________________
५२२
धानाशस्त्र नावरणीयादिरूपतया, अचिन्यत् भूतकाले तथाविधापरकर्मपुद्गलैश्वितयन्तः पापप्रकृतीरल्पप्रदेशा बहुप्रदेशीकृतवन्तः, वर्तमानकाळे चिन्वन्ति, एवं भविष्यत्काले चेष्यन्ति वा । इति चयनमूत्रम् १॥ एवं चयनमूत्रवत् उपचिन्धन उपचिन्वन्ति उपचेष्यन्ति वा तत्रोपचयनम् पौनः पुन्येन पुद्गलसग्रहणम् २, एवं 'चिय उपचिय' इत्यादि-एचयोपचयवत् अवघ्नन् वध्नन्ति भन्स्यन्ति-उन्धविपयीकरिष्यन्ति वा ३, एवमुदीरयन्-उदीरयन्ति उदीरयिष्य न्ति वा ४, एवमवेदयन् वेदयन्ति वेदयिष्यन्ति वा ५, तथा-निरजरयन् निर्जरयन्ति निनरयिष्यन्ति वा इति चयमभृतिघटितमुत्रपञ्चकं बोध्यम् ।६।।।०५१॥
शवाली पापप्रकृतियों को बहुप्रदेशवाली बनाया है। वर्तमानकाल में वे इसी प्रकार से उन्हें बनाते हैं, और भविष्यकाल में भी वे उन्हें इसी प्रकार से बनावेगे। यह चयन मूत्र है, इसी चयन सूत्रकी तरह उप चयन सूत्र का भी व्याख्यान कर लेना। अर्थात् जिस प्रकार से जीवोंने पूर्वोक्तरूप से अशुभ कर्म प्रकृतियों का त्रिकाल में चयन किया है, उसी प्रकारसे उन्होंने अशुभकर्म प्रकृतियों का त्रिकाल में उपचय किया है। बारम्बार पुगलों का ग्रहण करना इसका नाम उपचय है, इसी प्रकारसे जीवोंने भूतकाल में कर्मपुतलोंका बन्ध किया है, वर्तमानमें वे उन कर्मः पुद्गलों का बन्ध करते हैं, और आगे भी वे उन कर्मपुद्गलों का वध करेंगे। इसी प्रकार का त्रिकालसम्बन्धी कथन उदीरणा वेदन और निर्जरा करने के सम्बन्ध में ली कर लेना चाहिये ॥ सू० ५१ ।। રૂપે ચયન કર્યું છે એટલે કે ભૂતકાળમાં તથાવિધ અપાર પુલથી અ૫ પ્રદેશવાળી પાપકૃતિને બહુપ્રદેશવાળી બનાવી છે, વર્તમાનકાળમાં પણ તેઓ તેમને આ પ્રકારની જ બનાવી રહ્યા છે, અને ભવિષ્યમાં પશુ તેઓ તેમને એ જ પ્રકારની બનાવશે આ ચયનસૂત્રનું જે પ્રકારે કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉપચયન સૂવનું પણ કથન સમજી લેવું જોઈએ એટલે કે જે પ્રમાણે જીવેએ પૂર્વોક્ત રૂપે અશુછ કમ પ્રકૃતિનું ત્રિકાળમાં ચયન કર્યું છે, એ જ પ્રમાણે તેમણે અશુભ કર્મપ્રકૃતિને ત્રિકાળમાં ઉપચય કર્યો છે. વારંવાર પુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ ઉપરાય છે. એ જ પ્રમાણે જીએ ભૂતકાળમાં કર્મપુલેને બલ્પ કર્યો છે, વર્તમાનકાળમાં પણ તેઓ તે કર્મપુતલેન બન્ધ કરે છે, અને ભવિષ્યમાં પણ તેઓ તે કર્મ પુદ્ગલેને બન્ચ કરશે એ જ પ્રકારનું ત્રણે કાળ સંબંધી કથન ઉદીરણા, વેદના અને નિર્જ કરવા વિષે પણ સમજી લેવું જોઈએ. સૂ. ૫૧ છે