________________
सुधा टीकास्था०४३०४ सू०३० जीवान्तर्गतपुरुषविशेषनिरूपण
तथा-' चत्तारि पुरिसजाया ' इत्यादि-स्पष्टम् नवरम्-एकः पुरुषः मुक्तः= द्रव्यतः परिवर्जितसङ्गो भवति, स पुनर्मुक्त:-भावतः सङ्गरहितत्वात् त्यक्ताऽऽ. सक्ति भगति, यथा-सुसाधुरिति प्रथमः ।। ___ तथा-एकः पुरुषो मुक्तो-द्रव्यतस्त्यक्तराङ्गो भवनपि साऽऽसक्तिकत्वादमुक्तो भगति यथा रखः । इति द्वितीयः । तथा-एको द्रव्यतोऽमुक्तो भवन्नपि मारतन्तु सुक्तः त्यक्ताऽऽसक्तिभवति, यवा-राज्यावस्थोत्पत्रके वलज्ञानसम्पन्नो भरतचकपीति तृतीयः ३। तथा-एकोऽमुक्तोसवन पुनरमुक्त एव तिष्ठतीति यथा और कोई एक मनुष्य ऐसा होता है, जो दोनों भी रूपसे-अन्तरङ्ग रूपले और यहिरंग रूपसे अमित्रही बना रहताहै ४। यह सब कथन आपेक्षिका है।
पुनश्च-" चत्तारि पुरिसजाया" इत्यादि-पुरुषजात चार कहे गयेहैं जैसे-कोई एक पुरुष ऐसा होता है, जो द्रव्य और भाव दोनों रूपसे परिग्रहका त्यागी होताहै जैसे-सुसाधु-चारित्रसंपन्न मुनि ऐसा वह पुरुष मुक्त मुक्त कहा गया है, क्योंकि ऐसा पुरुष द्रव्यकी अपेक्षा भी सङ्गका त्यागी होता है, और भावकी अपेक्षा भी आसक्ति रूप-लमेदं रूपं (यह रूप मेराहै) सूच्छाभावका स्थागी होताहै ११, कोई एक पुरुष ऐला होताहै जो केवल द्रव्यकी अपेक्षासेही त्यागी होता है, भावकी अपे. क्षाले त्यागी नहीं होता है जखे-रजन २। कोई एक मनुष्य ऐसा होता है, जो द्रव्यकी अपेक्षाले त्यक्त लगवाला नहीं होता है, पर વિહીન જ હોવાને કારણે અમિત્ર-અમિત્ર રૂપ લાગે છે. આ સમસ્ત ४थन मापेक्षित छ.
। “पत्तारि पुरिसजाया " त्या प्रमाणे ५ या२ पुरुष प्र४३॥ કહા –(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે બને રૂપે દ્રવ્યની અને ભાવની અપેક્ષાએ પરિગ્રહનો ત્યાગી હોય છે. જેમકે સુસાધુ ચારિત્રસંપન્ન મુનિ આ પ્રકારના હોય છે. એવા પુરુષને અહીં મુક્ત-મુક્ત કહ્યો છે, કારણ કે એ પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પણ સંગને (પરિગ્રહને) ત્યાગી હોય છે અને ભાવની અપેક્ષાએ પણ આસક્તિ રૂપ મૂરછભાવથી રહિત હોય છે “આ મારૂ છે ” એ ભાવ તે જીવમાં હોતો નથી. ' (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પરિગ્રહને ત્યાગી હોય છે, પરું ભાવની અપેક્ષાએ પરિગ્રહને ત્યાગી હોતું નથી. જેમકે ગરીબ માસ.
(૩) કોઈ એક પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પરિગ્રહને ત્યાગી હોતું નથી,