________________
स्थानागसूत्रे १०८ तधा-तैर्यग्योनिका:-तिर्यसम्बन्धिनः३, तथा-आत्मसचेतनीयाः-आत्मना स्वेन संचेत्यन्ते-क्रियन्त इत्यात्मसंचेतनीयाः आत्मसम्बन्धिनः ४।।
तत्र--'दिव्वा उवसग्गा' इत्यादि-दिव्या उपसर्गाश्चतुर्विधाः प्रज्ञप्ताः, तद्यथा-हासाः-हासेन-हास्येन निर्वता हासाः, यद्वा-हासाद्भवा हामाः १, तथा-प्राद्वेपा:-प्रद्वेषो-विप्रियम् , तस्माद्भवाः २, तथा-चैमर्शाः-विमर्शी विचारः धैर्यपरीक्षारूपः, तस्माद्भवाः-चैमर्शाः३, तथा-पृथग्विमात्राः-पृथग्-भिन्ना मात्रा हासादिवस्तुलक्षणा येपूपसर्गेषु ते पृथग्विमात्राः ४ ।
तत्र-हासा उपसर्गाः प्रसिद्धाः १, पाद्वेपा-यथा-सङ्गमको देवो भगवतो महावीरस्योपसर्गानकापीन् २, वैमर्शा यथा-क्वचिद् व्यन्तरायतने स्वकर्मनिर्ज है ३ और जो उप पर्ग स्वयं से किया जाता है वह आत्मसंचेतनीय उपसर्ग है। इनमें जो दिव्य उपसर्ग है वे चार प्रकारके कहे गये हैं जैसेहास १ प्रादेष २ वैमर्श ३ और पृथग्विमात्र ४ जो उपसर्ग हास्यसे निर्वर्तित होते हैं-वे अथवा जो हास्य के द्वारा उत्पन्न होते हैं वे उपसर्ग हास हैं १। जो उपसर्ग प्रद्वेषसे - उत्पन्न होते हैं वे प्राद्वेष उपसर्ग हैं २। जो उपसर्ग धैर्य परीक्षा करनेरूप विचारसे उत्पन्न होते हैं-किये जाते हैं-वे चैमर्श उपसर्गहैं। तथा-जिन उपसर्गों में हासादि रूप मात्रा अलग २ रहती है वे पृथग्विमात्रा उपसर्ग हैं ४ इनमें जो हास उपसर्ग है वह तो प्रसिद्धही है। प्रादेष उपसर्ग ऐसे होते है कि जैसे-उपमर्ग संगमदेवने भगवान महावीर पर किये थे वैमर्श उपसर्ग ऐसे होते हैं कि जैसे-कोई मुनि किसी व्यन्तरके स्थान पर ઉપદ્રવ—ઉપસર્ગ કહે છે જે ઉપસર્ગ તિર્યંચ છ દ્વારા કરવામાં આવે છે તેને તિર્યંચ સંબંધી ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ પિતાના દ્વારા જ કરવામાં આવે છે તેને આત્મસંતનીય ઉપસર્ગ કહે છે
हव्य साना नाय प्रभारे यार २ ४ा छ-(१) डास, (२) પ્રાદેષ, (૩) વૈમર્શ અને (૪) પૃથષ્યિમાત્ર, જે ઉપસર્ગ હાસ્ય વડે નિર્વર્તિત હોય છે તેમને અથવા હાસ્ય દ્વારા જે ઉપસર્ગ ઉત્પન્ન થાય છે તેમને હાસસર્ગ કહે છે. જે ઉપસર્ગ પ્રષ દ્વારા ઉત્પન્ન થાય છે તેમને પ્રાધેષ ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ ધર્યની કસોટી કરવા માટે કરાય છે તે ઉપસર્ગને વિમર્શ ઉપસર્ગ કહે છે.
જે ઉપસર્ગમાં ઉપહાસ આદિ રૂપ માત્રા અલગ અલગ રહે છે તેને પૃથષ્યિમાત્રા ઉપસર્ગ કહે છે. “હાસ ઉપસર્ગ” તે જાણતા હોવાથી તેનું વધુ સ્પષ્ટીકરણ અહીં કર્યું નથી. સંગમ દેવે ભગવાન મહાવીર પર જે ઉપસર્ગો કર્યા હતા તેમને પ્રાદેષ ઉપસર્ગો કહી શકાય. વૈમર્શ ઉપસર્ગનું સ્વરૂપ