________________
सुंधा टीका स्था० ४ उ०४ सू०२६ कर्मविशेषनिरूपणम् स्तम्भनाख्याः ३, तथा-श्लेषणका:-यत्र-यथा प्रादं संकोच्य स्थितो भवति, वातादिना तथैव पादः संश्लिष्टो भवति ते ४ ॥ मू० २५॥
पूर्वमुपसर्गा उक्ताः, तत्सहनात कर्माणि क्षीयन्त इति कर्मविशेषान्निरूपयितुमाह____ मूलम्-चउबिहे कम्मे पण्णत्ते, तं जहा-सुभे णाममेगे सुभे १, सुभे णाममेगे असुभे २, असुभे णाममेगे सुभे ३, असुभे णाममेगे असुभे ४। (१)
चउबिहे कम्मे पण्णत्ते, तं जहा-सुभे णाममेगे सुभविहैं। जिन उपसगों का हेतु स्तम्भन शरीरादि अवयवोंका रह जाना होता है वे उपलर्ग स्तम्भनक उपसर्ग होते हैं जैसे-कोई सोता है तो सोताही रहता है वह अपने आप नहीं उठ सकताहै । बैठता है तो बैठा ही रहताहै अपने आप खड़ा नहीं हो पाताहै । इस कारण वात आदिके प्रकोपले चरणादिकोंका स्तम्भन हो जाना होताहै, ऐसे जो उपसर्ग होते हैं वे स्तम्भनक उपसर्ग होते हैं । श्लेषणक उपसर्ग वे जो किसी निमि त्तसे चरण आदिके जुड जानेसे होते हैं जैसे-कोई जहां जिस तरहसे पैरोंको संकोच करके बैठ जावे और उसके पैर वहां वैसेही वान आ. दिसे संकुचित बन जावें उठा नहीं जावे तो ऐसे उपसर्ग संश्लेषणक उपसर्ग कहे जाते हैं ४ ॥ सूत्र २५ ॥
જે ઉપસર્ગોને કારણે શરીરના અવયવો કામ કરતાં અટકી જાય છે, તે ઉપસર્ગોને સ્તંભનક ઉપસર્ગો કહે છે જેમકે વાતાદિકને કારણે હાથ પગ અકડાઈ જવાં, પક્ષઘાતને કારણે અધું અંગ છેટું પડી જવું. આ પ્રકારના ઉપસર્ગોને સ્તંભનક ઉપસર્ગો કહે છે. આવા ઉપસર્ગોને કારણે માણસ જાતે હલનચલન કરી શકતું નથી.
શ્લેષણક ઉપસર્ગ કેઈ વખત હાથ, પગ આદિ અને અમુક સ્થિતિમાં ગોઠવ્યા બાદ એ જ સ્થિતિમાં રહે છે, દા. ત. પગને સંકેચીને બેસી ગયા બાદ પણ એ જ સ્થિતિમાં રહે, ત્યાંથી ખસેડી શકાય નહીં કે લાંબે ટ્રેક કરી શકાય નહીં, આ પ્રકારના ઉપદ્રવને શ્લેષણુક ઉપસર્ગ કહે છે. આ ઉપસર્ગમાં એક અંગ સાથે જાણે કે બીજુ અંગ જોડાઈ ગયું હોય એવું લાગે છે. તે સૂ. ૨૫ છે