________________
सुधा, टीका स्था०४७०४ सू०६४ कुम्मदृष्टान्तेन पुरुषजातनिरूपणम्
३९९
4
" एवामेव चत्तारि पुरिसजाया" इत्यादि - एवमेव - कुम्भवदेव पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा - एकः पुरुषो ज्ञानादिना पूर्णः सन् पूर्णरूपः पुण्यरूपो वा भवति विशिष्टर जोहरणादिद्रव्यलिङ्गसम्पन्नत्वात्, स च सुसाधुरिति प्रथमः १ | तथा - एकः पूर्णः सन् राजादिकारणवशात् तुच्छरूपःभवति सच साधुरेवेति द्वितीयः ३ । तथा एकस्तुच्छो- ज्ञानादि विरहितोऽपि सन् पूर्णरूपः पुण्यरूपो वा भवति, साधुलिङ्गसम्पन्नत्वात् स च शिवादिरिति तृतीयः ३ । तथा - एरुस्तुच्छः - ज्ञानादि रहितः सन् तुच्छरूप:द्रव्यलिङ्गरहितो भवति स च गृहस्थादिरिति चतुर्थः । ४ ।
" एवमेव चत्तारि पुरिसजाया" इत्यादि इसी प्रकार से पुरुषजात चार कहे गये हैं- इनमें कोई एक पुरुष ऐसा होता है जो ज्ञानादिखे पूर्ण होता है और पूर्ण रूपवाला या पुण्यरूपवाला होता है, अर्थात् विशिष्ट रजोहरणादि रूप द्रव्यलिङ्गसे सम्पन्न होनेके कारण पुण्यरूपवाला होता है ऐसा वह पुरुष साधु होता है १। तथा काई एक पुरुष ऐसा होता है जो पूर्ण होता है पर राजा आदिरूप कारणके वशसे तुच्छ रूप त्यक्त लिङ्ग छोड़ दिया है लिङ्ग-देष जिसने ऐसा हो जाता है जो तुच्छ-ज्ञानादिसे रहित हुआ भी पूर्णरूप या साधुलिङ्ग से युक्त होने से पुण्यरूप होता है, ऐसा वह निहवादि होता है ३ तथा - कोई एक ऐसा होता है जो तुच्छ-ज्ञानादिसे रहित होता है और तुच्छरूप- द्रव्यलिङ्ग से भी रहित होता है ऐसा वह गृहस्थ आदि होता है ४
I
पवामेव चत्तारि पुरिसजाया " त्याहि — मे ४ प्रमाणे यार अमरना પુરુષા કહ્યા છે—(૧) કાઇ પુરુષ એવા હાય છે - કે જે જ્ઞાનાદિથી સ’પન્ન પણ હોય છે અને પૂર્ણ રૂપવાળા અથવા પુણ્ય રૂપવાળા હાય છે, એટલે કે રન્નુહર, મુખસ્ત્રિકા આદિ રૂપ દ્રવ્યલિંગથી પણ સ`પન્ન હેાવાને કારણે પુણ્ય રૂપવાળા હાય છે, એવા પુરુષમાં સાધુને ગર્ણાવી શકાય છે (૨) કોઈ એક પુરુષ એવા હોય છે કે જે જ્ઞાનાદિથી પૂર્ણ તે હોય છે પણ પુણ્યરૂપ खाती 'नथी- तुछ ३५ हाय छे भेटते हैं रामहिना भयने र પાંતાના સાધુ વેષના પરિત્યાગ કર્યો છે એવા પુરુષને અહીં તુચ્છ રૂપવાળા કહ્યો છે. (૩) કાઇ એક પુરુષ એવા 'હેય છે કે જે જ્ઞાનાદિથી રહિત હાવા છતાં પણ પૂર્ણરૂપ હાય છે અથવા સાધુના વેષથી યુક્ત હોવાને કારણે પુણ્ય રૂપ હાય છે નિઃવાદિને આ પ્રકારમાં મૂકી શકાય છે (૪) કાઈ - એક પુરુષ તુચ્છ અને તુચ્છરૂપ `હાય છે, એટલે કે જ્ઞાનાદિથી રહિત હાવાને કારણે તુચ્છ હોય છે અને દ્રવ્યલિંગ ( રજોહરણુ આદિ, સાધુની ઉપધિ) થી રહિત होवाथी, तुम्छइप होय छे. गृहस्थने या अरमां भूडी शाय छे.