SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ सुंघा टीका स्था. ५ उ. १८. ९ नारकादीनां शरीरगतधर्मविशेषनिरूपणम् ५४७ परिमितो यः पिण्डपात: भक्तादिलाभः स परिमितपिण्डपातः, तेन चरति यः सः। तथा-भिन्नपिण्डपातिकः-भिन्नस्य खण्डीभूतस्य पिण्डस्य-मोदकादे: पातो लाभ:-भिन्नपिण्ड पातः, तदर्थमभिग्रहवशाद् यश्चरति सः । तथाविधाभिग्रहधारकः साधुरित्यर्थः । सम्पति-भरसाहारादिविषयाणि पश्च स्थानान्याहअरसाहारः-अरसा-हिङ्ग्यादिभिरसंस्कृतः, स आहारो यस्य सः । हिङ्ग्याय. संस्कृताहारग्रहणाभिग्रहवान् भिक्षुरित्यर्थः । तथा-विरसाहारः-विरस:-विगतरसः ऐसा नियम है, कि मैं पूर्वाह्नकालमें ही भिक्षाके लिये जाऊंगा, इस प्रकार के नियमसे बद्ध होकर जो साधु पूर्वाह्न कालमही भिक्षाके लिये उपाश्रयसे निकलता है, वह पौर्वाङ्गिक साधु है । तथा जिस साधुका ऐसा नियम है कि मैं परिमित पिण्डकाही आहार लूंगा, इस नियनसे बद्ध होकर जो भिक्षाके लिये विचरण करता है, वह साधु परिनितपिण्डपातिकहै, तथा जिसका ऐसा नियमहै, कि मोदकादिक (लड्डु) खण्ड २ किये जाने पर ही मैं आहारके निमित्त ग्रहण करूगा, इस प्रकार के नियमसे युक्त होकर जो उस प्रकारके आहारकी गवेषणा करने के लिये विचरण करता है, वह भिन्नपिण्डपातिक लाधु है, अरसाक्षारादि विषयक जो पांच स्थान कहे गये हैं, वे इस प्रकारसे हैं-अरसाहार हिंगु आदिसे असंस्कृत हुए आहारकोही मैं लूंगा, इस प्रकार के नियमसे बद्ध होकर जो साधु इसी प्रकारके आझारकी गवेषणा करने के लिये दाता. ओंके गृह पर भ्रमण करता है, वह अरसाहार भिक्षु है, अर्थात् अरसाहारी साधु अरसाहार है । जो साधु विरस विगत रसबाले पुराने માં જ ભિક્ષા પ્રાપ્તિ માટે હું નીકળીશ, આ પ્રકારના નિયમપૂર્વક જે ભિક્ષુ પૂર્વાહૂણકાળે જ શિક્ષા પ્રાપ્તિ માટે ઉપાશ્રયમાંથી નીકળે છે, તેને પૌહિક સાધુ કહે છે. જે સાધુને એ નિયમ છે કે હું પરિમિત પિંડ જ (અમુક પ્રમાણમાં જ) આહાર ગ્રહણ કરીશ, આ પ્રકારના નિયમપૂર્વક ગોચરીને માટે વિચરણ કરતા પાધુને પરિમિતપિંડ પાતિક કહે છે. જે સાધુનો એ નિયમ છે કે હું લાડુ આદિ આહારના કકડા કર્યા બાદ જ તેને ગ્રહણ કરીશ, તે તે પ્રકારના નિયમપૂર્વક તે પ્રકારના આહારની ગવેષણ કરતા સાધુને ભિન્નપિંડ પાતિક કહે છે. અરસ આહારદિ વિષયક જે પાંચ સથાન કહ્યાં છે તે નીચે મુજબ છે હિંગ આદિથી રહિત આહારને જ હું ગ્રહણ કરીશ, આ પ્રકારના નિયમપૂર્વક જે સાધુ આ પ્રકારના આહારની ગવેષણ કરવા નિમિત્તે દાતાઓને ઘેર જાય છે, તે સાધુને અરસાહારી ભિક્ષુ કહે છે. જે સાધુ વિરસે (રસ રહિત)
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy