________________
५५४
स्थानाङ्गो
स्थानम् १। एवमुत्तरत्रापि भावगीगम् । विगेपम्वयम्-उपाध्यायः सूत्रमदाता । स्थविर संयमनागात् प्रचलनः साधून पुनः संयगे स्थिरीकर्ता, अथवा-जन्मना पष्टिवापिका, पर्यायेण विंगतियर्पपर्यायः, श्रुनेन स्थानागसपवायङ्गधारी । तपस्त्री-मासक्षपणादि की, यावज्जीवमेसान्तरनपःकर्ता वा । ग्लाना=व्या. ध्यादिभिरशक्तः । द्वितीयरयावान्तरमत्रस्याप्यर्थः पूर्ववदेव बोध्यः । विगे परत्वयुक्त होना यह प्रथम स्थान - कारण है आचार्यका वैयावृत्य करनेवाला धर्मापग्रह करनेवाली वस्तुओं मारा भक्तादिकों द्वारा उपग्रह करनेवाला इसी प्रकारले सत्र प्रदाता उपाध्यायकी अग्लान भावसे वैधावृत्ति करनेवालार संघम मार्गस शिथिल बने हुए या उस मार्गसे चलायमान हुए साधुजनों को पुनः संयम मार्गमें स्थिर करनेवाले स्थविरकी अथवा जन्म से ६० वर्षकी दीक्षापर्यायवाले एवं श्रुतकी अपेक्षा स्थानाग और समवापाडके धारी स्थविर जनकी वैयावृत्ति करनेवाला३ मासक्षपण आदिती तपस्या करने थाले अथधा-यावज्जीव एकान्तर तप करनेवालेकी वैयावृत्ति करनेवाला और ग्लानकी व्याधि आदिसे अशक्त सुनिकी वैयावृत्ति करनेवाला५ श्रमण निर्घन्ध महा निर्जरावाला और महापर्यवसानवाला होता है। ऐसा इस कथनका सारांशा है।
ન આચાર્યની વૈયાવૃત્ય કરનાર એટલે કે ધર્મોપગ્રેડ કરનારી વસ્તુઓ દ્વારા આહાર પાણી આદિ દ્વારા ઉપગ્રહ કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળા અને મહાપર્યવસાનવાળો બને છે એ જ પ્રમાણે સૂત્ર પ્રદાન કરનાર ઉપાધ્યાયની અગ્લાન ભાવે સેવા કરનાર, સયમ માર્ગેથી ચલાયમાન થયેલા સાધુઓને ઉપદેશ દ્વારા ફરી સંયમ માર્ગ સ્થિર કરનાર સ્થવિરોનું અગ્લાનભાવે વૈયાવૃત્ય કરનાર, અથવા ૬૦ વર્ષની ઉમર જેણે વ્યતીત કરી નાખી છે એવા સ્થવિરેનું વૈયાવૃત્ય કરનાર અથવા સ્થ નાંગ, સમવાયાંગ આદિ શ્રતધારી સ્થવિરેનું વૈયાવૃત્ય કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાનવાળે બને છે. મા ખમણ આદિ તપસ્યા કરનારનું અથવા આજીવન એકાન્તર તપ કરનારનું તથા ગ્લાન-બીમ ૨ સાધુનું વૈયાવૃત્ય કર નાર શ્રમણ નિથ પણ મહાનિર્જરાવાળે અને મહાપર્યવસાનવાળો હોય છે मा थनना सारांश छे-(१) मायाय नु, (२) अध्यायनु, (3) स्थविर्नु, (४) त५२वीनु, मने (५) व्याधिय साधुन मानावे વૈયાવૃત્ય કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાનવાળે (अधुनमा ) गने छे.