________________
स्थानाशा छाया-उपयोगदृष्टसारा कर्मप्रसङ्गपरिघोलन (विचार) विशाला ।
साधुकारफलवती कर्यसमुत्था भवति बुद्धिः ॥ १ ॥” इति । पया-सुवर्णकार-कृषीवलादीनामिति ३।।
तथा-पारिणामिकी-परिणामः-सुचिरकालपूर्वापरार्थदर्शनादि भवआत्मधर्मविशेपः, स प्रयोजनमस्या, यद्वा-परिणामपधाना बुद्धिः पारिणामिकी, यद्वा-अनुमानहेतुदृष्टान्तः साध्यसाधिका वयोविपाके च प्राप्तपरिपुष्टिरभ्युदयनिःश्रेयसफल. शालिनीबुद्धिः पारिणामिकी, यदाह
तात्पर्य इसका केवल यही है कि कार्मिका वुद्धिवाला मनुष्य हरएक कार्यमें विशेष पटु होता है, चाहे वह उस कार्यको गुरु आदिकी सहायतासे सीखे, चा विना गुरुकी सहायतासे भी सीखे उस कार्यमें उपयोग लगाने से निरन्तर उसका अभ्यास करते रहने से वह कार्य उसके हाथमें आ जाता है। यह बुद्धि सुवर्णकारोंमें या किसान
आदिमें होती है। . जो बुद्धि बहुत दिनों तक पूर्वापर पदार्थों के देखने आदिसे प्राप्त अनुभवरूप आत्मधर्मविशेषसे होती है अथवा-वध आदिके यदने के कारण विशेष अनुभवरूप परिणाम प्रधानतावाली होती है, वह परिणामिकी बुद्धि है, अथवा-अनुमान हेतु दृष्टान्त इनसे साध्यको साधनेवाली एवं चयके परिपक्वमें प्राप्त पुष्टिवाली जो बुद्धि होती है, वह
“उवओगविनारा" त्याह--- नो मापा से , કાર્મિક બુદ્ધિવાળે મનુષ્ય દરેક કાર્યમાં વિશેષ પટુ (પ્રવિણ) હેય છે તે તે ગુરુની સહાયતાથી પુણ શીખી શકે છે અને કયારેક ગુરુની સહાયતા વિના પણ શીખી લે છે. તે કાર્યમાં સદા ઉપયુક્ત રહેવાથી તેને જ સદા વિચાર કર્યા કરવાથી, અને તેને અભ્યાસ કરતા રહેવાથી તે કાર્ય કરવાની તેને ફાવટ આવી જાય છે. આ પ્રકારની બુદ્ધિને સદ્દભાત સુવર્ણકારે, ખેડૂતો આદિ કારીગરમાં હોય છે.
જે બુદ્ધિ ઘણા દિન સુધી પૂર્વાપર પદાર્થોને દેખવા આદિથી પ્રાપ્ત અનુભવ રૂપ આત્મધર્મ વિશેષથી ઉત્પન્ન થાય છે, અથવા ઉમર આદિની વૃદ્ધિ થવાને કારણે વિશેષ અનુભવરૂપ પરિમ-પ્રધાનતાવાળી હોય છે, તે બુદ્ધિને પરિણામિકી બુદ્ધિ કહે છે. અથવા–અનુમાન, હેતુ અને દષ્ટાન્ત દ્વારા સાધ્યને સાધનારી અને પરિપકવ ઉમરને કારણે પુષ્ટિયુક્ત બનેલી જે બુદ્ધિ હેય છે