાહારી ભિક્ષુ કહે છે. જે સાધુ વિરસે (રસ રહિત)

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636