________________
सुधा टीका स्था०४ उ०४ सू०३४ विद्यमानगुणनाशाविधमानगुणप्रकटम् ४४९
तथा-कार्यहेतोः- कार्यमेव हेतुः कार्यहेतुस्तस्मात्-स्वाभिलपित-कार्यसाधनाय परमनुकूलयितुं परस्यासतो गुणान् दीपयतीत्यर्थः ३, तथा-कृतपतिकृतेति-केनचिज्जनेन कस्यचिदुपकृतं स तस्योपकर्तुरसतोऽपि गुणान् प्रत्युपकाराथउत्कीर्तयतीति कृतप्रतिकृतिः तस्याभाव कृतमतिकृतितेति हेतोः ॥४॥३४॥ जिनमें जो गुण नहीं हैं, उनका वहां पर कथन करना यह बात अभ्या. ससे भी होती है । जैसे चारण आदिकोंमें यह बात पाई जाती हैं उनका स्वभावही कुछ ऐसा होता है कि जिससे वे असत् गुणोंका अतिशय रूपसे वर्णन किया करते हैं। तथा जिस असत्-गुणकथन में दूसरे जनके अभिप्रायका अनुगमन (पीछे चलना) कारण होता है, वह परच्छन्दानुवृत्तिक दीपन है २ । इस परच्छन्दानुवर्तनमें गुणदीपन कर्ताका ऐसा भाव रहता है कि दूसरोंने इनके गुणों का वर्णन कियाहै, अतः हमें भी इसके गुणोंका वर्णन करना चाहिये । तथा एक गुणदीपन ऐसा होता है जो अपने अभिलषित कार्यको सिद्ध करनेके लिये किया जाता है, इससे वह अपने अनुकूल हो जाता है।
और फिर अभिलषित कार्य सिद्ध करा लिया जाता है, और असत् एक गुणदीपन ऐसा होता है, जो अपने उपकारीजनके प्रत्युपकारके निमित्त किया जाता है, इसीका नाम प्रतिकृतिता है । मू० ३४ ॥ જોવામાં આવે છે. એટલે કે જે લોકોમાં જે ગુણોને સદૂભાવ ન હોય તે ગુણોનું આરોપણ કરવાનું કાર્ય અભ્યાસથી પણ થઈ શકે છે. ચારણ વગેરેમાં આ પ્રકારને અભ્યાસ લેવામાં આવે છે. તેમને સ્વભાવ જ એ હોય છે કે અવિદ્યમાન ગુણાનું વ્યક્તિ માં આરોપણ કરીને તેની અતિશક્તિ ભરી પ્રશંસા કરવાની તેમને ફાવટ આવી ગઈ હોય છે જે ગુણકથનમાં અન્યના અભિપ્રાયને જ અનુસરવામાં આવે છે એવા ગુણકથનને પરછાનુવૃત્તિક કહે છે. આ પ્રકારે અન્યના ગુણેને પ્રકટ કરનારની વૃત્તિ એવી હોય છે કે બીજા લેકે તેના ગુણોની પ્રશંસા કરે છે, તે મારે પણ એમ જ કરવું જોઈએ. (૩) કોઈ વખત પિતાના ઈચ્છિત કાર્યને પાર પાડવા માટે પણ અન્યના અવિદ્યમાન ગુણેને પ્રકટ કરવામાં આવે છે. આ પ્રકારે તે વ્યકિતને પિતાને અનુકૂળ બનાવી દઈને ધાર્યું કાર્ય તેની પાસે કરાવી લેવાય છે. (૪) પિતાનો. ઉપકાર કરનાર પ્રત્યે કૃતજ્ઞતાને ભાવ પ્રકટ કરવા માટે પણ તેના અવિદ્યમાન शाने प्र४८ ४२पामा मावे छे. तेतुं नाम १ प्रतितिता छे. ॥ सू. ३४ ॥
स्था-५७