________________
सुत्राटी स्था. ४ उ. ४.३० जीवान्तर्गत पुरुषविशेषनिरूपणम्
૪૭
तथा - एकः पुरुषः पूर्वं स्नेहवत्त्वान्मित्रं भवति, किन्तु पश्चात् स परलोकसाधनविघातकत्वादमित्रं भवति, यथा पुत्रकळत्रादिः । इति द्वितीयः |२|
तथा-एकः पुरुषः प्राक् प्रतिकूलत्वादमित्रं भवति, स एव पथाद्वैराग्यभाग्यभाजनीकरणेन परलोकसाधन सहायकत्वान्मित्रं भवति यथाऽविनीतकलत्रादिरिति तृतीयः ३ |
तथा - एकः पुरुषः प्रतिकूलत्वात् पूर्वमप्यमित्रं संक्लेशहेतुत्वेन दुर्गतिनिमित्तत्त्रात् पश्चादप्यमित्रमेत्र भवति, यथा - अविनीतपुत्रकलत्रप्रभृतिरिति चतुर्थः ४ (१)
कैसे हो सकती है । यह बात अपनी देशनासे प्रकट कर उपकारी होते हैं और परलोक में भी तुम्हारी भलाई कैसे हो सकती है । यह करकर परलोकके निमित्त भी उपकारी होते हैं, ऐसे वे जीव सद्गुरु होते हैं । द्वितीय अंगके मनुष्य वे हैं, जो पहिले तो इस लोक स्नेही होकर 'मित्र होते हैं, पर वेही परलोक सम्बन्धी हितकारी साधनोंके विघातक होने के कारण अमित्र शत्रु हो जाते हैं, जैसे पुत्र स्त्री आदि जन । तृतीय भंग के मनुष्य वे हैं जो पहिले प्रतिकूल होनेसे अमित्र होते हैं और बेही फिर द वैराग्य योग्य बना देनेके कारण परलोक सुधारने में सहायक बन जाने से मित्र बन जाते हैं, जैसे- अविनीत केल आदि जन । और चतुर्थ भंग मनुष्य वे हैं जो प्रतिकूल होने से पहिले છે, અને પરલેાકમાં પણ આપણું કલ્યાણુ કેવી રીતે થાય તે બતાવે છે, તેવા જીવાને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. સદ્ગુરુ જ આ પ્રકારના હાય છે. ખીજા પ્રકારનું સ્પષ્ટીકરણુજે જીવે આલેકમાં તે આપણે નેડી બનીને આપણું હિત કરનારા હાય છે, પણ પરલેાકના હિતના વિઘાતક હાય એવાં જીવાને મિત્ર અમિત્ર રૂપ ખીજા પ્રકારમાં ગણાવી શકાય છે. જેમકે પુત્ર, શ્રી આદિને આ ભાંગામાં મૂકી શકાય.
भी अमित्र रहता
ત્રીજા પ્રકારનું સ્પષ્ટીકરણ—જે જીવા પહેલાં પ્રતિકૂળ હાવાને કારણે અમિત્ર રૂપ હોય છે, પણ તેમને કારણે જ આપણને સૌંસાર પ્રત્યે વૈરાગ્યભાવ ઉત્પન્ન થતા હોવાને કારણે, આપણા પરભવ સુધારવામાં જેએ કારણુભૂત અને છે, એવા જીવાને ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે. જેમકે અવિનીત પત્ની, પુત્ર દિને આ પ્રકારના જીવા ગણી શકાય છે.
ચાથા ભાંગાનું સ્પષ્ટીકરણુ—જે જીવે પહેલાં પણ પ્રતિકૂળ હાવાથી અમિત્ર રૂપ હોય છે, અને પાછળથી પણ સ’કલેશ પરિણામેાના ઉત્પાદક